________________
ese
[ ६० सं० ० १ - वि० २-० १८ તેથી ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત આપતાં તે પેાતાને અને આલેાચકને બન્નેને સ'સારમાં ડૂબાડે છે. ( ભમાવે છે.) વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં પણ એજ કહ્યું છે, તે પાઠ આ પ્રમાણે છે" भिक्खू अन्नयरं अकिञ्चठाणं पडिसेवित्ता, ईच्छिा आलोइअचए पडिक्कमित्तए निंदितए वा विउत्तिए वा विसोहित्तए वा अकरणयाए अब्भुट्ठित्तए वा अहारिहं तवोकम्मं पायच्छितं पडिवजित्तए वा, जत्थेव अप्पणो आयरिअ - उवज्झाए पासिज्जा, कप्पड़ से तस्संतिए आलोइत जान पडिवज्जित्तए । गो चैव णं अप्पणो आयरिअ - उवज्झाए पासिज्जा, जत्थेव संभोइअं साहम्मिश्रं बहुस्सु बज्झागमं पासेज्जा, कप्पड़ से तस्संतिए आलोइत्तए जान पडिवज्जित्तए वा । णो चैत्र णं संभोइअं साहम्मियं वहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेव अन्नसंमोह बहुस्सु बज्झागमं पासेज्जा, कप्पइ से तस्संतिए आलोइत्तए जाव पडिवज्जितए वा । णो वेव अण्णसंभोइअं साहम्मिअं बहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेव सारूविअं बहुस्सु बज्झागमं पासेज्जा, कप्पइ से तस्संतिए आलोइत्तए जान पडिवज्जित्तए वा । गो चैव णं सारूविअं बहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेत्र समणोत्रासगं पच्छाकडं बहुस्सुअं बज्झागमं पासेज्जा, कप्पर से तस्संतिए आलोइत्तए जाव पडिवज्जित्तए वा । गो चैत्र पं समणोना सगं पच्छाकडं बहुस्सु बज्झागमं पासेज्जा, जत्थेव सम्मं भाविभई चेइ आई पासेज्जा, कप्पर से तस्संतिए आलोइत्तए जाव पडिवज्जित्तए वा । णो चेव णं सम्मं भाविआई चेइआई पासेज्जा, बहिआ गामस्स नयरस्स वा करयल परिग्गहिअं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु, कप्पर से एवं वइत्तए 'एवइआ मे अवराहा, एवतिखुत्तो अहं अवरद्धो' अरहंताणं सिद्धाणं अंतिए आलोइज्जा पडिकमेज्जा जाव पायच्छित्तं पडिवज्जेज्जा सित्ति बेमि ।
"
અર્થાત્ સાધુ કોઇ જાતના અકાર્યનુ પ્રતિસેવન (આચરણ) કર્યો પછી જે તેની આલોચના ४२वा, अति भलु रखा, निहा पुरवा, विगोपन ( वगोवा ) अश्वा, विशुद्धि ४२१ा, इरीथी नहि કરવાના નિર્ણય કરવા અને યથાયોગ્ય તપકમ રૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવા ઇચ્છે, તેા તેણે જ્યાં घोताना ( गरछना ) मायार्य - उपाध्यायने हेथे (होय ) त्यां (काने ) तेखानी पासे मे मासेચના વગેરે કરવુ જોઇએ; અને સ્વગચ્છના આચાર્ય-ઉપાધ્યાયને ન જૂએ (તેમાના ચેગ ન હાય ), તા જ્યાં પેાતાના સાંભાગિક સાધમિ ક-બહુશ્રુત-પરિચિતાગમ એવા-( બીજા ગચ્છવાળા )ને દેખે ત્યાં ( જઈને ) તેઓની પાસે તે આલાચનાદિ કરવુ. કલ્પે; એ સાંભાગિક ( એક સામાચા રીવાળા ) સાધર્મિક-બહુશ્રુત-પરિચિતાગમને પણ ન દેખે, તે જયાં અન્ય સાંભોગિક ( ભિન્ન સામાચારીવાળા ) સાધર્મિક-બહુશ્રુત-પરિચિતાગમને દેખે ત્યાં જઈને તેઓની પાસે આલેાચનાદિ ४२वु ं उदये; अन्य सांलोग साधर्मिङ - अहुश्रुत - परिथितागमने ( पशु ) न हो, तो न्यां ‘સારુપિક’-મહુશ્રુત પરિચિતાગમને દ્વેષે ત્યાં જઇને તેની પાસે આલેચનાદિ કરવું પે; જો એવા સારુષિક–મહુશ્રુત-પરિચિતાગમને પણ ન દેખે, તે જ્યાં ‘પશ્ચાદ્ભુત' ( ચારિત્રમાંથી પાછા પડેલા) એવા શ્રાવક બહુશ્રુત-પરિચિતાગમને દેખે ત્યાં તેઓની પાસે આલેાચનાદિ કરવુ' કહપે; જે એવા ‘પશ્ચાત્કૃત’–મહુશ્રુત-પરિચિતાગમ શ્રાવકને ન દેખે, તે જ્યાં સમ્યગ્ ભાવિત થયેલાં શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org