________________
બ્ય : ભોજન કરવાના વિધિ ]
૫૨
૫૦ ૩-નિચર્ચા-ભોજન પૂર્વેનું ( પહેરીને ), અડધુ વસ્ર મસ્તકે વીટીને, અપવિત્ર શરીરે અને અતિ ગાઁ ( નિ ંદા થાય ) તેવી’ રીતિએ ન જમે (ર), પગરખાં પહેરીને, વ્યગ્ર ચિત્ત, ફક્ત જમીન ઉપર બેસીને ( આસન વિના ) કે પલંગમાં બેસીને, વિદિશા કે દક્ષિણ દિશા સન્મુખ બેસીને તથા કૃશ (સાંકડે) મુખે કે સાંકડા સુખના ભાજનમાં ભાજન ન કરે (૩). આસન ઉપર પગ રાખીને ( ઊભા પગે) એસવા પૂર્ણાંક કે કુતરાં, ચંડાલા તથા પતિત ( હલકા ) લેાકેાના દેખતાં ન જમે અને ભાગેલા (ફુટેલા ) કે મલિન ભાજનમાં ન જમે (૪). અમેધ્ય(વિટા)માં અશુચિમાં પાકેલુ, ખાલહત્યા વગેરે કરનારા પાપીઓની દૃષ્ટિ પડી હોય, રજસ્વલા (માસિક ધર્માવાળી) સ્ત્રીએ સ્પર્શ કરેલ તથા પશુકુતરાં કે પક્ષીઓએ સુ ંઘેલુ હાય તે ન જમે (૫). અજાણ્યા દેશ કે અજાણ્યા ઘેરથી આવેલું, (જેનુ નામ-સ્વરૂપ કે ગુણ-દોષ ન જાણતા હાય તેવુ) અજાણ્યું, તથા ફરીથી ગરમ કરેલુ ભાજન ન જમે, તેમજ જમતાં ‘ચમચમ’ શબ્દો ન કરે અને ‘સુખને બહુ પહેાળુ કરવુ” વગેરે સુખના ચાળા પણ ન કરે (૬). એ પ્રમાણે અવિધિ કહીને હવે કેવી રીતિએ જમે તે કહે છે–ભાજન માટે આમંત્રણ કરીને પ્રીતિ ઉપજાવી હાય, અર્થાત પ્રેમપૂર્વક ભાજન માટે આમત્રણ મળ્યું હાય, ત્યારે ( ત્યાં) પેાતાના ઈષ્ટદેવના નામનું સ્મરણુ કરીને જે સ્થિર-પહેાળુ હાય, ઘણુ' ઊંચું ન હોય, એવા સરખા ( ઉંચાણુ–નિચાણુ વિનાના) આસને બેસીને જમે (૭), તે પશુ સ્નાનાદિથી પવિત્ર થયેલાં માસી-માતા-હેન કે સ્રા વગેરેએ આદરપૂર્વક રાંધેલુ હાય અને ‘ભાજન પીરસવાના ક્રમ” વગેરે જમાડવાની યુક્તિના જાણુ માતા વગેરેએ પીરસેલું હોય, એવુ ભેાજન જયાં યાચક વગેરે મનુષ્યા ન ઢેખે તેવા સ્થાને બેસીને જમે. (૮) પણ મૌન કરીને, શરીરને વાંકુ કર્યો વિના, જમણી નાસિકામાં પવન વહેતા હેાય ત્યારે, (હલકા લેાકેાના ) દષ્ટિદોષ (નજર)ના વિકારને ટાળવા દરેક વસ્તુ નાકથી સુધીને જમે (૯). તે પણ અતિ ખારૂંઅતિ ખાટું-અતિ ઉષ્ણુ-અતિ ઠંડુ-અતિ ગળ્યું (મિષ્ટાન્ન) કે ઘણા શાકવાળુ' ( તીખું' ) નહિ, પણ મુખને સારી રીતિએ ગમે તેવું જમે (૧૦). એ રીતે ભેાજન કર્યાં પછી શું કરવું ? તે કહે છે—બુદ્ધિમાન પુરૂષ ભાજન કર્યાં પછી તુ જ અંગમર્દન, ઝાડા, પેસાખ, ભાર ઉપાડવા, બેસી રહેવુ અને સ્નાન કરવું, વગેરે કાર્યાં કેટલાક સમય સુધી ન કરે (૧૧). કારણ કે-ભાજન કરીને બેસી રહેનારને તુન્દ ( પેતુ-ફાંદ) વધે છે, ઉત્તાન ( સવળા ) સુઇ રહેનારને ખળ વધે છે, ડાળી કેડે ( ડાખા પડખે ) સુવાથી આયુષ્ય વધે છે અને દોડનારનું મૃત્યુ ડે છે (નજીક આવે છે.) (૧૨), માટે ભેાજન પછી એ ઘડી ડાબે પડખે જાગતા સુઇ રહેવું, કે સેા ડગલાં ચાલવુ (૧૩).” હવે ચાલુ મૂળ ગાથાના ઉત્તરામાં કહેલા ‘સંવળતિદિશે, સાથે સાસ્ત્રાર્થચિન્તનમ’ એ પાઠનુ વર્ણન કરે છે તેમાં સંવરન=મ્યા પછી ‘દિવસચરમ' કે ‘ગ્રંથિસહિત (ગડિસહિંય')' વગેરે પચ્ચક્ખાણુ કરવું. દેવ-ગુરૂના યાગ હાય ત વન્દન કરીને કરવું–એમ અહીં નહિ કહ્યા છતાં સમજવું, કારણ શ્રાદ્ધદિનકૃત્યમાં ગા૦ ૨૨૪ માં કહ્યુ છે કે-ધ્રુવં પુરું -વૈવિસા, વ્હારું સંચળ સા। ” અર્થાત્~ ́ જમ્યા પછી દેવ અને ગુરૂને વન્દન કરીને સ ંવરણુ કરીને”. એમ પચ્ચરૂખાણુ કર્યો પછી દિશેઃ લાવું રાાસ્ત્રાર્થવિનમ્ ' એટલે ગીતા સાધુએની કે સિદ્ધાંતના જાણુ એવા ૧૦૯શ્રાવકપુત્રાની સાથે શાસ્ત્રમાં કહેલા ભાવે (રહસ્ચા )ની વિચારણા ૧૦૯. આ સૂચવે કે~શ્રાવકપુત્રોએ સ્વઅધિકાર મુજબ અવશ્ય સિદ્ધાન્તનાં રહસ્યાના અભ્યાસ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org