________________
પ્ર.૦૨-સમ્યવાહિની પ્રાપ્તિના ઉપાયે વગેરે ]
૩ दाणंतरायदोसा, न देइ दिजंतयं च वारेइ ।
વિજે વા વરિતwદ્દ, વિવિવ)ળા મારે મન ?” (૩૫૦ વૃત્તિ) ભાવાથ–“દાનાંતરાય નામના અંતરાયકર્મના દેષથી સ્વયં દાન આપે નહિ, બીજા આપનારને અટકાવે, અથવા કોઈ આપે તે ખેદ કરે, કૃપણપણાથી એવું કરે તે વ્રતને ભંગ થાય.
ધર્મબિન્દુની ટીકા, યેગશાસ્ત્રની ટીકા વગેરેમાં તે, અજાણપણું વગેરે કારણેથી જ્યારે ભૂલ થાય કે અતિક્રમાદિથી આ પ્રમાણે (ભૂલો કરે તે જ તેને અતિચારો કહ્યા છે અને સમજપૂર્વક-કપટ કરવાથી તે વ્રતભંગ થાય એમ જણાવ્યું છે. નિશ્ચય કેવલીગમ્ય સમજ.
એમ સમ્યકૃત્વ, અણુવતે, ગુણવ્રત અને શિક્ષાત્રતે તથા તે દરેકના અતિચારો જણાવ્યા. વધુમાં અહીં વ્રત અને અતિચારોના ઉપલક્ષણથી વ્રતાદિ તે તે અધિકારમાં જણાવવા યોગ્ય (તેના અંગભૂત) સમ્યક્ત્વાદિ ગુણેની પ્રાપ્તિના ઉપાયે, તેનું રક્ષણ ગ્રહણ, પ્રયત્ન, તથા તેના “વિષ, પણ યથાસ્થાને જણાવ્યા છે- એમ સ્વયમેવ સમજવું. તે ઉપાયે, રક્ષણ વિગેરેનું વર્ણન નામપૂર્વક પંચાશકમાં આ પ્રમાણે કહેલું છે–
પુરાસુપર-નવા-ના-ચા-વિસના પ્રવાસ
મારવામામા--હુંફાળે ઘરેë છે ?” (રંવાર, ૨-) આને અર્થ ત્યાં ટીકામાં આ પ્રમાણે છે-“સૂત્રથી” ઉપાયે વગેરે જાણવા.” તેમાં–
૧. ઉપાય-સમ્યક્ત્વ, અણુવ્રત વગેરે ગુણે અભ્યસ્થાનાદિ વિનય કરવાથી પ્રગટે છે. કહ્યું છે કે ગુરુ આચ્ચેથી ઉભા થવારૂપ અભ્યત્યાન કરવું, તેઓને વિનય કરે, તેમાં પરાક્રમ ફેરવવું અને સાધુઓની સેવા કરવી; એથી સમ્યગદર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ, વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે, માટે તે અદ્ભુત્થાન વગેરે સમ્યક્ત્વાદિ ગુણેને પ્રગટ કરવાના ઉપાય છે. ઉપરાન્ત, જાતિસ્મરણ વગેરે પિતાના જ્ઞાનથી, શ્રી તીર્થંકરદેવના વચનથી, કે અન્ય ગુર્નાદિકના વચને સાંભળવાથી પણ સમક્તિ વગેરે પ્રકટે છે, માટે તે પણ ઉપાયે સમજવા કહ્યું છે કે –
સમગg wવાનો ગર્વ ના વાપ” આવા પુ. ,૦૨. ૩૦ -
અર્થાત “જાતિસ્મરણ કે અવધિ આદિ પિતાના જ્ઞાનથી, તીર્થકર કે સર્વાના વચનથી અથવા બીજા પણ અતિશાયી જ્ઞાનવાળા જ્ઞાનિઓના મુખેથી સાંભળીને (તે સમ્યક્ત્વ, દેશવિરતિ આદિ ગુણે પ્રગટ થાય છે.)” અથવા પહેલા અનતાનુબંધી તથા બીજા અપ્રત્યાખ્યાનીય નામના કષાયને પશમ થવાથી પણ પ્રગટ થાય છે, એ વગેરે સમ્યક્ત્વ આદિ પામવાના ઉપાયે સમજવા.
ર. રક્ષણ-પ્રગટ થયેલા સમકિત વગેરે ગુણોનું પાલન કરવાના ઉપાયરૂપ “આયતન સેવવા વગેરેથી તે તે ગુણોની રક્ષા થાય છે. કહ્યું છે કે આયતનનું સેવન કરવું વિના કારણે
૧૨૨ આયતન એટલે જે સ્થાને ધણુ ધાર્મિક માણસો મળતા હોય, ધર્મકથા કરતા હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org