________________
મ૦ ૨-સાત ક્ષેત્રને અગે શ્રાવકના ધ ]
૩૩૭
શ્રીજિનાગમનનું એક વચન પણ ભવ્યજીવેાના સસારના નાશ કરવા સમ છે. કહ્યુ` છે કે"एकमपि च जिनवचनाद्, यस्मान् निर्वाहकं पदं भवति । બ્રૂયતે વાનન્તાઃ, સામાયિમાત્રસિદ્રાઃ ॥॥ ”
ભાવાથ –“જે જિનવચનમાંથી ( માત્ર) એક પદ પણ નિર્વાહ કરે છે. ( પાર ઉતાર છે. ) સભળાય છે કે- એક માત્ર સામાયિક પદની આરાધનાથી સિદ્ધ થયેલા અનતા છે. ” રાગીને પથ્ય ખારાક ન ભાવે, તેમ મિથ્યાસૃષ્ટિને ન રૂચે તે પણ સ્વર્ગ કે મેાક્ષ વિગેરૈના માર્ગોને બતાવવામાં શ્રીજિનવચન વિના ખોજી કાઇ સમ નથી, માટે સભ્યગ્લિષ્ટ (ઉત્તમ બુદ્ધિવંત) જીવાએ શ્રીજિનવચનની આદરપૂર્વક શ્રદ્ધા કરવી જોઇએ : કારણ કે જેઓનું થાડા કાળમાં કલ્યાણ થવાનુ હાય તેઓ જ ભાવપૂર્વક જિનવચનને સ્વીકારી શકે છે, બીજાઓને તે સાંભળતાંય કાનમાં શૂળની જેમ દુઃખ થતું હોવાથી અમૃત છતાં તેવાઓને ઝેરરૂપ બને છે. ખરેખર આ જિનવચન ન હોત તેા, ધર્મ-અધમ વિગેરેના વિવેકથી રહિત ખાખું જગત ચાર ગતિક સંસારરૂપ અંધારામાં જ પડ્યું' હોત !
‘તીતી માાિમઃ' અર્થાત્-‘વિરેચનની ઇચ્છાવાળાએ હરડેનું ભક્ષણ કરવું ' એ આયુર્વેદના એક વચનથી હરડે ખાનારો રેચ લાગવાથી તે એક જ વચનના વિશ્વાસથી જેમ સમગ્ર આયુર્વેદની પ્રમાણિકતા સ્વીકારે છે, તેમ આગમમાં પણ જણાવેલા કૅવલિકા (?), ચંદ્ર-સૂર્યાદિ ગ્રહેાના ચાર, ધાતુવર્વાદ, રસ, રસાયણા, વિગેરે અષ્ટાંગનિમિત્તરૂપ ભાવા કે જે પ્રત્યક્ષ સિદ્ધ છે, તેની સત્યનાના વિશ્વાસથી જે પાતાની મંદ બુદ્ધિને કારણે ખોજા પરાક્ષ ભાવેશને સમજી શકતા નથી તેઓએ તે ભાવાને પણ સત્યસ્વરૂપે સ્વીકારવા જોઇએ. દુઃખમા નામના પાંચમા આરારૂપ વર્તમાનકાળમાં કાળવશે દિવસે દિવસે બુદ્ધિની મત્તા વિગેરેથી જિનવચન ઉચ્છેદ સરખું થઇ જશે, એમ સમજીને ભગવંત શ્રીનાગાર્જુન, શ્રીસ્ક લિાચાયૅ વિગેરે પૂર્વ પુરુષાએ આગમને પુસ્તકારૂઢ કર્યું છે; માટે જિનાગમમાં બહુમાનવાળા જીવાએ તેનાં પુસ્તક લખાવવાં અને વસ્ત્રો ( રત્ના-સુવર્ણ –મેાતી ) વિગેરેથી તે પુસ્તકારૂઢ શ્રુતજ્ઞાનની પૂજા –ભક્તિ વિગેરે કરવું જોઇએ. કહ્યુ છે કે-
66 न
ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभात्रम् ।
न चान्धतां बुद्धिविहीनतां च ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥१॥ " ભાવાથ-“ જેઓ શ્રીજિનેશ્વરદેવાના આગમાને લખાવે છે, તેઓ ક્રુતિને પામતા નથી, મુંગા થતા નથી, જડસ્વભાવવાળા ( મૃત) થતા નથી, આંધળા ધતા નથી તથા નિર્મુદ્ધિપણાને (મૂર્ખતાને ) પામતા નથી. ”
માટે આગમા લખાવવાં તથા તેને ભણનારાઓનું ભક્તિપૂર્વક સન્માન વગેરે કરવુ જોઇએ. કહ્યું છે કે
ભાવાથ
Jain Education International
“ પતિ રાજ્યને તાનસૌ, પણન-મોબન-તવતુમિઃ । प्रतिदिनं कुरुते य उपग्रहं, स इह सर्वविदेव भवेन्नरः ॥ १ ॥
29
“ જે સ્વયં જૈનાગમને ભણે છે, બીજાને ભણાવે છે કે ભણનારાઓને વસ્ત્ર,
For Private & Personal Use Only
www.jainelibrary.org