________________
પ્ર૦ ૩-દિનચર્યા–“અરિહંત ચેઈયાનું નાઅર્થ ”]
કર૭ " सुबह अ वइररिसिणा, कारवणंपि य अणुद्वियमिमस्स ।
વાયગથેનું તા, થયા રેસના વ શા '' (ગ્ર પંથવસ્તુવા-૨૨૭) ભાવાર્થ-“સંભળાય છે કે–પૂર શ્રીવજર્ષિએ (વજસ્વામીએ) આ દ્રવ્યસ્તવ કરાવવાનું કાર્ય પિતે સ્વયં કર્યું છે, તથા પૂળ વાચક શ્રીઉમાસ્વાતિજી મહારાજના ગ્રંથમાં એ સંબંધમાં દેશના (ઉપદેશ) પણ છે.” (
શ્રીસ્વામિજી, બૌદ્ધ રાજાને પ્રતિબોધ કરવા માટે અને સંઘને પુષ્પપૂજા કરવામાં તે રાજાએ પાડેલે અંતરાય દૂર કરાવવા માટે આકાશગામિની લબ્ધિથી લાખે પુષ્પ લાવ્યા હતા, વગેરે હકીકત અનેક ગ્રંથોમાં મળે છે.) માટે સાધુને દ્રવ્યસ્તવ કરાવવા અને અનુમોદવાને અધિકાર છે. (સ્વયં કરવાને નિષેધ છે,)
શ્રાવક પણ સ્વયં પૂજા-સત્કાર કરવાને અધિકારી હોવાથી પૂજા-સત્કાર કરે, છતાં તેમાં ભાવની વૃદ્ધિથી પૂજા–સત્કારનું અધિક ફળ મેળવવા કાઉસગ્ગ દ્વારા પૂજા–સત્કારની પ્રાર્થના કરે તે નિષ્ફળ નથી; અર્થાત્ સાધુને કાઉસ્સગ્નથી પૂજા-સત્કારની પ્રાર્થનાને નિષેધ નહિ હોવાથી અને શ્રાવકને તે કરવા છતાં પ્રાર્થના દ્વારા તેને વિશેષ લાભ મળતું હોવાથી નિષ્ફળ આરંભ નથી; માટે બન્નેને આ કાઉસગ્ગ કરવામાં દેષ નથી. - તથા “સખાસિયાv=માન પ્રત્યય ”=અહીં સ્તુતિ-સ્તવનાદિ કરવું તે સન્માન જાણવું. બીજા આચાર્યો કહે છે કે-માનસિક પ્રીતિ(બહુમાન)ને સન્માન કહેવાય, તે “સન્માન” ને નિમિત્તે કાઉસ્સગ્ન કરૂં છું. - હવે આ વન્દન-પૂજન-સત્કાર અને સન્માન પણ કયા હેતુથી કરવાનાં છે તે કહે છે-જોદિલ્હામવત્તિશાસ્તવિટામબન્યા'=અહીં ધિલાભ એટલે શ્રીઅરિહંત ભગવંતે કહેલા ધર્મની પ્રાપ્તિ, તેને માટે વન્દનાદિ કરવાં. આ બોધિલાભ પણ શા માટે ? તે જણાવે છે કે- નિતિ
વરિયા=નિહાપ્રત્ય'=એટલે જન્માદિ કલેશે જે ઉપસગરૂપ છે તેને જ્યાં અભાવ તે મેક્ષ કે જે નિરૂપસર્ગ છે, એવા નિરૂપસર્ગ એટલે મોક્ષને માટે ધિલાભ જરૂરી છે. અહીં શિષ્ય શંકા કરે છે કે-સાધુ અને શ્રાવકને શ્રીજિનધર્મની પ્રાપ્તિરૂપ બધિલાભ તે છે જ, છતાં પ્રાર્થના કરવાનું શું કારણ? વળી બોધિલાભનું ફળ મોક્ષ પણ બોધિલાભ હોવાથી થવાનું જ છે, તે તેની પ્રાર્થના કરવાથી પણ શું ?” તેને ઉત્તર આપે છે કે–ધિલાભ છતાં કે કઠેર કર્મોના ઉદયથી તેને નાશ પણ સંભવે છે, માટે નાશ ન થાય અથવા નષ્ટ થયેલું તે પુનઃ પ્રાપ્ત થાય, તેમજ અન્ય જન્મમાં પણ ધિલાભ થાય તે ઉદ્દેશથી તેની પ્રાર્થના કરવી હિતકારી છે. એ મેક્ષના મૂળરૂપ બધિલાભ દ્વારા નિરૂપસર્ગની (મોક્ષની)ની પ્રાર્થના પણ વ્યાજબી જ છે, માટે અહીં ધિલાભ અને નિરૂપસર્ગની પ્રાપ્તિ નિમિત્તે વન્દનાદિ અને વન્દનાદિની પ્રાર્થના નિમિત્ત કાઉસ્સગ્ન કરવાનું કહ્યું તે બરાબર છે.
આ કાઉસ્સગ કરવા છતાં પણ શ્રદ્ધા વગેરે ગુણો ન હોય તે ઈષ્ટ-પ્રયજન સિદ્ધ થતું નથી, માટે કહે છે કે-“હarg-મેાધિ-ધાણાપગપેars, રમf યામિ શsai' અહીં “વર્તમાન'=વૃદ્ધિ પામતી (છાયા-મેષ-વૃથા-wroથા-અનુક્ષr's) શ્રદ્ધા-બુદ્ધિધીરજ-ધારણ અને અનુપ્રેક્ષા વડે કાઉસગ્ન કરું છું, એમ સંબંધ સમજ. તેમાં “શ્રદ્ધા” એટલે મિથ્યાત્વમેહનીયકર્મને પશમ વગેરેથી આત્મામાં પ્રગટનારી “જળકાન્તમણી જળને નિર્મળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org