________________
Do ૧-સમ્યકત્વનાં પાંચ લક્ષણે ]
૧૧૭ ઉપર જણાવ્યાં તે સંવેગ અને નિર્વેદને અર્થ બીજા ગ્રંથકા ઊલટે કહે છે. એટલે કેસવેગનો અર્થ “સંસાર પ્રત્યે વૈરાગ્ય” અને નિર્વેદનો અર્થ “મેક્ષની અભિલાષા,” એમ સંગને નિર્વેદ અને નિવેદને સવેગ કહે છે.
() “અનુજ'–નિષ્પક્ષપાતપણે દુઃખીઆઓના દુખેને ટાળવાની ઈચ્છા, તેને અનુકમ્પા કહી છે. પક્ષપાતથી તે સિંહ-વાઘ જેવા ક્રૂર જીવોને પણ પિતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુઃખને દૂર કરવાની ઈચ્છા હોય છે, પણ તે કરૂણ મનાતી નથી. આ અનુકમ્મા “દ્રવ્યથી અને ભાવથી” એમ બે પ્રકારે છે. શક્તિ પ્રમાણે દુઃખીઓનાં દુઃખેને ટાળવાની પ્રવૃત્તિને દ્રવ્ય–અનુકમ્પા અને તેઓને જેવાથી હદય દ્રવિત થાય તેને ભાવ–અનુકમ્યા કહેવાય છે. (અન્યત્ર શારીરિક વગેરે દુઃખેવાળા પ્રત્યેની દયાને દ્રવ્યદયા અને પાપાચરણ વગેરે કરનારાના આત્માની દયાને ભાવદયા કહી છે.) કહ્યું છે કે
" दट्टण पाणिनिवह, भीमे भवसागरंमि दुक्खत्तं ।
વિગોણુ, સુષિ સામગ ૩ળરૂ ? .” (શિશ દો૨) ભાવાર્થ–“ભયંકર સંસાર સમુદ્રમાં દખથી પીડાતા પ્રાણીઓને જોઈને નિષ્પક્ષપાતપણે યથાશક્તિ દ્રવ્ય અને ભાવ, એમ બે પ્રકારની અનુકમ્યા કરે.”
() “સિતવ”-(શ્રીજિનેશ્વરદેએ કહ્યાં છે તે) “જીવાદિ તત્ત્વો સત્ય જ છે.” (નિઃશંક જ છે), એવી બુદ્ધિવાળ આસ્તિક કહેવાય અને તેના પરિણામને (ભાવને કે ધર્મને) આસ્તિક્ય (આસ્તિકતા) કહેવાય. અન્ય ધર્મીઓનાં (બીજા) તત્ત્વોને સાંભળવા છતાં પણ તેમાં આકાંક્ષા ન થાય, માત્ર એક શ્રીજિનકથિત તત્વોને જ તેને દઢ સ્વીકાર હોય, આવી તૃપ્તિવાળો આત્મા આસ્તિક કહેવાય. કહ્યું છે કે
" मण्णइ तमेव सच्चं, नीसंकं जं जिणेहि पण्णत्तं । સુપરિણાના (મો) સM, વાવત્તિવાહિશો . ”
(વિંરા છઠ્ઠી-૨૪) ભાવાર્થ–બજે શ્રીજિનેશ્વરાએ કહ્યું છે તે જ સત્ય અને શંકા વગરનું છે એવી માન્યતાવાળો અને અન્યની અભિલાષારૂપ આકાંક્ષા વિનાનો આત્માનો શુભ પરિણામ, તે સમ્યક્ત્વ (આસ્તિક્ય) સમજવું.”
આવા આસ્તિકને પણ કદાચ મહિના વિશે કોઈ વિષયમાં શંકા થાય, તે તેને દૂર કરવા માટે શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણનાં વચને સુંદર મર્યાદારૂપ છે. તેઓશ્રી કહે છે કે
" कत्थ य मइदुब्बलेणं, तविहआयरिअविरहओ वावि।
नेयगहणत्तणेण य, नाणावरणोदएणं च ॥१॥" " हेऊदाहरणासंभवे अ, सइ सुटु जं न बुज्झेज्जा। सव्वण्णुमयमवितह, तहावि तं चिंतए महमं ॥ २॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org