SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દન સુત્રના અર્થને સાક્ષીપાઠ ] ૪૯૭ રિણું, વીસાવરના હુતિ રૂ. ” ભાવાથ–“આચારનું મૂળ વિનય છે, વિનય ગુણની પ્રતિપત્તિરૂપ છે, પ્રતિપત્તિ (સેવા) વિધિથી-ગુરૂને વાંદવાથી થાય છે અને તે દ્વાદશાવર્તગુરૂવન્દનને વિધિ આ પ્રમાણે છે-(૧) વન્દન કરનાર “યથા જાત” થઈને, અવગ્રહની બહાર સંડાસાને પ્રમાઈને, ઉત્કટિકાસને બેઠેલા મુહપત્તિ પડિલેહીને, ઉપરનું અધું શરીર પ્રમાઈને, (૨) ઉભે થઈ કહેડ ઉપર કેણીઓથી લપટ્ટાને (પહેલાં કદરાને વ્યવહાર ન હતું, માટે) પકડીને શરીર નમાવીને, યુકિતપૂર્વક પાછળ ભાગ જેમ ધર્મની નિંદા ન થાય તેમ ઢાંકીને, (૩) ડાબા હાથની આંગળીઓમાં મુહપત્તિને તથા બે હથેલીઓમાં રજોહરણને પકડીને વન્દનના ૩૨ દેને ટાળીને ગુરૂની સામે આ પાઠ ઉચ્ચારે–બોલે, (૪) “ઈચ્છામિ ખમાસમણેથી નિસીહીએ” સુધી બેલીને, ગુરૂને “છળ ઉત્તર સાંભળીને, અવગ્રહની યાચના માટે, (૫) “મણુકાદ એ મિલાદું બોલે ગુરૂ “મgrrrઉમ' કહે ત્યારે અવગ્રહભૂમિમાં પ્રવેશ કરી, સંડાસા પ્રમાઈને (ઉત્કટિક) બેસે, (૬) પછી રજોહરણને દસીઓ સહિત પ્રમાજને “મસ્તકને સ્પર્શ કરવાને માટે ઉપયોગી થશે’ એમ સમજીને જમીન ઉપર સ્થાપે, પછી પ્રથમ (૭) ડાબા હાથે પકડેલી મુહપત્તિની એક બાજુ વડે ડાબા કાનથી આરંભીને જમણું કાન સુધી લલાટને પ્રમાજે, (૮) અને સંકેચેલા ડાબા ઢીંચણના ઉપરના ભાગને પ્રમાજીને ત્યાં મુહપત્તિ મૂકે તથા ઘાના મધ્યભાગે ગુરૂના ચરણયુગલની સ્થાપના (ધારણુ) કરે, (૯) પછી બે સાથળના મધ્ય ભાગોને સ્પર્શ ન થાય તેમ લાંબા ભેગા કરેલા બે હાથના છેડા (હથેલીઓથી કારને ઉચ્ચાર કરતાં (ઘાને સ્પશે, (૧૦) પછી બે હથેલીઓને ઉપર (મુખ તરફ) ફેરવીને લલાટે સ્પર્શ કરવા માટે ઊંચે લઈ જઈને “કારને ઉચ્ચારતાં બે હથેલીઓથી લલાટને સ્પશે, (૧૧) ફરી હાથને અધમુખ (અવળા) કરીને “'કાર બેલતાં રજોહરણને અને ૪ ના ઉચ્ચાર સાથે ફરી પહેલાંની જેમ લલાટને સ્પર્શ કરે, (૧૨) વળી “r”ના ઉચ્ચાર વખતે ત્રીજી વાર ઓઘાને સ્પશી કાર બોલતાં ફરી તે જ રીતિએ લલાટે સ્પર્શ કરે, (૧૩) રાણી પદ બેલતાં રજોહરણને બે હાથ અને મસ્તકથી પ્રણામ કરીને મસ્તક ઉંચુ કરી બે હાથ જોડી અવ્યાબાધા (સુખશાતા પૂછવા માટે, (૧૪) “મેજિકનો જે વિદ્યાનો મઢિતા વસુમેળ છે વિ (અથવા પક્ષ કે વર્ષ) વાત એમ બોલે અને પછી મોન કરે. (૧૫) જ્યારે ગુરૂ તત્તિ' જવાબ આપે ત્યારે પુનઃ સંમયયાત્રા અને ચાપનિકા પૂછે, તે વખતે પણ પૂર્વની જેમ બીજી વખતનાં ત્રણ આવ તથા સ્વરેને યોગ કરે, (૧૬) મંદ બુદ્ધિવાળા શિષ્યને અનુગ્રહ કરવા તે સ્વરોગ માટે પરિભાષા એમ કહી છે કે તે ને અવાજ અનુક્રમે જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ રીતે કરે. (૧૭) તેમાં “જઘન્ય એટલે અનુદાત્ત સ્વરે રજોહરણ ઉપર, ઉત્કૃષ્ટ એટલે ઉદાત્ત સ્વરે લલાટે અને “મધ્યમ એટલે સ્વરિત સ્વરે બેની વચ્ચે કરે, (૧૮) અનુદાત્ત સ્વરે નકાર, સ્વરિત અવાજે “' અને ઉદાત્ત સ્વરથી “એ” બોલ, પુનઃ “s--' એ ત્રણ પણ એ જ પ્રમાણે અનુદાન વગેરે સ્વરથી બોલવા, (૧૯) અને ત્રીજી વાર “ અનુદાત્તથી, જ સ્વરિતથી, અને “ને ઉદાત્ત સ્વરથી બેલવે, એમ રજોહરણ ઉપર, મધ્યમાં અને લલાટે બોલવાના એ સ્વરે જાણવા, (૨૦) પ્રથમનાં ત્રણ આવ, અનુક્રમે બે બેનાં અને પછીનાં ત્રણ, ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy