SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રો ૨-પૌષધોપવાસમાં સંથારાપેરિસી ] " अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो। વિપિનત્ત તત્ત, રક સંમત્ત મા મદિર ૨ | ” ભાવાર્થ–“ જીવું ત્યાં સુધી શ્રીઅરિહંત એ જ મારા દેવ, સુસાધુએ જ મારા ગુરુઓ અને જિનેશ્વરોએ કહેલું વચન તે જ મારે તત્વરૂપ (પ્રમાણભૂત) છે. ૧.” એમ સમકિતનું સમરણ કરી શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારરૂપ નવકાર મહામંત્રનું ( સાધુ ત્રણ વાર અને શ્રાવક સાત વાર) સ્મરણ કરે; તે પછી સર્વ જીવેને નીચે મુજબ ખમાવે. " खमिअ खमाविअ मयि खमह !, सव्वह जीवनिकाय। સિદ્ધહ સાવ શાયર, મુન્સ વેર ન (નર) માવ ?” " सब्वे जीवा कम्मवस, चउदह राज भमंत ।। તે મે સ વનવિષા, મુઃ તે વસંત ર છે ” “ = લં મmir , i = વાઈ (વા) માલિઈ જાવં जं जं काएण कय, मिच्छामि दुक्कडं तस्स ॥ ३ ॥" ભાવાર્થ–“હું બીજાના અપરાધોને ખમું છું અને મારા જે અપરાધ થયા હોય તેની ક્ષમા માગું છું. સર્વ છ જવનિકાય છે અને ક્ષમા કરો ! હું સિદ્ધ ભગવંતેની સાક્ષીએ આલેચના કરૂં છું કે-મારે કોઈની સાથે વૈરભાવ નથી. (૧) સર્વ જીવે કર્મને વશ ચૌદ–રાજમાં ભમે છે (જન્મે છે, મરે છે), તે સર્વને હું ખમાવું છું; મને પણ તે ક્ષમા આપે! (૨) મેં જે જે પાપ મનથી કર્યું હોય, વચનથી ભાખ્યું હોય અને કાયાથી કર્યું હોય, તે સર્વ મારૂં પાપ મિથ્યા થાઓ.” (૩) એ પ્રમાણે સર્વ ચોરાસી લાખ જીવનિને ખમાવે. (વર્તમાનમાં તે પિરિસીના સમયે માંડલીમાં સહુએ સાથે આસન ઉપર બેસીને ઉપર સઘળો પાઠ એક સાથે બેલીને સંથારા પરિસી ભણાવવાને વ્યવહાર છે.) જે રાત્રિમાં શરીર ચિંતાનું પ્રજન પડે તે સંથારે બીજાને ભળાવીને, “આવસહિ” કહીને, પહેલાં પડિલેહણ કરેલી ભૂમિમાં (માંડલાં કર્યા હોય ત્યાં) લઘુશંકા ટાળીને સિરાવે; પછી સંથારા પાસે આવી ઈરિ પ્રતિક્રમણ કરી, ગમના ગમનની આલોચના કરી, ઓછામાં ઓછી ત્રણ ગાથાને સ્વાધ્યાય કરી, નમસ્કારમંત્રનું સ્મરણ કરતે શયન કરે. એ પ્રમાણે શુભ ધ્યાનપૂર્વક શયન કરે અને રાત્રિના છેલા પ્રહરે જાગે, અર્થાત્ એક પ્રહર રાત્રિ બાકી રહે ત્યારે નિદ્રા છેડે ૮ પછી ઈરિયાવહિવે પ્રતિક્રમણ કરીને “કુસુમિણ-દુર સુમિણને કાઉ સગ૯ કરે અને ખમા પૂર્વક જગ-ચિંતામણિનું ચૈત્યવંદન જય વીયરાય સુધી કરી, ૬૮. શ્રાવકે સવારે જાગતાં શું શું કરવું જોઈએ, તે આગળ દિનકૃત્યમાં શરૂઆતમાં કહેવાશે. ૬૯. ખમા ઈચ્છા સંદિ. ભગ૦ કુસુમિણ-દુસુમિણુઓહડાવણુર્થ કાઉસ્સગ્ન કરૂં? ઈરછ કુસુમિણ) કરેમિ કાઉસગં અન્નત્યાદિ કહી, ચાર લેગસ સાગરવરગંભિરા સુધી ૧૦૮ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ કરે, તેમાં જે સામાન્ય દુર્થીન આદિ સ્વપ્ન આવ્યું હોય તો ૧૦૦ શ્વાસ. (ચંદે નિમાયરા સુધી જ ચાર વખત લેગસ) ગણે અને સ્ત્રી સેવનનું દુષ્ટ સ્વપ્ન આવ્યું હોય તે ૧૦૮ શ્વાસોનો કાઉસ્સગ કરે, પછી તે પાણીને પ્રગટ લોગસ્સ કહે; તે પણ દિનકૃત્યમાં પ્રાતઃકાળના કર્તવ્ય વખતે કહેવાશે. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy