Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai
Catalog link: https://jainqq.org/explore/005151/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્ય પ્રણીત લલિત વિસ્તા ચૈત્યવન્દનસૂત્ર વૃત્તિ સું વિવેચનો. વિવેચનકાર્ડ (ટીકાકા). ડે. ભગવાનદEી મનઃસુખભાઈ મહેતા, એમ. પી. , , ૫, થાપાટી રાડ, મુંબઈ-છ, Page #2 -------------------------------------------------------------------------- ________________ હવજ્ઞાનન, માત્તછો મહર્ષિ શ્રી હરિભદ્રાચાય જી પ્રણીત લલિત વિસ્તરા ચૈત્યવન્દનસૂત્ર વૃત્તિ સવિવેચન ་་ན་ ང ૬. વિશેષથી ઉપયેગસદ્ ૨૦. ધમથાણ, ૨૧. અેચાણ ૨૨. ધમ્મનાયગાણુ, ૨૩. ધમ્મસાહિણ ૨૪, ધમ્મવચાઉરચટ્ટીય ધર્મદ, પદેશક, ગાયક,. સારથિ,ષય થતુર ંત થતી ૨૫ ચડિયનનાણુને ચણપાણ ૨૬, નિષઋઉખાણું --મસાલાસ હેતુસ પદ્ ૩. ભાઈગાણ, ૪. તિત્યક્ષરાણ, સયસ બુપાણ પૂ. ાિ તીર્થા યસ બુધ્ધ *VKL & F RB ૩૧. સર્જીશ સબ્બાસ IPL App attitKle : દ *J-2]°pcK**J; અર્હત ભગવત નમોસ્તુ નં. अरहंताणं भगवंताणं પુર્વસુત્તમાલ, છ પુરિસિંહાલ ૫ avh1>FoRemedy6 > hayltéhejK → 22 w ગામનુસ્ય પાત સ ૩જી સહે, પુરુષપુરી, પુરુષવરા પહ ૨૭, જિણાણું અથચાણ, ૩. મુત્ત ધ્યું. મેષગા abhiq_ava te annépa] >> ૧. લેગુત્તમજી, ૧૧, દ્વેગનાહાર સામાન્યથી ઉપયેગસ દૂ જન-જાક, તીતારક, બુધ-બેપ, મુક્ત-મૈાચા ઉપયેગસ'પાની કેતુલ પદ્ " ૧૫. શયદા, ૧૬. અખુદાણ ૧૭, મગયા, ૧૮. સરણાયુ ૧૯, બહ્રદયાણ વિવેચનકર્તા ( ટીકાકર્તા) - ।. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ, બી, ખી, એસ. પ, ચાપાટી રોડ, મુંબઈ, છ યોગષ્ટિસમુયવિવેચન, યોગદષ્ટિશ કાવ્ય, પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા આદિ ગ્રંથોના કર્તા ૧૨. àાગડિયાણ, ૧૩. લેગપઇમાણ ૧૪ યાગપક નેઅગમ્ વોત્તમ ટેકનાથ, વૈકહિત, લેપ્રદીપ, લેપ્રોતા Page #3 -------------------------------------------------------------------------- ________________ : - પપપપપ પપપ છે . * * * * વિવેચનકર્તાનું (ટીકાકારનું) મંગલાચરણું * * - Eા દેn વિના ન માલિની – જય સહજસ્વરૂપી શુદ્ધ ચેતન્યમૂર્તિ ! શ્રીમદ ભગવદત ચય તે શાંતમૂર્તિ ! કરતું ચિતસમાધિ અર્પતું આત્મશાંતિ, હર ભવઉપાધિ કાપતું મેહબ્રાંતિ. લલિત અમૃત વાકયે સપદે વિસ્તરેલી, લલિત વિસતરા આ સૂત્ર-સ્વર્ગે ગુંથેલી; પ્રતિપદ જ પરોવ્યા ન્યાય મૌક્તિક અંગે, કષિવર હરિભદ્રે ભક્તિ સંગ રંગે. મહુવિરહકારી - માત્સર્યહારી, લલિતવિસતરા જે “ધર્મ સધકારી; સ્તવી અનિ ઋષિ સિદ્ધ મુક્તકંઠે ઉલાસે, વિવરણ કરવા તે દાસ ભગવાન વિમાસે. અનુષ્ટપૂ– ચિમૂર્તિ ભગવદ અહંત, ભક્તિસૂત્ર સંબંધિની; વ્યાખ્યાની કરતી વ્યાખ્યા, ચિભક્તિરસવર્દિની; ચિહેમ ધાતુને મેલ, શેધની તત્ત્વધની; આ દાસ ભગવાન ગૂંથે, ટીકા “ચિહેમધની.” (મુશ્મ) ૫ ( ભગવાનદાસ ). અને, મન, ની , નાન, * - મનને મને... એ iܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕܕܨܕ Page #4 -------------------------------------------------------------------------- ________________ धर्म प्रति मूलभूता वन्दना પાપા- કાન કપ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત - લલિત વિસ્ત રા ચૈત્યવન્દનસૂત્ર વૃત્તિ વિવેચનકર્તા (ટીકાકર્તા – છે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ.બી.બી.એસ. ચિહેમવિધિની” ટીકા નામક વિવેચન સમેત પપપપપ પપપપપન, નકકકક પ્રકાસકે – શ્રીમતી કંચનબહેન ભગવાનદાસ મહેતા જેન એસેસિએશન ઑફ ઈન્ડિઆ છે, પાટી રોડ, મુંબઈ, s હીરાલાલ હાલચંદ, દલાલ બાર-એ-લે. પદમશી દામજી બેજા, સેલિસિટર, મંત્રીએ ગોડિજી ચાલ, મુંબઇ ૩ મૂલ્ય: નવ રૂપીઆ પ્રમાનિ : પ્રત ૭૫૦ મુજસ્થાન : ઈ. સ. ૧૯૬૦ જાન્યુઆરી : ૨૦૧૬ પિલ એન. એમ. પ્રીન્ટીંગ પ્રેસ, દરિયાપુર, ડબગરવાડ-અમદાવાદ. સર્વ હક્ક વિવેચનકર્તાને સ્વાધીન Page #5 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ હરિભદ્રાચાર્યજીની છેલી “શીખ” तच्छोतव्यमेतदादरेण, परिभावनीयं सूक्ष्मबुद्धया। शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्ययनं । रसतुल्यो सत्रार्थः, स खलु प्रीणयत्यन्तरात्मानं, संवेगादि सिद्धेः, अन्यथा त्वदर्शनात् । तदर्थ चैष प्रयास इति न प्रारब्धप्रतिकूलमासेवनीय, प्रकृतिसुन्दरं चिन्ता. मणिरत्नकल्पं संवेगकार्य चेतदिति महाकल्याणविरोधि न चिन्तनीयं । चिन्तामणिरत्नेऽपि सम्यगृहातगुण एव श्रद्धाधतिशयभावतोऽविधिविरहेण महाकल्याणसिद्धिरिति ॥ (म भाट अनु छेद सूत्र. ९५७). य एनां भावयत्युच्चैमध्यस्थेनान्तरात्मना । सवन्दनां सुबीज वा नियमादधिगच्छति ।। ધર્મદેશના હરિભદ્રજીએ ગૂંથેલો ઉતમ નમને प्रदीप्तगृहोदरकल्पोऽयं भवो, निवास: शारीरादिदुःखानां । न युक्त इह विदुषः प्रमादः। यतः अतिदुर्लभेयं मानुष्यावस्था, प्रधानं परलोकसाधनं, परिणाम कटयो विषयाः, विप्रयोगान्तानि सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः । तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य यतितव्यं । पतञ्च सिद्धान्तवासनामारी धर्ममेषो यदि परं विध्यापयति। अतः म्बीकार्यः सिद्धान्तः, सम्यक् सेवितव्यास्तदभिज्ञाः। __ भावनीयं मुण्डमालालुकाशातं, त्यक्तव्या खल्वसदपेक्षा, भवितव्यमाज्ञाप्रधानेन, उपादेयं प्रणिधानं, पोषणीय साधुसेवया धर्मशरीरं, रक्षणीय प्रवचनमालिन्यं । एतच विधिप्रवृत्तः सम्पादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं सूत्रात् । ज्ञातव्य आत्मभावः, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसम्पन्नयोगेषु,लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्या भयशरणाादाहरणेन ( अ भाटे मे अथ सूत्र १३२-१३१, ५. २१५) TUPURI L Page #6 -------------------------------------------------------------------------- ________________ કાન પપપપપપપ મહારા પૂ. સદ્. માતુશ્રી શ્રી હેમદેવીના ચરણકમળ માં સમર્પણ વસંતતિલકા સત્શાસ્ત્ર ભક્તિમય એહ વિવેચનારી, ચિહેમશેદની” ટકા તુજ નામ ધારી, શ્રી હેમરે જનની! ચરણે સમ, સંસ્કારઋણ મમ માત! કંઈક તવું. સંસ્કારમૂર્તિ મુજ માત તું પુણ્યમૂર્સિ, માધુર્યમૂર્તિ હૃદયે સ્મરી તુજ મૂર્સિ, આ અપી ભક્તિ કુસુમાંજલિ ભક્તિભાવે, સંતેષ કે નિજ મને તુજ બાલ પાવે. આધિન શુલ અષ્ટમી, —ભગવાનદાસ ૨૦૧૫ પનારા અને Page #7 -------------------------------------------------------------------------- ________________ અr - Try - પન્ન છે, જ ભક્તિ સિધુના અમૃતબિન્દુ -జాజహజావాజాగా इकोवि नमुक्कारो जिणवरवसहस्म वद्रमाणस्स। સારસાના તારે નાં ૪ વા છે શ્રી ચિત્યવદન સુત્ર. णाणमय' अप्पाण उवलद जेण झडियकम्मेण । કુળ ૧ ૧ મો તરણ સેવ શ્રી કુંદકુંદાચાર્ય त्वां योगिनो जिन! सदा परमात्मरूपमन्वेषयति हृदयांबजकोशदेशे। स्वामेव वीततम परवादिनोपि, नूनं विभो हरिहरादिधिया प्रपन्ना:॥ શ્રી સિદ્ધસેન દિવાકર ૪જી મ. સાર્થકરાવવંધ: સમારિ સાક્ષાત્ર ! નામ ના સર્વ, રાત્રિ મૂન્ય fuતતિ H I શ્રી મંતભદ્રાચાર્ય તા: ૬ સરપતિર્થ, ચરિત્રાતા નિતંતિ મય: 1 ગીતા અભિયભરી મૂરતિ રચી રે ઉપમા ન ઘટે કે, શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય..... શ્રી આનંદઘનજી, બાધકતા પલટાવવારે લાલ, નાથ ભક્તિ આધારરે, પ્રભુ ગુણરંગી ચેતના રે લાલ, એહી જ જીવન સાર રે. –શ્રી દેવચંદ્રજી. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ. – શ્રીમદ રાજચંદ્રજી. ધરતીકા કાગજ કરૂં, કલમ કરું વનરાય; સાત સમુદ્રકા શાહી કરું, પ્રભુગુણ લિખા ન જાય. –સંત કબીરજી. દેખી અદભુત તાહ રૂપ, અરિજ ભવિકા અરૂપી પદ વરે જી; હારી ગત તું જાણે છે દેવ! સમરભજન તે વાચક યશ કરેજી શ્રી યશોવિજયજી. अन्तरङ्ग महासन्य, समस्तजनतापकम् । રત રાજય ચેન, નચિત્ત નામ છે શ્રી સિદ્ધજિ (ઉપ.ભ. . કથા) प्रशमरस निमग्न दृष्टियुग्म प्रसन्न वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । ગુમ યત્ત રાત્રષડયંતfણ કાતિ જેવો તાવ ! ધનપાલ इच्छाद्वेषविहीनेन, सर्वत्र समचेतसा । મામયુિજેન, પ્રાતા મrmત્રતા જત: | ભાગવત Page #8 -------------------------------------------------------------------------- ________________ Fપપપપપપ પપપ૧ भत्तीए जिणवराणं खिन्नन्ती पुन्वसंचिया कम्मा । ગુણપરિયામાળ મઘરવાજા ને ! શ્રી જિનભાગી જ इमां समक्षं प्रतिपक्षसाक्षिणामुदारधोषामुदघोषणां ब्रुवे । વીતરામfસ્તવૈવર્ત, નાનેર નાથિતિશ્રી હેમચંદ્રાચાર્યજી यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः । ત નદwાઇ નHa માને છે શ્રી પૂજ્યપાદસ્વામીજી बुद्धस्त्वमेव विबुधाचितबुद्वियोधात, त्वं शंकरोऽमि भुवनत्रयशंकरत्वात् । પાતર પર ! ફિનવિષિામાન. જિં ન્યાય માત્ર પુરુષોમife in શ્રી માનતુંગાચાર્યજી ચિત્ત પ્રસને રે પૂજન ફલ કહ્યું છે, પૂજા અખંડિત નેહરુ કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહબહિરાતમ તજ અંતર આતમ, રૂ૫ થઈ થિર ભાવ; પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરજણ દાવ. શ્રી આનંદઘનજી. જ્ઞાન વૈરાગ્યને દેહ ધર્યો રે, માંહી જોગપણને છે જીવ; ભક્તિ આભૂષણ પરિયાં રે, એ કોઈ સેવક શિવ.–શ્રી અખા ભકત. સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાનમહીં, પરશાંતિ અનંતસુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે. શ્રીમદ રાજચંદ્રજી, પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે, વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. શ્રી યશોવિજયજી. મોટાને ઉત્સગ બેઠાને શી ચિંતા? પ્રભુને ચરણપસાય સેવક થયા નચિંતા. મારી શુદ્ધ સત્તાતણે પૂર્ણતા, તે તણે હેતુ પ્રભુ તુંહી સાફ દેવચંદ્ર સ્તવ્ય મુનિગણેઅનુભવ્ય, તવભક્ત ભવિક સકલ રાચે. શ્રીદેવચંદ્રજી. જ્ઞાનસ્ટક્રમણનાપામવાનનલિત નિરિતાર્થ નીમિ, મામાનમગામ || શ્રી શુભચંદ્રાચાર્યજી, म जयति जिनदेवो सर्वविद्विश्वनाथो, वितथवचनहेतुक्रोधलोभाद्विमुक्तः । ત્રિપુરાથiાંથvirmgarદાનિતારમામાં ધrtsધકા શ્રી પદ્મનંદિજી મ7 fજનતિનrgaહાપં, ફિાવતિનુarir ઉપર જામ તિવમાં, પાતળુ રમનાઇ છે. શ્રી વિનયવિજયજી Page #9 -------------------------------------------------------------------------- ________________ IFLPHY -FYYYYY લલિતવિસ્તરાના સુવર્ણસૂત્રો अचिन्त्यचिन्तामणिकल्पमनेकभवशतसहस्रोपात्तानिष्टदुष्टाष्टकर्मराशिजनितदौर्गत्यविच्छेदकमपीदम् (चत्यवन्दनं )। ( सूत्र ५.२७) अतिदुर्लभमिर्द सकलकल्याणककारणं चाध:कृतचिन्तामणिकल्पद्रमोपमं भगवतपादयन्दनं । (सूत्र २७, पृ. ५४)xx न हि दीर्घदौत्यभाक चिन्तामणिरत्नाधाप्तिहेतुः। (सूत्र२२५.५७ ) न हि वचनांतमेव पन्थानमुल्लध्यापरी हिता'त्युणयः (सूत्र) निरूपणीयं प्रवचनगाम्भीर्य, विलोकनीया तन्त्रान्तरस्थितिः, दशनीयं ततोऽस्याधिकत्वं, अपेक्षितव्यो व्याप्तीतरविभागः, यतितव्य मुत्तमनिदशनेष्विति श्रेयोमार्गः। (सूत्र11) व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार एव, शुद्धदेशनाs. नहत्वात् ।(सूत्र १२) शुद्धदेशना हि शुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः। सूत्र १3) (मर्थ भारे मे पृ. ३५ ३८, ४०) UUUUUNYLIYUUUUUHU यथोदितधर्म एव बरं-प्रधानं चक्रवत्तिचक्रापेक्षया लोकवयोपकारित्वेन । कपिलादिप्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया । (सूत्र १४८, पृ. २४८ ) ___ अयमित्थंभूत: श्रुतधम् वर्धतां शाश्वतम वर्धतां विजयतः (पाठां. विजयताम) ऽनर्थप्रवृत्तपरप्रवादिविजयेनेति हृदयं । xx प्रणिधानमेतत् अनाशंसा. भावबीज, मोक्षप्रतिबन्धेन | xx मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्या । (सूत्र 308) यथोदितश्रुतधर्मवृद्रे मक्षिः, मिद्धत्वेन (सूत्र 3१२) (मर्थ भाट । . ५१२, ५९४) पर्व विवेकग्रहणमत्र जलम् । अतिगम्भीगंदार एष आशयः। अत पत्र संवेगामतास्वादनम् । नाविज्ञातगुणे चिन्तामणौ यत्नः। xx प्रकान्ताविषयो गोयोनिवर्गस्य । (सूत्र 3१४ ५.५६७) परमगर्भ एष (विवेकः) योगशास्त्राणां । સૂત્ર ૩૧૫ ૧૭ ) __अभयमिति विशिष्टमात्मनः स्वास्थ्य । ( सूत्र १०१, पृ. ५३८) चेत:स्वास्थ्यमाध्यवाधिकृतो धर्मः विरुद्धश्च भयपरिणामेन । (सूत्र १००, ५५२०) नायं (धर्म:) भगवदनुग्रहमन्तरेण । (सूत्र १७१, ५.२६९) परिहर्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याण मित्राणि, न लवनीयोचितस्थितिः । xx श्रोतव्यं विधिना धर्मशास्त्रं, भावनीय महायत्नेन, प्रवतितव्यं विधानतः । अवलम्बनीय धैर्य, पर्यालोचनीया आयतिः, अवलोकनीयो मृत्युः, भवितव्यं परलोकप्रधानेन । xx कारयितव्या भगवत्प्रतिमाः, लेखनीयं भुवने. श्वरवचनं । xx श्रोतव्यानि सच्चेष्टितानि,भावनीयमौदार्य, वर्तितव्यमुत्तमझातेन । (सूत्र 30०, ५.१४१) -भरवि श्री हरिलाया. ܫܕܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩLܐ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભકિત રહસ્ય હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ' હુ તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ આપ તણે વિશ્વાસ દર, ને પરમાદર નહિ. ૩ જોગ નથી સત્સંગને, નથૉ સસેવા જોગ કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયાગ. ૪ હું પામર શું કરી શકું? એ નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ૫ અચિંત્ય તુજ મહામ્યને, નથી પ્રફુલ્લિત ભાવ અંશન એકે નેહને,ન મળે પરમ પ્રભાવ ૬ અચલરૂપ આશક્તિ નહિં, નહિં વિરહને તાપકથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિં,નહિં ભજન દઢ ભાન;સમજ નહિ નિજ ધર્મની નહિંશુભ દેશે સ્થાન. ૮ કાળદેષ કળિથી થયે, નહિં મર્યાદા ધર્મ તેયે નહિં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથ ત્યાગ, દેહે પ્રિય માને નહિં, કરે બાહ્ય પર રાગ. ૧૦ - તુજ વિયેગ કુરતે નથી,વચનનયન યમનાં િનહિં ઉદાસીન અભક્તથી તેમડાદિક માંહ૧૧ અહંભાવથી રહિત નહિં, સ્વધર્મ સંચય નડિનથનિવૃત્તિ નિર્મળ૫ણે, અન્ય ધર્મની કાંઈ.૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય નહિં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શું ? ૧૩ ત્ર કેવલ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનનાથ પાપી પરમ અનાથ છું, પ્રહે પ્રભુજી હાથ. ૧૪ Sિ 4 અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહિં ગુરુસંતને, મૂક્યું નહિં અભિમાન; ૧૫ : સંતચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક પાર ન તેથી પામિ, ઉગે ન અંશ વિવેક. ૧૬ મી સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય સત્ સાધન સમયે નહિ,યં બંધનશું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યોન સદ્દગુરુ પાય,દીઠાનહિં નિજ દેષત, તરિકે કણ ઉપાય? ૧૮ | અધમાધમ અધિકે પતિત, સકળ જગમાં હું એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? ૧૯ એ પડ પડ તુજ પંકજે, ફરિફરી માગું એજ છુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરિ દેજ. ૨૦ –શ્રીમદ રાજચંદ્રજી Page #11 -------------------------------------------------------------------------- ________________ દિવ્યાત્માઓની પ્રાર્થના પ્રસાદી તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેતે, જિમ આનદઘન લહિયે રે.—શ્રી આનંદઘનજી કઇયે હૈ પ્રભુ ! કઈ ચેં મ દેશો છેહ, દેજો હૈ। પ્રભુ ! દેજો સુખ દરિશણુ તાજી--શ્રી યશે વિજયજી હે પરમ કૃપાળુ દેવ ! ×× આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહે એટલું માગુ છું તે સફળ થાએ!! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શ્રીમદ્ રાજચંદ્રજી - વારંવાર જિનરાજ ! તુજ પદ્મ સેવા હા હાજો તિમળી તુજ શાસન અનુખિય,વાસન ભાસન હૈ। તવરમણુ ળી. સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ ! જાણું તુજ ગુણગ્રામજી; ખીજું કાંઈ ન માગુ' સ્વામી! એહુ જ છે મુજ કામજી. શ્રીદેવચંદ્રજી 卐 જય જનદેવ! જય જિનદેવા ! જય જિનદેવા ! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઇંદ્રે સ્તવન કરે છે, ચાગિવદ્રા ધ્યાન ધરે છે.--જય૦ ૧ રાગાદિક હું શત્રુ જીત્યા, વર્ષાં કેવલથી રીઝી પ્રીત્યા; શ્રીમદ્ સાચા જિન તમે છે, દિવ્ય ગુણેાથી દેવ તમે છે.--જય૦ ૨ ક જીત્યાથી જિન છે. જિષ્ણુ, સર્વજ્ઞ જ્ઞાના વ્યાપક વિષ્ણુ, શ ંકર સહુનું શ કરવાથી, હરિ પુરુષેત્તમ અધ હરવાથી.--જય૦ ૩ સહજ સ્વરૂપે સ્વયં પ્રગટ્યાથી, બ્રહ્મ સ્વયંભૂ યુદ્ધ ખુઝયાથી; રામ તમે છે। આતમરામી, સ્વામ તમે છે! ચેતન સ્વામી.—જય૦ ૪ જગગુરુ જીવમુક્ત અસ્નેહી, હુ છતાંયે જેહુ વિદેહી; મુક્તિતìા મારગ જગખંધુ, ખાધે દૂષણુ કરુણાસિંધુ.—જય૦ ૫ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણી; એ જસ તીથૅ નિત્ય નિમજ્જી, પાવન જન સૌ પાપ વિવ—જય૦ ૬ ઘાતિક્ષય પ્રગટયું વીઅન તું, દન જ્ઞાન ને સૌખ્ય અન તું; નિજ પદ પામે જિનરૂપ ભાળી, અજકુલવાસી સિંહ જયું નિહાળી. જિન ઉપાસી જિન થાય છવા, દ્વીપ ઉપ.સી વાટ જયું દીવા; જિન સહજાત્મસ્વરૂપી એવા, ભગવાનૂ દાસના શરણુ સુદેવા.—જય૦ ૮ પ્રજ્ઞાવધ મોક્ષમાળા (ડાઁ. ભગવાનદાસ કૃત) -જય૦ ૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ === = આમુખ "भवबीजाङ्कुरजनना रागादयो क्षयमुपागता यस्य । #ા થા વિષ્ણુ પ ો ાનો ઘા જમસ્તમૈ ! ” –શ્રી હેમચંદ્રાચાર્યજી. “રામ કહે રહેમાન કહે કે, કાન કહે મહાદેવરી; પારસનાથ કહે કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી, રામ નિજ પદ રમે રામ સે કહિયે, રહિમ કરે રહેમાનરી; કરશે કર્મ કાન સે કહિયે, મહાદેવ નિર્વાણુરી...રામ પરસે રૂપ પારસ સે કહિયે, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મરી; ઇવિધ સાધે આ૫ આનંદઘન, ચેતનમય નિકરી.” રામ.. –શ્રી આનંદઘનજી. ભારતવર્ષના તત્વજ્ઞાન-ગગનને અલંકૃત કરી ગયેલા મહાન યોગાચાર્ય અને મહાન દાર્શનિક તરિકે વિશ્વવિકૃત આર્ષ દૃષ્ટા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિ અત્રે એક મહાન ભકતશિરોમણિરૂપે દર્શન દે છે. “અક્ષyતો ન જે ઘરે 7 : ભારતના તિધર વિદ્યાવિપુ, રમકવનં ૪૪ તા : રા'— વીર હરિભદ્રાચાર્યજી પ્રત્યે મને પક્ષપાત નથી અને કપિલ આદિ પ્રત્યે મને શ્રેષ નથી, યુક્તિવાળું જેનું વચન હોય તેનું જ સર્વથા ગ્રહણ કરવા છે, એ એમની સુપ્રસિદ્ધ અમર પંક્તિઓમાં નિષ્પક્ષ ન્યાયમૂર્તિ જેમ મધ્યસ્થ તત્વપરીક્ષાની વિરગર્જના કરનારા અને મત-દર્શનના આગ્રહથી પર આ ભારતના મહાન તિર્ધર ભાવિતાત્મા મહાત્માએ આ “લલિતવિસ્તરા” ગ્રંથમાં ભક્તિઅમૃતરસને મહાસિધુ વહાવ્યો છે. વિશ્વપાવની આ ભક્તિરસજાવીમાં આ ગ્રંથની વિવેચનાત્મક મહારી “ચિહેમવિશે ધિની ટીકારૂપ નાનકડી સરવાણીને પ્રવાહ સંમિલિત થઈ, સિધુમાં બિન્દુ ભળ્યાની જેમ, અત્ર અક્ષય અભંગ ભાવને પામે છે. ઉદકબિંદુ સાયર ભલે....સાહેલડી. જિમ હાય અક્ષય અભંગ રે......ગુણવેલડી. વાચક યશ કહે પ્રભુ ગુણે...સા. તિમ મુજ પ્રેમ પ્રસંગ રે....ગુણ.”-શ્રી યશોવિજયજી. “ધન્ય કૃતપુણ્ય દિન આજ મારે થયે, ધન્ય નરજન્મ મેં સફલ ભા; દેવચંદ્ર સ્વામી ગ્રેવિશ વંદિયે, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્ય” શ્રી દેવચંદ્રજી. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ ખ્યાતનામ આચાર્યની આ ખ્યાતનામ કતિ મહામતિ સિદ્ધષિ અગેના રોમાંચક પ્રસંગથી એર વિખ્યાતિ પામી છે. શ્રી ઉપમિતિભવપ્રપંચ જેવી પરમ અદ્ભુત અલૌકિક મહારૂપક કથાના (Great Allegory) અષ્ટા સિદ્ધર્ષિના ધર્મબંધકર મહાકવિ-બ્રહો સિદ્ધષિ સંશયલાએ અદલતાં ઘડીકમાં હરિભદ્રસૂરિ જૈનમાં અને ઘડીકમાં બૌદ્ધમાં ગમનાગમન કરતા હતા તેમને છેવટને માટે નિર્ણાયકપણે જૈનદર્શનમાં સ્થિર કરવાનું પરમ ઉપકારી નિમિત્ત આ પ્રસ્તુત ગ્રંથ બન્યું હતું,–જે પરમ ઉપકારની સ્મૃતિ કૃતજ્ઞશિરોમણિ શ્રી સિદ્ધષિજીએ પિતાથી બે શતાબ્દિ પૂર્વે થયેલા આ શ્રી હરિભદ્રસૂરિને–કાળથી પરોક્ષ છતાં–પિતાની અમર કૃતિ ઉપમિતિભવપ્રપંચ કથામાં પિતાના ધર્મબંધકર ગુરુ તરીકે બિરદાવીને, પિતાનું આશયગત કુવાસનાવિષ કાઢી નાંખી અમૃત સંચરાવનાર તરિકે પરમ ગોરવ-બહુમાન કરી અમર કરી છે, અને ત્યાં ‘જ દિ તપુર નાયકો વિરમતિ' એ ઉક્તિને ચરિતાર્થ કરતાં તેઓએ પિતાના પરમ ઉપકારી શ્રી હરિભદ્ર સૂરિને પૂર્ણ ભક્તિભાવથી ભવ્ય અંજલિ અર્પતાં ભાખ્યું છે કે –“સનાd rfક્ષા'અનાગત-નહિં બનેલે એ ભાવી બનાવ જાણુને જેણે ચિત્યવન્દન સંબંધિની “લલિત– વિસ્તરા” મહારા અથે–“મા' નિર્મિત કરી, અને કુવાસનામય વિષ વિનિત કરી કૃપાથી જેણે અચિન્યવીર્યથી હારા આશયમાં “સુવાસના સુધા' સંચરાવી, તે શ્રી હરિભદ્ર સૂરિને નમસ્કાર હે ! અનાજd cરજ્ઞા ત્યવાન मदर्थ निर्मिता येन वृत्ति ललितविस्तरा ॥ विषं विनिर्धूय कुधासनामयं, व्यचीचरद्यः कृपया मदाशये ।" अचिन्त्यवीर्येण सुधासनासुधां, नमोस्तु तस्मै हरिभद्रसूरये ॥" –શ્રી સિદ્ધાર્ષિકૃત ઉપમિતિ , પ્ર. કથા પ્રસ્તાવ ૮. આમ મહાકવિ શ્રી સિદ્ધર્ષિજી જેવા મહાબુદ્ધિનિધાન ભાવિતાત્મા મહાત્માએ જેનું ભક્તિમાંચિત ભાવે આટલું બધું ગૌરવ બહુમાન કર્યું છે, તે આ લલિત વિસ્તરો મહાકૃતિને અને તેને મહાન કર્તાને ઓળખાવવા પ્રયત્ન કરે તે મહાતેજેનિધિ ભાસ્કરને પ્રકાશવા માટે દીપક આગળ ધરવા બરાબર છે! એમ તે આ લલિત વિસ્તરા સુપ્રસિદ્ધ ચિત્યવદનસૂત્રની “વૃત્તિ છે. ત્ય? એટલે પ્રકૃતમાં અહંતપ્રતિમા, તે પ્રત્યે વિધિપૂર્વક વન્દનાર્થ પરમ અર્થગંભીર પદોનું જ્યાં સૂત્રણ છે, તે ચિત્યવન્દન સૂત્ર; અને તેના અર્થનું વૃત્તિનીલલિત વિસ્તરા” વાડની પેઠે સંરક્ષણ-સંગાપન-સંવર્ધન કરતી અને તેના અર્થક્ષેત્રની ચિત્યવન્દનસૂત્ર “વૃત્તિ મર્યાદામાં જ વતી તે આ “વૃત્તિ રૂપ લલિતવિસ્તરા છે. સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા શ્રીમદ્ અર્હત્ ભગવતરૂપ જે ભાવચિત્ય અને તેનું સ્મરણ કરાવતી નિર્વિકાર પ્રતિમારૂપ શાંતમૂર્તિ જે દ્રવ્યચૈત્ય, તે Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે જ્યાં વન્દન કરવામાં આવે છે, તે આ ચૈત્યવન્દન અચિત્ય ચિંતામણિ સમું છે, અવતરિત્તામણિવાહાકુમોપ'–ચિન્તામણિકલ્પદ્રુમની ઉપમાને પણ અધકૃત કરતું એવું છે અને તેવા પરમ કલ્યાણમૂર્તિ અર્હત્ ભગત જેવા “સ રિા સુર સત્ય શિવ અને સુંદર એવા પરમ લલિત વિષયના ગેચરપણાથી તત્વચિન્તામણિમય આ લલિતવિસ્તરા પણ તેવી જ છે. “ભાવ હે પ્રભુ! ભાવ ચિંતામણિ એહ, આતમ હે પ્રભુ! આતમ સંપત્તિ આપવા એહિ જ હે પ્રભુ! એહિ જ શિવસુખ ગેહ, તત્વ હે પ્રભુ! તસ્વાલંબન થાપવા.” –શ્રી દેવચંદ્રજી. અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય.” –શ્રી આનંદઘનજી મૂળ ચિત્યવન્દન સૂત્ર તે,-મુત્થણે (પ્રણિપાતદણ્ડક સૂત્ર), અરિહંત ચેઈયાણું, અન્નત્થ, લેગસ્ટ, પુખરવરદીવઢે, સિદ્ધાણં બુદ્વાણું, વેયાવચ્ચગરાણું, જય વીયરાય એટલા નાના નાના અષ્ટ સૂત્ર જે માત્ર ત્રણ ચાર પાનામાં સમાઈ ચૈત્યવદનસૂત્રની જાય એવડા પરિમાણવાળું છે, તેના પર વિસ્તૃત લલિતવિસ્તર પરમાર્થગંભીરતા વૃત્તિ રચી શ્રી હરિભદ્રસૂરિજીએ કેટલું અપૂર્વ તત્વમંથન કર્યું હશે, તેને સહજ ખ્યાલ સુજ્ઞ વિદ્વજનેને આ મહાકાય લલિતવિસ્તર વૃત્તિ પરથી સ્વયં આવશે, અને તે પરથી આ પ્રત્યેક “સૂત્ર' પણ કેટલું પરમાર્થ. ગંભીર છે તેને ઊંડાણને પણ કિંચિત્ પરિચય પ્રાપ્ત થશે. “સૂત્ર' શબ્દનો અર્થ પરથી પણ એ જ રહસ્ય ફલિત થાય છે. (જુઓ પૃ. ૭-૮). અને આ ચિત્યવન્દન સૂત્ર પણ આવા પરમાર્થગંભીર અનંત આશયવાળા સૂત્રમય જિનાગમનું અંગ છે, એટલે આ પણ એવું જ પરમ આશયગંભીર હાઈ એની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાને કેણ સમર્થ હોય? “જાતા થાક્ય : યજુરીશ્વર:?” એમ લાઘવમૂત્તિ હરિભદ્રજી સ્વયં વદે છે. અર્થાત્ ચતુર્દશપૂર્વધર શ્રુતકેવલી સિવાય એનું સામસ્યથી–સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાનું બીજાનું ગજું નથી, એટલે આ અહંતુ ભગવત્ જેવા પરમ ‘લલિત વિષયની અમે ગમે તેટલી તત્વગુણગાનરૂપ “વિસ્તરા” કરીએ તે પણ એની સંપૂર્ણ પણે વ્યાખ્યા કરવાને અમે કેમ સમર્થ થઈએ? “ધરતીકા કાગજ કરું, કલમ કરું વનરાય; સાત સમુદ્રકી શાહી કરું, પ્રભુ ગુણ લિખા ન જાય.”–સંત કબીરજી. આ ચિત્યવન્દનસૂત્રાન્તર્ગત પ્રણિપાતદડક સૂત્રની (નમુત્થણું) વ્યાખ્યા કરતાં આચાર્યવર્ય હરિભકજીએ ગણધરપ્રણત આ સૂત્રને ભાવપૂર્ણ ભવ્ય અંજલિ આપતાં Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાખ્યું છે કે– “મgrgruતશયિતા , મહિપુનિમિગણધરપ્રણીત સૂત્રને દિપ પ્રીતત્વાર્ ત ઘર મદાવાદ:, સયાજી• હરિભદ્રજીની ચાચા, મથામહેતુ, ઘરમાણપ, નિદર્શનમgrfમતિ ” ભવ્યભાવાંજલિ અર્થાત્ આ આદિમુનિ અર્વતશિષ્ય ગણધરે જેવા મહાજ્ઞાની પરમપ્રજ્ઞાનિધાન મહતુપુરુષેથી પ્રણીત છે. એટલા માટે જ આ ચૈત્યવન્દનદંડક સૂત્ર “મહાગંભીર' છે, સાગરની જેમ અર્થગંભીરતાને –તત્વઊંડાણને તાગ ન પામી શકાય એવું મહા અર્થગંભીર છે. એટલે જ તે “સકલચાયાકર' છે, સર્વ ન્યાયને-દર્શનવિષપક પ્રમાણભૂત ચર્ચાને આકર-સમુદ્ર અથવા ખાણ છે; રત્નાકરમાં જેમ જેમ ઊંડા ઉતરે અથવા રત્નની ખાણમાં જેમ જેમ બિદે તેમ તેમ રને નિકળ્યા જ કરે, તેમ આ ન્યાયરત્નાકર અથવા ન્યાયની ખાણ સમા સૂત્રને જેમ જેમ અવગાહ-ઊંડા ઉતરીને વિચારે તેમ તેમ તેમાં અનેક ન્યાય-રત્નની તત્વવાર્તા નિકળ્યાં જ કરે. આવું મહાગંભીર ન્યાયાકર હેવાથી જ તે “ભવ્યપ્રમોદહેતુ’ છે, સર્વ ભવ્યજનેને -સુપાત્ર જીવેને પ્રમોદને હેતુ હોય છે. જેમ જેમ ભવ્યજને આના ઊંડાણમાં ઉતરે છે, તેમ તેમ તેમાં એર ને એર તવચમત્કારે દેખી તેને ગુણપ્રેમરૂપ પ્રમેદનીપરમ આનંદની લહરીઓ ઉલસે છે. આવું તે “પરમાણ્વરૂપ” છે, પરમ ઋષિથી પ્રણીત રહેવાથી પરમ પ્રમાણભૂત આર્ષવચનરૂપ છે. અને આવું પરમ પ્રમાણભૂત આ મહાગંભીર પરમાર્ષવચન ન્યાયની તાત્વિક વિચારણાઓથી નિર્ભર રહેવાથી અને નિદર્શન છે, અર્થાત્ સર્વત્ર આવા પ્રકારે ન્યાયયુક્ત તત્વવિચારણા કરવા ગ્ય છે એમ બીજાઓને પણ તેના નિદર્શનરૂપ-દિશાદર્શનરૂપ ઉદાહરણ છે. સૂત્રને પરમાર્થ વિચારવાની પ્રેરણા કરનારે ધડે બેસાડે એ ઉત્તમ દાખલ છે. આ અંગે સ્વયં હરિભકસૂરિજીએ કેટલું ઊંડું અવગાહન કર્યું છે, તેને માટે એક જ ઉદાહરણ બસ થશે. પ્રસ્તુત પ્રણિપાતદડકસૂત્રની તત્વસંક્લના કેવી અદ્ભુત છે, તેનું સ્વપ્રજ્ઞાથી પરમ અદ્દભુત મૌલિક સંશોધન (Original હરિભદ્રજીનું Research) કરી, અને તેના પદેનું નવ વિભાગમાં સુયુક્તિયુક્ત અદભુત મૌલિક સંશોધન પરમ બુદ્ધિગમ્ય (Most Intelligent) વર્ગીકરણ (Classification) દર્શાવી, પ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ જાણે ગણધર ભગવાનના હદયમાં પેઠા હોય એમ તેઓને અંતર આશય પ્રગટ કરી, પિતાના પ્રજ્ઞાતિશય પરિચય કરાવ્યો છે,–જે કઈ પણ સહુદયને આ મહામતિ મહાત્માની અપૂર્વ તત્વદષ્ટિ પ્રત્યે સાનંદાશ્ચર્ય બહુમાન પ્રગટાવે છે. આ બાબત ઉદ્દઘાતમાં વિશેષ ચચી છે, એટલે અત્રે વિશેષને અવકાશ નથી. આ સમસ્તને–આ વિવેચકે પરિશ્રમપૂર્વક ખાસ જેલી આ ગ્રંથના સારસર્વસ્વરૂપ-હૃદયરૂપ આકૃતિ જે આ ગ્રંથના મુખપૃષ્ઠ પર મૂકેલી છે તે પરથીસુજ્ઞ વાંચકને સુગમપણે ખ્યાલ આવશે. અને આ શુદ્ધ સત્વહિતાર્થ પ્રવૃત્તિમાં આ પરમ આત્માથી મહામુમુક્ષુ મહાત્માને કેટલે બધે પરિશ્રમ પડ્યો હશે તે કલ્પનાતીત છે. વિબુધેએ ( એ) મંદરાચલવડે Page #16 -------------------------------------------------------------------------- ________________ સાગરમંથન કરી સારભૂત રત્ન શેધી અમૃત મચ્યું, એમાં તેમને હરિભદ્રજીનું કેટલી મહેનત પડી હશે તે જેમ તે વિબુધે જ જાણે, તેમ આ અપૂર્વ તત્ત્વમંથન: મહાવિબુધ લલિતવિસ્તરાકારે નિજબુદ્ધિરૂપ મંથ વડે શાસ્ત્રસમુદ્રનું પદે પદે ન્યાયમૌક્તિકની મંથન કરી સારભૂત ન્યાયરત્ન સંશોધી તત્વઅમૃત વલોવ્યું, તેમાં ગૂંથણું તેમને કેટલે પરિશ્રમ પડયો હશે, તે તે આ મહાવિબુધને અંતરાત્મા જ જાણે. તથાપિ અત્રે સ્થળે સ્થળે પ્રતિપદે દશ્યમાન થતા પ્રજ્ઞાચમત્કારથી ભલભલા પ્રજ્ઞાવંતને પણ આશ્ચર્યમુગ્ધ કરી છક કરી દે એવા ન્યાય-મૌક્તિકે જે આ પ્રાજ્ઞશિરેમણિએ અદ્દભુત તત્વસંકલનાથી આ લલિતવિસ્તરા ગ્રંથમાં ગૂંચ્યા છે, તે પરથી આ અપૂર્વ મૌલિક તત્ત્વસંશોધન કાર્યમાં આ મહાવિભૂતિને કેટલે પરિશ્રમ પડ્યો હશે તેનું સહજ અનુમાન માત્ર જ સહુદય પ્રાજ્ઞજને કરી શકે છે, અને–“ggવારા સતi fમૂતા:”–સંત પુરુષની વિભૂતિઓ પરોપકારાર્થ હોય છે એ સૂત્રને ચરિતાર્થ કરતું આ જવલંત ઉદાહરણ પખી સાનંદાશ્ચર્ય અનુભવે છે. ભગવદ્ અને ભગવદ્ભક્તિ બા. જગતમાં કઈ વિવાદ નથી, પણ ભગવત્ કોણ? અત્ કોણ? અને તેનું તારિવક સ્વરૂપ શું? એ બા. જગતમાં નાના પ્રકારની બ્રાંતિ - પ્રવર્તે છે. તે બહુવિધ ભ્રાંતિતમસનું સમ્યક્ તત્વદર્શન–ભાસ્કરના તાવિક ભગવભક્તિ: પ્રકાશથી નિgષ નિરાકરણ કરી, આ લલિતવિસ્તર અહંત વક્તા શ્રોતાનું પ્રજન ભાગવતનું શુદ્ધ તાત્વિક સ્વરૂપ યુક્તિયુક્ત ન્યાયચર્ચાથી વિસ્તારથી - પ્રદર્શાવી, જગતૂના ચોગાનમાં અત્ ભગવત્ “મહાદેવ ની મહા પ્રતિષ્ઠા કરે છે, અને રાગ-દ્વેષ–મોહ એ ત્રિદેષની સૃષ્ટિને સંહાર કરનારા આ મહાદેવની શુદ્ધ તાત્વિક નિષ્કામ ભક્તિમાં આત્માર્થી મુમુક્ષુઓને પ્રેરે છે. અને એ જ આ ગ્રંથનું પ્રજન છે. અત્રે શાસ્ત્રકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રજન -આ ભક્તિપ્રધાન ચૈત્યવદન સૂત્રની લલિત પદેથી વ્યાખ્યા વિસ્તારતાં, પદે પદે તેના પરમ સુંદર-લલિત વિષયભૂત ભાવચિત્યવરૂપ શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંત ભગવંતની તાત્વિક ભક્તિમાં પ્રવર્ધમાન ભાવે લીન થવું, અને અન્ય મુમુક્ષુજને પણ તેમાં પ્રેરવા,-એ છે. અને આમ માનપૂજા–કીર્તિ આદિ તુચ્છ કામનાથી રહિતપણે, શુદ્ધ આશયથી, કેવળ શુદ્ધ આત્માથે નિર્મળ પરમાર્થ પ્રેમથી કરવામાં આવતી આ સ્વ-પરઉપકારી ભક્તિપ્રવૃત્તિથી મોક્ષના અવધ્ય-અચૂક બીજરૂપ ગબીજ ચિત્તભૂમિમાં રેપી, અનુક્રમે અંકુરાદિ ભાવ પમાડી, અનુપમ મેક્ષફળની પ્રાપ્તિ કરવી, એ જ અંતિમ ધ્યેયરૂપ પરંપરા પ્રયજન (Remote, Ultimate) છે. શ્રોતાનું પરંપરા-પ્રયજન મેક્ષ જ છે, અને અનંતર પ્રયોજન તે આ સૂત્રનું અર્થ-તત્વ સમજી તાવિક ભક્તિભાવની વૃદ્ધિ કરવી એ છે-કે જેથી તે ભક્તિરૂપ અવધ્ય-અમોઘ ગબીજ ઉત્તરોત્તર વિકાસ પામી મેક્ષફળ આપે જ. એહનું ફળ દેય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે, આણાપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુમતિ સુરમંદિર છે.”–શ્રી આનંદઘનજી. Page #17 -------------------------------------------------------------------------- ________________ “દેવચંદ્ર પ્રભુની છે કે પુયે ભક્તિ સંધે, આતમ અનુભવની છે કે નિત નિત શક્તિ વધે.”—શ્રી દેવચંદ્રજી. કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રેગ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આવી આ પરમ ઉપકારી કૃતિના પ્રજનને અનુરૂપપણે આ વિવેચકે પણ આ વિવેચનગ્રંથ લખવાને પ્રયાસ કર્યો છે. આ મસ્કૃત વિવેચનગ્રંથ કે જેનું નામાભિધાન હારા પૂ. સદ્, માતુશ્રી પુણ્યમૂર્તિ શ્રી હેમદેવીની પુણ્ય સ્મૃતિમાં ચિહેમવિધિની તેમ જ પરમાર્થ અર્થમાં પણ “ચિહેમવિધિની' ટીકા ટીકા નામક રાખવામાં આવ્યું છે, તે સંપૂર્ણ લલિતવિસ્તર વૃત્તિને આવરી વિવેચન લેતે વિવરણરૂપ પ્રથમ વિનમ્ર પ્રયાસ હોઈ, તેને પ્રાયઃ પ્રત્યેક પદની વિસ્તૃત વિવેચના કરે છે અને આ વિવેચના શુદ્ધ ચિભૂત્તિ અહંત ભગવતની ભક્તિરૂપ ચિત્યવન્દન સૂત્ર સંબંધિની હેઈ ચિદ્રૂપ હેમની વિધિની છે, એટલે પણ ઉક્ત નામાભિધાન તત્વરસિક આત્માથી એને પરમાર્થથી યથાર્થ પ્રતીત થવા ગ્ય છે. આ મ્હારા વિવેચનગ્રંથની મેં આ પ્રકારે પંચાંગી એજના નિયત કરી છે– (૧) લલિત વિસ્તરા મૂળ આ મૂળ સળંગ ગ્રંથનું (મૂળને યથાવત રહેવા દઈને) વિભાગવાર અધિકારાદિ સ્પષ્ટ વર્ગીકરણ કરી, પૂર્વાપર સંબંધ જોઈને ૩૭૫ પારિ ગ્રાફમાં (કંડિકાઓમાં) અથવા ગદ્યસૂત્રમાં વિભક્ત કરવાની છૂટ આ વિવેચન ગ્રંથની મેં લીધેલ છે; એટલે કે અત્રે આ ગ્રંથમાં ગદ્યસૂત્રના યથાયોગ્ય પંચાંગી લેજના વિભાગ પ્રમાણે પારિગ્રાફ પાડવાની અને આ પારિગ્રાફને (કંડિકા એને) અંક-નંબર આપવાની આ નૂતન યોજના મેં દાખલ કરી છે કે જેથી સુજ્ઞ વાચકને ગ્રંથને સ્પષ્ટ સુરેખ ખ્યાલ આવવા સાથે વિષય સુગ્રાહ્ય અને સુગમ બની તે તે વિષય શોધવાની (Ready reference) સરળતા–અનુકૂળતા પડે. (આ અંક અંગે વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ આ ગ્રંથ પૂ. ૬૯ ફૂટ) (૨) ઉત્થાનિકા-અવતરણિકા–ઉપરોક્ત પ્રકારે વિભક્ત પ્રત્યેક ગદ્યસૂત્રમાં શો વિષય આવે છે તેને સારસંદર્ભ સૂચવતી અને પૂર્વાપર સંકલના નિબદ્ધ કરતી પ્રત્યેક સૂત્રની ખાસ ઉસ્થાનિકા-અવતરણિકા મેં જ છે -જેથી આવા અર્થધન દુર્ગમ ગ્રંથના પ્રસ્તુત સુત્રના મુખ્ય વક્તવ્યને-મુખ્ય મુદ્દાને સુજ્ઞ વાંચકને તક્ષણ સ્પષ્ટ ખ્યાલ આવે. (૩) લલિતવિસ્તરા અનુવાદ–આ મૂળ ગ્રંથના પ્રત્યેક સૂત્રને અક્ષરશઃ યથાવત્ અનુવાદ કિંચિત્ પણ નાધિક વિના મેં કરેલ છે, જેથી મૂળકારના સંપૂર્ણ અભિધેયને વિચક્ષણ અભ્યાસીને મૂળ સાથે યથાર્થ બિંબ–પ્રતિબિંબ ભાવ પ્રતીત થાય. (૪) પંજિકા અનુવાદ–જ્યાં જ્યાં ઉપલભ્ય છે ત્યાં ત્યાં શ્રી મુનિસુંદર સૂરિજી કૃત પંજિકાને અક્ષરશઃ અનુવાદ કરી મેં યથાવત્ ફૂટનેટમાં આપે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પત્તિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ પિતે જ કહ્યું છે તેમ આ પંજિકા “દુર્ગમ કેટલાક પની વ્યાખ્યા છે, એટલે આ પંજિકા સંપૂર્ણ લલિતવિસ્તરા વૃત્તિને સ્પર્શતી નથી પણ તેના કેટલાક સ્થળોને જ પ્રાયઃ સમાસવિભજનાદિ પ્રકારે પદઓદવ્યાખ્યાનરૂપે અને કવચિત્ અર્થવિવરણરૂપે સ્પર્શે છે, અને ઘણા સ્થળે તે “મોન” છે, છતાં તે સુંદર તેમજ તે તે ઉપલભ્ય સ્થળે પ્રકૃતમાં અર્થોપયોગી હેઈ, તેને અક્ષરશઃ અનુવાદ કરી જેમ છે તેમ અભ્યાસીની અનુકૂળતા અર્થે અત્ર મૂકી છે, અને તેને આશય પણ યથાસ્થાને યથાસંભવ મહારા વિવેચનના એકદેશમાં અંતર્ભાવિત કર્યો છે. (૫) સળંગ વિવેચન અથવા “ચિહેમવિધિની ટીકા–લલિતવિસ્તર વૃત્તિના મૂળ સૂત્રના પ્રાયઃ પ્રત્યેક પદને આશય સ્પષ્ટ કરતું સવિસ્તર સળંગ વિવેચન અથવા “ચિહેમવિધિની” ટીકા મેં રચેલ છે. તેમાં પ્રાયઃ ચિહેમવિધિની પ્રત્યેક સૂત્રના વિવેચનના મથાળે તે તે સૂત્રના વિષયના મુખ્ય ટીકાની યોજના ભાવને અનુરૂપ ને તેને પરિપુષ્ટ કરે એવું “અધિષ્ઠાતા રૂપ સુભા ષિત મૂકયું છે. તેમજ પ્રસ્તુત વિવેચનના દેહરૂપ અંગમાં પણ સ્થળે સ્થળે-પ્રકૃત ભક્તિરસભાવને પરિપુષ્ટ કરે એવા શ્રી આનંદઘનજી, શ્રી યશવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રીમદ રાજચંદ્રજી, શ્રી ચિદાનંદજી, શ્રી સિદ્ધસેનદિવાકરજી, શ્રી સમંતભદ્રાચાર્યજી, શ્રી માનતુંગાચાર્યજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હરિભકાચાર્યજી, શ્રી કુંદકુંદાચાર્યજી, શ્રી અમૃતચંદ્રાચાર્યજી આદિ મહા ભક્તશિરોમણિ પરમ તત્વષ્ટા મહાસંત જન કેલ્કી વચનામૃતે પણ તેની અર્થ. ભાવના સમેતપણે અવતરણરૂપે યથાસ્થાને ટાંક્યા છે,–જેથી આ પરમ સત્પના અનુભવપ્રસાદીરૂપ વચનાનુગ્રહથી તસ્વરસિક સજજને આ ભક્તિરસજાવીના પાવન તત્વ જલમાં નિમજજનને રસાસ્વાદ એર માણી શકશે, અને “ચિહેમના”—ચિતન્યરૂપ સુવર્ણ ધાતુના કર્મ-મલની અશુદ્ધિનું વિશેધન કરી આ ચિહેમવિશોધિની ને ચરિતાર્થ કરશે. અતુ! આમ પંચ અંગમાં નિયત કરેલી આ હારા વિવેચનગ્રંથની રૂપરેખારૂપ જના (Scheme, plan) પરથી આ ગ્રંથની પદ્ધતિને સામાન્ય સમગ્ર ખ્યાલ સુજ્ઞ વાચકોને આવશે. અત્રે સુજ્ઞ વાચકને લક્ષમાં રહેવા એટલું સામાન્ય સૂચન ગ્રંથ પદ્ધતિ અંગે કરવું યોગ્ય છે કે–પ્રત્યેક ગદ્યસૂત્રનું વિવેચન જ્યાં પૂર્ણ થાય છે, સામાન્ય સૂચન ત્યાં છે આ ચિહ્ન મૂકયું છે, અનેક સૂત્રોના સમૂહરૂપ આંતરાધિકાર જ્યાં પૂર્ણ થાય છે ત્યાં ક આ મેટા સ્વસ્તિકનું ચિહ્ન મૂકયું છે, અને નવીન અધિકાર નવે પાને શરૂ કરી તેની પૂર્ણાહુતિમાં કમળ-દીપક આદિ જુદી જુદી જાતના બ્લેક મૂકયા છે. આ પેજનાથી આવા મહાકાય ગ્રંથના સ્પષ્ટ સુરેખ વિભાગપ્રતિવિભાગ સુજ્ઞ વાચકને સુબાહ્ય અને બુદ્ધિગમ્ય બનશે. અત્રે એટલે પ્રાસંગિક નિર્દેશ પણ કરે આવશ્યક છે કે આ લલિતવિસ્તરા શ્રી હરિભદ્રસૂરિની ગદષ્ટિસમુચ્ચય પછીની ઉત્તર કૃતિ છે, કારણ કે આ ગ્રંથમાં તેઓશ્રીએ તે સ્વરચિત ગદક્ટિસ ચ્ચયના ઈચછાયેગાદિ અંગેના નવ કલેકે પિતે અવતાર્યા છે. આ યોગદષ્ટિસમુચ્ચય Page #19 -------------------------------------------------------------------------- ________________ જેના પર સુવિસ્તૃત વિવેચન ગ્રંથ લખવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું, તે પ્રકાશિત સવિવેચન ગ્રંથ પ્રત્યે સમસ્ત સામાન્ય અને વિદ્વજનતાએ અપૂર્વ પ્રેમ વર્ષાવી, મને મહારા આ લલિતવિસ્તરા સવિવેચન ગ્રંથના કાર્યમાં દ્વિગુણ ઉત્સાહિત કર્યો છે.' અને આમ પંજિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ કહ્યું છે તેમ-છો પ્રથો મતિનિyuri સાચો જ તાર'—ગ્રંથ અતિકઠિન છે, મતિ અનિપુણ છે, અને સંપ્રદાય પણ તેવો નથી, છતાં પ્રાયઃ આ અક્ષણ ક્ષેત્રમાં પદન્યાસ દુગમ ગ્રંથને સુગમ કરવાનું આ સાહસ મેં ખેડ્યું છે ! પ્રાયઃ સ્વાશ્રયથી–સ્વવિચારકરવા યથાશક્ય પ્રયાસ અવલંબનથી આવું વિકટ કાર્ય સર્વાત્માથી સિદ્ધ કરવાની હામ ( ભીડી છે. અને આ દુર્ગમ્ય ગ્રંથ વિસ્તારથી અર્થવિચાર કર્યા વિના–પરિક્રુટ અર્થ સમજાવ્યા વિના સુગમ્ય થાય એમ નથી એમ જાણું, આ “દુર્ગમ” ગ્રંથ “સુગમ”—સુધ થાય એમ કરવા માટે યથાશક્ય પ્રત્યેક પ્રયત્ન કરેલ છે. અને એટલે જ આ “લલિતવિસ્તારને પણ આટલે વિવેચનરૂપ વિસ્તાર કરે પડ્યો છે, તે સુજ્ઞ વાચકને યથાયોગ્ય જ જણાશે. શુદ્ધ આત્માથે કરવામાં આવેલા આ હારા નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદેષજ્ઞ સજજનેને જે કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ ગુણનિધાન જ્ઞાની પુરુષના કૃપાપ્રસાદને જ આભારી છે,–જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના મહારો આ પ્રયત્ન “પ્રાંશુલભ્ય” ફલ પ્રત્યે પંગુચેષ્ટા જેવું જ બન્યું હત! અત્રે જે કાંઈ અસમંજસ વા આશયફેર જેવું જણાય, અથવા જાણ્યે અજાયે કવચિત કિંચિત ક્ષતિ વા ખલના જેવું ભાસે, તે તે આ મંદમતિ લેખક-વિવેચકને જ દેષ છે એમ સુજ્ઞ સજજન મહાજને વિચારવું અને હંસદષ્ટિ રાખી ક્ષન્તવ્ય ગણવું. કાકદષ્ટિ સ્વયે નિધ, કૃશંતા ગુણદર્શને; હંસદષ્ટિ સ્વયં વંઘ, હર્ષતા ગુણદર્શને(સ્વરચિત) ગુણે જે કંઈ “હ્યાં તે સકલ ગણજે સંતજનના, અને દેશે કે તે સકલ પણ હું પામરતણુ કરી દેશે ક્રરે સુગુણ ચરજો હંસ સુમતિ! અમી દષ્ટિ ધારી સુણે જ ભગવાનદાસ વિનતિ. - શ્રી યોગદષ્ટિકળશ (સ્વરચિત) ઈ. સ. ૧૯૫૨ના વર્ષની કેઈ સુભગ પળે આ મૂળ “લલિતવિસ્તરા” ગ્રંથનું અવલોકન કરવાનું ઉત્તમ નિમિત્ત મને પ્રાપ્ત થયું અને તેનું સ્વાધ્યાયરૂપ અવગાહન કરતાં આવા પરમ ઉપકારી અને પરમ ઉપગી દર્શનપ્રભાવક ગ્રંથનું ઉપક્રમ–પૂર્ણાહુતિ: યથાવત્ યથાર્થ અર્થદર્શન કરાવી, તે પર પરિક્રુટ વિવેચનાત્મક પ્રકાશન ટીકા રચવાની મહારા દયમાં સ્વયંભૂ સ્કુરણ થઈ અને તેનું લેખનકાર્ય તરત જ પ્રારંભી તે જ વર્ષમાં આ કાર્ય લગભગ Page #20 -------------------------------------------------------------------------- ________________ છ મહિનામાં પરિપૂર્ણ કર્યું. તેના કુલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ ગુણજ્ઞ વિવેકી તત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં આવે છે. શ્રી જૈન એસેશિએશન ઓફ ઈન્ડિઆ'ની પ્રથમથી જ આ ગ્રંથ પ્રકાશનને લાભ લેવાની પૂરેપૂરી ભાવના અને સુદઢ નિર્ણય હેઈ, ઉક્ત સંસ્થાના અને મહારા પિતાના સંયુક્ત પ્રકાશક પણ નીચે આ ગ્રંથ અત્રે પ્રકાશ પામે છે. ઉક્ત સંસ્થા મહારા આ કાર્યમાં રસ દાખવી, શ્રી હરિભદ્રસૂરિજીની આ ખ્યાતનામ કૃતિ પ્રસિદ્ધ કરવામાં જે પ્રશસ્ત ભક્તિભાવથી ઉલટ ધરાવી આ પ્રકાશનશ્ચયની મહારી સાથે ભાગીદાર બની છે, તે માટે તે ધન્યવાદને પાત્ર છે, અને પ્રસ્તુત સંસ્થાને આ પ્રશસ્ત ભગવદ્ભક્તિમય સતકાર્યમાં પ્રેરણાનું મુખ્યપણે નિમિત્ત બનનાર તેના માનદ્ મંત્રીએ–સદ્ધર્મપ્રેમી ભાઈ શ્રી હીરાલાલ હાલચંદ દલાલ બા–એટ–લે તથા ભાઈ શ્રી પદમશી દામજી ના સેલિસિટર પણ તેવા જ ધન્યવાદને પાત્ર છે. અત્રે પ્રેસની બેઠવણ અંગે પરમાર્થ સનેહી શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા તથા શ્રી ચંદુલાલભાઈ ગુલાબચંદ મહેતાએ મિત્રભાવે સદુભાવથી લીધેલ શ્રમ માટે આભાર વ્યક્ત કરું છું. તેમજ મેં ખાસ પ્રયત્નપૂર્વક જેલી આ ગ્રંથની સારસર્વસ્વભૂત-હૃદયરૂપ આકૃતિ જે મુખપૃષ્ઠ પર મૂકેલી છે, તેને કલાકૃતિમય બ્લેક તૈયાર કરી આપવા માટે કલાકાર ભાઈ શ્રી દિનકરરાય ભોગીલાલ મહેતાને પણ આભાર માનું છું. આ ગ્રંથની બીજભૂત વસ્તુને કંઈક નિદેશ મહારા ઉદ્દઘાતમાં કર્યો છે, તેમજ સ્વયં હરિભદ્રસૂરિએ કરેલી આ ગ્રંથની પ્રસ્તાવના--જેના પર આ વિવેચકે સવિસ્તર વિશિષ્ટ વિવેચન કર્યું છે (પૃ. ૧-૬૮) તે પરથી પણ તેને નિર્દેશ મળી ગ્રંથવસ્તુ: “તત્વભકત રહેશે અને વિષયાનુક્રમણિકા પ્રત્યે દષ્ટિપાત કરતાં આ ગ્રંથમાં ભવિક સકલ રચે કયા કયા વિષયે ચર્ચવામાં આવ્યા છે, તેને પણ કંઈક ખ્યાલ આવશે. એટલે અત્રે ચર્ચિત કરેલા વિવિધ તત્વવિષેના વિશેષ વર્ણનથી તત્તરસિક વાંચકના રસપ્રવાહની આડે નહિં આવતા, મહારા વિવેચનાંતર્ગત વિશિષ્ટ રસપ્રદ વિષયેની સૂચિ પ્રત્યે અંગુલિનિર્દેશ માત્ર કરૂં છું; અને અત્રે બા સ્વાધ્યાયમય યથાશક્તિ મૃતભક્તિ સાથે પ્રભુભક્તિ દાખવવાને “અપૂર્વ અવસર” મને પ્રાપ્ત થયે તેથી નિજ ધન્યતા અનુભવી, ભક્તિરસ જાહ્નવીમાં નિમજજન કરી તત્ત્વસુધારસપાનને રસાસ્વાદ લેવાનું પ્રત્યેક તત્ત્વરસિક સજ્જનને સપ્રેમ આમંત્રણ કરૂં છું. ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાને ફલ લીધે રે, દેવચંદ્ર કહે મહારા મનને, સકલ મરથ સીધે રે.” શ્રી દેવચંદ્રજી સંવત્સરી, ર૦૧૫ ] ૫, પાટી રેડ, છે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા મુંબઈ ૭. એમ. બી. બી. એસ. Page #21 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચૈત્યવદનના સૂત્ર ઉપર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ લખેલી જૈન તત્વજ્ઞાનથી ભરપૂર અને ભક્તિને મર્મ હમજાવતી સુંદર અને અર્થગંભીર “લલિત વિસ્તર” નામની વૃત્તિ વિદ્વાનેમાં જાણીતી છે, પણ સામાન્ય લેકમાં પ્રચાર પામેલ નથી. એનું કારણ એક તે એ સંસ્કૃતમાં લખાયેલી છે અને સામાન્ય લેકેને સંસ્કૃત ભાષાને અભ્યાસ નથી; બીજું એને અર્થ યથાર્થ રીતે હમજવાને વિશદ વિવેચનની જરૂર છે. આવું વિવેચન અત્યાર સુધીમાં થયું હોય તેમ અમે જાણતા નથી. ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ “લલિત વિસ્તરા”ને ગુજરાતીમાં અનુવાદ કરી, એમની લાક્ષણિક શૈલીમાં વિશદ વિવેચન કરી, એને ગંભીર અર્થ સરલ રીતે હમજાવવાને શુભ અને નિઃસ્વાર્થ પ્રયાસ કર્યો છે તે માટે એમને ધન્યવાદ છે. એઓશ્રી જૈન તત્વજ્ઞાનના સારા અભ્યાસી છે અને એમણે કેટલાંય સુંદર પુસ્તકો લખ્યાં છે. અમ્હારા મિત્ર સગત શ્રીયુત્ સૌભાગ્યચંદ ઉમેદચંદ શીએ સને ૧૫૩ ની સાલમાં અમને કહ્યું કે ડે. ભગવાનદાસે “લલિત વિસ્તરા” વૃત્તિને ગુજરાતીમાં અનુવાદ કરી સરલ ભાષામાં બહુ સુંદર વિવેચન કર્યું છે અને એ પ્રસિદ્ધ કરવા જેવું છે. ત્યારે અમને લાગ્યું કે એ અનુવાદ અને ટીકા પુસ્તકરૂપે પ્રસિદ્ધિ પામે તે તત્વજ્ઞાનના ગૂઢ અર્થ હમજવાને અને ભક્તિને મર્મ હમજવાને લોકોને બહુ ઉપયોગી નીવડશે, અને સારા પ્રચાર પામશે. પછી આ પ્રસિદ્ધિના ખર્ચના પ્રશ્નને વિચાર કરવા અમારી જૈન એસેસીએશન ઓફ ઈન્ડિઆની મેનેજીગ્ન કમિટીમાં ચર્ચા કરી નિર્ણય કર્યો કે બીજી કઈ વ્યક્તિ કે સંસ્થાના સહયેગથી એ પુસ્તક છપાવવું અને તેના માટે પુસ્તકોદ્ધાર ફંડમાંથી રૂ. ૩૦૦૦) ત્રણ હજાર સુધી ખર્ચ કરવો. પછી બીજી કઈ સંસ્થા કે વ્યક્તિને સહયોગ મેળવવા માટે અમે પ્રયાસ કર્યો, અને એ પ્રયાસમાં વિલંબ થયે. પણ ડો. ભગવાનદાસે પોતે કહ્યું કે બાકીને ખર્ચ તેઓ આપશે, એટલે અમારું કામ સરળ થયું; અને જેન એસેસીએશન ઓફ ઇન્ડિઆ અને ડૉ. ભગવાનદાસ બન્નેના સહગમાં આ પુસ્તક છપાવવાનું નક્કી કર્યું અને અમે બન્ને આ દળદાર ઉપયોગી અને સુંદર પુસ્તક જનતા સમક્ષ રજુ કરવા માટે આજે ભાગ્યશાળી થયા છીએ તેને અમને સતેષ છે. આશા છે કે આ પુસ્તક ઉપયેગી નીવડશે અને જનતાને ગ્ય આદર પામશે. “લલિત વિસ્તારને યથાર્થ અનુવાદ અને કુશળ વિવેચન ડૉ. ભગવાનદાસે જે અથાગ પરિશ્રમ સેવી કર્યું છે, એ તે એમની જૈન શ્રત અને તત્વજ્ઞાનની અનન્ય ભક્તિ અને અપૂર્વ પ્રેમનું પ્રતિબિંબ છે. છતાં આ પુસ્તકના પ્રકાશનનું બધું કામ પ્રેમથી અને નિઃસ્વાર્થ ભાવે એમણે જ કર્યું છે. અમારી તે સહાનુભૂતિ અને સલાહસૂચના જ માત્ર છે. એ એમની પ્રેમપૂર્વકની નિસ્વાર્થ મહેનત માટે અમે એમના આભારી છીએ. મુંબઈ હીરાલાલ હાલચંદ દલાલ તા. ૨૨-૧૧-૫૯ રવિવાર પદમશી દામજી ખન્ના મંત્રીઓ, જૈન એસોસીએશન ઑફ ઈન્ડિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ Fિપપપપ તે ઉપોદ્યાત છે “ येनात्माऽबुध्यतात्मैव, परत्वेनैव चापरम् । કક્ષાનતોષાય, તમ નિરામને નમઃ | ” શ્રી પૂજ્યપાદસ્વામીજી નામેતમા , કૃતારવાનાના માવતર વીક, ઘરમાનંદigવા I” શ્રી યશવિજ્યજી શ્રી યશોવિજયજીનું સુભાષિત રત્ન છે કે-ધ્રુતસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળે છે કે ભગવત્ની ભક્તિ એ જ પરમાનંદસંપદાઓનું બીજ છે. ભક્તિ પ્રધાન ભાગવત ગ્રંથનું પણ વચન છે કે “મનવમfપુર માતા ભગવદ્ભક્તિની માનવતર અતિ:-ભગવદ્ભક્તિ યુકતને ભાગવતી ગતિ પ્રાપ્ત થઈ ક વ્યતા અંગે ગીતામાં પણ ભક્તિયેગનું પ્રાધાન્ય સંગીત કર્યું છે, તેમજ સર્વ એકવાયતા ધર્મોમાં પણ ભગવદ્ભક્તિને અપૂર્વ મહિમા અવિનાનથી ગાવામાં આવે છે. આમ ભગવદ્ અને તેની ભક્તિની કર્તવ્યતા અંગે જગતમાં એકવાક્યતા વ છે. પણ ભગવાનું અને તેની ભક્તિનું યથાર્થ તાવિક સ્વરૂપ સમજવા માટે પ્રથમ કેટલીક સામાન્ય ભૂમિકા સમજવા યોગ્ય છે,–જેથી આ ભગવદ્ભકિતમય “લલિત વિસ્તર' ગ્રંથનું અને તદ્દગત તત્વવિચારણાનું હાર્દ સમજવાનું વિવેકી વાંચકને સુગમ થઈ પડે. આત્મકલ્યાણના ઈચ્છક કઈ પણ સસાધકે સૌથી પ્રથમ પિતાનું નિશ્ચિત નિશ્ચયરૂ૫ સાધ્ય-લક્ષ્ય નિયત કરવું જોઈએ. પછી તે સાધ્યને સિદ્ધ કરવા શા સાધન છે તેને સમ્યક્ વિચાર કરે જોઈએ. પછી તે સાધ્યપ્રત્યયી સાધનને અવસાધ્ય, સાધન લંબી નિયત સાધ્ય ધ્યેયને અનુલક્ષીને-નિરંતર લક્ષમાં રાખીને, અને સાધના ફલપ્રાપ્તિ પર્યત અખંડ સમ્યફ સાધના કરવી જોઈએ. આમ કર વામાં આવે તે જ યથાર્થ ઈષ્ટ સિદ્ધિ થાય. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તે સિદ્ધયર્થીએ (૧) સાધ્યશુદ્ધિ, (૨) સાધનશુદ્ધિ, (૩) સાધનશુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. કારણ કે સાધ્ય શુદ્ધ ન હોય તે સિદ્ધિ શુદ્ધ થાય નહિં; સાધ્ય શુદ્ધ હોય પણ સાધન શુદ્ધ ન હોય તે પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિં; સાધ્ય અને સાધન બને શુદ્ધ હોય, પણ સાધને શુદ્ધ ન હોય તે પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિં. માટે શુદ્ધ સિદ્ધિ અથે સાધ્ય સાધન-સાધના એ ત્રણેની શુદ્ધિને અવિનાભાવી સંબંધ છે. સાધ્ય વિના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સાધન નથી, અને સાધન વિના સિદ્ધિ નથી. આમ સાધ્ય, સાધન અને સિદ્ધિને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે, તે આત્મહિતાથી આત્માથી સાધકે બહુ સમજવા જેવું છે, કારણ કે તે પરથી ઘણું પરમાર્થ રહસ્ય સુગમતાથી સમજાય છે. વ્યવહારમાં કે પરમાર્થમાં આ સર્વત્ર એક સરખું લાગુ પડે છે. આ બરાબર સમજવા માટે લોકપ્રસિદ્ધ બાણની લક્ષ્યક્રિયાનું દષ્ટાંત છે. જેમ બાણની લક્ષ્મક્રિયામાં તેમ પરમાર્થમાં પણ જે નિશ્ચિત સાધ્યને અનુસંધાનગ ન હોય તે બધાં સાધનને “સાધન” નામ જ ન ઘટે, વેગસાધન વંચક જ (છેતરનાર, ચૂકવનાર, વંચિત કરનાર) થઈ પડે,–જેને શાપરિભાષામાં વંચક ગાવંચક, ક્રિયાવંચક યુગ કહે છે; જે સાધનક્રિયા સમ્યકપણે સાધ્યની સાધક એવી ન ફલાવંચક થઈ પડતી હોય તે તે પણ વંચક થઈ પડે-આને વંચક ક્રિયા કહે છે, અને સિદ્ધિ સભ્ય ન હોય તે ફલ વાચક થઈ પડે– આને વંચક ફલ કહે છે. આથી ઉલટું, સાધ્ય બરાબર યુનિત અને નિરંતર લક્ષમાં હોય તે ગસાધન અવંચક થાય છે, અને શાસ્ત્રપરિભાષામાં ગાવંચક કહે છે, એટલે પછી તે સાધ્યને સમ્યક્રપણે સાબિત કરતી સાધનક્રિયા કરવામાં આવે તે તે “ક્રિયા અવંચક” હેય છે અને અંતપર્યત સમ્યક્ સાધન યથાવિધિ સેવતાં ફલસિદ્ધિ હોય છે, આ “ફલાવંચક હોય છે. તાત્પર્ય કે-સાધ્યલક્ષ્યને સમ્યગ તે ગાવંચક, સાધ્યનું સમ્યક્રસાધન તે કિયાવંચક, અને સાધ્યની સમ્યક્રસિદ્ધિ તે ફેલાવંચક; અથવા બીજા શબ્દોમાં કહીએ તે સાધ્યને તાકવું તે ગાવંચક, સાધ્યને સાધવું તે કિયાવંચક, અને સાધ્યને પામવું તે ફલાવંચક. (આ ગાવંચકાદિની રસપ્રદ બધપ્રદ વિશેષ ચર્ચા માટે જિજ્ઞાસુએ હારા ગદષ્ટિસમુચ્ચય સવિવેચન ગ્રંથનું પૃ. ૧૫૯, ૭૩૨ અવલોકન કરવું) “નિર્મલ સાધુ ભગતિ લહી સખી દેખણ દે! એગ અવંચક હાય રે સખી. કિરિયાવંચક તિમ સહી સખી. ફલ અવંચક જેય રે સખી. ચંદ્રપ્રભુ મુખચંદ.” -શ્રી આનંદઘનજી. આમ સાધ્ય, સાધન ને સિદ્ધિને પરસ્પર ગાઢ સંબંધ છે; સાધ્ય હોય તે જ સાધન હોય, અને સાધન હોય તે જ સિદ્ધિ હેય, આ નિયમ છે, માટે ત્રણે કાળે પણ ન ચસે-ન ફરે એવું પરમ ત્રિકલાબ ધિત અખંડ નિશ્ચયરૂપ સાધ્ય–ધ્યેય (Goal) પ્રત્યેક સન્માર્ગ સાધકે અત્રે પરમાર્થમાં સૌથી પ્રથમ સુવિનિશ્ચિત કરી લેવું પરમ આવશ્યક છે - કે જેથી બાણાવળીને લક્ષ્ય જેમ વેધ્ય નિશાન પ્રત્યે જ હોય, ફૂટબૅલ ખેલાડીને લક્ષ્ય જેમ નિરંતર લક્ષ્ય પ્રત્યે જ હય, પથિકને લક્ષ્ય જેમ ગન્તવ્ય સ્થાન પ્રત્યે જ હોય, તેમ તે સસાધક સનિશ્ચય સાધ્ય પ્રત્યે નિરંતર દષ્ટિ ઠેરવી, સાધ્યરસી સાધકપણે સાધન રીતિ કરીને યથાર્થ સાધક નીતિને અનુસરી યથાર્થ પણે પરમાર્થને સાધવા સમર્થ થાય. એટલે અત્રે આપણે પણ પ્રથમ સાધ્યશુદ્ધિ વિચારી સાધ્યવિનિશ્ચય કરશું – Page #24 -------------------------------------------------------------------------- ________________ 1. સાધ્યશુદ્ધિઃ સાધ્યવિનિશ્ચય હવે જિનવચન પ્રસંગથી, જાણ સાધક નીતિ નાથ રે! સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ નાથ રે!...નમિ.”—શ્રી દેવચંદ્રજી. વાસ્તવિક વિચાર કરીએ તે પરમાર્થ અને “ધર્મ” એ બે મહાન શબ્દ જ સૂચક અને અર્થગંભીર છે; એ શબ્દથી જ તેના સાધ્યસર્વસ્વને સ્વય બોધ થઈ જાય છે. પરમાર્થમાં “પરમાર્થ –પરમ અર્થ એ જ સાધ્ય છે. પરમ અર્થ પરમાર્થ એટલે પરમ પદાર્થ, પરમ તત્વ –જેનાથી પર કેઈ પદાર્થ—તત્વ પરમાર્થ: નથી અને જે બીજા બધાં કરતાં પર છે એ પદાર્થવિશેષ–તત્વ “ધર્મનું રહસ્ય વિશેષ, અને એ પરમ તત્વરૂપ પરમ પદાર્થ–પરમાર્થ કયો છે? તે કે-આત્મા. ચિતન્યમૂર્તિ આત્મા જે ચમત્કારિક પદાર્થ જગતમાં નથી. જ્યાં ચિતન્યના અદ્ભુત ચમત્કારે વિકસે છે એવો આત્મા જ સર્વ આશ્ચર્યનું અને સર્વ એિશ્વર્યનું એક ધામ છે. સર્વ પર પદાર્થથી પરપણે-ભિન્નપણે પ્રત્યક્ષ દે તરી આવતે આ પરમ તત્ત્વજ્ઞાનિક પદાર્થ–પરમાર્થ, શુદ્ધ આત્મા “સમયસાર” એના શુદ્ધ સહજ સ્વયંભૂ અસલ મૂળ સ્વરૂપે પ્રગટ કરે–પ્રગટાવ એ જ પરમાર્થ છે, એ જ નિશ્ચય છે, એ જ ધ્યેય છે, એ જ સાધ્ય છે, એ જ લક્ષ્ય છે, એ જ ઉપાસ્ય છે, એ જ આરાધ્ય છે. વર્તમાનમાં વિભાવ દશાને લઈ અનાદિ અવિદ્યારૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયેલ આ આત્મા* જે અન્યસંગજન્ય કર્મ પારિતંત્ર્યથી અનંત સંસારપરિભ્રમણ દુઃખ પામી રહ્યો છે, તેને કર્મ પારખંથી મુક્ત કરી આત્મસાતંત્ર્ય પમાડે, વિભાવ દશા. મૂકાવી આત્મસ્વભાવમાં આવે, દુઃખધામ ભવબંધન છોડાવી સુખધામ મોક્ષને વેગ કરાવ, “આતમ ઘર આતમ રમે ને “નિજ ઘર મંગલમાલ” પ્રગટાવી જીવને શિવ બનાવ, “ઈએ છે જે જોગીજન” એવું “મૂળ શુદ્ધ તે આત્મપદ–પરમાત્મપદ પમાડે, “આનંદઘનરસ પૂર’થી છલકાતે શુદ્ધ સિદ્ધ મુક્ત આત્મારૂપ “પરમાર્થ” પ્રગટાવે, એ જ પરમાર્થ છે; અને એ જ મતદર્શનના ભેદ વિના સર્વ આત્માથી મુમુક્ષુ સાધકનું એક માત્ર સાધ્ય છે. આવો પરમાર્થ “પરમાર્થ’ શબ્દ પરથી ફલિત થાય છે. હવે “ધર્મ” શબ્દને વિચાર કરીએ. “ધર્મ એટલે વસ્તુસ્વભાવવત્થરાવો પો'. જવસ્તુને સ્વભાવ તે જડને ધર્મ, ચેતન વસ્તુને સ્વભાવ તે ચેતનને ધર્મ. એટલે * “आत्मा तदन्यसयोगात्संसारी तद्वियोगतः । ર પર શુ ત ર તરવામળ્યા તથTI” શ્રી હરિભક્િત યોગબિંદુ - (૧) આ આત્માને જન અને વેદાંતી પુરુષ' નામે ઓળખે છે, બાદ્ધ તેને “જ્ઞાન” કહે છે, અને સખ્ય ક્ષેત્રવિદ” કહે છે. (૨) તદન્ય–તે આત્માથી અન્ય એવી વસ્તુને જૈ “ કર્મ' કહે છે. બોદ્ધ અને વેદાંતી “ અવિદા' કહે છે, અને સખ “પ્રકૃતિ' કહે છે. (૩) અને તે આત્મા અને કમ એ એના સંગને જેને “બંધ' નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ “ભ્રાંતિ” નામ આપ્યું છે. અને સાંખે “પ્રવૃત્તિ' નામ આપ્યું છે. (૪) આ કર્મસંબંધગ્યતા જેને જૈને “ભાવમલ' કહે છે, તેને સખ્યો “દિક્ષા –પ્રકૃતિવિકારને દેખવાની ઇચ્છા કહે છે, શો “ભવબીજ' કહે છે, વેદાંતીઓ જાતિયપ “અવિદ્યા” કહે છે, સૌમતે અનાદિ કલેશરૂપ “વાસના' કહે છે. આમ દર્શનભેદે પરિભાષારૂપ નામભેદ છત વસ્તુ નથી. આ સર્વદર્શનસંમત વસ્તુતત્વ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચેતન વસ્તુ સ્વસ્વભાવમાં વર્તે તે તે ધર્મ અને પરભાવ-વિભાવમાં વ તે તે અધમ. અને પોતે તે ચેતનમય આત્મા છે, એટલે આ વસ્તુધર્મની વ્યાખ્યા પ્રમાણે આત્મા પિતાના ચેતનમય-જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવમાં વત્તે તે જ ધર્મ, એવી “ધર્મ' શબ્દની મુખ્ય વ્યાખ્યા છે. આ આત્મધર્મ એ જ વાસ્તવિક સનાતન ધર્મ છે; સનાતન એટલે શાશ્વત-સદા સ્થાયી રહેનાર, અને ધર્મ એટલે વસ્તુને સ્વભાવ, એટલે આત્મા સનાતન– શાશ્વત વસ્તુ હેઈ આ આત્માને જે વસ્તુવભાવરૂપ ધર્મ–આત્મધર્મ એ જ સનાતન શાશ્વત ધર્મ છે. અને તે આત્મસ્વભાવ ધર્મ પામે એ જ ધર્મ છે, ધર્મનું સાધ્ય પણ એ “ધર્મ” જ છે, અર્થાત્ સ્વભાવમાં વર્તવું, સ્વરૂપને સાધવું એ જ સર્વ ધર્મોનું અને સર્વધર્મસાધનેનું એક માત્ર સાધ્ય છે. આમ પરમાર્થ કહે કે ધર્મ કહે, બન્નેનું સાધ્ય એક શુદ્ધ આત્મા જ છે, સર્વ પરભાવ-વિભાવના સ્પર્શલેશથી રહિત એવે શુદ્ધ સ્વભાવ જ છે, સહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં–સહજાત્મસ્વરૂપમાં સ્થિતિ એ જ છે. એટલે સર્વથા સ્વરૂપ એ જ એક નિશ્ચય સાધ્ય ધ્યેય ફલિત થાય છે. બાકી આ પરમાર્થરૂપ કે વાસ્તવિક ભાવધર્મરૂપ સાધ્યના લક્ષ્ય વિના પરમાર્થને નામે કે ધર્મને નામે જે કાંઈ ચાલતું હોય તે વાસ્તવિક પરમાર્થ નથી કે વાસ્તવિક ધર્મ નથી. “ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હે મર્મ” એ શ્રી આનંદઘનજીના અમર શબ્દમાં કહ્યા પ્રમાણે આખું પરમ નિધાન પ્રગટ જગત “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ આ ધર્મના મર્મને મુખ આગળ જાણતું નથી. આ ધર્મ તે પિતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભત–પ્રગટ કરવાને છે, અથવા આ આત્મા પોતે જ ધર્મસ્વરૂપ છે, એનું જગને ભાન નથી, અને અંતર્મુખ અવલોકન કરવાને બદલે અહીંથી મળશે કે તહીંથી મળશે એમ વ્હાર તે ધર્મની શેધમાં નીકળી પડ્યું છે. કસ્તુરી પિતાની નાભિમાં છે, છતાં કસ્તૂરીમૃગ તેની ધમાં હાર ભમે છે, તેના જેવું મૂહ આચરણ કરી રહ્યું છે. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ પડે છે છતાં તેને ઉલંઘીને પેલા મૂર્ખ બ્રાહ્મણે જેવી ચેષ્ટા કરી રહ્યું છે! તે બ્રાહ્મણે નીકળ્યા હતા તે ખજાનાની ધમાં, પણ જ્યાં ખજાનાવાળી જગ્યા આવે છે ત્યાં “આંધળા કેમ ચાલતા હશે?” તે અજમાવી જેવાને તુકકો તેમના મનમાં ઊઠયો. એટલે આંખ મીંચીને ચાલતાં તેઓ તે ખજાનો ઉલ્લંઘી ગયા! અને તેનું તેમને ભાન નહિં હોવાથી તેઓ હજુ તેની શોધમાં આગળ ને આગળ દેડ્યા જાય છે. તેમ આ જગત પણ–પરમ ગુણરત્નના નિધાનરૂપ આ ધર્મમૂત્તિ આત્મા પ્રગટ મુખ આગળ રહ્યો છે છતાં–તેને ઉલંઘીને મ્હાર ધર્મની શોધ કરવા નીકળી પડ્યું છે ! ખરેખર! જગદીશ-જગપતિ એવા પરમાત્મતત્વની તિના પ્રકાશ વિના આ જગત્ અંધની પાછળ અંધ પલાયન કરતા હોય, એવી ચેષ્ટા કરી રહ્યું છે! આમ જે “Within” (અંદર) છે તે “Without” (બિહાર) શોધવા જાય છે, એટલે તે “without' ને “Without' (વિહેણું, વંચિત ને વંચિત, આત્મબાહ્ય) જ રહે છે! Page #26 -------------------------------------------------------------------------- ________________ “પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય! કતિ વિના જુઓ ! જગદીશની, અંધ અંધ પલાય...”—શ્રી આનંદઘનજી “પર ઘર જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન લો રે ધર્મ જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ-શ્રી સીમંધર જેમ તે ભૂલે રે મૃગ દિશ દિશ ફિરે, લેવા મૃગમદ ગધ; તેમ જગે દ્રઢ રે બાહિર ધર્મને, મિથ્યાદષ્ટિ રે અંધ. શ્રી સીમ.”–શ્રીયશોવિજયજી આવા વાસ્તવિક ધર્મનું તે પિતાને ભાન નથી, છતાં આ હારે “સ્વ” ધર્મ અને આ પારકે “પર” ધર્મ એમ મહારા–હારારૂપ મિથ્યા આગ્રહમાં તણાઈ જતું જગત્ ધર્મને નામે કેટલા બધા ઝઘડા કરે છે ! ખરી રીતે તે “સ્વ” ધર્મ શું? અને સ્વધર્મ-પરધર્મ: “પર” ધર્મશું? એનું પણ એને ભાન નથી કારણ કે સ્વધર્મ એટલે સ્વને“રાષછે નિષ જ: પિતાને આત્માને ધર્મ, અને પરધર્મ એટલે પર–પરવસ્તુનેપ્રથમ માથ:' જડને ધર્મ આત્મા સ્વસ્વભાવમાં વર્ત એ જ એને સ્વધર્મ, અને પરભાવમાં વર્તે તે પરધર્મ. આમાં સ્વમત-પરમતની કે મહારાહારાની તે વાત જ નથી. સ્વધર્મમાં વર્તવું એ જ “સ્વસમય” અને પરધર્મમાં વર્તવું એ જ “પરસમય.” “સ્વધર્મમાં” વર્તતાં “નિધન-મૃત્યુ આવે તે પણ શ્રેય – બહેતર, પણ પરધર્મ'માં વર્તવું તે તે “ભયાવહ.” “વધ નિધન છેઃ પરધમ મચાવ:' એ ગીતાવાય પણ આ ઉક્ત ભાવને પુષ્ટ કરે એવા સાપેક્ષ અર્થમાં ઘટાવી શકાય છે, પણ લોકોએ તે તેને ઉપયોગ પણ સ્વમત મતાર્થની આગ્રહયુક્ત પુષ્ટિમાં જ કર્યો છે! અને આત્માર્થ પિષ્યાનું મિથ્યાભિમાન ધર્યું છે. જેની પિતાને ગતાગમ નથી તેના નામે જ ઝઘડા કરી જગતે પિતાનું નામ સાર્થક કર્યું છે! "जीवो चरित्तदंसणणाणट्ठिउ त हि ससमय जाण । पुग्गलकम्मपदेसट्ठिय च तं जाण परसमय ॥" –મહર્ષિ શ્રી કુંદકુંદાચાર્યજીકણુત શ્રી સમયસાર “શુદ્ધતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પરવડી છાંડી જે પડે, તે પરસમય નિવાસ રે.. ધરમ પરમ અરનાથને”—શ્રી આનંદઘનજી આ તે પ્રાસંગિક ચર્ચા થઈ. આ સર્વનું તાત્પર્ય એ છે કે-આત્માને શુદ્ધ સ્વભાવ -સ્વરૂપ, શુદ્ધ આત્મધર્મ એ જ પરમાર્થનું-ધર્મનું એકમાત્ર સાધ્ય છે. પરમતત્ત્વદા શ્રીમદ્ રાજચંદ્રજીનું કેલ્કીર્ણ વચનામૃત છે કે – “ભિન્ન ભિન્ન મત દેખિયે, ભેદ દષ્ટિને તે એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને એહ, તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, એ જ ધર્મ અનુકૂળ Page #27 -------------------------------------------------------------------------- ________________ અને આત્માના આ શુદ્ધ સ્વભાવની-આત્મધર્મની સિદ્ધિ, સર્વ કમકલંકથી રહિત શુદ્ધ આત્માની સિદ્ધિ-શુદ્ધ આત્મસિદ્ધિ એ જ મોક્ષ અથવા મુક્તિ છે, એટલે આત્માની શુદ્ધ સહજ સિદ્ધ મુક્ત અવસ્થારૂપ સજાત્મસ્વરૂપી એક્ષપદ શુદ્ધ આત્મસ્વભાવ એ જ સર્વદર્શનેનું એક નિશ્ચિત સાધ્ય ધ્યેય (goal) છે તાત્પર્ય ધમની સિદ્ધિવા મોક્ષ કે–સંસારથી પર અને જેનાથી પર કઈ નથી એવું “પરંતવ' એજ સાધ્ય -મોક્ષપદ–નિર્વાણપદ એ જ સર્વ સસાધકેનું એક માત્ર નિશ્ચિત સાધ્ય ધ્યેય લક્ષ્ય છે. શુદ્ધ આત્મસ્વરૂપ કહે કે શુદ્ધ આત્મસ્વભાવ કહે, મોક્ષ કહે કે નિર્વાણ કહે, એ સર્વ એક જ છે; કારણ કે આત્માની શુદ્ધ સ્વભાવસ્થિત “સ્વસ્થ” આરોગ્ય અવસ્થા એ જ મોક્ષ છે, સર્વ કર્મકલંકથી મુક્ત શુદ્ધ સ્વરૂપસ્થિત આત્માની સિદ્ધિ એ જ મુક્તિ છે. એટલે તેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપસહજાન્મસ્વરૂપ એ જ એક પરમ સાધ્ય છે, એમ સાધ્યવિનિશ્ચય થયો. 냠 A. સાધનશુદ્ધિઃ સાધનવિનિશ્ચય ૧. યોગમાર્ગ : અધ્યાત્મ પ્રક્રિયા “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે–શ્રી શ્રેયાંસ. નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહઈ રઢ મં શ્રી.”–શ્રી અનિંદઘનજી હવે સાધનશુદ્ધિ સંબંધી કંઈક વિચાર કરી સાધનવિનિશ્ચય કરીએ. આ શુદ્ધ આત્મસ્વભાવરૂપ નિશ્ચય સાધ્ય ધર્મને લક્ષ્યમાં રાખી, નિશ્ચય-વ્યવહારને સમન્વય કરી, જે કઈ તસાધક સસાધન સેવવામાં આવે તે સાધનધર્મ. મેક્ષિસાધક અધ્યાત્મ અનંતદુઃખમય ભવબંધનથી છૂટવારૂપ અનંતસુખમય મોક્ષની પ્રાપ્તિમાં પ્રક્રિયા તે સાધનધર્મ જે સહાયભૂત (Instrumental) થાય તે જ સસાધન. આપણું સાધ્ય તે સ્વરૂપ જ સુનિશ્ચિત છે અને તે આધ્યાત્મિક વસ્તુ છે, એટલે તેની સાધનરૂપ પ્રક્રિયા (Process) પણ મુખ્યપણે આધ્યાત્મિક જ ઘટે. જે ક્રિયા નિજ સ્વરૂપને સાથે તેનું નામ જ “અધ્યાત્મ અને જે ક્રિયા કરી ચતુર્ગતિ સાધે તે અધ્યાત્મ નહિં. એટલે નિશ્ચય કે વ્યવહાર, દ્રવ્ય કે ભાવ, જે જે સાધનના સેવવાથી આત્મા આત્મસ્વભાવરૂપ નિશ્ચય સાધ્યધર્મને જાણે, ઓળખે અને પામે, જીવ મેક્ષની સન્મુખ–મુક્તિની નિકટ આવે, એવી મોક્ષસાધક પ્રત્યેક પ્રક્રિયા તે સાધનધર્મ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મેક્ષ સાથે ચાજે તે ચેાગ’: ‘પરિશુદ્ધ ધર્માં ક્યાપાર-ચારિત્ર તે યોગ’ અને તેવી માક્ષસાધક અધ્યાત્મ પ્રક્રિયા તેનું નામ જ ચાગ, આત્માની શુદ્ધ સ્વભાવમય ‘સ્વસ્થ' રાગ્ય અવસ્થારૂપ માક્ષનું ચેાજન (જોડાણ) કરાવે તે જ ‘ચાગ’, —‘મોક્ષે યોગનાટ્યો. પરિશુદ્ધ એવા સર્વાં જ ધમ વ્યાપાર તે ચેગ’ એમ ચેગવિંશિકામાં મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલી વ્યાખ્યા પણ ઉક્ત મુખ્ય વ્યાખ્યાની અંગભૂત હાઈ એને જ ચરિતાર્થી કરે છે, કારણકે આ જ લલિતવિસ્તરા ગ્રંથમાં કહ્યું છે તેમ 6 इह धर्मः चारित्रधर्मः परिगृह्यते, स च श्रावक साधुधर्मभेदेन द्विधा ' ઈ.~~~અહીં ધર્મ તે ચારિત્રધર્મ પરિગ્રહાય છે, અને તે શ્રાવકધર્મ અને સાધના ભેદથી એ પ્રકારના છે, અને તે પ્રત્યેક સ્વસ્વભૂમિકાચિત ક્રિયાથી સાધ્ય એવા આત્મપિરણામ જ ' છે, એમ અત્ર સ્પષ્ટ કહ્યું છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજી પણ આના પ્રતિધ્વનિ કરતાં ‘ધારિત્ત વહુ ધમ્મો' ઈ. પ્રવચનસારની સુપ્રસિદ્ધ ૭મી ગાથામાં X પ્રકાશે છે કે ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધમ છે, ધમ જે છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મેહ-ક્ષેાભ વિનાના આત્માના પિરણામ છે.' અર્થાત્ આની પરમ અદ્ભુત વ્યાખ્યા કરતાં પરમ સમર્થ ટીકાકાર મહર્ષિ અમૃતચદ્રાચાર્યજીએ કહ્યું છે. તેમ સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, તે જ વસ્તુસ્વભાવપણાથી ધમ છે, તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે, અને તે જ દર્શનમેાહિનીય અને ચારિત્રમેાહિનીયના ઉદયથી ઉપજતા સમસ્ત માહ–àભના અભાવથી અત્યંત નિવિકાર એવા ચારિત્ર=ધ = સામ્ય = સમ તે જ શમ છે, તે જ પરભાવ-વિભાવથી વિશ્રાંત થવાપણાથી શાંતિ છે, અને તે જ સવ મુમુક્ષુઓના એક અખડ અભેદ શમનિષ્ઠ શાંતિમા છે. તે મોક્ષરૂપ પરમ આત્મશાંતિ પામવા ઇચ્છનારા સવ મુમુક્ષુ ોગીજના તેજ એક શાંતિમાને ઇચ્છે છે, એટલે તે સર્વને મા` સાગરના તીરમાર્ગની પેઠે એક જ છે,—પછી અવસ્થાભેદના ભેદને લીધે કોઇ તે માક્ષરૂપ તીરની નિકટ હાય ને કાઇ દૂર હોય, પશુ તે સવ એક અખંડ ભેદ પરમ અમૃતસાગરસ્વરૂપ માક્ષમાના ભક્તો, આરાધકા, ઉપાસકેા છે, સામિક બંધુએ છે. ' સ સુમુક્ષુઓના જીવના પરિણામ છે.' આમ શમનિષ્ઠ શાંતિમાગ વરૂપમાં શમાઈ જવાપણાથી વિરામ પામી આત્મભાવમાં એક 3 ་་ 'एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ " * " मुक्खेण जोयणाओ जोगो सव्वो પરિવ્રુદ્ધો વિન્દેશો, ટાળાનો — શ્રી હરિભદ્રસૂરિ ( ચેાગદૃષ્ટિસમુચ્ચય) वि धम्मवावारो । વિસેસેળ ।। '—યાવિશિકા ' * " चारितं खलु धम्मो धम्भो जो सो समात्ति निद्दिठ्ठो । મોટવણો વિટીનો અવ્વનો પરિળામો છુ સમત્તે ।”—શ્રી પ્રવચનસાર ગાથા છે, Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષે મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.” – શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક કર. “આપણે આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર છે; અવર સવિ સાથ સંગથી, એ નિજ પરિકર સાર રે. શાંતિ.” – શ્રી આનંદઘનજી આમ જેમ જેમ આત્મપરિણામરૂપ ચારિત્ર-ધર્મને પામી મહજન્ય અવિરતિપણું છૂટે ને જેમ જેમ જીવ પરભાવ-વિભાવથી વિરામ પામી નિષ્કષાય આત્મપરિણતિરૂપ સમભાવને વા સ્વરૂપમાં શમાવારૂપ શમભાવને ભજે, તેમ તેમ અધ્યાત્મ વિકાસક્રમ: તેને અધ્યાત્મમાં પ્રવેશ થાય છે. શ્રી યશોવિજયજીએ કહ્યું છે અધ્યાત્માદિ પંચગ, તેમ “અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તનમલ તેલે? જે પ્રક્રિયા વડે અષ્ટ ગદષ્ટિ કરીને આત્મા અંતર્મુખ થઈ, અંતર્યામી બની, શુદ્ધ આત્મસ્વરૂપ ચૌદ ગુણ સ્થાન : પદનું ગુંજન પામે તે ચેગ અને તે જ અધ્યાત્મ અધ્યાત્મ, ભાવના, ઈચ્છાગ, શાસ્ત્રોગ, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ પાંચ સામર્થગ તબકકાવાળો (Stages) વેગ કહ્યો છે ને સર્વગમાં અધ્યાત્મ તે સર્વ ચારિત્રમાં સામાયિકની જેમ વ્યાપક જ છે. નિશ્ચયનયથી અધ્યાત્મને પ્રારંભ અંશચારિત્રદશારૂપ પાંચમા ગુથસ્થાનથી છે, પણ વ્યવહારનયથી તે ઉપચારથી પણ તેની પૂર્વે પણ હોય છે, અર્થાત્ ખરેખરા મુમુક્ષુ એવા અપુનબંધકથી માંડીને ચોદમાં ગુણસ્થાનક પર્યત કર્મ કરીને શુદ્ધિ પામતી જતી એવી સ્વરૂપસાધક અધ્યાત્મક્રિયાથી આત્માને ગુણવિકાસ હોય છે. ગુણસ્થાનકની જેમ મિત્રા આદિ આઠ યોગદષ્ટ પણ, થર્મોમીટરની (Thermometer) પેઠે, આત્માના આધ્યાત્મિક ગુણવિકાસના માપરૂપ છે. ગુણસ્થાનકની ચેજના મેહઅપગમ પર નિર્ભર હેઈ, જેમ જેમ મોહાંધકાર ઓછો થતે જાય, મેહની માત્રા ઘટતી જાય, તેમ તેમ આત્માનું ગુણસ્થાન વધતું જાય છે. યોગદષ્ટિની ચેજના સમ્યગ જ્ઞાનદષ્ટિના ઉમીલન પર નિર્ભર હેઈ, જેમ જેમ બધપ્રકાશ વધતું જાય તેમ તેમ આત્માની ગુણદશા વધતી જાય છે. આધ્યાત્મિક વિકાસની આ બને ઉત્તમ યોજના એક સીક્કાના બે પાસા જેવી છે. મેહનાશ એ ગુણસ્થાનકની ફૂટપટ્ટી (Yard–Stick) અને બેધપ્રકાશ એ યોગદષ્ટિની ફુટપટ્ટી છે. આ ચગદષ્ટિ પણ જેમાં અંતર્ભાવ પામે છે તે ઈચ્છાગ–શાસ્ત્રયોગ અને સામગ એ આ લેગમાર્ગની જ ઉત્તરોત્તર ચઢતી આત્મદશારૂપ ભૂમિકાઓ છે; અને યમ-નિયમાદિ અષ્ટાંગ યુગપ્રક્રિયા પણ તેવી જ ઉત્તરોત્તર ચઢતી આત્મવિકાસકક્ષાએ છે. આમ આત્મસ્વભાવનું ગુંજન કરવારૂપ જે અધ્યાત્મ–ગ પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મેક્ષપદ અથવા નિર્વાણ પદ પામે તે ગમાર્ગ જ અત્ર મેક્ષસાધન છે. જ્ઞાનયોગ, કર્મગ અને ભક્તિગ એ આ મેક્ષસાધક ગમાર્ગના જ અંગભૂત છે. એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી, પણ ગણ-પ્રધાન ભાવથી Page #30 -------------------------------------------------------------------------- ________________ એક જ ભેગના ત્રણ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ જ્ઞાનગ, કમલેગ સંબદ્ધ હોઈ એક બીજાના પૂરક અને સમર્થક છે; કારણ કે અને ભક્તિગ: પરંતત્વને પરમ નિધન જેમ ભક્તિથી હૃદયમાં ધારણ કરી તથારૂપ એક જ ગન અધ્યાત્મક્રિયાયુક્તપણે જ્ઞાનની–અનુભવેગની અનન્ય ઉપાસના તે ત્રણ પાસે જ્ઞાનયોગ, પરંતત્વની ભક્તિપૂર્વક તાત્વિક સમજણથી મોક્ષ સાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિમય અધ્યાત્મકિયા તે કમગ, અને તાત્વિક સમજણપૂર્વક પરંતત્વની ભક્તિ તે ભક્તિયોગ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનચેતનામય શુદ્ધ આત્માનુભૂતિથી શુદ્ધ આત્મસ્વભાવનું ગુંજન કરવું તે જ્ઞાનયેગ, શુદ્ધ આત્મપરિણતિમય અધ્યાત્મક્રિયાથી શુદ્ધ આત્મસ્વભાવનું યુજન કરવું તે કયેગ, શુદ્ધ પરમાત્મતત્વની શુદ્ધ નિષ્કામ ભક્તિના અવલંબને શુદ્ધ આત્મસ્વભાવનું ગુંજન કરવું તે ભક્તિયોગ. જ્ઞાન અર્થાત્ તાત્વિક સમજણ વગરની ભક્તિ-ક્રિયા જેમ અનનુષ્ઠાનરૂપ હેઈ યથાર્થ ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ યથાર્થ ફલદાયિ થતું નથી. આમ આ ત્રણે ભેગનો સમન્વય છે. હવે આપણે આ ત્રણે યોગની અનુક્રમે વિશેષ વિવક્ષા કરશું ૨. જ્ઞાન અને કર્મવેગ જ્ઞાન વિના કિયા આંધળી-ક્રિયા વિના, જ્ઞાન તે પાંગળું લેખીએ, ધર્મરથ કેમ એક ચક્ર ચલાવીએ? એક પાંખે કેમ ઊડએ ?-પ્રજ્ઞાવબોધ મેક્ષમાળા જ્ઞાન અને ક્રિયા એ બે એક્ષપ્રાપ્તિના મુખ્ય સાધન છે. “જ્ઞાનકિરાખ્યાં મોક્ષ એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પ્રમાણે જ્ઞાન-ક્રિયાથી મેક્ષ છે. અર્થાત જ્ઞાન એટલે મુખ્યપણે ભાવશ્રુતજ્ઞાન–શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય સંવરનિજ રારૂપ ભાવક્રિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ બન્નેને જ્યારે સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાને મુખ્યપણે જ્યાં આત્મજ્ઞાન છે તેને જ જ્ઞાન કહ્યું છે. કારણકે “સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાને હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.” નવ પૂર્વ સુધી ભણ્યા આત્મજ્ઞાન વિનાનું હોય, પણ જે જીવને ન જા તે તે સર્વને અજ્ઞાન કહ્યું છે. જ્ઞાન અજ્ઞાન “આ જીવ ને આ દેહ એ ભેદ જે ભાયે નહિં, તે “પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહિ',–કેવળ નિર્મળ ઉપદેશ શ્રી ભગવતી સૂરમાં કહ્યો છે. આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નિકળે Page #31 -------------------------------------------------------------------------- ________________ છે કે બેધબીજભૂત, મૂળભૂત આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હોય, તે ત્યાં આત્મસંવેદનરૂપ આત્મજ્ઞાન છે, પણ તે આત્મસંવેદનરૂપ બીજભૂત જ્ઞાન વિનાનું બીજું બધુંય ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય તે ત્યાં આત્મજ્ઞાન નથી. એટલા માટે જ સ્વ–પર ભેદવિજ્ઞાનરૂપ મૂલ બીજભૂત જ્ઞાન જેને હતું, પણ બીજું કાંઈ પણ જ્ઞાન જેને હેતું, એવા “તુષમાષ” જેવા અતિમંદ ક્ષયે પશમી પણ તરી ગયા છે અને આ બધબીજભૂત સંવેદન જ્ઞાન જેને જોતું, એવા નવપૂર્વધર જેવા અતિમહા ક્ષપશમી શાસ્ત્રપારંગતે પણ રખડ્યા છે. કારણકે શ્રી ચિદાનંદજીએ કહ્યું છે તેમ “સાર કહ્યા વિન ભાર કહ્યો શ્રુત, ખર દષ્ટાંત પ્રમાણ”. –પરને જુદા પાડનાર એવા પ્રયજનભૂત ભેદજ્ઞાન અર્થાત આત્મજ્ઞાન વિનાનું જ્ઞાન તે અજ્ઞાન છે. મિથ્યાત્વયુક્ત એવા મતિ–શ્રત-અવધિને મતિઅજ્ઞાન, કુતઅજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિભંગ જ્ઞાન) કહ્યા છે તેનું એ જ રહસ્ય છે. શાસ્ત્ર એ જ્ઞાનપ્રાપ્તિના ઉત્તમ ઉપકારી નિમિત્ત સાધનરૂપ હેઈ ઉપચારથી તેને જ્ઞાન કહ્યું છે, પણ એકલા દ્રવ્યશ્રુતજ્ઞાનના શુકપાઠ જેવા શુષ્કજ્ઞાનથી કાંઈ જ્ઞાન થયું કહેવાતું નથી. પરંતુ જે તેનું ઉત્તમ નિમિત્ત પામી આત્મા પિતે જ્ઞાનરૂપે પરિણમે અર્થાત્ આત્મામાં ભાવકૃતપણું પ્રગટે, આત્મજ્ઞાન ઉપજે, તે જ વાસ્તવિક જ્ઞાન થયું કહેવાય છે. નહિં તે શ્રી હરિભદ્રસૂરિજીએ ગબિન્દુમાં કહ્યું છે તેમ સ્ત્રી-પુત્રાદિ જેમ મોહમૂદ્ધ જનેને સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનેને સંસાર છે! સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જે પ આત્મા હાથમાં ન આવ્યું તે એકડા વિનાના મીંડા જેવું છે. જબ જા નિજ રૂપકો, તબ જા સબ લેક; નહિ જા નિજ રૂપકે, સબ જા સે ફેક.”—શ્રીમદ્ રાજચંદ્રજી "शाते यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते air gોતદિન ક્ષાનમન્નિાથ શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસાર શાનથી જેવું આત્મસ્વરૂપ જાણ્યું, તેવું આચરણમાં-વર્તનમાં મૂકવાની પ્રક્રિયા તે કિયા, જ્ઞાન અને ક્રિયા એ બન્ને એક રથના બે ચક જેવા છે, એમાંનું એક પણ ચક્ર ન હોય તે ધમરથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી જ્ઞાનક્રિયાને સમન્વય: છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યું હોય ત્યાં “નાળ તો રા' દેખતાં છતાં પાંગળા નષ્ટ થાય ને દેડતાં છતાં આંધળો નષ્ટ થાય, પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળે તેના સૂચન મુજબ ચાલે, અને સહકાર કરી સમન્વય સાધે તે બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બન્નેને યથાયોગ્ય સમન્વય સાધ જોઈએ. અત્રે “ઘર્ષ ના તો રા' એ શ્રી દશવૈકાલિક સૂત્રના સુપ્રસિદ્ધ સૂત્ર પ્રમાણે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂછ્યું, તે એમ સૂચવે છે કે કિયા જ્ઞાનને અનુકૂળ-અનુસરતી તાત્વિક સમજણવાળી હેવી જોઈએ. એટલા માટે જ કિયાનું અનુષ્ઠાન' એવું નામ પ્રસિદ્ધ છે. અર્થાત્ દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે Page #32 -------------------------------------------------------------------------- ________________ એવું જે જ્ઞાન થયું, તેને અનુરૂપ પણે-છાજે એમ રાગાદિને ત્યાગ કરી શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું તે અનુષ્ઠાન છે. એટલે કર્મ આશ્રવને નિરોધ થઈ સંવર-નિરા થાય, એમ સર્વ આત્મસાધનનું સેવન કરવું, એ જ આવશ્યકાદિ સર્વ અનુષ્ઠાનનું અને અષ્ટાંગ યેગાદિ સર્વ ક્રિયાનું એક માત્ર પ્રયોજન છે. દ્રવ્યશ્રતજ્ઞાન અને દ્રવ્યક્રિયાને પણ અત્રે એનું યથાયોગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્યશ્રુતજ્ઞાન અને વ્યક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ થાય તે પણ પરંપરાએ મોક્ષના કારણરૂપ થઈ પડે છે. પણ જે તથારૂપ ભાવનું કારણ ન દ્રવ્યજ્ઞાન-ક્રિયાને થાય તે જ્ઞાન-ક્રિયા તે મેક્ષપ્રત્યયી ફળ પર નિષ્ફળ જ છે. યથાયોગ્ય સ્થાન શ્રી હરિભદ્રસૂરિએ પંચાશક શાસ્ત્રમાં પ્રવ્ય’ શબ્દના પ્રધાન અને અપ્રધાન એ બે અર્થ પ્રદર્શિત કર્યા છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે. તેમાં–ભાવને ઉત્પન્ન કરનારું એવું પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હેઈ અત્ર મેક્ષમાર્ગમાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્યસ્તવને-દ્રવ્યઆજ્ઞાને અધિકાર-હળુકમ, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણામી, અંતરંગ વિરાગ્યવસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તવપિપાસુ, એવા ઉત્તમ ગુણલક્ષણસંપન અપુનબંધકાદિ* દશાવિશેષને પામેલા મુમુક્ષુઓને જ છે,–એમ ચેખે ચોખ્ખું શ્રી હરિભદ્રસૂરિજીએ તેમના સર્વ ગ્રંથમાં તેમજ આ લલિતવિસ્તરા ગ્રંથમાં પણ સ્થળે સ્થળે ઉદ્દઘેપ્યું છે. આ અપુનબંધકાદિ દશા પૂર્વે સકૃબંધકાદિને તે અપ્રધાનરૂપ દ્રવ્યક્રિયા હોય છે, કારણ કે તે દ્રવ્યઆજ્ઞાનું પાલન પણ અનુપગપણે-ક્રિયાજડપણે કરે છે એટલે તેઓ દ્રવ્યથી પણ અત્રે મેક્ષમાર્ગની યેગ્યતા ધરાવતા નથી. “અનુવનો ત્ર”—અનુપગ-ઉપયોગરહિતપણું તે દ્રવ્ય એ વ્યાખ્યા પણ ઉક્ત સર્વ વસ્તુને પુષ્ટ કરે છે. આમ વિશિષ્ટ ભાવને ઉત્પન્ન કરનારી પ્રધાન દ્રવ્યક્રિયાને જ શાસ્ત્રકારે ગમાર્ગમાં સ્થાન આપ્યું છે, –નહિં કે અનુપયેગવંત કિયાજડ એવી અપ્રધાન દ્રવ્યક્રિયાને. આમ દ્રવ્યક્રિયાને પણ અત્રે યથાયોગ્ય સ્થાન છે જ, કારણકે દ્રવ્યને સાધ્ય લક્ષ્ય પણ ભાવ જ છે, દ્રવ્યના આલંબને પણ ભાવ પર જ ચઢવાનું છે, અને ભાવ પર આવ્યે જ છૂટકો છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મામાં તથારૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણનું ભવન-પરિણમન, આત્મસ્વભાવપરિણતિ. આખે માર્ગ મુખ્યપણે આ ભાવ પર રચાયેલ છે, ભાવ જ એનું જીવન છે, તે ન હોય તે ખાલી બેખું જ રહે છે.-રજિયા પ્રતિતિ ન માન્યા.'—જેટલું આ દ્રવ્યક્રિયા માટે સત્ય છે, તેટલું જ દ્રવ્યશ્રુતજ્ઞાન માટે પણ છે. દ્રવ્ય અને ભાવની તુલના કરતાં શ્રી ગદષ્ટિસમુચ્ચયકારે કહ્યું છે કે શુદ્ધભાવ અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે સૂર્ય અને આગીઆ જેટલું અંતર છે. શુદ્ધભાવ ને શૂની કિરિયા, બેહમાં અંતર કેતેજી? ઝળહળતે સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”–શ્રી યશોવિજયજી. x“एते अहिगारिणो इहण सेसा व्वओ विजं एसा। જાપ નો ચાર સંતાન ૩ કરાર છે ”શ્રી પંચાશક Page #33 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવધર્મ ચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે છવ નવીન?.....ચંદ્રાનન જિન!”—શ્રી દેવચંદ્રજી. અપુનબંધકથી માંડી, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિનઆણુ, મારગ ભાષે જાણ.” –શ્રી યશોવિજયજી. આમ દ્રવ્ય-ભાવ શ્રુતજ્ઞાન અને દ્રવ્ય-ભાવ કિયારૂપ સત્સાધનના સમુચિત સમન્વયથી જ મોક્ષ છે. આ ઉપરથી સારભૂત યુક્ત પક્ષ આ છે કે-જ્ઞાન ને ક્રિયા એ બને નયની “પરસ્પર તીવ્ર મિત્રી કરાવી,” શુદ્ધ આત્મજ્ઞાન તે રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિરૂપ ક્રિયાને સુમેળ સાધવે, એ જ શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષની સિદ્ધિને પરમ ઉપાય છે. એટલે કે પરપરિણતિને ત્યજવી ને આત્મપરિણતિને ભજવી તે મોક્ષમાર્ગની આરાધના છે; પરપરિણતિને ભજવી ને આત્મપરિણતિને ત્યજવી તે મેક્ષ માર્ગની વિરાધના છે. ૩. ભકિતગઃ જિનભક્તિ પ્રોજન “ઇએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ. જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ”—શ્રીમદ્ રાજચંદ્રજી જેમ જ્ઞાનેગ-કર્મયોગ તેમ ભક્તિયોગ પણ મેક્ષનું ઉત્તમ સાધન છે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ સાધ્ય ધર્મ જેણે સિદ્ધ કર્યો છે એવા પરમાત્માની ભક્તિ મુક્તિનું અનુપમ નિમિત્ત છે. ભક્તશિરોમણિ મહામુનિ દેવચંદ્રજીએ જિનપતિ ભક્તિ ભાખ્યું છે તેમ “જિનપતિ ભક્તિ મુક્તિને મારગ, અનુપમ શિવ મુક્તિનો મારગ સુખકંદ રે' શ્રી યશોવિજયજીએ પણ એમજ ભાખ્યું છે કે જિનપંભાવ વિના કબૂ “તાહરૂં ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાન ને ચારિત્ર તે જ છે .” નહિં છૂટત દુખદાવ” –હે ભગવાન! હારું ધ્યાન એ જ સમ્યગદર્શન છે, એ જ જ્ઞાન છે, એ જ ચારિત્ર છે, અર્થાત્ એ જ ક્ષમાર્ગ છે. જિન ભગવાન -વિતરાગ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ વિના દુઃખાવ-દુઃખને દાવ (પ્રકાર) અથવા દાવાનલ કદી છૂટ નથી-જિનપે ભાવ વિના કબૂ નહિં છૂટત દુઃખદાવ” એ અમૃત વચનથી પરમતત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ભક્તિને અનન્ય મહિમા સંગીત કર્યો છે. તારકાવાસાહન' ને સંમોહિને રમ–ભગવાનને સંસાર દાવાનદાહને Page #34 -------------------------------------------------------------------------- ________________ શમાવનાર નીર અને સંમેહધૂલિ ઉડાડવાને સમીર તરિકે બિરદાવી શ્રી હરિભદ્રસૂરિએ, “આવ મારે ઘસતાં જના—ભવજલે પડતા જનેને આલંબન તરિકે બિરદાવી શ્રી માનતુંગસૂરિએ, “હંતાણાનનિમકનપજંતુuતાથમાન' “ચાણમંદિ'—સંસારસાગરમાં નિમજજતા સર્વ પ્રાણીને પિત (જહાજ) અને કલ્યાણ મંદિર તરીકે બિરદાવી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ, અને “કામિત પૂરણ સુરત, આનંદઘન પ્રભુ પાય” એ અમર શબ્દોમાં કલ્પવૃક્ષ તરીકે બિરદાવી શ્રી આનંદઘનજીએ આ ભક્તિને જ અપૂર્વ મહિમા ઉત્કીર્તન કર્યો છે. આમ વીતરાગ પરમાત્માની ભક્તિ એ મુક્તિને સરલ સુગમ માર્ગ છે, એટલા માટે સર્વ ભક્તશિરોમણિ મહાત્માઓએ તેની ભક્તિને મુક્તિમાર્ગ–મક્ષસાધક પેગ કહ્યો તે યથાર્થ જ છે. કારણ કે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મરૂપ આવરણ ટળ્યું હોવાથી ભગ વાનનું તે સ્વરૂપ સંપૂર્ણ વ્યક્તતા-આવિર્ભાવ પામ્યું છે, આવરણ જિનપદ જિનપદ એક્તા વર્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરભાવ પામેલું હોઈ અવ્યક્ત શક્તિપણે રહ્યું છે. આમ કર્મ આવરણરૂપ ઓપાધિક ભેદને લીધે પરમાત્મામાં અને આ આત્મામાં અંતર પડયું છે, જીવ અને શિવને ભેદ પડયો છે. શ્રી આનંદઘનજીના શબ્દોમાં કહીએ તે કર્મવિપાકે છે કારણ જોઈને કઈ કહે મતિમંત” પણ મૂળ સ્વરૂપદષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું “અનંત સુખસ્વરૂપ” તે જિનપદ છે, તેવું જ આ “મૂળ શુદ્ધ તે આત્મપદ” છે. આ જિનપદ અને નિજ પદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે, અને એ જ આ ભક્તિનું પ્રયજન છે. એટલે એવા અનંતસુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદને જે ઈચછે છે તે “ગીજને, તે પ્રગટસ્વરૂપી સગી જિનપદની અખંડ એકનિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ. કારણ કે તે જિન ભગવાને સ્વરૂપ સિદ્ધિરૂપ નિજ કાર્ય સિદ્ધ કર્યું છે. એટલે તે સ્વરૂપસિદ્ધિરૂપ કાર્ય જે કરવા ઈચ્છતા હેય, શુદ્ધ સ્વસ્વભાવરૂપ મોક્ષફળની જે કામના રાખતા હોય એવા મુમુક્ષુ જીવે, તેના અમેઘ કારણરૂપ તે કૃતકૃત્ય જિનભક્તિ સિદ્ધ સ્વરૂપનું અવલંબન લેવું ઉપકારી છે. કઈ પણ કાર્યની ઉત્તમ ગબીજ સિદ્ધિ એમ ને એમ તાબડતોબ થઈ જતી નથી, તે કાર્યસિદ્ધિના કારણરૂપ બીજ પહેલાં વાવવા પડે છે, પછી તેમાંથી અંકુરાદિ ફૂટી અનુક્રમે મોટું વૃક્ષ થઈ સિદ્ધિરૂપ ફળ મળે છે. એટલે મેક્ષકાર્યની સિદ્ધિ માટે મુમુક્ષુ જીવે તેને અવંધ્ય કારણરૂપ મેક્ષસાધક ગ–બીજને ચિત્ત-ભૂમિમાં પ્રક્ષેપ કરવા યોગ્ય છે. અને તે યોગ–બીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ યોગબીજ શ્રી જિનેશ્વરની ભક્તિ છે. કારણ કે વીતરાગ દશાને પામેલા શ્રી જિનેશ્વર ભગવાન રાગ-દ્વેષમહાદિ સમસ્ત અંતરંગ શત્રુઓને જીતી લઈ, સકલ કર્મ કટકને પરાજય કરી, શુદ્ધ Page #35 -------------------------------------------------------------------------- ________________ સહજ આત્મસ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આત્મા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યથી યુક્ત એવા મુક્ત સિદ્ધ પરમાત્મા છે. એવા પરમ ભેગી સાક્ષાત્ શુદ્ધ સ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી, તે મુખ્યપ્રધાન-અનુત્તમ ગબીજ થઈ પડે એમાં જરાયે આશ્ચર્ય નથી. “નિરો; કુરારું ચિત્ત રામરારિ જા. प्रणामादि च संशुद्धं योगबीजमनुत्तमम् ।।" –શ્રી હરિભદ્રાચાર્યજીત ગદષ્ટિસમુચ્ચય ઘેટાના ટેળામાં ચિરકાળથી વસેલા સિંહશિશુનું દૃષ્ટાંત અત્ર ઘટે છે. કોઈ સિંહનું બચું જન્મથી ઘેટાના ટેળામાં વસ્યું છે, ઉછર્યું છે, અને ચિર સંવાસથી તે પિતાને ઘેટું જ માની બેઠું છે. ત્યાં કેઈ સિંહ દેખાય છે. તેને દેખી તે અજકુલગત કેસરી’ સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે, અને પાછું પિતાનું સ્વરૂપ નિહાળે છે, તે બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે, અને તેને ભાન થાય છે કે હું ઘેટું નથી પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિ કાળથી પરભાવના સંવાસમાં વસેલે છે, અને પિતાને પરરૂપ જ માની બેઠે છે. તેને સમાધિરસભર્યા સ્વરૂપસિદ્ધ પ્રભુના દર્શનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે. અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુભકતે ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ....અજિત જિન. દીઠો સુવિધિ જિહંદ સમાધિરસ ભર્યો લાલ ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો છે. સલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો છે, સત્તા સાધન માર્ગ ભણે એ સંચર્યો.હે”—શ્રી દેવચંદ્રજી અને આમ તે જિનસમ સ્વરૂપ સત્તા ઓળખે છે, એટલે તેના પ્રાગભાવની-પ્રગટ આવિર્ભાવની ઈહ-ઇચ્છા તેને પ્રગટે છે, કે આવું જિન ભગવાન સ્વરૂપસચિ: જેવું પરમાનંદમય શુદ્ધ આનંદઘન સ્વરૂપ અને પ્રગટે તે કેવું સારું? અંતરાત્મભાવ એવી અંતરંગ રુચિરૂપ તીવ્ર ઈચ્છાથી તે પરપરિણતિમાં નિરીહ નિષ્કામ અંતરાત્મા બની આત્મપરિણતિ ભણી વળે છે. “જન સમ જિન સમ સત્તા ઓળખીજી, તસુ પ્રાગભાવની ઈહિ અંતર અંતર આતમતા લહી હેજી, પરપરિણતિ નિરીહનમિપ્રભ.” – શ્રી દેવચંદ્રજી. અને પછી એ તે અંતરાત્મા આદર્શ પરમાત્મસ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશલ શિલ્પી જેમ આદર્શને (Model) નિરંતર Page #36 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિસમુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે તેમ મુમુક્ષ આત્મા પ્રતિસ્થાનીય પ્રતિષ્ઠદસ્થાનીય-આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી નિજ (આદર્શરૂપ) પ્રભુ આત્મસ્વરૂપની પૂર્ણકલામય ઘટના કરે છે, “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. “પ્રતિદે પ્રતિઈદે જિનરાજના હેજી, કરતાં સાધક ભાવ દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હે, શુદ્ધાતમ પ્રાગભાવ....નમિપ્રભ.” – શ્રી દેવચંદ્રજી. એટલે સ્વરૂપ દર્શનના કામી એવા મુમુક્ષુ જીવે તે ભગવાનનું આરાધન–સેવન કરવા તત્પર થવું તે પિતાના જ આત્મકલ્યાણની–આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માર્થી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તવું જાઈએ. “સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જાય છે. ક્ષીણ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપચિંતવના જીવને પ્રબળ અવલંબન છે.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૩. સ્વરૂપસિદ્ધ જિન ભગવાનને ભજે કે સિદ્ધ ભગવાનને ભજે તે બન્ને એક જ છે. માત્ર ફરક એટલે જ છે કે જિન-અહંત ભગવાન સગી સિદ્ધ છે, દેહધારી સિદ્ધ આત્મા છે, દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા સાકાર સજીવન અહત અને સિદ્ધની મૂર્તિ છે, સદેહમુક્ત-જીવન્મુક્ત છે, અને સિદ્ધ ભગવાન અગી ઉપાસના સિદ્ધ છે, દેહરહિત સિદ્ધ આત્મા છે, નિરાકાર શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે, વિદેહમુક્ત છે ઘાતી-અઘાતી અને પ્રકારના કર્મને ક્ષય થયે હોવાથી સિદ્ધ ભગવાન સર્વથા કર્મરહિત છે, અને માત્ર વેદનીયઆદિ ચાર અઘાતિ કર્મના હેવાપણાને લીધે જિન ભગવાનને દેહધારી પણું અને પૂર્વ પ્રારબ્ધાનુસાર વિચરવાપણું છે. પણ ઘાતિ કર્મને સર્વથા ક્ષય બન્નેને સમાન હવાથી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય–એ અનંત ચતુષ્યને આવિર્ભાવ બન્નેમાં સમાન છે, બન્નેનું સ્વરૂપમાણપણું એક સરખું છે, બન્નેનું સહજત્મસ્વરૂપે સુસ્થિતપણું તુલ્ય છે. એટલે સહજ સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધ ભગવાન કે અહત ભગવાનની ઉપાસનાથી આત્મા સ્વરૂપલયને પામી શકે છે. માટે તે બનેની ઉપાસના સ્વરૂપજિજ્ઞાસુ પુરુષ એ કર્તવ્ય છે. મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે – જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે, તે પિતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મોહ નાશ પામે. “જો જ્ઞાન સf parળrt T. તો ઝાળ; નિજ મg, મોઘ હજુ નાથ તરસ છ ” શ્રી પ્રવચનસાર. શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણે રે.”– શ્રી યશોવિજયજી, Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન અને નિમિત્ત કેટલાક લાકો સમજ્યા વિના ઉપાદાનની વાતા કર્યાં કરે છે, અને જાણ્યે અજાણ્યે નિમિત્તની એકાંતે ગોણુતા ગણી તેને અપલાપ-નિદ્ભવ કરે છે, તે તેમની અણુસમજરૂપ મિથ્યા ભ્રાંતિના દોષ છે. કારણ કે ઉપાદાન અને નિમિત્ત એ કાંઈ પરસ્પર વિરોધી નથી, કે પ્રતિપક્ષી નથી, પણ અવિરુદ્ધ સહકારી અને સહયેાગી છે. ઉપાદાનની જાગૃતિ અને શુદ્ધિ તા અવશ્ય કર્ત્તવ્ય છે, અને શુદ્ધ નિમિત્તના સેવનના ઉદ્દેશ-લક્ષ્ય પણ તે જ છે. પશુ ઉપાદાનની શુદ્ધિ-જાપ્રતિ અર્થે, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા અર્થે પશુ જિનભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણના અવલ`ખનની અનિવાર્ય આવશ્યક્તા છે, એ આ મહાનુભાવા ભૂલી જાય છે. પ્રભુસેવા એ ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા પુષ્ટ આલબન-પુષ્ટ નિમિત્ત છે. શાસ્ત્રકારોએ તા પેકારી પોકારીને કહ્યું છે કે-સમતા અમૃતની ખાણુ એવા જિનરાજ જ પરમ નિમિત્ત હેતુ છે, અને તેના અવલ બને જ નિયમા * સિદ્ધિ હોય છે. ભક્તશિરામણ દેવચદ્રજીએ અપૂર્વ ભાવથી ગાયું છે કે— પુષ્ટ આલમન– પુષ્ટ નિમિત્ત પ્રભુ “ ઉપાદાન આત્મા સહી રે, પુષ્ટાલંબન દેવ..જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિનવર પૂત્તે ! 66 નિમિત્ત હતુ જિનર જ, સમતા અમ્રુત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહુ વખાણી....પશુમા શ્રી અમરનાથ.” દાખલા તરીકે-ઘડા બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દડ-ચક્ર વગેરે નિમિત્ત ન મળે તા તે એની મેળે ઉપાદાનકારણપણે પરિણમે નહિં અને માટીમાંથી ઘડી કદી બને નહિં તેમ જીવના નિજ સત્તામત ધર્મ તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. ઉપાદાનની વ્યક્તિ માટે પ્રગટપણા માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાન– કારણપણે પરિણમે તે માટે તેા નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. જેનાંમાં શુદ્ધ આત્મારૂપ ઉપાદાન પ્રગટયુ છે, એવા જિન ભગવાનરૂપ પુષ્ટ નિમિત્ત કારણુ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિ, ઉપાદાન પ્રગટે નહિ; તેમ જ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેન્યાથી પણ કાસિદ્ધિ થાય નહિં. મન્નેના સહકારથી જ – સહયાગથી જ સિદ્ધિ નીપજે, પણ ઉપાદાનનું નામ લઈ જે એ નિમિત્ત છેાડી દીએ, તેએ સિદ્ધિ પામતા નથી ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષોએ કહ્યો છે. સદ્ગુરુની આજ્ઞા, જિનદશા એ આદિ નિમિત્ત કારણુ છે, તે સેવ્યા વિના આત્મજાગૃતિ આવે નહિં, આ મશે પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજ ચંદ્રજીના ટકાટ્કીશું વચનામૃત છે કે~~ 11 ઉપાદાન અને નિમિત્ત ના સહુકાર સહયોગ –શ્રી દેવચ`દ્રજી. Page #38 -------------------------------------------------------------------------- ________________ “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ જે એ ત્યજે નિમિત્ત, પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”– શ્રી આત્મસિદ્ધિ, આવા પ્રબલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly) સ્વરૂપશ્રેણીએ ચઢવું અતિ અતિ દુષ્કર છે; પણ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટ્યું છે એવા સાક્ષ – સહજાન્મસ્વરૂપી અહંત-સિદ્ધ ભગવાનના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવું સુગમ થઈ પડે છે. કારણકે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે તેમ “ભગવાનના સ્વરૂપનું ચિતન કરવું તે પરમાર્થદષ્ટિવાનું પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે, જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.” શ્રી દેવચંદ્રસ્વામીએ પણ કહ્યું છે કે – જિનવર પૂજા રે તે નિજ પૂજના છે” કઈ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે? આપણે તે સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતવન કરીએ, પણ આ તેમનું માનવું ભૂલભરેલું છે. કારણકે આલંબન વિનાનું તેવું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન તે અતિ શુષ્ક અધ્યાત્મના ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે. પણ ભયસ્થાન તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દશા વિના સમયસાર-વેદાંત આદિ જેવા અધ્યાત્મશાસ્ત્રો સ્વમતિકલ્પનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિંતવનની વાત કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે, જેમકેકવચિત્ તેથી જીવને વ્યામોહ ઉપજે છે. પિતાની તેવી આત્મદશા થઈ નહિં છતાં, પિતાની તેવી દશાની કલ્પનારૂપ બ્રાંતિ ઉપજે છે. “અહં બ્રહ્માસ્મિ'ને બદલે માસિમ થઈ જાય છે! કવચિત્ ભક્તિરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્કઅધ્યાત્મીપણું થાય છે. બંધ-મક્ષ તે કલ્પના છે એમ વાણીમાં બેલે છે, પણ પિતે તે મહાવેશમાં વર્તે છે, એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે, અને તેથી સ્વછંદાચારપણું હોય છે, અથવા જ્ઞાનના અજીર્ણરૂપ -અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે. અંતરૂને મેહ છૂટ્યો નથી, “સકલ જગતુ તે એડવત્ અથવા સ્વપ્ન સમાન' જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉ૫જી નથી, છતાં ઉન્મત્તની જેમ “વાચા જ્ઞાન” દાખવે છે કે “હમ તે જ્ઞાની હિં, બધેલા જ નહિં તે મુક્ત કૈસે હવે?” તેમજ કૃત્રિમતા, દાંભિકતાદિ દેવ પણ ઉપજે છે. ઈત્યાદિ પ્રકારે અનેક દેષની ઉ૫પત્તિ, એકલા નિરાલંબન અધ્યાત્મ ચિંતનમાં સંભવે છે. પણ ભગવાન ભક્તિના આલંબનથી તેવા કેઈ પણ દેશની સંભાવના નથી હતી, અને આત્મા સવાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરહણ કરતે જાય છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂ૫ ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે ઘણા અને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા છાચારિપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલા૫દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સવરૂપના થાનાલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અખાત્મદષ્ટિ ગણ થાય છે. જેથી શુષ્કતા, વેચ્છાચારપણું અને ઉન્મત્તલાપતા થતાં Page #39 -------------------------------------------------------------------------- ________________ નથી. આત્મદશાબળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણેને ભજે છે, એટલે શુષ્કતાદિ દે ઉત્પન્ન થતા નથી અને ભક્તિમાર્ગ પ્રત્યે જુગુપ્તત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપવીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના વરૂપધ્યાનવિલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે.” – શ્રીમદ રાજચંદ્રકૃત આનંદઘન ચોવીશી વિવેચનની પ્રસ્તાવના એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉક્ત દેષરૂપ પતનસ્થાન (Pufalls) નથી હતા. ભક્તિપ્રધાનપણે વર્તતાં જીવ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ અધ્યાત્મ ગુણસ્થાને સ્પર્શતા જાય છે, વ્યક્ત ગુણીના ગુણગ્રામથી ભક્તિપ્રધાનપણે સહજ અધ્યાત્મદશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મગુણવિકાસને સહજ અધ્યાત્મકશ પામે છે. જેમ જેમ જિનવરના અવલ બને જીવ આગળ વધતા જઈ એકતાનતા સાધતું જાય છે, તેમ તેમ તે આત્માવલંબની થતું જાય છે અને પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિની તન્મયતારૂપ લય થતાં સંપૂર્ણ સ્વરૂપાવલંબની થાય છે. “લેહ ધાતુ કંચન હવે ર લાલ. પારસ ફરસન પામ રે; પ્રગટે અધ્યાતમ દશા રે લાલ. વ્યક્ત ગુણ ગુણગ્રામ રે પદ્મપ્રભ જિન જિમ જિનવર આલંબને, વધે સીધે એકતાન હે ચિત્ત તિમ તિમ આત્માબની, ગ્રહ સ્વરૂપ નિદાન હે મિત્ત! પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને, દેવચંદ્ર ગુણને એકતાને, પહેચે પૂરણ થાને...” શ્રી દેવચંદ્રજી આમ “પુષ્ટ નિમિત્ત' રૂપ પ્રભુનું આલંબન ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાને સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે (Royal road). વાટ દીવાની ઉપાસના કરતાં પિતે દી બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં રાજમાર્ગ અને પરમાત્મા થાય છે; ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પિતે ઉપાસ્ય એક પદી બને છે, “નમો મુજ નમે મુજ' એવી આનંદઘનજીએ તેમજ તેવા પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજીએ અનુભવસિદ્ધપણે ગાએલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. મિન્નતિમાનપચારમા vજે મતિ તાદા: fa હા જથgr0 મિન્ના મવતિ તાદશ –શ્રી પૂજ્યપાદરવામી કૃત સમાધિશતક “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હેવે રે સંગી ઇલિકાને ચટકાવે, તે ગી જગ જેવે રે...”–શ્રી આનંદઘનજી અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમ બને છે,–જેમ ઝાડ પિતાને મથને પોતે અનિ બને છે તેમ પણ આ તે કઈ સમર્થ ગીવિશેષને એગ્ય એ એક્ષદરૂપ Page #40 -------------------------------------------------------------------------- ________________ માગે છે, અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તે પણ પ્રગટ પરમાત્મસ્વરૂપના અવલંબન વિના પોતાની મેળે પરમ પદની પ્રાપ્તિ દુર્ધટ છે, પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુઘટ–સુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તો અતિ દુસ્તર છે, તે પ્રભુના અવલંબને ગાષ્પદ સમાન લીલામાત્રમાં પાર ઉતરી જવાય એવું બની જાય છે. એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા પરમ ભાવિતાત્મા ભક્તશિરોમણિ ગાઈ ગયા છે કે–જિનઆલંબની નિરાલંબતા પામી નિજઆલબની થાય છે, તેથી અમે તે તે સમર્થ પ્રભુનું પ્રબલ અવલંબન રહી નિજ ગુણના શુદ્ધ નંદનવનમાં રમશું. તે એટલે સુધી કે નિજ સંપદાયુક્ત આત્મતત્તવ જ્યાં સુધી સંપૂર્ણ નહિં થાય ત્યાં સુધી હું આ જગગુરુદેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવતુ બારમા ક્ષીણ મોહ ગુણસ્થાનના અંત પર્યત તેનું અવલંબન હું છોડીશ નહિં. અતિ દુસ્તાર જે જલધિ સમ સંસાર જે, તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને ૨ લે. જિન આલંબની નિરાલંબતા પામે છે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે. જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામજો.” શ્રી દેવચંદ્રજી કારણ જેગે છે કારજ નીપજે રે, એમાં કઈ ન વાદ પણ કારણ વિણ કારજ સાબિયે રે, એ નિજ મત ઉન્માદ સંભવ.” --શ્રી આનંદઘનજી આમ પરમ ઉપકારી જિનભક્તિરૂપ ઉત્તમ નિમિસ કારણનું આટલું બધું ગુણગૌરવ બહુમાન જ્ઞાની મહાત્મા ગાઈ ગયા છે અને આવા ભક્તિપ્રધાનપણે વર્તતાં જીવ અધ્યાત્મ માર્ગે--મોક્ષસાધક ગરૂપ મેક્ષમાગે કેવી સરલતાથીભક્તિમાર્ગનું સુગમતાથી આગળ વધ્યે જાય છે, તે જ મહાગીતાર્થ પ્રાધાન્ય શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી, શ્રી યશોવિજયજી આદિ ભક્તશિરોમણિ મહાત્માઓએ પિતાના ભક્તિરસનિર્ભર સ્તવમાં બતાવી આપ્યું છે. એટલે જ્ઞાનયેગ-કમગ અને ભક્તિયેગ એ ત્રણેમાં ભક્તિમાર્ગ ઉત્કૃષ્ટ છે, કારણ કે જ્ઞાનમાર્ગ કા પારે હે જીરવે મુશ્કેલ છે, ક્રિયામાર્ગ તરવારની ધાર જે સરકણે હેઈ આચરે દુષ્કર છે, ભક્તિમાર્ગ આબાલવૃદ્ધ સર્વને માટે સેવા સુગમ છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના મનનીય વચને છે કે-- “જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામિપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગ પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયામાગે અÇઅભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મેહ, પૂજાસકારાદિ પેગ, અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દૈહિક ક્રિયામાં આત્મનિાદિ દ્વેષના સંભવ ઘણા વિચારવાન જીવાએ ભક્તિમાર્ગના તે જ રહ્યો છે. કાઇક મહાત્માને બાદ કરતાં કારણેાથી આશ્રય કર્યાં છે.” —શ્રીમદ્ રાજચદ્રજી, પત્રાંક પ૯૭. ૪. મેક્ષમા : ‘મૂળ માર્ગ સાંભળો જિનના રે’ "L મૂળ મારગ સાંભળે જિનના રે, કરી વૃત્તિ અખ’ડ સન્મુખ....મૂળ, ના'ય પૂજાહિની જો કામના રે, ને'ય વ્હાલું અંતર ભવદુઃખ....મૂળ.” “ નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નેય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવા સાય.”—શ્રીમદ્ રાજચંદ્રજી કૃત આત્મસિદ્ધિ આ પરમ આત્મશાંતિમય પરમાનંદસ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ માટે અમેાઘ ઉપાયભૂત માક્ષમાની પરમ સુંદર અનુપમ ચાજના જિન ભગવાને સ્વાચરણથી સિદ્ધ કરી પ્રકાશી છે :- સયાનીનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ’-- સમ્યગ્દર્શન-જ્ઞાનમૂળ મારગ સાંભળેા ચારિત્રની એકતા તે મેાક્ષમા. (અત્રે સૂત્રમાં એકવચની પ્રયાગથી જિનના રે': એકતા સૂચિત છે) સર્વાં અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ અત્માનું જિનના મૂળ મા, સમ્યગૂદન, શુદ્ધ આત્માનું સમ્યાન, શુદ્ધ આત્માનું સમ્યક્ પરમા મા ચારિત્ર–એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણમાવી, ભગવાન્ શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેાક્ષને પામ્યા. એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન તે માત્મચારિત્રની અભેદ એકતા સાધવી એ જિનને– વીતરાગને મૂળ મા' છે, ઝડનું મૂળ એક હોય છે, મૂળને પકડીએ તા આખું ઝાડ હાથમાં આવે છે; ડાંખળાં – પાંદડાં ભિન્ન ભિન્ન અનેક હાય છે, તે પકડે છે તેને આખુ આડે હાથમાં આવતુ નથી. તેમ જિનદર્શનરૂપ તત્ત્વવૃક્ષનું આ આત્મધર્મરૂપ મૂળ જે પકડે છે, તેને આખા માગ હાથમાં આવે છે; જે માત્ર માહ્ય સાધન-વ્યવહારના ભેદરૂપ ડાંખળા-પાંદડાં પકડે છે, તેને તે અખ’ડ માગ હાથમાં આવતા નથી, તે તે બ્રતિમાં ભૂલા ભમે છે ને મિથ્યા ઝઘડામાં પડે છે. 6 શ્રીમદ્ રાજચ’દ્રજી, “ એ દેહાદ્ધિથી ભિન્ન આતમા હૈં, ઉપયાગી સદા અવિનાશ....મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી કે, કહ્યુ જ્ઞાન તેનું નામ ખાસ....મૂળ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત....મૂળ કહ્યું ભગવંતે કંન તેહને ?, જેનું બીજું નામ સમકિત...મૂળ. Page #42 -------------------------------------------------------------------------- ________________ જેમ આવી પ્રતીતિ જીવની , જયે સવેથી બિન અસંગ મૂળ તે સ્થિર સ્વભાવ જે ઉપજે , નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ તે ત્રણે અભેદ પરિણામથી રે, ત્યારે વ તે આત્મારૂપ...મૂળ તેહ મારગ જિનને પામિયા ૨, કિંવા પામ્યા તે નિજ સ્વરૂપ મૂળ૦ –શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આ જિનને મૂળ માગે તે કેવળ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થમાર્ગ છે. જે કઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે આ જિનના મૂળ પરમાર્થમાગે પ્રયાણ કરીને જ—એમ સર્વ જ્ઞાની વ્યવહાર માર્ગનું સત્ પુરુષને પરમ નિશ્ચય છે ગમે તે દેશમાં, ગમે તે કાળમાં ઉપકારી પ્રોજન એ જ એક ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પરમાર્થ મેક્ષમાર્ગ છે. તે પછી આ વ્યવહારમાર્ગનું નિરૂપણ શા માટે કરવામાં આવ્યું હશે? એ સ્વાભાવિક પ્રશ્ન થશે તે વ્યવહારમાર્ગ પણ પરમાર્થનું જ પ્રતિદિન કરવા માટે, પરમાર્થ સમજાવવા માટે જ પ્રરૂપવામાં આવ્યું છે, પરમાર્થરૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જ જીવનું લક્ષ દેરવા માટે બોધવામાં આવ્યો છે. અનાર્યને સમજાવવા માટે જેમ અનાર્ય ભાષાને પ્રયોગ કરે પડે, તેમ પરમાર્થથી અનભિજ્ઞ જીવને પરમાર્થ પમાડવા માટે વ્યવહારને ઉપગ અનિવાર્યપણે આવશ્યક છે. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે–જે નિશ્ચયને–પરમાર્થને છેદે છે, ઉત્થાપે છે, તે તરવને છેદે છે અને જે૪ વ્યવહારને છેદે છે તે તીર્થને છેદે છે. પણ આ એક વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી, વ્યવહાર તે સાધન છે. પરમાર્થરૂપ લક્ષ્યને લક્ષ કરાવવા માટે જ વ્યવહારની ઉપગિતા છે. વ્યવહાર સમ્યગૂદર્શન–જ્ઞાનચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ પણ કામ કરીને આત્માને સ્વરૂપ પર પુનઃ આપવા માટે છે, સ્વરૂપ પર પુનઃ આરૂઢ કરવા માટે છે, કારણ કે સવરૂપભ્રષ્ટ થવ થી જ આત્માનું સંસારપરિભ્રમણ થયું છે, માટે સમસ્ત વ્યવહારનું પણ પ્રથમ ને એક જ પ્રજન આત્માને પુનઃ સ્વરૂપમાં આણી ‘નિજ ઘર” પધરાવવાનું છે. અને પછી વ્યવહારરત્નત્રયી દ્વારા આ સ્વરૂપઆરોપણુરૂપ પ્રથમ ભૂમિકા–નિજ “પદ' પ્રાપ્ત કરી, જીવ નિશ્ચયરત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાને–દશાઓને સ્પર્શતે સ્પર્શતે ગુણસ્થાનકના કે ગદષ્ટિના વિકાસક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતું જાય છે, અને છેવટે આમશુદ્ધિની પરમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે-સિદ્ધ બને છે. * * “as of મળst જામા જિળr ૩ ૪. તદ થવા વિના મહુવપરામર છે ”શ્રી સમયસાર, - “ નિખમ ઘarદ તા વાનESા સુપI પણ વિના તિર્થ અને કઇ તપા”—આર્ષવચન Page #43 -------------------------------------------------------------------------- ________________ આમ નિશ્ચય-વ્યવહારસાપેક્ષ જિન–વીતરાગનો મોક્ષમાર્ગ તે સીષામાં સીધા, સરલમાં સરલ, કાજુમાં કાજુ, સાદામાં સાદે, ટૂંકામાં ટૂંકે ને ચકખામાં એક છે. એમાં કાંઈ વિસંવાદ નથી, કોઈ ગોટાળે નથી. ગોટાળે ને વિસંવાદ તે નિશ્ચય વ્યવહારનો નિશ્ચય-વ્યવહારનું પરસ્પર સાપેક્ષપણું જેઓ સમજતા નથી તેઓ - સમન્વય જ ઊભો કરે છે. નિશ્ચય-વ્યવહારને યથાગ્ય સમન્વય કરતાં તેમને આવડતું નથી, એટલે એકાંત પક્ષને પકડી બેસી તેઓ માર્ગષ્ટ થાય છે. કારણ કે જે વ્યવહારને છેડી દઈને યથાયોગ્ય આત્મદશા વિના કેવળ નિશ્ચયને જ રહે છે, તે સાધન વિના નિશ્ચયરૂપ સાધ્યને સાધશે શી રીતે? તે તે જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી દે છે, એટલે તે ઉભયભ્રષ્ટ થાય છે, જે નિશ્ચયને છેડી કેવળ વ્યવહારને જ વળગ્યા રહે છે, વ્યવહારરૂપ સાધનને સાધ્ય માને છે, તે તે વ્યવહારના વલમાં જ ભમ્યા કરે છે ને મધ્યબિન્દુરૂપ નિશ્ચય લક્ષ્યને ચૂકી જઈ અનંત પરિભ્રમણમાં જ ભમ્યા કરે છે. પણ સર્વ વ્યવહારસાધનને એક નિશ્ચયરૂપ મધ્યબિન્દુના લક્ષ્ય પ્રત્યે-સાધ્ય પ્રત્યે જે દેરી જાય છે, તે જ નિશ્ચયરૂપ આત્મવસ્તુની સિદ્ધિ કરે છે, તે જ પરમાર્થરૂપ મોક્ષમાર્ગને પામે છે, તે જ સિદ્ધ બની કૃતકૃત્ય થાય છે. વર્તમાનમાં કઈ જી કેવળ બાહા ક્રિયાના આગ્રહી-ક્રિયા જડ થઈ બેઠા છે, તે કઈ કેવળ “શુષ્કજ્ઞાની થઈ પડ્યા છે, ને પોતે મોક્ષમાર્ગ આપે છે એમ માની આત્મસંતેષ અનુભવે છે. કેઈ છે કેવળ નિશ્ચયને જ વળગી “કઈ ક્રિયાજ રહી વ્યવહારને નિષેધ કરે છે, તે કઈ વળી વયવહારને જ ન થઈ રહ્યા, કદાગ્રહ કરી નિશ્ચયને દુર્લક્ષ કરે છે, ને તે પ્રત્યેક પોતે મોક્ષમાગને શુષ્ક જ્ઞાનમાં કઈ' અવલંબે છે એમ મિથ્યા અભિમાન ધરે છે. પણ સર્વ વિરોધનું મથન કરનારા અનેકાંત સ્વાદુવાદની દષ્ટિએ તે તે એકાંતપક્ષવાદી બેટા છે, કેવળ સ્વચ્છ દે વર્તે છે એમ જણાય છે. અત્રે જે ક્રિયા જડ લકે છે તેઓ પ્રાયઃ બાહ્ય વ્યવહારસાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનેક પ્રકારની દ્રવ્ય ક્રિયા કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવે છે, પણ પ્રત્યે ભાવને સ્પર્શતા નથી, ક્રિયાજડપણે યંત્રવત્ ક્રિયા કર્યા કરે છે, પણ અંતરંગ આત્મ પરિણતિરૂપ ભાવક્રિયાને-અધ્યાત્મક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતભેદ અનુભવતા નથી. વળી તેઓ જ્ઞાનમાર્ગને નિષેધ કરે છે. એટલે જ એ બેની ક્રિયામાં પ્રાયે નીરસતા-શુષ્કતા જણાય છે, ભાવરૂપ ચિતન્યરસની આદ્રતાની ખામી જણાય છે. તેમાં તે તે ક્રિયાને કાંઈ દેષ નથી, તે તે પ્રત્યેક ક્રિયા તે પરમ અદ્દભુત ને સ્વભાવસુંદર હેઈ અધ્યાત્મ-તરંગિણી માં નિમજજન કરાવનાર છે. દેષ હેય તે આ જીવેની સમજણ છે, કારણ કે તેઓ તે તે ક્રિયાને અવગાહતા નથી, તેમાં ઊંડા ઉતરતા નથી, તેને અધ્યાત્મરસ ચાખતા નથી, પિતે મીઠાશ અનુભવતા નથી, ને તે તે ક્રિયાના ઉદ્દિષ્ટ ઈષ્ટ પરમાર્થ ફળથી વંચિત રહે છે. હવે જે શુષ્કજ્ઞાની જ છે તેઓ એકાંત નિશ્ચયને પકડે છે, ને તે પણ માત્ર શબ્દમાં. તેઓ નિશ્ચયનયની કેવળ વાત કરે છે, પણ તેના ભાવને સ્પર્શતા નથી. વળી તેઓ પરમાર્થના Page #44 -------------------------------------------------------------------------- ________________ સાધક વ્યવહાર-સાધનને છેડી દે છે ને સ્વચ્છ દે વસ્તી છે. આમ તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી દીએ છે, એટલે ઉમભ્રષ્ટ થાય છે. યમ, નિયમ, સંયમ, ત્યાગ, વાગ્ય, ભક્તિ આદિ સાધને પરમાર્થ સાધનામાં ઉપકારી છે, તેને તે છોડી દે છે, ને તેનામાં તેવી જ્ઞાનદશા તે આવી નથી, એટલે તે ભવભ્રમણ કરે છે. આમ કિયાડ જીવે વ્યવહારના આગ્રહી થઈ નિશ્ચ નિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગના અધિકારી છે, અને શુષ્કજ્ઞાની જ નિશ્ચયના આગ્રહી હે ઈ વ્યવહારનરપેક્ષ વરે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અધિકારી જ છે. એક કહે સાધીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે ફળ અનેકાંત કિરિયા કરી બાપડા રડવડે ચાર ગતિમાહે લેખે... ધર તરવારની સહલી, દેડકી ચૌદમા જિનતણ ચરણ સેવા. ” -શ્રી આનંદઘનજી “ કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ મને મારગ મેક્ષ, કરુણા ઉપજે જોઈ બાહા ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધના, તેહ કિયા જડ અ ડિ. બંધ મક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વત્ત મહાશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. અથવા નિશ્ચયનય કહે, માત્ર શબ્દની મંથ; લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. જ્ઞાનદશા પાપે નહિં, સાધન દશા ન કાંઈ પામે તેને સંગ જે, તે બૂડે ભવમાંહિ. એ પણ જીવ મતાથમાં, નિજ માનાદિ કાજ; પામે નહિં પરમાર્થને, અઅધિકારીમાં જ.” શ્રી આત્મસિદ્ધિ માટે યુક્ત પક્ષ તે એ છે કે નિશ્ચય અને વ્યવહારની ગાઢ મિત્રી કરી આત્માથી મુમુક્ષુએ, નિશ્ચય એટલે શુદ્ધ આત્મતત્વ–પરમાર્થરૂપ સાધ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે, - આત્મવસ્તુનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે જે જે વ્યવહારસાધના વ્યવહારનું સ્વરૂપ ઉપકારી થાય તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. બીજા શબ્દોમાં અને તેની ઠેઠ સુધી કહીએ તે જ્યાં સુધી આત્મવસ્તુ સાથે જે અન્યસંગ છે– ઉપયોગિતા કમરૂપ વસ્તુનો સંબંધ છે, તે સર્વથા દૂર ન થાય ત્યાં લગી સંસાર છે ને ત્યાં લગી વ્યવહાર છે, એટલે શુદ્ધ આત્મસ્વભાવની જ્યાં આત્યંતિક સ્થિરતા છે એવું કેવળજ્ઞાન જ્યાં લગી ન થાય ત્યાંલગી વ્યવહારની આવશ્યકતા છે, અને એટલા માટે જ શાસ્ત્રમાં બારમા ગુણસ્થાનકના અંતપર્યત શ્રુતજ્ઞાનનું Page #45 -------------------------------------------------------------------------- ________________ અવલંબન કહ્યું છે, તેમાં ઘણું રહસ્ય છે. જેમ એનું ડિશ વર્ણિકાવાળું શુહ સુવર્ણ ન થાય ત્યાં સુધી તેને અગ્નિતાપની અપેક્ષા રહે છે, પણ ડિશ વર્ણિકા પ્રાપ્ત થયા પછી તેની અપેક્ષા રહેતી નથી, તેમ જ્યાં સુધી આત્મા નિર્મળ કમરહિત શુદ્ધ આત્મસ્વભાવ પામતે નથી ત્યાં સુધી તેને શુદ્ધ વ્યવહારરૂપ અગ્નિ-તાપદ્વારા આ મશુદ્ધિ પ્રાપ્ત કરવાની અપેક્ષા રહે છે, પણ નિર્મળ પરમભાવદશદશાને પામેલા ગારૂઢ પરમષિઓને તેની અપેક્ષા રહેતી નથી તેવા પુરુષે કલ્પાતીત હેય છે; પરંતુ તેવી પરમભાવ દશા પ્રાપ્ત થયા પૂર્વે, પિતાની તેવી દશા કલ્પી લઈ જે શિથિલાચારી સ્વછંદવિહારી જને શુદ્ધ વ્યવહારનું અવલંબન છેડી દે છે, તેઓ માર્ગભ્રષ્ટ થાય છે, એટલું જ નહિં પણ અધઃપતને પણ પામે છે, સંયમ થિી લડથડતા લડથડતા પહેલે ગુણસ્થાનકે પણ આવી પડે છે. "सद्धो सुद्धादेसो पायव्यो परमभावदग्सिीहि । થરાદેસિકા પુજા કે હુ દિવા મા ”– શ્રી સમયસાર. નિશ્ચયદષ્ટિ ચિત્ત ધરી છે, જે ચાલે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર”–શ્રી યશોવિજયજી શુદ્ધ તત્વ નિજ સંપદા, જ્યાંલગે પૂર્ણ ન થાય; ત્યાંલગે જગગુરુ દેવના, એવું ચરણ સદાય..શ્રી ઋષભાનન.”– શ્રી દેવચંદ્રજી એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અત્રે પરમાર્થને જે પ્રેરે તે જ વ્યવહાર પુરુષોને સંમત છે. જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્યવહાર છે, જે પરમાર્થને બાધક થાય તે અસદુલ્યવહાર છે. સમસ્ત જિનવાણી પણ પરમાર્થ સાધક વ્યવહારના વિવરણરૂપ છે. પરમાર્થને સાધક એટલે પરમાર્થમૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર છે તે સાચે તે જ સદ્વ્યવહાર વ્યવહાર છે, બાકી બીજે બધા વચનનિરપેક્ષ વ્યવહાર તે જૂઠ વ્યવહાર છે. કેટલાક લેકે ગચ્છ-મતની જે કલ્પના છે તેને વ્યવહાર માની બેઠા છે, વાડાના કદાગ્રહ સાચવવામાં ને પિષવામાં જ વ્યવહારની પર્યાતિ માની બેઠા છે, તે તે અલોકિક લેકોત્તર માગને લૌકિક કરી મૂકવા જેવું છે, કારણ કે ક્યાં ભગવાન જિનેશ્વરને પરમ ઉદાર સુવિશાલ તત્વમાર્ગ? ક્યાં ક્ષુદ્ર મતભેદેના નિવાસસ્થાનરૂપ સંકુચિત ગચ્છભેદના નામે ચાલતા સાંકડા ચીલા? - “ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે...ધાર તરવારની. વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચે વચનનિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રા....ધાર.” – શ્રી આનંદઘનજી. Page #46 -------------------------------------------------------------------------- ________________ દ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધમ પ્રસિદ્ધ; આતમગુણુ અકષાયતા રે, ધમ ન જાણે શુદ્ધ....ચંદ્રાનનજિન ! ”—શ્રી દેવચ’દ્રજી * સાચા વ્યવહાર તા શુદ્ધ આત્મારૂપ સત્ વસ્તુને જે સાધ્ય કરે, તેના સાધનમાં જે નિમિત્તભૂત થઈ ઉપકારી થાય, તે છે. દન-જ્ઞાન–ચારિત્ર એ આત્માનું સ્વરૂપ છે, એટલે સમ્યગૂદન-જ્ઞાન–ચારિત્રની જેથી વૃદ્ધિ થાય, પુષ્ટિ થાય, નિમળતા થાય, તે સર્વ સાધન સદ્વ્યવહારરૂપ છે. ‘ જેમ કાઈ અનેા અર્થા પુરુષ પ્રથમ તા રાજાને જાણે, સš ને પછી પ્રયત્નથી અનુચરે, તેમ મોક્ષના અથી-મુમુક્ષુ આત્માથી જીવ-રાજાને (આત્માને) જાણે, સš ને પ્રયત્નથી મનુચરે.' શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં, દર્શન થવામાં તે અનુચરણ થવામાં જે જે દ્રવ્ય-ભાવસાધન ઉપકારી થાય, તેનું તેનું અવલંબન આત્માથી અત્રશ્ય ગ્રહણ કરે. તેમાં પણ દ્રવ્ય સાધન ભાવની ઉત્પત્તિમાં નિમિત્તભૂત થવાના કારણે ઉપકારી થાય છે, ને તેમ થાય તેા જ તેની સફળતા છે. દાન, શીલ, તપ ને ભાવ એ ચતુર્વિધ ધર્મની આરાધના પણ સદ્વ્યવહારના અંગભૂત છે. કામાં, શુભેચ્છાથી માંડીને શલેશીકરણ પર્યંતની સમસ્ત ભૂમિકાઓ, ને સામાન્ય સદાચારથી માંડીને યમ-નિયમાદિ અષ્ટાંગ ચેાગની સાધનાએ ઇત્યાદિ સર્ચ સત્તાધન આ સદ્વ્યવહારમાં સમાય છે. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ ને ધર્મતત્ત્વની શુદ્ધિ એ સદ્વ્યવહારના મુખ્ય સાધનભૂત છે, ને તે શુદ્ધિનો આધાર પણ શુદ્ધ શ્રદ્ધાન પર છે. સદેવ, સદ્ગુરુ ને સદ્ધ"નુ યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના શ્રદ્ધાન શુદ્ધ કેમ હેાય ? ને શ્રદ્ધાન શુદ્ધ ન હૈાય તે દેવ-ગુરુધર્મની શુદ્ધિ પણ કહેા કેમ રહે? તેવા શુદ્ધ શ્રદ્ધાન વિના જે કાંઈ ક્રિયા કરવામાં આવે તે તે। શ્રી આનંદઘનજીના શબ્દોમાં ‘છાર પર લિંષણા' જેવી નિષ્ફળ થઈ પડે. “દેવ ગુરુ ધમની શુદ્ધિ કહે કિમ રહે? કિમ રહે-શુદ્ધ શ્રદ્ધા ન આÌી; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ જેહ કિરિયા કરી, છાર પર લિના તહુ જાણે..... ધાર ’ —શ્રી આનંદઘનજી સભ્યવહાર સાધન રૂપ પઉિપકારી દેવતત્ત્વ, ગુરુતત્ત્વ ને ધર્મતત્ત્વની શુદ્ધિ એ તા સાવ સાદી ને દીવા જે સ્પષ્ટ વાત છે કે જેણે સાધ્ય સ્વરૂપની સિદ્ધિ પ્રાસ કરી હાય, સાધ્ય ધર્મને સિદ્ધ કર્યો હોય, અથવા તેની સાધનાની દિશામાં ઘણા આગળ વધ્યા હાય, એ જ આમાં પરમ ઉપકારી થઈ પડે. આવા ઉપકારી કાણુ છે ? દેવ, ગુરુ અને ષ. (૧) જેણે આત્મસ્વરૂપને સિદ્ધ કર્યું છે, તે જ દેવ છે; એવા સિદ્ધિપ્રાપ્ત સિદ્ધદેવ અહદેવ એ જ સિદ્ધિવ એને પૂજાહ-પૂજનીય છે. ( ૨ ) બીજું અવલ'અનભૂત ઉપકારી સાધન સદ્ગુરુ છે. સ્વરૂપસાધનામાં જે ઘણા આગળ વધેલા છે-ધણા આત્મવિકાસ પામેલા છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્રરૂપ મેાક્ષમાર્ગની ઉત્તમ આરાધનાથી જેઓ ઉચ્ચ ગુણુસ્થાનસ્થિતિએ બિરાજમાન છે, જે પ્રગટ સતસ્વરૂપ શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત છે, એવા સાક્ષાત્ જીવંતમૂર્ત્તિ આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સત પુરુષ-સાચા ′ ભાવસાધુ' નિથ ગીતા' ગુરુ તે સ્વરૂપસાધનામાં ખીજું મુખ્ય . Page #47 -------------------------------------------------------------------------- ________________ આલંબનસાધન છે. (૩) ત્રીજી ઉપકારી સાધન સદ્ધ છે, જેણે સ્વરૂપસિદ્ધિ સાધી છે, એવા પ્રાપ્ત આપ્ત પુરુષ-પરમ પ્રમાણભૂત પુરુષે પ્રરૂપેલ-પ્રણીત કરેલ નિર્મલ શુદ્ધ ધર્મનું આરાધન એ સ્વરૂપસિદ્ધિનું ત્રીજું ઉપકારી કારણરૂપ સાધન છે. એવા પ્રમાણ પુરુષે દ્રવ્ય—ભાવ જે જે ધર્માંસાધન ઉપદેશ્યા છે, તે તે સાધન એક સ્વરૂપસિદ્ધિને માટે જ છે, એટલે તે તે દ્રવ્ય-ભાવ સાધનનું અખંડ સ્વરૂપલક્ષ્યપૂર્વક નિરંતર સેવન કરવું તે સાધ્યને સાધનારૂં પરમ ઉપકારી કારણુ છે. આમ દેવ-ગુરુ-ધમ એ ત્રણે સ્વરૂપસાધનમાં પરમ ઉપકારી અવલંબનસાધન છે. અને આમ વ્યવહાર અને નિશ્ચય, દ્રવ્ય અને ભાવ સર્વ સાધનના યથાયોગ્ય સમન્વયપૂર્વક વ્યવહારરત્નત્રયી અને નિશ્ચયરત્નત્રયીની આરાધના કરવી એ જ વીતરાગના માક્ષમાર્ગ અથવા ‘જિનના મૂળ માર્ગ' છે. પ. અર્હત્ ભગવત્: સદૈવ મહાપ્રતિષ્ઠા “ એહુ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજન વૃ દે ગયા; અવિરતિરૂપક દોષનિરૂપણું, નિષણ મન ભાયા. ”—શ્રી આનંદઘનજી , “ જેડુના ધર્મ અનંતા પ્રગટ્યા જે નિજ પરિણિત વિચા; પરમાતમ શિનદે અમાહિ, જ્ઞાનાદિ ગુણુ દરિયા....રે સ્વામી, ”—શ્રી દેવચંદ્રજી હવે આ ઉક્ત સમસ્ત સાધનમાં પણ ઉત્કૃષ્ટ એવા ભક્તિયોગ જે આ ભગવાન્ સદેવના અવલંબને સાધ્ય-સાધવા ચેગ્ય છે, તે સદ્ભુરૂપ વિશિષ્ટ ઉત્કૃષ્ટ અવલ બનસાધનના વિશેષ વિચાર કરવાનું અત્ર આ ભગવદ્ મક્તિમય ગ્રંથના પ્રસંગથી પ્રાપ્ત થાય છે. સાધકને સાધ્ય-સાધા ચેગ્ય સામ્ ધર્મ જેણે નિદ્ધ કર્યો છે, તે જ ઈષ્ટ સાધ્ય ધર્મની સાધનામાં સત્સ ધકને પરમ ઉપકારી-પરમ ઉપયાગી પુષ્ટ આલંબન ’– રૂપ સાધન છે; ભક્તશિરોમણિ દેવચંદ્રજી મહામુતિ જેને ‘પુષ્ટ નિમિત્ત' તરિકે મરદાવે છે, તે જ આ છે. જેમ પુષ્પ-ફૂલમાં તિલવાસક વાસના રહી છે તે પુષ્ટ નિમિત્ત છે, તેમ સાધ્ય ધર્મ જેમાં રહ્યો છે તે સિદ્ધ ' પુ નિમિત્ત છે. અર્થાત્ તેલ છે તેને ફૂલની વાસનાથી સુગ ંધિત બનાવવુ છે, તે માટે જેમાં તે વાસ વિદ્યમાન છે તે યુગ'ધી ફૂલ ‘પુષ્પ' નિમિત્ત છે-ખળવાન્ નિમિત્ત છે; તેમ આ આત્મા છે, તેને શુદ્ધ આત્મત્રભાવરૂપ સાધ્ય ધર્મની સિદ્ધિથી સિદ્ધ બનાવવે છે, તે માટે જેમાં તે સાધ્યધર્મ પ્રગટ વિદ્યમાન છે તે ભગવાન્ સિદ્ધ દેવ ‘પુષ્ટ' નિમિત્ત છે, બળવાન્ ઉપકારી સાધન છે. આ આત્મા ઉપાદન છે અને આ સિદ્ધ દેવ પુષ્પ આલ બન નિમિત્ત છે; મા સિદ્ધ દેવની સેવા તે ઉપાદાન આત્માને ઉપાદાનકારણપણે પ્રગઢ રે ‘પુષ્ઠ આલમન પુષ્ટ નિમિત્ત સિદ્ધ દૈવ Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. કાર્યગુણના કારણપણે જે કાર્ય છે તે અનુપમ કારણ છે, અર્થાત કઈ પણ કાર્ય કરવું હેય, તેમાં જેણે તે કાર્ય સિદ્ધ કર્યું હેય–પ્રગટ અનુભવસિદ્ધ કરી જીવતું જાગતું જવલંત ઉદાહરણ પ્રગટ કર્યું હોય, તે કાર્ય જ અનુપમ કારણ છે તેમ ભગવાનની સકલ સિદ્ધતારૂપ જે કાર્ય છે, તે સાધક ભક્તજનને ઉત્તમ અનુપમ સાધનરૂપ થઈ પડે છે. અને તેવા પ્રકારે પરમ ભાવિતાત્મા મહાગીતાથ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ ભાવથી સંગીત કર્યું છે – સાધ્ય સાધ્ય ધર્મ જે મહી હવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ પુષ્ય પુષ્પ માંહી તિલવાસક વાસના રે, નવિ પ્રધંસક દુષ્ટએલગડી. કાર્ય ગુણકારણપણે છે, કારણ કાર્ય અનુપ, સકલ સિદ્ધતા તાહરી રે, મારે સાધનરૂપ....શ્રી સંભવ.”–શ્રી દેવચંદ્રજી જે દીવો પ્રગટાવ્યો છે તેમાંથી અસંખ્ય દીવા પ્રગટી શકે છે, તેમ જેમાં પરમાત્મતિ પ્રગટી છે, તેમાંથી અસંખ્ય આત્માઓ પિતાની પરમાત્મતિ પ્રગટાવી શકે છે. પરમ ભાવિતાત્મા શ્રી પૂજ્યપાદ સ્વામીજીનું સુભાવિત છે દીવામાંથી દીઃ કે-વાટ જેમ દીવાને ઉપસી તેવી (દ) થાય છે, તેમ ભિન્ન આદર્શ તેવી સિદ્ધિ આત્માને ઉપાસી આત્મા તેવે પર (પરમાત્મા) થાય છે,” આમ પરમાત્મસ્વરૂપ સવનું અવલંબન જીવને પરમ ઉપકારી સાધન થાય છે, આ દેવતા આત્મસિદ્ધિના અને આત્મશુદ્ધિના ઉત્તમ નિમિત્તકારણરૂપ-પ્રબલ પુષ્ટ આલંબનભૂત મુખ્ય આધારસ્થંભ છે. માટે આ સદુદેવનું સ્વરૂપ મુમુક્ષુ આત્માએ સમ્યકપણે જાણવું જોઈએ. કારણ કે દેવ એટલે આરાધ્ય આદર્શ. જે આદર્શ તેવી સિદ્ધિ થાય. “યાદશી માલના તાદ સિત્ત'આદર્શ શુદ્ધ હેય-સત્ હોય, તે સિદ્ધિ પણ શુદ્ધ હેય-સત્ હોય; આદર્શ અશુદ્ધ હેય-અસત હય, તે સિદ્ધિ પણ તેવો જ હોય. શુદ્ધને ભજે તે શુદ્ધ થાય, અશુદ્ધને ભજે તે અશુદ્ધ થાય, સરાગીને સેવે તે સરાગી થાય, વીતરાગીને સેવે તે વીતરાગી થાય. માટે આદર્શશુદ્ધિ-આરાધ્ય દેવતાની શુદ્ધિ અવશ્ય કરવી જોઈ એ. ત્યારે સદેવ કેણ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંતવી એ સદ્ભૂત દિવ્ય આત્મગુણરૂપ આત્માનું પરમ એશ્વર્થ પરમ આત્મપુરુષાર્થથી આવિર્ભત કરી, જે પરમેશ્વર પરમ દિવ્યગતિને-મુક્તિને પામ્યા તે સદેવ; સાદેવ કેણ અને મુમુક્ષુને ઈષ્ટ-ઈચછવા ૫ પરમેત્તમ ગુણગણુનું એક ધામ હેવાથી તે જ ઈષ્ટ, આમ જ્ઞાનાદિ અનંત આશ્વર્ય સંપન્ન પરમેશ્વર પરમાત્મા એવા શુદ્ધ સિદ્ધ આત્મા એ જ સર્વ સાચા આત્માર્થી મુમુક્ષુઓના પરમ આરાધ્ય, પરમ અહંત-પરમ પૂજાઉં, પરમ પૂજ્ય, પરમ ઉપાસ્ય ઈષ્ટ દેવ છે અને તેવા પરમ “અહંત'-પરમ પૂજાઉં, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ સેવ્ય એવા જે કોઈ પણ આ જગતને વિષે હોય તે તે શ્રી જિનદેવ જ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ “જિન દેવ” એ પરમ અર્થગર્ભ શબ્દ જ પરમ સૂચક છે. “જિન”—વીતરાગ એ કાંઈ સાંકડે સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ વિશાલ આશયવાળો મહાન તત્વવાચક શબ્દ છે. પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ સુભાષિત કહ્યું “જિનદેવ મહાન છે તેમ “જિન સેહી હૈ આતમા, અન્ય હેઈ સે કર્મ, કર્મ કટે તવવાચક શબ્દ સો જિનવચન, તત્ત્વગ્યાનીકે મર્મ.” રાગાદિ સર્વ આંતર શત્રુઓને જીતી જે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે “જિન”. આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન. અને એવા જિન ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ દિવ્ય આત્મગુણેના સ્વામી થયા હોવાથી એ જ ખરેખરા “દેવ” છે. રાગાદિક સહ શત્રુ જીત્યા, વરી કેવલશ્રી રઝી પ્રીત્યા શ્રીમદ્દ સાચા જિન તમે છે, દિવ્ય ગુણેથી દેવ તમે છે......જય જિન દેવા! જય જિનદેવા! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઈન્દ્રો સ્તવન કરે છે, ગિવરેન્દ્રો ધ્યાન ધરે છે.... જય જિનદેવા! –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિરૂપ આવા આ જિનદેવ પરમ “અહંત' અર્થાત વિશ્વની પૂજાના પરમ પાત્ર છે. સર્વ દેવેન્દ્રો જેને વંદે છે અને સર્વ રોગીન્દ્રો જેને - ધ્યાવે છે, એવા આ જિનદેવ સર્વદાને માટે સર્વ દેષથી સર્વથા જિનવ રહિત થયા હોવાથી ખરેખરા “મહાદેવ” છે. કારણ કે જેમાં સર્વ રાગ-દ્વેષ મહ એ દેશે સમાય છે એવા રાગ દ્વેષ ને મેહ એ ત્રણ મહાદેષને આ મહા વિશેષ સુષ્ટિનો મહાદેવે સર્વથા નષ્ટ કર્યા છે અને શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું સંહાર કરનારા છે તેમ-જેને સંકલેશ ઉપજાવનારે રાગ સદાયને માટે છે જ નહિ, મહાદેવ અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણી પ્રત્યેને ઢષ પણ છે જ નહિં, અને જ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનારે મોહ પણ છે જ નહિં,–તે ત્રિક પ્રસિદ્ધ મહિમાવાળો મહાદેવ કહેવાય છે.” “જય હનનો જે નાવ તા. नव द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ -नच मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । શિસ્ત્રોતમામ મહાવઃ જ કરે ”-શ્રી હરિભદ્રાચાર્યજીકૃત અષ્ટક વિષલયથી આવું ખરેખરૂં મહાદેવપણું જેમાં ઘટે છે એવા આ પરમ નિર્દોષ મતિ આ મહાદેવ જિનદેવે પ્રકારનાંતરથી અજ્ઞાનાદિ અઢાર દેષને નષ્ટ કર્યા છે, તેથી પણ જ તેઓનું દેવાધિદેવપણું ઘટે છે. તે આ પ્રકારે -(૧) અનાદિ એવું Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંતકાળના અજ્ઞાનઆવરણને અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગ દેવે હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું, અષ્ટાદશ દોષરહિત ને અજ્ઞાન દેશને નિવૃત્ત કર્યો. (૨) નિદ્રા, કવન, જાગ્રત અને વીતરાગ જિનદેવ ઉજજ ગ્રત એ ચાર દિશામાંથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી ' અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આ પગમય પરમ જ્ઞાનદશા પામેલા ભગવાને નિદ્રા દેષની આત્યંતિક નિવૃત્તિ કરી. (૩) મિથ્યામતિ નામની જે કલા આ જીવ સાથે અને દિથી જોયેલી સંલગ્ન હતી, તેને અપરાધિની ને દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ આત્મડમાંથી બહાર કાઢી મૂકી અને સપરિવાર સમકિત સાથે સગાઈ કરી મહા મિથ્યાત્વ દોષને-દર્શનમેહને ક્ષણ કર્યો (૪-૫-૬) અને રાગ દ્વેષ ને અવિરતિ પરિણામ કે જે ચકિત્રમેહના જબરજસત દ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તક્ષણ બાઘા બની ઊઠીને નાઠા. (૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩) ભગવાન જ્યારે લપકચણરૂપ ગજરાજ પર ચઢયા ત્યારે, હાસ્ય, અરતિ, રતિ, શાક, દુર્ગચ્છા, ભય, વેદય (કામ)-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફ જેવા દેષ તે બિચારા કયાય ચગદાઈ ગયા ! આમ ચારિત્રમેહને સર્વનાશ કરી, નિષ્કારણ કરુણરસના સાગર આ પરમકૃપાળુ દેવે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું અને (૧૪-૧૫-૧૬-૧૭-૧૮) આવા આ પરમ વીતરાગ પ્રભુ ત્રિવેકબંધુ દાનસંબંધી વિને-દાનાંતરાયને નિવારી, પરમ અહિંસાધર્મના ઉપદેશદાનથી સર્વજનને અભયદાન પદના દાતા થયા લાભ સંબંધી વિનને-લાભાંતરાયને નિવારી, પરમ લાભરસથી મસ્ત એવા આ પ્રભુ, જગને આત્મલાભમાં વિન કરનારા લાભાવિનના નિવારક થયા. પંડિત વીર્ય વડે કરીને વીર્ય વિદ્ધનેવીતરાયને નિવારી આ પ્રભુ પૂર્ણ પદવીના પેગી બન્યા. અને ભોગાંતરાય-ઉ૫ ભેગાંતરાય એ બન્ને વિદનને નિવારી આ પ્રભુ પૂર્ણ આત્મસ્વરૂપ રમણતારૂ ભેગના સુભેગી થયા. આમ અજ્ઞાનાદિ અઢાર દૂષણથી રહિત એવા આ જિનદેવ-વીતરાગ પરમાત્મા છે જેના અનન્ય ગુણોનું સંકીર્તન મુનિજનવૃંદ ગાય છે. ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે, દીનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હે મલિજિન!”—શ્રી આનંદઘનજી આવા પરમ નિર્દોષ ગુણમૂર્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ ગાય છે, તે પણ આ “દીનબંધુની મહેર નજરથી – કપાષ્ટિથી આનંદઘન પદને પામે છે, અર્થાત તે પણ જિનેશ્વરતુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે. કારણ કે “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ એટલે સિંહને દેખીને જેમ અજદુલગત સિંહશિશુને નિજ સ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનસ્વરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને “દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. અને એટલા માટે જ આવા પરમ ઉપકારી સહજાત્મ Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપી શુદ્ધ ચિતન્યના હવામી શુદ્ધ ચિતન્યમૂર્તિરૂપ “ભાવીત્ય' એવા જિન ભગવાનને પરમ અહંતુ ભગવને આત્મહિતાથી મુમુક્ષુઓ પરમ ભક્તિભાવથી ભજે છે, અને પૂજે છે. શુદ્ધ ચિતન્યના સ્વામી, સહજત્મસ્વરૂપ છે; મુમુક્ષુ જન એવા તે, ભગવાન જિનને ભજે–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) કારણ કે જે ખરેખર અહંત હોય તે જ ખરેખર ભગવત્ હેય ને જે ખરેખર ભગવત્ હોય તે જ ખરેખર અહંન્દુ હોય, અર્થાત્ જ મને પૂજાઉં એ જગતપૂજ્ય હોય આ અત ભગવત્ હે વાને લીધે જ “અહ”-પૂજા છે, ખરેખર અહંત અર્થાત ભાવઅત્પણું ભગવત્પણને આધીન છે. એટલે જેમાં તેજ ભગવતઃ ખરેખરૂં પરમાઈસત્ ભગવત્ શું છે તે જ અહંત છે ને તે જ પૂજા છ પ્રકારનું “ભગ ભગવત છે “ભગ સંપન જે હેય તે “ભગવત્ ', સમમ ઐશ્વર્યાદિ લક્ષવાળું “ભગ” જેને વર્તે છે તે “ભગવત્'. આ ગ્રંથમાં કહ્યું છે તેમ “ભગ’ શબ્દ પ્રયોગ આ જ પ્રકારમાં થાય છે-“સમગ્ર X એવા અશ્વની, રૂપની, યશની, શ્રી વી, ધર્મની અને પ્રયત્નની– એમ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે.” એટલે આત્માનું અનંત જ્ઞાનાદિ અિધવે જે કર્મ બાવરણથી તિરે ભાવને પામેલું હતું, તે જે પરમ પુરુત્તમે અપૂર્વ આત્મપરાક્રમથી કર્મ આવરણનું વિતરણ કરી આવિર્ભાવ પમાડયું, અને આમ સર્વ વિભાવના પરિ-યોગથી આત્માની શુદ્ધ સ્વભાવભૂત સકલ શક્તિ પ્રગટ કરી જે સહજત્મસ્વરૂપસ્વામીએ અનંત સ્વરૂપ સંપત્તિનું સ્વામીપણું-ઈશ્વરપણું પ્રાપ્ત કર્યું તે જ ઈશ્વરને શુદ્ધ આત્મારૂપે–પરમાત્મારૂપે ભજવું એ જ શ્રેયસ્કર છે. કારણ કે આત્મસ્વરૂપને પામેલા શુદ્ધ આત્મામાં જ–પરમાત્મામાં જ ખરેખરૂં ઈશ્વર પણું-ભગવત્પણું ઘટે છે, અને ઉક્ત છ પ્રકારનું ‘ભગ’ આ જગત્પાં કઈને વિષે પરમકૃષ્ટ પણે પ્રકાશમાન હેય તે તે તેવા શુદ્ધ આત્મારૂપ-પરમાત્મારૂપ અત્ ભગવત્ અર્થાત્ જિનેશ્વર ભગવાનને વિષે જ છે. તે આ પ્રકારે (૧) આ ભગવંતનું સમગ્ર–સંપૂર્ણ એશ્વર્ય તે ઈદ્રોથી ભક્તિનમ્રપણે કરવામાં આવેલ મહાપ્રાતિહાર્ય વિભૂતિરૂપ છે, આ અષ્ટ મહાપ્રાતિહાર્ય પરથી આ ભગવંતેનું સમગ્ર અિધર્યરૂપ “ભગ” સ્પષ્ટ જણાય છે. અથવા પ્રકારતરથી સર્વ દેવ એશ્વર્યરૂપ ભગ: – આવરણની હાનિથી જે અનંતજ્ઞાનાદિ આવ્યંતર ઐશ્વર્ય પ્રગટવું રૂપસ્વરૂપ ભગ: તે જ આ ભગવંતને આધ્યાત્મિક મહિમતિશય પિકારતું સમગ્ર યશરૂપ ભગ: અિધરૂપ ભાગ છે. (૨) અનુત્તર વિમાનના દેવ કરતાં પણ આ ભગવંતનું રૂપ અનંતગણું અભિરામ-પરમ સુંદર હોય છે, આમ અનુપમ રૂપ-સ્વરૂપ “ભગથી’ પણ આ “ભગવત” સમગ્ર-સંપૂર્ણ હોય છે, અથવા આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈએ તે જેણે પિતાની સમસ્ત ચિત્તત્તિઓરૂપ પીઓને પિતાના અનુપમ આત્મસ્વરૂપસૌંદર્યથી આકૃષ્ટ કરી અંતર્મુખ કરી હતી એવા આ * “ચા સમાચ્છ, ૪પ૪ જફાર: : धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥" Page #52 -------------------------------------------------------------------------- ________________ ભગવંત, આત્મસ્વરૂપસૌંદર્ય અનુપમ છે. (૩) અને આ ભગવંતને યશ તે–ચાતુ rrrrrrrryળું વસ્ત્રો પાનવાળાતિન્દ્ર'- રાગ-દ્વેષ-પરીષહઉપસર્ગમાં પરાક્રમથી સમુથ, રોલેક્યઆનંદકારી અને આકાલપ્રતિક એ સમગ્રસંપૂર્ણ છે. - અને (૪) આ ભગવંતે ઘાતિકને ઉશ્કેદ કરવાનું વિક્રમ-પરાક્રમ દાખવ્યું, તેથી તેમને કેવલાલેક-કેવલજ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થયે, એટલે તેમને નિરતિશય પરમ સુખસંપસમન્વિતતા થઈ એ જ આ ખરેખરા “શ્રીમદ્દ” ભગવાનનું શ્રીરૂપ “ભગ” છે. આ ગ્રંથમાં ભગવાનને માટે “પુરુષવરપુડરીક” એવું એક ઉત્તમ પદ પ્ર ર્યું છે, તે પરથી પણ આ ભગવાનના અનન્ય અનુપમ શ્રીમદુપણાને જ ભાવ વ્યંજિત શ્રીરૂપ ભગી થાય છે. આ ઉપમાને બિંબ–પ્રતિબિંબ ભાવ મહાકવિ “ચરણ કમલ હરિભદ્રજીએ અત્રે સાંગોપાંગ ઘટાળે છે. પુડરીકે જેમ સર્વ કમલજાતિમાં વર-સત્કૃષ્ટ છે, તેમ આ ભગવંતે પુરુષમાં વર પુણ્ડરીક સમાન સર્વશ્રેષ્ઠ હોઈ પુરુષવરપુણ્ડરીકે છે. પુડરીકે એવા પ્રકૃતિસુંદર-સ્વભાવથી સુંદર છે કે સૌંદર્યમૂર્તિ ભુવનલક્ષ્મી પણ ત્યાં આવીને નિવાસ કરે છે ને તે મન-નયન આદિને આનંદનું આયતન-ધામ થઈ પડે છે, તેમ અતિશયોગે કરી આ ભગવંતે એવા પરમ સુંદર છે કે કેવલશ્રી આદિ ગુણસંપ આવીને તેમનામાં નિવાસ કરે છે, ને તેમના દર્શનાદિ આનંદના હેતુઓ થઈ પડે છે. “ગુજરાયતિરાજયોનગુણw. આ અંગે કવિવર શ્રી આનંદઘનજીએ પરમ સુંદર ઉલ્ઝક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમદુના ચરણકમલમાં કમલા-શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરણ-કમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હોયની ! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારે આ મનમધુકર તમારા શ્રીમદ્ ચરણકમળમાં એ મુગ્ધ બન્યું છે, કે તે સુવર્ણમય મેરુને અને ઇંદ્ર-ચંદ્ર-નાગૅદ્રને પણ રંક ગણી, તમારા ગુણ-મકરંદના પાનમાં લીન થઈ ગયો છે. “ચરમકમલા કમલા વસે રે, નિર્મલ થિર પદ લખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર લેખ..વિમલ જિન દીઠા લેયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્રવિમલ.” શ્રી આનંદઘનજી. . તેમજ-(૫) આ ધર્મમૂર્તિ ભગવંતનું ધર્મરૂપ “ભગ” પણ સમગ્ર છે, સાશ્રવ– અનાશ્રવ મહાગરૂપ કિવિધ, સમ્યગદર્શનાદિરૂપ ત્રિવિધ અને દાનાદિરૂપ ચતુવિધ એ આ ભગવંતેને ધર્મ પરમાત્તમ હોવાથી સર્વ પ્રકારે આ ભગવંતેનું ધર્મરૂપ ભગ: ધર્મરૂપ ભગ સમગ્ર-સંપૂર્ણ છે. (જુઓ આ ગ્રંથ પૃ. ૧૦૫-૧૦૬) પ્રયત્નરૂપ ભગ: અને (૬) આ ભગવંતનું પ્રયત્નરૂપ “ભગ’ પણ સમગ્ર છે. આ પ્રયત્ન અનંતવીર્ય ભગવંત “પરમવીર્યસમુO:'-પરમ વિર્યથી સમૃત્ય-ઉત્પન્ન થયેલ, એક Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્રિદો આદિ મહાપ્રતિમાભાવને હેતુ અને સમુદ્દઘાત-શલેશી અવસ્થાથી વ્યંગ્ય-વ્યક્ત થત એવે છે. જેટલું અને જે આત્માનું વીર્ય–સામર્થ્ય તેટલે અને તે પ્રયત્ન થઈ શકે. આ ભગવંતનું આત્મવીર્ય–આત્મસામર્થ્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલે આ ભગવંતેને પ્રયત્ન-મકૃષ્ટ યત્ન–આત્મપુરુષાર્થ પણ પરમ ઉત્કૃષ્ટ છે. આ ભગવંતેનું આત્મવીર્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલું જ નહિં પણ પરભાવ-વિભાવને સ્પર્શલેશ નહિ હેવાથી પરમ શુચિ-શુદ્ધ-પવિત્ર છે, તેમ જ સાયિકભાવે હેવાથી તેને કઈ કાળે અંત ન આવે એવું અનંત છે. કારણ કે આ ભગવંતનું આત્મવીર્ય નિજ આત્મભાવમાં પરિણમ્યું છે અને નિજ ગુણવૃત્તિમાં વર્તનવંતા વર્તે છે. આવા અનંતવીર્ય ભગવંતનું પ્રયત્નરૂપ “ભગ” પણ અનંતગુણવિશિષ્ટ પરમ અદ્દભુત હેય એમાં પૂછવું જ શું? (જુઓ આ ગ્રંથ પૃ. ૧૦૭–૧૦૮) “અનંતવીરજ જિનરાજને, શુચિ વીરજ પરમ અનંત રે નિજ આત્મભાવે પરિણ, ગુણવૃત્તિ વર્તનવંતરે મન મોહ્યું.” શ્રી દેવચંદ્રજી. આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સમગ્ર એવા એશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છએ પ્રકારનું આ સમગ્ર–સંપૂર્ણ “ભગ” એવંભૂત–એવા પ્રકારની તથારૂપ દશાવાળું જેઓને વિદ્યમાન છે તે “ભગવંતે” છે,–“જયશંપૂતો એવભૂત ભગવતે જ મળશે વિઘરે જે તે માવા, તે મારી જોડતુ'...તે પ્રક્ષાવતિને પૂજાહ ભગવતેને નમસકાર છે ! “જીવંત ૪ રેલ્લાવતાં સ્તોતા.' -એવંભૂતે જ”—એવા પ્રકારની અહંત ભગવત્ રૂપ જેની તથારૂપ પરમ આત્મદશા પ્રગટ છે, એવા અહંત ભગવંતે જ સ્તવાઈ હેઈ, જોઈ વિચારી વર્તનારા પ્રેક્ષાવતને “સ્તતવ્ય’–સ્તુતિ કરવા યોગ્ય છે. પર્વત પર હાવત નમ :'– એવભૂતે જ '—એવા પ્રકારની સિદ્ધ દશાને જે ભગવંતે પ્રાપ્ત થયેલા છે, તેઓ જ ખરેખરા અહંત-પૂજા હોવાથી, પ્રેક્ષાવતેને–જોઈ વિચારી વર્તનારા વિચારવંત વિવેકી જનેને નમસ્કારાઈ, નમસ્કાર એગ્ય છે. આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષ વરપુણ્ડરીક, પુરુષવરગંધહસ્તી આદિ સકલ ગુણવિશેષણ જ્યાં અવિકલપણે સાંગોપાંગ ઘટે છે, એવા જે આ અહંત ભગવંતે શિવ–અચલાદિરૂપ સિદ્ધિગતિસ્થાનને સંપ્રાપ્ત થયા છે, અને આમ એવંભૂત નયે જેને તથારૂપ શુદ્ધ આત્મારૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિમય સિદ્ધદશા -સહજામસ્વરૂપ સ્થિતિ પ્રગટી છે,-એવંભૂતે જ એવંભૂત નયે ખરેખરા પરમાર્થસત અહં”—વિશ્વની પ્રજાના પરમ પાત્ર, પરમ પૂજ્ય “ભગવત્ છે. અત એવ તે શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંતુ ભગવત્ વિવેકી મુમુક્ષુ આત્માથી એને નમસ્કાર કરવા ગ્ય છે. કારણ કે સર્વ સાચા આત્માથી એને સાધ્ય ધ્યેય, લક્ષ, આદર્શ તે શુદ્ધ સહજત્મસ્વરૂપે સ્થિતિરૂપ એવંભૂત સિદ્ધ દશા છે. એટલે એવંભૂત પ્રગટ શુદ્ધ આત્મથિતિ પ્રાપ્ત થઈ ચૂકવાથી જે પરમ પૂજ્ય આત્મસ્વભાવ પ્રગટ છે, એવા આ અહંત સિદ્ધ ભગવંત જ સર્વ સાધકના પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ પૂજ્ય છે. અને જો કે આ અહંત Page #54 -------------------------------------------------------------------------- ________________ ભગવંતે પરકૃત-બીજાએ કરેલી પૂજાને ઈચ્છતા નથી અને તેમને સ્તુતિ-નિદાનું કંઈ પ્રજન નથી, તે પણ તેમની પૂજાથી સાધકનું પિતાનું આત્મસિદ્ધિરૂપ કાર્ય સિદ્ધ થાય છે, એટલે એમનું પૂજન એ સાધકના પિતાના જ આત્મકલ્યાણની વાત છે, માટે તે ઉપાસના જિન ચરણની અતિશય ભક્તિ સહિત” તેને અત્યંત અત્યંત કર્તવ્ય છે જ. પૂજના તે કીજે રે બારમા જિનતણું રે, જય પ્રગટ પૂજ્ય સવભાવ પરકૃત પૂજારે જે ઈરછે નહિં રે, સાધક કારજ દાવપૂજના. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ, પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિપૂજના–શ્રી દેવચંદ્રજી. ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.”–શ્રીમદ્ રાજચંદ્રજી. અત્રે શંકા થવી સંભવે છે કે જિનદેવ-“અહંત ભગવત્ ” એ જ સદુદેવ છે એમ તમે શા પ્રમાણુથી કહે છે તેને ઉત્તર એટલે જ છે કે તેમના પરમ નિર્દોષ વચન પ્રમાણથી, તેમના પરમ ગુણસંપન્ન યથાખ્યાતચારિત્રમય વીતરાગ જાવાહિક ચરિત્રથી, અને તેમની પરમ નિષ પરમ શાંતમૂર્તિ “પ્રશમરસદિ :' નિમગ્ન’ મુદ્રા પરથી. આ ગ્રંથમાં જ કહ્યું છે તેમ “થાતિ વિકટિપરિશુદ્ધ દ –વાક્ય-વચન એ વક્તાને ઓળખવાનું લિંગ-ચિહ કષ-છેદ-તાપ છે, એટલે વચનપ્રામાણ્યથી પુરુષપ્રામાણ્ય વિચક્ષણ અને માન્ય પરીક્ષા કરે છે. જેનું વચન પૂર્વાપરઅવિરુદ્ધ અને યથાર્થ યુક્તિયુક્ત સન્યાયસંપન્ન હય, જેમાં પદે પદે વીતરાગતા જ નિર્ઝરતી હોય તેને જ વિચક્ષણે પ્રમાણ ગણે છે. મહાન હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ “વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિવાળું હોય તેનું જ ગ્રહણ કરવા ગ્ય છે;” અર્થાત કેઈ પણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના, અત્યંત મધ્યસ્થતાથી પ્રમાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, આ ગ્રંથમાં કહ્યું છે તેમ “ ffટરિશુદ્ધતા”—વિકેટિપરિશુદ્ધતાથી પરીક્ષા કરતાં, કષ-છેદ-તાપની વિવિધ અગ્નિપરીક્ષામાંથી જે વચન સમુત્તર્ણ થાય, જે ત્રિકોટિપરિશુદ્ધ હેય, તેને જ મધ્યસ્થ તત્વવેષકે પ્રમાણ કરે છે. (આ કષ-છેદ-તાપ પરીક્ષા ધર્મવરચતુરત અંગે જુઓ પૃ. ૩૦૦-૩૦૧). આ કષ-છેદ-તાપ પરીક્ષા વડે ચકવરી ધર્મશાસ્ત્રરૂપ સુવર્ણની પરીક્ષા વિચક્ષણ પુરુષો કરે છે, તેમાંથી તીથ કરે આ જિનપ્રવચન અણીશુદ્ધ સમુત્તીર્ણ થાય છે, એટલે જ આવી વિકેટિપરિશુદ્ધતાએ' કરીને આ ભગવંત જિનદેવોએ પ્રવર્તાવેલું ધર્મચક્ર ઈતરપ્રણીત ધર્મચક કરતાં “વર”—પ્રધાન શ્રેષ્ઠ છે એમ આ લલિતવિસ્તરણ ગ્રંથમાં ડિલિમ નાદથી ઉઘળ્યું છે, અને એટલે જ આ ગ્રંથમાં આ ભગવતેને માટે Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાસ્તરન્નાદળ'-વરવતુરત : –ધર્મવરચતુરાચકવર્તીએ એવું પરમ ગૌરવપૂર્ણ વિશિષ્ટ પદ પ્રયુક્ત કર્યું છે. ઉભય કહિતાવહ પરમકસંગ્રાહક આ ધર્મચક્રવતી એ જગતારક તીર્થરૂપ શુદ્ધ “ધર્મચક્ર”નું–સર્વ શેકના નાશ કરનારા યથાર્થ “અશક” ધર્મચક્રનું પ્રવર્તન કરી, પિતાના “તીર્થકર' નામને સાર્થક કર્યું છે. ચક્રી ધરમતીરથતણે, તીરથફલ તત્ત સાર રે, તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધારરે....”–શ્રી આનંદઘનજી. જગગુરુ જીવન્મુક્ત અસ્નેહી, દેહ છતાં યે જેહ વિદેહી મુક્તિતણે મારગ જગબંધુ, બેધે અદૂષણ કરુણસિંધુ જય. –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) તેમજ તે તીર્થકર ભગવંતના અધ્યાત્મ ચરિત્ર પ્રત્યે પણ સહજ દષ્ટિપાત કરતાં પ્રતીત થાય છે કે-આ “જિનદેવે એ-અહંત ભગવંતોએ મેહનીયાદિ ચાર ઘાતિકને સંક્ષય કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે. આત્મગુણને ધર્મતીર્થ સંસ્થાપક અપાય-હાનિ કરનારા આ ઘાતિકર્મોને અપગમ થયે હેવાથી, પરમ એમને અપાયાપરમ અતિશય સમસ્ત જગતમાં અન્ય કોઈ વિશ્વકલ્યાણકારી પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વસે છે. તીર્થકર કેવલજ્ઞાન-કેવલદર્શનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ–સર્વદશીને જ્ઞાનાતિશય ગુણ સૌથી ચઢીયાતે અસાધારણ વ છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટયો હોવાથી એમને પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વ છે. અને દેહ છતાં દેહાતીત દશાએ વિચરતા આ જીવન્મુક્ત ભગવાન, પરમ અમૃતવાણીથી પરમાર્થ મેઘની વર્ષો વર્ષોવી જગજીવનું પરમ કલ્યાણ કરતા હેવાથી એમને વચનાતિશય ગુણ સર્વોત્કૃષ્ટ વ છે. આમ પરમ શાંતિપ્રદ ધર્મામૃતને પ્રવાહ વહાવી જીવના મહાભવનની અમોઘ ચિકિત્સા કરનારા આ ભવવ્યાધિષિવર તીર્થકર ભગવતે જગતને તારનારા પરમ કલ્યાણકારી ધર્મતીર્થનું સંસ્થાપન કરી, શુદ્ધ ધર્મચકના પ્રવર્તન વડે “ભવદુઃખવારણ શિવસુખકારણ” શુદ્ધ ધર્મ પ્રરૂપી, દુષ્ટ અસાધુ જનેને દુષ્ટ માર્ગ છોડાવી ને શિષ્ટ સાધુજનેને ઈષ્ટ પરમાર્થ માગે ચઢાવી, સર્વ જગતજંતુનું પરમાર્થહિત કરવારૂપ પરમ કાનુગ્રહ આચરે છે–પરમ લેકે પકાર કરે છે. અને એટલે જ આવા પરમ વિશ્વકલ્યાણકારી વિશ્વવંદ્ય તીર્થકર ભગ વંતને સંત કવિજનેએ મહાવૈદ્ય, મહાપ, મહામાહણ, નિર્ધામક, સાર્થવાહઆદિ યથાર્થ ઉપમાઓ આપી એમને મહામહિમા સંગીત કર્યો છે. તિ નિર્ધામક માહણે રે, વિદ્ય ગેપ આધાર છે . દેવચંદ્ર સુખસાગરૂ, ભાવધરમ દાતાર અજિતજિન!”શ્રી દેવચંદ્રજી. Page #56 -------------------------------------------------------------------------- ________________ દેશન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણ; એ જસ તીર્થે નિત્ય નિમજજી, પાવન જન સો પાપ વિવઈ. જય. – પ્રજ્ઞાબેધ મોક્ષમાળા (સ્વરચિત) આવા આ તીર્થંકર દેવ-જિનદેવ એ જ દિવ્ય આત્મવિભૂતિથી વિભૂષિત એવા સદુદેવ હેઈ સર્વ આત્માથી મુમુક્ષુઓના આરાધ્ય આદર્શ દેવ છે. કારણ કે “ઈચ્છે છે જે જોગીજન”—મુમુક્ષુ જોગીજન જે અનંત સુખસ્વરૂપ “મૂળ જિનદેવના શુદ્ધ તે આત્મ પદ” ઇચ્છે છે, તે જ જિનદેવ છે, તે જ પરમાત્મા. પર્યાય નામ: છે. આ પરમાત્માના અનેક ગુણનિષ્પનન નામ પ્રસિદ્ધ છે. જેમકેપરમાર્થ ઘરના સકલ કર્મમલથી રહિત હેવાથી તે નિર્મલ છે. કેવલ આત્મા શિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ જ્ઞાનદર્શનમય હોવાથી તે કેવલ છે. સર્વ અશુચિથી વજિત એવા એક અદ્વૈત શુદ્ધ જ્ઞાયક સ્વભાવના પ્રગટપણથી તે શુદ્ધ છે. સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વિવિક્ત-પૃથ-અલગ કર્યો હોવાથી તે વિવિક્ત છે. પરિપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોવાથી તે પ્રભુ છે. પરિપૂર્ણ આત્મસામ્રાજ્યના ઈશ-શાસનકર્તા સ્વામી હોવાથી તે ઈશ્વર છે. જગના બીજા બધા પદાર્થ કરતાં પરમ ઈષ્ટ હોવાથી તે વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિરૂપ પરમેષ્ઠિ છે. સકલ પરભાવથી પર થયેલા હોવાથી તેમજ પરાત્પર એવા પરમ પદને પામેલા હોવાથી તે પરાત્મા અથવા પરમાત્મા છે. રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓને હણી નાંખી, શુદ્ધ સહજ નિજ સ્વરૂપને જય કર્યો હોવાથી તે જિન અથવા અરિહંત છે. અનુપમ આત્મવીરત્વથી રંજિત થયેલી કેવલથી તેને સ્વયંવરી હેવાથી તે શ્રીમદ્ રામાપતિ છે. પરમ આત્મશાંતિને પામેલા હોવાથી તે શાંત છે. સદા શિવસ્વરૂપકલ્યાણુસ્વરૂપ હેવાથી તે સદાશિવ છે. ત્રણે ભુવનને શમકર-આત્મસુખકર હેવાથી તે શંકર છે. જ્ઞાનવડે સર્વવ્યાપક હોવાથી તે વિષ્ણુ છે. સર્વ કર્મલેશ હરનારા હેવાથી તે હરિ છે પરમ બ્રહ્મજ્ઞપણાથી તે પરબ્રહ્મ છે. સ્વયંસંબુદ્ધ હવાથી બુદ્ધ છે. સકલ જગતની પરમ પૂજાના પરમ પાત્ર હેવાથી તે અહંત છે. સમગ્ર ઐશ્વર્યાદે પવિધ ભાગસંપન્ન હેવાથી તે ભગવત છે. શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી આત્મા સિદ્ધ કર્યો હોવાથી તે સિદ્ધાત્મા છે. નિરંતર આત્મામાં રમણ કરી રહ્યા હોવાથી તે રામ છે. સર્વ પ્રદેશ શુદ્ધ પ્રકટ મૂર્તિમાન ચિતન્યધાતુમય હેવાથી તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ નિઃપ્રયાસપણે નિરંતર વત્તી રહ્યા હોવાથી તે સહજાન્મસ્વરૂપ છે. ઇત્યાદિ અનેક યથાર્થ તત્વવાચક નામથી આ જિન પરમાત્મા-અહંત ભગવતુ ઓળખાય છે. “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના. જિન અરિહા તીર્થ કરૂ, તિસરૂપ અસમાન...લલના...શ્રી સુપાસ, અલખ નિરંજન વચ્છ, સકલ જંતુ વિશરામલલના Page #57 -------------------------------------------------------------------------- ________________ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના...શ્રી સુપાસ. પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના. પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન લલના શ્રી સુપાસ. વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ લલના. અઘહર અઘમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના શ્રી સુપાસ.” –શ્રી આનંદઘનજી કર્મ જીત્યાથી જિન છે જિગુ, સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ શંકર સહુનું શું કરવાથી, હરિ પુરુષોત્તમ અઘ હરવાથી જય જિન દેવા! સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી, બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝયાથી રામ તમે છે આતમરામી, સ્વામ તમે છો ચેતનસ્વામી...જય. -પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) ૬. અહંતુ ચૈત્ય: જિનપ્રતિમાપ્રતિષ્ઠા "जह सिद्धाण पतिठ्ठा तिलोगचूडामणिम्मि सिद्धपदे। । આરંવાર તદ રોડ મા ગુતિકૃત્તિ –શ્રી હરિભદ્રસૂરિ (પંચાશક, ૮-૩૪) જય સહજ સ્વરૂપી શુદ્ધચેતન્યમૂર્સિ! શ્રીમદ ભગવદીંત ચિત્ય તે શાતમૂર્સિ! કરતું ચિતસમાધિ અર્પતુ આત્મશાંતિ, હરતું ભqઉપાધિ કાપ મોહબ્રતિ સ્વરચિત (આ ગ્રંથનું મંગલાચરણ) આમ જેનામાં સદેવપણના સકલ અવિકલ ગુણલક્ષણ વિદ્યમાન છે એવા શુદ્ધ ચિતન્યમૂત્તિ ભાવચેત્ય અહંત ભગવત્ જેમ પરમ વંધ, પરમ પૂજ્ય, પરમ ઉપાસ્ય, પરમ આરાધ્ય, પરમ સેવ્ય છે, તેમ તે અહંત ભગવંતનું સતત જિન પડિયા સ્મરણ કરાવનાર, તે ભગવાનના પરમશાંતરસનિમગ્ન સવરૂપનું જિન સારખી” પ્રતિબિંબ પાડનાર “જિનબિંબ”-જિનપ્રતિમારૂપ દ્રવ્યત્ય પણ પરમ ઉપકારી નિમિત્ત સાધન જાણી મુમુક્ષુએ પરમ ભક્તિથી વંદના યેગ્ય, પૂજવા ગ્ય, ઉપાસવા યોગ્ય, આરાધવા ગ્ય, સેવવા યોગ્ય છે. આ ગ્રંથમાં ‘ચિત્યને અર્થ,–“ચિત્ત” અંતઃકરણ તેને ભાવ વા કર્મ તેને “ચ” પ્રત્યય લાગવાથી “ચત્ય”—એમ વ્યુત્પત્તિ અર્થ પરથી પ્રશસ્ત સમાધિચિત્તના ઉત્પાદકપણાને લીધે–ફાસ્તરનrfજિલ્લાવારવાન–અહત “પ્રતિમા–એમ સ્પષ્ટ કહ્યો છે. પ્રતિ = સામું, મા = માપવું એટલે જેવું વિતરાગ જિન ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ સામું માપ કરી શકાય એવું જિનસ્વરૂપવીતરાગસ્વરૂપ પ્રતિમાપિત કરે તે “જિનપ્રતિમા છે, તે જિના ભગવાનના પ્રગટ મૂત્ત થયેલા વીતરાગ ભાવને જે મૂર્તિમાન કરે તે “જિનમત્તિ' છે. જે પ્રશાંત દ્રવ્યત્યના-જિનપ્રતિમાના-વીતરાગમૂર્તિના દર્શનથી તે પરમ શાંતરસનિમગ્ન ભાવયનું-શુદ્ધ ચિતન્યમૂર્તિ ભાવજિનનું સદા સ્મરણ થવાનું-ચિંતવન થવાનું ધ્યાન થવાનું ઉત્તમ નિમિત્ત થાય, તે ભગવાનના કાયમી અખંડ સ્મારકરૂપ જિનપ્રતિમા જીવને Page #58 -------------------------------------------------------------------------- ________________ પરમ ઉપકારી અવલંબન સાધન છે. અને એટલા માટે જ “જિન પરિમા જિન સારિખી’જિનપ્રતિમાને જિન સારિખી ગણી તેની વંદના-પૂજનાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટ વિધાન કર્યું છે જેનું આ ચૈત્યવન્દન સૂત્ર પોતે જ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેમજ–જેમ ત્રિલેચૂડામણિ સિદ્ધિપદમાં (શાશ્વત સિદ્ધ આત્મસ્વરૂપમાં) સિદ્ધોની પ્રતિષ્ઠા છે, તેમ ચંદ્ર-સૂર્ય છે ત્યાં લગી આ સુપ્રતિષ્ઠા હે!” એવા પ્રકારે જિનાલયમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા વેળાએ ભાવના કરવાનું જે વિધાન પંચાશકશાસ્ત્રમાં શ્રી હરિભદ્રસૂરિજીએ કર્યું છે, તે પણ આ જિનપ્રતિમાની વંદના-પૂજનાની જગતમાં મહાપ્રતિષ્ઠા જ કરે છે. - જિનમુદ્રાના દર્શન થતાં મુમુક્ષુને ભાવ ઉપજે છે કે આ મૂર્તિ જાણે “અભિયભરી રચી' હેયની ! સકલ ઉપમાનથી વિલક્ષણ હેઈ, એને કઈ ઉપમા ઘટતી નથી. આ શાંતસુધારસ ઝીલી રહી છે ને તેને નિરખતાં કેમે કરી તૃપ્તિ “અભિયભરી ઉપજતી નથી. અને તેના સહજ ઉદ્ગાર નીકળી પડે છે કેમૂરતિ રચી રે” અહે! આની દષ્ટિ કેવા પ્રશમરસમાં નિમગ્ન થયેલી છે! આનું | મુખકમલ કેવું પ્રસન્ન, શાંત, સૌમ્ય છે! નથી દેખાતી આના ખેાળામાં કામિની કે નથી આના હાથમાં કઈ હથિયાર ! અહે! સમભાવભરી એની દૃષ્ટિ જાણે સમ પરિણામે જગને દેખી રહી છે ! એની પ્રસન્ન મુખમુદ્રા પરમ ચિત્તપ્રસન્નતા વ્યક્ત કરી રહી છે! એની અસંગતા જાણે સર્વ પરભાવની પરિવજીના પ્રકાશી રહી છે ! એના ખુલ્લા ખાલી હાથ જાણે એમ સૂચવી રહ્યા છે કે અમને હવે આ ચિત્રવિચિત્ર જગત્ સાથે કોઈ લેવાદેવા નથી. અમે અમારું કામ કરી લીધું છે, હવે અમારે કંઈ પણ કરવાપણું રહ્યું નથી. અહો ! ભાવઅહંત ભગવાનના ભાવનું આવું સૂચન કરતી આવી અદૂભુત નિર્વિકાર મુદ્રા મેં પૂર્વે કદી પણ દીઠી નહોતી. ખરેખરજગમાં કઈ વીતરાગ દેવ હોય તે તે આવા જ ઘટે. હું ધન્ય છું, ધન્ય છું, કે અવી દિવ્ય મૂર્તિના મને દર્શન થયાં. એમ ભાવતાં તેના રોમાંચ ઉલ્લસિત થાય છે, અને તેને અંતરાનંદ તનમાં નહિ સમાતાં આનંદાશ્રુધારારૂપે છલકાય છે. અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય વિમલજિન દીઠાં લેયણ આજ.”–શ્રી આનંદઘનજી “ઉપશમરસભરી સર્વજનશંકરી, મૂતિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવભ્રમણની ભીડ મેટી. સહજ.” – શ્રી દેવચંદ્રજી. wwwwwww *“પ્રામાનિક દૃદિશુ કરજે, જનમ મિનre : करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्तवमेव ॥" -મહાકવિ ધનપાલ Page #59 -------------------------------------------------------------------------- ________________ I. સાધના શુદ્ધિ શુદ્ધ સેવા " जे जाणइ अरहंते दव्यत्तगुणतपज़यत्तेहिं । પર ઝાળનિયમQા મોજ હજુ ના તરણ સ્ત્રા” –મહર્ષિ કુંદકુંદાચાર્યજી " “પરમેશ્વર અવલંબને રામ્યા જે જીવ, નિર્મલ સાયની સાધના તેહ સાધે સદીવ.”–શ્રી દેવચંદ્રજી જે આવા દ્રવ્ય-ભાવ ચિત્યરૂપ પુષ્ટ આલંબન નિમિત્તરૂપ અહંત ભગવત નું– જિનદેવનું અવલંબન લે છે, તેઓ જ શુદ્ધ આત્મસ્વભાવ ધર્મરૂપ નિર્મલ સાધ્યની સાધના સદાય સાધે છે; તેઓ જ ભગવાનની શુદ્ધ ભક્તિરૂપ આરાધના, સંભવ દેવ તે ઉપાસના, સાધના, સેવન કરવાને સમર્થ થાય છે. એટલે મેક્ષફળના ધુરે સેવે સેવે રે' કામી મુમુક્ષુ જીવે તે ભગવાનનું શુદ્ધ આરાધન-સેવન કરવા તત્પર થવું, તે પિતાના જ આત્મકલ્યાણની-આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માથી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તવું જોઈએ. એટલા માટે જ મહાગીતાથ મહામુનિ આનંદઘનજી કહે છે કે – સંભવ દેવ તે ધુર સે સેવે રે.” અર્થાત્ આ પરમ ઉપકારી, પરમ કરુણસિંધુ ભગવાનને તમે “ધુરે સૌથી પ્રથમ, સૌથી પહેલું, પરમ પ્રધાનપદ આપીને સે, બીજા બધા કાર્ય કરતાં એને પહેલું સ્થાન આપીને સે. જગના બીજા બધાં કામ તુચ્છઅ૫ ફળદાયી આ લેક પૂરતાં જ ઉપયોગી કે ઉપકારી છે. પણ આ પ્રભુસેવારૂપ ખરેખરૂં સ્વાર્થ' કાર્ય તે પરમ મેક્ષફલદાયી અને આ લેક-પરલોકમાં આત્માનું પરમ કલ્યાણકારી, પરમ ઉપકારી છે. માટે એ પ્રભુસેવાને પરમ ઉપાદેય ગણી, જગના અન્ય કઈ પણ પદાર્થ કરતા અનંતઅનંતગણ મહિમાવાન આ પરમ “અહંતુ” પ્રભુને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, તેની પૂજામાં, તેની આરાધનામાં, તેની ઉપાસનામાં, તેની સેવામાં સૌથી પ્રથમ તત્પર થાઓ! . અને તે શુદ્ધ સેવા કેવા પ્રકારે કરવી જોઈએ તે માટે આનંદઘનજી કહે છે કે –“લહી પ્રભુ સેવન ભેદ',–પ્રભુના સેવનને ભેદ લહી-પામી-જાણી-સમજી તમે સર્વેય તે સ્વરૂપના સ્વામી એવા પ્રભુને સે! આ લહી પ્રભુ સેવન લેકેત્તર દેવને ઘણું છે તેમનું સ્વરૂપ સમજ્યા વિના ભેદ લૌકિક રીતથી સેવે છે, આ લક-પરલેક સંબંધી લૌકિક ફલની આકાંક્ષાથી-આશાથી સેવે છે, અથવા ક્રોધ-માન-માયા લેભ આદિ દશ સંજ્ઞા સહિતપણે સેવે છે. આમ અલૌકિક દેવની લોકિક ફલ–કામનાથી લૌકિકપણે કરાતી સેવા તે શુદ્ધ સેવા નથી. શુદ્ધ સેવા તે (૧) પ્રભુ પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિપૂર્વક, Page #60 -------------------------------------------------------------------------- ________________ (૨) આહારાદિ દશ સ`જ્ઞાના નિધ સહિત, રહિતપણે નિષ્કામપણે કરવામાં આવે તે જ અત્રે ચાગમીજરૂપ થઈ પડે છે. ત્યારે તે સેવનને ભેદ શું છે ? તે કે સેવન કાર પડેલી ભૂમિકા ૨ અભય અદ્વેષ ખેદ. 'પ્રભુસેવનના કારણરૂપ પહેલી ભૂમિકા અભય, અદ્વેષ ને અખેદ છે, માટે તમે અભય, અદ્વેષ, તે અખેદ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરો. પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં, માટે તમે પ્રભુસેવારૂપ અલોકિક પ્રાસાદની પ્રથમ દૃઢ ભૂમિકા બાંધેા, મજબૂત પાયે નાંખા,—કે જેથી કરીને અનુબ ંધથી તે મહા દિવ્ય પ્રાસાદનુ સાંગોપાંગ નિર્માણુ સંપૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કલશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ ‘વાસ્તુ' કરાવી, તે અનુપમ પ્રાસદમાં નિર ંતર નિવાસ કરવાનુ પમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરે! અને તે પ્રથમ ભૂમિકા તા અભય, અદ્વેષ અને અપેદ છે, માટે આ ગુણત્રયી પ્રથમ પ્રાપ્ત કરી, તમે આ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ:મેલા પરમ પ્રભુને સેવ ! તેમાં—પરિણામની ચંચળતા, ધૃજરાપણું, અસ્થિરપણું, કંપાયમાનપણું, સંક્ષેાલપણું તેનું નામ ‘ભય', તેના અભાવ તે અભય; કા પ્રત્યે અરેચક ભાવ, અરુચિ, અણુગમે, અભાવે તેનું નામ ‘દ્વેષ', તેને અભાવ તે અદ્વેષ; પ્રવ્રુત્ત કરતાં થાકી જઈએ તેનું નામ ‘ ખેદ ’, તેના અભાવ તે અખેદ આવા અભય અદ્વેષ પ્રાપ્ત થઈ પ્રભુભક્તિમાં આવે અખેદ ભાવ કયારે ઉપજે ? અચિત્ત્વ ચિંતામણિ સમા પ્રભુના અને પ્રભુભક્તિના મહિમા જ્યારે હૃદયમાં વસે ત્યારે; સુરઘટ, સુરમણિ, સુરતરુ પ્રભુના પરમ મRsિમા આગળ તુચ્છ-પામર જાણે ત્યારે; પ્રભુના ગુણ–મકર ંદના પાનમાં લીન થયેલેા મન-મધુકર સુત્ર મય મેરુને અને ઇંદ્ર, ચંદ્ર, નાગે...દ્રાને પણ પરમ શ્રીમાન્ પ્રભુપાસે રક ગણે ત્યારે; પરંમશ્ચ સપન્ન પ્રભુની ગુણસ'પદા આગળ જ્યારે સુરપતિ-નરપતિ સંપદા દુર્ગંધી કદન્તરૂપ ભાસે ત્યારે. આમ થાય ત્યારે જ પ્રભુભક્તિમાં અથાક એવા સાચેા અપૂર્વ રંગ લાગે. વળી જ્યારે સસારા પરપ્રવૃત્તિમાં જીવ ખેદ પામે, ત્યારે જ આ મેક્ષા ભક્તિપ્રવૃ ત્તમાં અખેઢ ઉપજે જ્યાંસુધી પરપ્રવૃત્તિમાં અખેદ હાય, ત્યાં સુધી ભક્તિ બાદ આત્મપ્રવૃતિમાં અખેઢ ઉપજે નહિ, ‘ ભવે ખેદ ' થાય ત્યારે ‘શિવે અખેઢ' થાય. પર સાથેની અનતી પ્રતિ તાડે તે જ પ્રભુની સાથે પ્રીતિ જોડે. · સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેઢ' ૧૯ (૩) આ લેાક-પરલેાક સંબંધી ક્રામના થાય. આવી જે સશુદ્ધ સેવા છે, તે જ ** નાથ ભક્તિ રસ ભાવથી રે....મનમાડુના ૨ લાલ, ભૃગુ જાણુ પર દેવ....૨ વિખેડુના ૨ લાલ. ચિંતામણિ સુરતરુ થકી રે....મન. અધિકી અરિહંત સેવ...રે વિ કરા સાચા રંગ જિનેશ્વરુ, સંસાર વિરંગ સહુ અન્ન રે; સુરપતિ નરપતિ સંપદા, તે તા દુરગંધી કદન્ન રે....કરા સાચા, "" શ્રી દેવચ‘દ્રજી. Page #61 -------------------------------------------------------------------------- ________________ છે મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઇદ્ર ચંદ્ર નાર્મેદ્રવિમલ જિન.” શ્રી આનંદઘનજી, પ્રીતિ અનંતી પર થકી, જે તેડે તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હે દાખી ગુણગેહષભ, ” શ્રી દેવચંદ્રજી. આમ શુદ્ધ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પણ આવી વિકટ ને દુર્ગમ છે, છતાં મુગધ સુગમ કરી સેવન આદરે”, અર્થાત અલૌકિક જિનમાર્ગનું જેને ભાન નથી ને તે દિવ્ય માર્ગને યથાર્થ પણે દેખવાની અલૌકિક સમ્યગ ચગદષ્ટિ જેને “કપટરહિત થઈ લાધી નથી, તે મુગ્ધ જને, મૂઢ અજ્ઞાની બાલ ભેળા જીવે આતમ અરપણું રે, ભગવાનનું સેવન જાણે સુગમ હેાય એમ જાણે આદરે છે. પણ આનંદઘનષદ રેહ” પ્રભુની સેવા “સેહલી –હેલી નથી પણ ઘણી જ દેહલી છે, કારણ કે અવિરાધકપણું થાય નહિં ને જીવના “દિલનું કપટ” જાય નહિ, ત્યાં લગી પ્રભુ પ્રસન્ન થાય નહિં ને તે પરમ કરુણાની કરુણુ ફળે નહિ, પરભાવ પ્રત્યેની પ્રતિરૂપ વિરાધકપણું ડાય નહિં, ત્યલગી પ્રભુ સાથે પ્રીતિરૂપ આરાધકપણું જેડાય નહિ. શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ “પ્રીતિ અનતી પર થકી, જે ડે તે જેડે એહ.” શ્રી આનંદઘનજીએ પણ એવા જ ભાવથી સ્પષ્ટ પ્રકાર્યું છે કે“કપટ રહિત થઈ આતમ અરપણુ રે, આનંદઘનપદ રેહ.' કપટ રહિત થઈ પ્રભુના શરણે આત્માર્પણ કરવું એ જ આનંદઘન પદ પામવાની રેખા છે. પણ પિતાને આત્મા અન્યત્ર પરભાવમાં અર્પિત હેય ને કહેવું કે હું આત્માર્પણ કરું છું વા પ્રભુને ભજું છું, તે તે પ્રગટ કપટ છે, આમવંચન છે. આવું પરભાવમાં આસક્તિરૂપ કપટ ને ત્યજે ત્યાંલગી પ્રભુને ભજવાનું કે પ્રભુચરણે આત્માર્પણ કરવાનું ક્યાંથી બને? આ કપટરૂપ માતૃસ્થાનથી”—માયાથી જેની અંતરંગ પરિણતિ અને વૃત્તિ પરભાવ-વિભાવમાં રાચી રહી છે, તે મુગ્ધજન બહિરંગ વૃત્તિથી સેવાની ગમે તેવી ચેષ્ટા કરે, તે પણ તે સાચી કાર્યસાધક વા સમ્યક્ કેમ બને? શ્રી દેવચંદ્રજીનું માર્મિક રહસ્યપૂર્ણ વચન છે કે દ્રવ્ય કિયા સાધન વિધિ ચાવી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, વિણે નવી થાયે સાચી” શ્રી દેવચંદ્રજી " लब्ध्यादिनिमित्तं मातृस्थानतः सम्यक्करणेऽपि शुभभावानुपपत्तिरिति । ન, તસ્ય સારવારે ઇ લલિતવિસ્તરા (જુઓ આ ગ્રંથ પૃ. ૧૭ થી ૧૯) એક ને એક જ અનુષ્ઠાન-ક્રિયામાં કના ભાવભેદ-આશયભેદ પ્રમાણે ફેલભેદ હોય છે. માટે વિષ, ગર, અનુષ્ઠાન, તદ્ધિતુ અને અમૃત એ પાંચ અનુષ્ઠાન પ્રકારનું સ્વરૂપ સમજી, મુમુક્ષુએ અનુષ્ઠાન જ સેવવા યોગ્ય છે. આ વિષ–ગર અનુષ્ઠાન લેક સંબંધી ધન–કીર્તાિ–પૂજાસત્કાર આદિ ફલકામનાથી જે કરવામાં આવે તે વિષ અનુષ્ઠાન છે, કારણ કે સચિત્તને અમૃત-તન્હેતુ અનુષ્ઠાન મારી નાંખતું હોવાથી અને તુચ્છ પૃહા વડે કરીને મહતું એવા અનુષ્ઠાનની આશાતનારૂપ થતું હોવાથી તે આત્માને વિષરૂપે પરિણમી ખરેખરૂ વિષઅનુષ્ઠાન થઈ પડે છે. પરલેક સંબંધી ઉપાય Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્મા ને ગરરૂપે (Slow pison) પરિણમી, કાલાંતરે હણી પર અનુષ્ઠાન થઈ પડે છે. સંપૂર્ઝનજ કિયા જેમ તત્વસમજણ વગર કરવામાં આવતું અનુષ્ઠાન કર્યું ન કર્યા બરાબર હેઈ અનનુષ્ઠાન થઈ પડે છે. સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી કરવામાં આવતું અનુષ્ઠાન, શુભ ભાવના અંશને લીધે સદનુષ્ઠાનનો હેતુ-તક્રેતુ થઈ પડે છે. આ જિન ભગવાને કહ્યું છે એમ જાણી, ભાવસારપણે સંવેગરંગથી કરવામાં આવતું અનુષ્ઠાન, આત્માને અમૃતરૂપે પરિણમતું હોવાથી અમૃત અનુષ્ઠાન થઈ પડે છે. માટે આમાં વિષ અને ગર એ બને પ્રકારના વિક્રિયારૂપ અનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણી દ્વરથી ત્યજી દઈ ત્રીજા અનનુષ્ઠાનને કર્યું ન કર્યા બરાબર એવું અક્રિયારૂપ જાણ આમાથી મુમુક્ષુએ તે આત્માને અમૃતરૂપે પરિણમતું એવું સક્રિયારૂપ અમૃતઅનુષ્ઠાન કે તેના હેતુરૂપ તહેતુઅનુષ્ઠાન એકાંત શુદ્ધ આત્માથે જ આદરવા યોગ્ય છે. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હોય, તેમ આરાધક પુરુષ સતત આત્મસિદ્ધિને જ લક્ષ રાખી સર્વ શુદ્ધ આરાધના કરે, સર્વ આત્મસાધન સેવે જ્ઞાનની ખાલી પોકળ વાતો કરવા રૂપ શુષ્કજ્ઞાનીપણું _શુદ્ધ આરાધના: નહિં કરતાં, શમસંવેગાદિ તથા સમિતિ ગુપ્તિ આદિ સર્વ “નિશ્ચય રાખી લક્ષમાં, “પરમાર્થ હેતુમૂળ વ્યવહાર આચરે, તેમજ અંતર્ભેદરહિતપણેસાધન કરવાં સાય' અનુપગપણે યંત્રવત્ કરાતી માત્ર બાહ્ય ક્રિયામાં રાચવારૂપ કિયા જડપણું નહિં કરતાં, તે તે અવશ્ય કરવા ગ્ય આવશ્યકાદિ ક્રિયામાં આ પગપણે ઊંડા ઉતરી તેને અધ્યાત્મરસ ચાખે. જેમકે–સામાયિકની પ્રતિજ્ઞા લેતાં તે સમભાવમાં સ્થિતિ કરે, પ્રત્યાખ્યાન કરતાં પરભાવ પચ્ચખે, સ્વાધ્યાય કરતાં આત્મભાવમાં વર્સ, ચિત્યવન્દનનાંતર્ગત ચતુર્વિશતિ સ્તવ કરતાં પ્રભુને સહજાત્મસ્વરૂપ ભાવ ચિંતવે, સદ્ગુરુવંદન કરતાં તેમનું આત્મારામ પણું ભાવે, પ્રતિક્રમણ કરતાં સ્વરૂપતિમ દષની ક્ષમા યાચી સ્વરૂપસ્થાનમાં પ્રતિ-- પાછું કમણ-ગમન કરે, અને કાર્યોત્સર્ગ કરતાં દેહાતીત દશાને અનુભવ અભ્યાસ કરે. આમ સર્વ દ્રવ્ય ક્રિયા તે આરાધક પુરુષ અધ્યાત્મપરિણતિરૂપ ભાવકિયાના અનુસંધાનપૂર્વક કરે; અને ચઢતા પરિણામ રાખી ઉત્તરોત્તર ક્રિયાશુદ્ધિથી પ્રીતિઅનુષ્ઠાન આદિ ચાર પ્રકારની અનુષ્ઠાનકક્ષાઓને સ્પશે. અર્થાત્ પ્રસ્તુત કિયા પ્રત્યેના પરમ પ્રેમથી પ્રીતિઅનુષ્ઠાન આદરે. પરમ પ્રીતિયુક્ત પૂજ્યભાવથી ભક્તિઅનુષ્ઠાન આદરે. શાસ્ત્રવચન અનુસાર યથાસૂત્ર આદર્શ આચરણરૂપ વચન અનુષ્ઠાન આદરે. અને પછી અભ્યાસજન્ય દઢ સંસ્કારથી વચનના સંગ-અવલંબન વિના આપોઆપ પ્રવર્તતું, એવું સર્વ પરભાવ-વિભાવના સંગસ્પર્શ વિનાનું અસંગઅનુષ્ઠાન આદરે અને આમ અમૃતકિયાના અનુષ્ઠાનથી આત્માને અમૃત કરે. આમ મુગ્ધજને ભલે ગમે તેમ માનતા હે, પણ વાસ્તવિક રીતે આ સેવાનું સ્વરૂપ વિચારીએ તે “સેવન અગમ અનૂપ”--આ સેવન અગમ અને અનુપમ છે. તરવારની Page #63 -------------------------------------------------------------------------- ________________ ધાર પર સ્થિતિ કરવી સેહલી છે, પણ જિન ભગવાનની ‘ચરણસેવા’ ‘ સેવન અગમ અનૂપ' દોહલી છે; તરવારની ધાર પર બાજીગરા નાચતા દેખાય છે, પણ આ ચરણસેવાની ધારા પર દેવા પણ રહી શકતા નથી. અને તેવા પ્રકારે ભક્તશિરોમણિ શ્રી આનંદઘનજીએ ગાયું છે— “ધાર તરવારની સાઢુલી દેહલી ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ ખાજીગરા, સેત્રના ધાર પર રહે ન દેવા.” 66 દોહલી હૈા લાલ. શિવગતિ જિનવર દેવ, સેવ આ પર પરિણતિ પરિત્યાગ, કરે તસુ સેહલી હા લાલ, આશ્રવ સર્વ નિવારી, । જે સવર ધરે હૈ। લાલ, જે જિન આણા લીન, પીન સેવન કરે હે લાલ ”—શ્રી દેવચંદ્રજી —શ્રી આનંદઘનજી દ્રવ્યથી અને ભાવથી આ ચરણસેવાનું કેવું દુંમપણું છે, તે તેનું સામાન્ય સ્વરૂપ વિચારવાથી પણ સમજી શકાશે. પ્રભુના સ્વરૂપાચરણ ચરણના સ્મરણપૂર્ણાંક તેમના ચરણુક્રમળ પ્રત્યે વ ́દન, પૂજન, નમન, ગુણુસ્તવન એ આર્દિ બ્ય શુદ્ધ દ્રવ્યભાવ ચરણસેવા ચરણસેવા છે, પ્રભુ સાથે અભે થવાની ઇચ્છા, ‘આન’ધનરસરૂપ’ થવાની ભાવના, પરભાવમાં નિષ્કામપણું, વિભાવ છાંડી સ્વભાવમાં વવું, સ્માશ્રવ ત્યજી સંવર ભાવ ભજવે, આત્મામાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ તથારૂપ આત્મગુણ-ભાવનું પરિણમવુ–પ્રગટપણું થવું, અર્થાત્ પ્રભુના સ્વરૂપધ્યાનના આલેખને આત્માનું સ્વરૂપાચરણની શ્રેણીએ ચઢતા જવું, યાવત્ યથાખ્યાત ચારિત્રરૂપ પરિપૂર્ણ સ્વરૂપાચરણને પામવુ' તે સ` ભાવચરણ સેવા છે. અત્રે દ્રવ્ય સેવાના પ્રત્યેક પ્રકાર પણ ભાવ પર આરેહવા માટે જ છે, ને તેમ થાય તે જ ભાવજનનયેાગ્ય તે દ્રવ્ય' એ વ્યાખ્યાનુસાર તેનુ સફળપણું છે; નહિ' તે ભાવનું ઠામ-ઠેકાણુ' ન હોય તા ‘અનુવોનો પ્રત્યં' અનુપયોગ તે દ્રવ્ય એ બીજી વ્યાખ્યાનુસાર તેનું પરમા નિષ્ફળપણું છે. એટલે જ ભાવના અનુસ'ધાનવાળી દ્રવ્ય સેવાને પણ જ્ઞાનીઓએ પ્રશસી છે. ። દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામે જી; ભાવ અભેદ થવાની ઇહા, પરભાવે નિ:કામે જી....શ્રી ચદ્રપ્રભ૦ શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયા.....શ્રીચદ્રપ્રભ દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું હૈ, ભાત્ર પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઇષ્ટ વાલ્હા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ...પૂજના.” શ્રી દેવચ'દ્રજી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૨ એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ્ધ ધરણી રે...સુવિધિ.” -શ્રી આનંદઘનજી અને આ શુદ્ધ પ્રભુસેવા અગમ છે એટલું જ નહિ, પણ અનુપમ છે, અર્થાત્ આ જગને વિષે એવું કેઈ ઉપમાન નથી કે જેની તેને ઉપમા આપી શકાય; કારણ કે આ ભગવાનનું સ્વરૂપ અનુપમ છે ને તેની ચરણસેવા કરે છે તે પણ તેવા જ અનુપમ આત્મસ્વરૂપને પામે છે, એટલે તે સેવા પણ અનુપમ છે. દીપકને ઉપાસી વાટ જેમ દવે બને છે તેમ આ આનંદઘનરસરૂપ પરમાત્માના ચરણની ઉપાસનાથી આત્મા પણ સ્વરૂપાચરણની શ્રેણીએ ચઢી તે જ આનંદઘનરસરૂપ પરમાત્મા થાય છે. જિન ઉપાસી જિન થાય છે, દીપ ઉપાસી વાટ દિવે; જિન સહજાન્મસ્વરૂપી એવા, ભગવાન્ દાસના શરણ સુદેવા..જય જિન દેવા! –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) F IV ગ્રંથ અભિધેયવિષયઃ ગ્રંથવસ્તુ દિગ્દર્શન લલિત અમૃત વાયે સત્પદે વિસ્તરેલી, લલિત વિસતરા આ સૂત્ર-સ્વર્ણ ગુંથેલી, પ્રતિપદ જ પરોવ્યા ન્યાય મૌક્તિક અંગે, ઋષિવર હરિભદ્ર ભક્તિ સંગરંગે. –સ્વરચિત (આ ગ્રંથનું મંગલાચરણ) અત્રે જે ચિત્યનું–ભાવઅર્હત્ ભગવત્ની પ્રતિનિધિરૂપ સ્થાપનામૂર્તિનું– જિનપ્રતિમાનું પરમ ઉપાદેયપણે પ્રતિષ્ઠાપન કર્યું, તે ચિત્ય (જિનપ્રતિમા) પ્રત્યે તે અહંત ભગવના સ્વરૂપસ્મરણપૂર્વક જે યથાવિધિ વંદનકિયા તે ચૈત્યવન્દન; ચૈત્યવદન સૂવ, તે ચિત્યવદનના ભાવને પરમ અર્થગંભીર પદેમાં સૂત્રિત કરવું તે લલિતવિસ્તરા” વૃત્તિ, ચૈત્યવન્દનસૂત્ર; તે ચૈત્યવન્દન સૂત્રના પરમાર્થઆશયનું અપૂર્વ ચિહેમવિશધિની તત્વદર્શન વિસ્તારતી તત્વદશિની તે “લલિતવિસ્તર વૃત્તિ ટીકા અને તે “લલિત વિસ્તરાને પણ પરમાર્થ આશય વ્યંજિત કરતું વિવેચન વિસ્તારતી તે આ ભગવાનના દાસની ભગવાનને ભક્તિ. કુસુમાંજલિરૂપ “ચિહેમવિશોધિની” ટકા. આટલું સામાન્ય સૂચન કરી આ ગ્રંથના અભિધેય વિષયનું દિગદર્શન કરાવશું. અત્રે મૂળ ચિત્યવન્દન સૂત્રના વિષય પર આવતા પહેલાં શ્રી હરિભદ્રસૂરિજીએ આ લલિતવિસ્તાર ગ્રંથની સવિસ્તર પ્રસ્તાવના આલેખી છે, અને તે અતી ઉપયોગી Page #65 -------------------------------------------------------------------------- ________________ હોવાથી આ વિવેચકે તેનું વિસ્તૃત વિવેચન કર્યું છે, એટલે અત્રે પ્રસ્તાવના દિગદર્શન તેનું પિષ્ટપેષણ નહિં કરતાં સુજ્ઞ વાચકને તેનું સાવંત અવલોકન કરવાની ભલામણ કરીએ છીએ. આ પ્રસ્તાવનામાં ચિત્યવન્દનના સફલાણા અને સમ્યકૂકરણની પુછ મીમાંસા કરી, અધિકારી-અધિકારીને સૂક્ષ્મ વિવેક દર્શાવી, અપવાદનું બહાનું આગળ ધરનારાઓને મુખચપેટિકા કરી, આગમવિહિત શ્રેયમાર્ગની ઉદ્ઘેષણ ઉદ્દઘેલી, અને “આ શ્રેયમાર્ગ મહાપુરુષ, ક્ષીણપ્રાય કર્મવાળા, વિશુદ્ધઆશયી, ભવબિહમાની એવા અનબંધકાદિને વ્યવસ્થિત છે, અને પુનઃ શુદ્ધદેશનાના અનર્ણપણને (અગ્યપણાને લીધે અનધિકાર જ છે,” એમ હરિગર્જના કરી હરિભદ્રજીએ, ભવાભિનંદીઓને આ ચિત્યવદનના અધિકારી ઠરાવી અનાદત કરી, સાચા મુમુક્ષુ આત્માથી એવા અપુનબંધકાદિ દશાવાળા અધિકારીઓને જ અત્ર અધિકારી ગણ, તેઓને જ ઉદ્દેશીને પ્રસ્તુત વિષયને પ્રારંભ કર્યો છે. અને તેમાં પ્રથમ વ્યાખ્યાના પદ-પદાર્થ આદિ છ પ્રકાર દર્શાવી, જિજ્ઞાસા–ગુરુગ-વિધિ પરતા આદિ સપ્ત વ્યાખ્યાંગોની વિચારણામાં – વર્ષ ગતિ મૂઢતા ઘના”—ધર્મ પરત્વે મૂળભૂત વન્દના છે એ મહાસૂત્રથી ભક્તિમાર્ગની મહાપ્રતિષ્ઠા કરી, “યથાર્થનામા, વપરતંત્રવિદ્, પરહિતનિરત, પરાશયવેદી એવા ગુરુ સાથે સમ્યફ સંબંધ તે ગુરુગ,-આના વિપર્યયથી (ઉલટા પ્રકારથી) વિપર્યય (ઉલટ પ્રકાર, અગુરુગ)” એમ કહી, ગુણગણગુરુ સ્વપરસમયના જાણ, આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુને પુરસ્કાર કરી, તેથી ઉલટા પ્રકારના અગીતાર્થ અજ્ઞાની અસયસ એવા અગુરુ અથવા કુગુરુને તિરસ્કાર કર્યો છે,–તે એટલે સુધી કે, તડ્યાહયાનમfપ સાહચાનક સમજાપાન્ચારાનથતિ”—તેનું-અગુરુનું વા કુગુરુનું વ્યાખ્યાન પણ અવ્યાખ્યાન જ છે –અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી આ અનર્થફુલવાળું છે, એમ સ્પષ્ટ શબ્દોમાં વિરપુત્ર હરિભદ્રજીએ વીરગર્જના કરી છે, અને છેવટના અલ્પભવતા વ્યાખ્યાંગમાં ડિડિમનાદથી ઉધ્યું છે કે –“નદિ ત્રિમા ચિન્તામારાવાસિતુ, gવા નપુસૂરજરાત્તિમાન ચાહથા'- દીર્ધદત્યભાગી જેમ ચિતામણિરત્નની પ્રાપ્તિને હોય નહિં, તેમ અનેક મુદ્દગલપરાવર્ત જેટલા દીર્ઘ સંસારભાગીઓ આવા અચિત્યચિન્તામણિ સમા ચિત્યવન્દનની પ્રાપ્તિને ગ્ય હેય નહિં, પણ ચરમાવવર્તી અપુનર્બ ધકાદિ જ આને યેગ્ય હેય. આટલી પ્રસ્તાવના કરી હરિભદ્રજીએ,ચિત્યવદન કરતાં પૂર્વ પ્રણિપાતદડક સૂત્ર (નમુત્થણે) પઢવું જોઈએ એટલા માટે –તેની જ આદિમાં વ્યાખ્યા કરી છે, અને તે પ્રણિપાતદડક સૂત્ર પઠતાં પહેલાં પણ સાધુએ કે શ્રાવકે કેવા પ્રણિપાતષ્ઠકનું નવ પૂર્વવિધિથી અપૂર્વ ભાવવૃદ્ધિ કરવી જોઈએ તે દર્શાવતે દ્રવ્યથી અને વિભાગમાં વર્ગીકરણ ભાવથી પરમ સુંદર પૂર્વવિધિ દાખવી, આ ભાવિતાત્મા મહાત્માએ વગીકરણ: હરિભદ્રજીનું પરમ ભક્તિપ્રવણ હૃદયે પ્રણિપાતદડક સૂત્રને અવતાર કરી, મૌલિક સંશોધન તેને ૩૨ અથવા ૩૩ આલાપઠેનું (આલાવાનું) નવવિભાગમાં અપૂર્વ વર્ગીકરણ કર્યું છે. (જુઓ પૃ. ૬૪-૬૫) આ ચિત્યવન્દન Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂવાન્તર્ગત આ પ્રણિપાતદડક સૂત્રની તત્વસંકલન કેવી અદ્દભુત છે, તેનું સ્વપ્રજ્ઞાથી પરમ અદ્દભુત માલિક સંશોધન (Original research) કરી અને તેના પદેનું નવ વિભાગમાં સુયુક્તિયુક્ત પરમ બુદ્ધિગમ્ય (Most Intelligent) વર્ગીકરણ (Classification) દર્શાવી, પ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ પોતાના પ્રજ્ઞાતિશય પરિચય કરાવ્યું છે,–જે કંઈ પણ સહૃદયને આ મહામતિ મહાત્માની અપૂર્વ તત્ત્વષ્ટિ પ્રત્યે સાનંદાશ્ચર્ય બહુમાન પ્રગટાવી નતમસ્તક કરે છે. અત્રે ૩૨ આલાવા છે અને બીજાના મતે “વ્યાવૃત્તછન્ન” એ આલા જ ગણતાં ૩૩ આલાવા છે. તેની નવવિભાગવિભક્ત સંપદુની અદ્ભુત સંકલના આ પ્રકારે (૧) પ્રથમ બે આલાવા–અર્વત અને ભગવંત (નમણુ જ કરતા સ્તતવ્યસંપદુ આદિ માનવંતા) એ તેતવ્યની–સ્તુતિ કરવા ગ્યની સંપ (ભાવલકમી નવ સંપની -ભાવએશ્વર્ય) દાખવે છે. આ મૂળ તેતવ્ય સતે જ તેમાં બીજી અદભુત સંકલન બધી સંપદાઓનું નિબન્ધન ઘટે છે. આમ આના પર જ બધી ધામધૂમ હેઈ આ તેતવ્યસંપદુ કેન્દ્રસ્થાને (Central) છે. (અને એટલે જ મુખપૃષ્ઠ પરની ખાસ આકૃતિમાં તેને કેન્દ્રસ્થાને મૂકેલ છે; અને ઇતર સંપદાઓને તેની સાથે કાર્ય-કારણુભાવ આવા બાણ ચિહ્નથી દર્શાવ્યું છે.) (૨) એટલે પછી આ તેતવ્યસંપનું પ્રધાન સાધારણ કારણ શું? અસાધારણ કારણ શું? એ દર્શાવ્યું છે. (૩) પછી આ ઑતવ્યસંપને બીજા ને લેકેને શું ઉપગ? શું ઉપકાર? એ દર્શાવવા સામાન્યથી ઉપયોગસંપદ્ અને તેનું કારણ તથા વિશેષથી ઉપગસંપદું એ કથન કર્યું છે. (૪) આવા પરમ ઉપકારી અહંત ભગવંતની સ્વરૂપ સંપદુ શી છે ને શા કારણે છે તે દર્શાવી, આ પ્રભુ બીજાઓને પણ આમતુલ્ય ફલ આપનારા છે, એમ તેને મહામહિમા પ્રગટ કર્યો છે. (૫) અને છેવટે શિવ–અચલાદિરૂપ સિદ્ધિગતિસ્થાનને પામેલા એઓ અભયસંપદુને પ્રાપ્ત છે એમ દર્શાવ્યું છે. એ બધી સંકલન અત્રે વિસતારથી નિરૂપણ કરી છે; આ સમસ્તને આ વિવેચકે યોજેલી આ ગ્રંથના સારસર્વસ્વરૂપ-હૃદયરૂપ ખાસ આકૃતિ જે આ ગ્રંથના મુખપૃષ્ઠ પર મૂકેલી છે તે પરથી – સુજ્ઞ વાચકને સુગમપણે ખ્યાલ આવશે. આ નવ વિભાગમાં વિભક્ત સંપનું અને તેના શીર્ષકમાં આવતા પદેનું * પછી અનુક્રમે સવિસ્તર વર્ણન કર્યું છે. તેમાં પ્રથમ કેન્દ્રસ્થ તેતવ્યસંપદ્ દર્શાવતા (૧) અહંત, (૨) ભગવંત એ બે બે પદ છે. નમોલ્યુ સદંતાનં--અ ને નમસ્કાર હો! આમ પ્રાર્થના વડે બીજા– * અને પ્રાયઃ પ્રત્યેક પદના વ્યાખ્યાનમાં વિવિધ રસપ્રદ બોધપ્રદ ન્યાયચર્ચા-દાર્શનિક મીમાંસા ગોઠવી છે. તેનું દિગ્દર્શન કરાવતું ખાસ કાષ્ટક આ વિવેચકે યેર્યું છે, તે માટે જુઓ પૃ. ૪૦૬-૪૦૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધાન આદિથી દુર્લભ એ ભાવનમસ્કાર સાધ્ય-સધાવા ચોગ્ય છે. ૧. સ્વૈતવ્યસંપદુઃ “કુરા માનમરવાર: “r” વિષપાના:. અર્થાત્ આમ અહંત ભગવંત પ્રાર્થનાથી જીવની ચિત્તભૂમિમાં સતપ્રશંસારૂપ ધર્મબીજને પ્રક્ષેપ થાય છે, જેમાંથી અંકુરાદિકમે યાવત્ મેક્ષરૂપ ફલસિદ્ધિ થાય છે. અને આમ પ્રાપ્ત થતા આ તત્વધર્મરૂપ ભાવનમસ્ક રને ઉત્કર્ષ આદિ ભેદ છે જ, અર્થાત્ ભાવની તરતમાતા પ્રમાણે આ ભાવનમસ્કારના પણ જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ આદિ ચઢતા ઉતરતા પ્રકાર હોય જ છે, એટલે આમ ભાવનમસ્કાર વડે ભાવનમસ્કારનું પણ સાધન ઘટે છે. આ નમસ્કાર છે તે પૂજાથે છે-“પૂનાર્થ જ નમઃ” અને પૂજા તે દ્રવ્ય-ભાવ સંકેય છે--જૂના ગ્રામજદૂર, અર્થાત્ તેમાં કર-શિર–પાદ આદિને સંન્યાસ (સમ્યકૂન્યાસ, અદબથી-વિનયથી સ્થાપન) તે દ્રવ્યસ કેચ, અને ભાવસંકોચ તે વિશુદ્ધ મનને નિગ છે.-બતર રા:વાહિશ્વાનો દ્રષ્યો : માસક્રૂરતુ વિશુદ્ધરા મન નિયન'. આ પૂજાના “પુષ્પ, આમિ, તેત્ર, પ્રતિપત્તિ” એમ ચાર પ્રકાર છે. ને તેઓનું ઉત્તરોત્તર પ્રાધાન્ય છે, તેમાં પ્રથમ ત્રણ દ્રવ્ય પૂજાના અંગભૂત છે ને એ પ્રકાર–પ્રતિપત્તિપૂજા ભાવ પૂજારૂપ છે. પ્રતિપત્તિપૂજા એટલે શું? જે જિનસ્વરૂપ છે તેને એક અંશથી માંડીને સર્વ અંશ સુધીના પ્રહણ-અંગીકરણ વડે નિજ સ્વરૂપનું આવિર્ભાવન–પ્રગટપણું તે પ્રતિપત્તિપૂજા છે. અર્થાત્ સમ્યગદર્શન ભાવથી માંડીને કેવલજ્ઞાન ભાવપર્યત ઉત્તરોત્તર વધતી દશાથી શુદ્ધ આત્મભાવનું અંગીકરણ–પ્રગટપણું તે પ્રતિપત્તિપૂજા છે અત્રે “નમો સ્વ :'-નમસ્કાર છે. અહં તેને, એમાં “જseતુ એ પરથી સામાન્યથી ભાવનમસ્કાર કહ્યાં છે, એમ પિતાને સ્વતંત્ર અભિપ્રાય જાહેર કરી, આચાર્ય શ્રી હરિભદ્રજીએ “અને તે કહે છે” જે દુ:” એમ કહી, આ ભાવનમસ્કારની કોઈ ઈચ્છાગાદિમાં ઘટના કરે છે એમ બીજાઓનો અભિપ્રાય ધી, અત્રે પ્રસંગથી પિતાના પરમ પ્રિય (most favourite) ઇચ્છાગ– શાસ્ત્રોગ-સામર્થ્યોગનું સ્વરૂપ દર્શાવતા ૯ કલેક સ્વરચિત ગદષ્ટિસમુચ્ચયમાંથી અવતારી, બીજાઓના અભિપ્રાયે ઈચ્છાગાદિની ભાવનમસકારમાં ઘટના કરી છે. અત્રે નમસ્કાર હે અહંતોને” એમાં બહુવચની પ્રગ છે, તે એકાત્મવાદી અંત મતનું નિરસન કરી અહી તેનું બહત્વ ખ્યાપન કરવા માટે, તેમજ નમસ્કાર કરનારને ફલાતિશયનું જ્ઞાપન કરવા માટે પ્રયોજેલ છે. (૨) આ અહંતે પણ નામઅહંતુ, સ્થાપનાઅત્ દ્રવ્યઅહંતુ, ને ભાવઅહંત એમ અનેક ભેટવાળા છે, તેમાં “ભાવઅહંતુ ”ના ગ્રહણથે “ભગવંત” એ વિશિષ્ટ પદ મૂક્યું છે. અત્રે “ભગ” શબ્દનો પ્રયોગ સમગ્ર એવા અશ્વર્યરૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છ પ્રકારમાં કરાય છે. આ છએ પ્રકારનું ‘ભગ’ આ અહં તેને કેવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વર્તે છે, એમ સ્પષ્ટ દર્શાવી, આ પવિધ ભગસંપન્ન હોવાથી આ અહં તે ખરેખરા “ભગવંતે” છે, એમ સુયુક્તિથી પ્રતિષ્ઠાપિત કરી અત્રે આવી તેતવ્યસંપસંપન્ન અહંત ભગવંતની તાવિક મહાપ્રતિષ્ઠા કરી છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ - આ ઑતવ્યસંપદુરૂપ અહભગવપણું શાને લીધે છે તેનું કારણ દર્શાવતા આદિકર, તીર્થકર, સ્વયંસંબુદ્ધ એ ત્રણ પથી ઉક્ત સ્તોતવ્યસંપદુની જ પ્રધાન એવી સાધારણ–અસાધારણ હેતુસંપદુ કહી છેઃ (૩) આ અહંત ભગવંતે ૨. સાધારણ અસાધારણ આદિકર છે. કોના? અત્યાદિગમી જન્માદિ પ્રપંચના પ્રત્યેક હેતુસંપાકિર આત્મા જેમ પિતપોતાના આત્માદિગામી જન્માદિ પ્રપંચને આદિ ત્રણ પદ કરનારો છે, (creator of his own individual universe) તેમ આ ભગવંતે પણ તેમજ છે. એટલે આદિકર વિશેષણથી મોલિક સાંખ્યોનું નિરાકરણ કરી સ્તોતવ્યસંપદ્દનું પ્રધાન સાધારણ કારણ કહ્યું (૪) આવા આ આદિકરે તી કરે છે. જેથી સંસારસાગર તરે તે તીર્થ એટલે પ્રવચન વા પ્રવચનાધાર સંઘ; તે તીર્થના કરનારા તે તીર્થકરે. સંસારસાગર તારનારું આ તીર્થરૂપ પ્રવચન-જહાજ પરમેત્તમ છે. આવા પરમેસ્કૃષ્ટ ધર્મતીર્થના સંસ્થાપનથી આ તીર્થકર દેએ પરમ વિશ્વોપકાર કર્યો છે. (૫) આવા આ આદિકર તીર્થકર સ્વયંસંબુદ્ધ હોય છે. આ પરથી મહેશાનુગ્રથી બધ-નિયમ હોય છે એમ વદનારા મહેશાનુગ્રહવાદીઓને-ઈશ્વરવાદીઓને નિરાસ કર્યો છે. આ તીર્થકર ભગવંતે બીજાના ઉપદેશ વિના સ્વયં-આમર' પોતે જ પિતાથી જ સમ્યગૂ વરબધિપ્રાપ્તિથી “બુદ્ધ'–મિથ્યાત્વનિદ્રાના અપગમરૂપ (દૂર થવારૂ ૫) સંબધ વડે બુદ્ધી છે. તીર્થ કરભવ વેળાની વાત તો દૂર રહો, તથા ભવ્યત્વાદિ સામગ્રીના પરિપાકથી પ્રથમ સંબંધ વેળાએ પણ આ ભગવંતે સ્વયેગ્યતાપ્રાધાન્યથી સ્વયં–બારમા' સંબુદ્ધ થયેલા હોય છે. આમ આદિકર પણ વડે અન્ય અને સાધારણ અને સ્વયંસંબુદ્ધ–તીર્થંકર પણ વડે અન્ય ને અસાધારણ એવી પ્રધાન હેતુસંપ૬ દર્શાવી, તેતવ્યસંપન્ની જ પ્રધાન એવી અસાધારણુ-અસાધારણરૂપ હેતુસંપદ્ કહી. આ અર્વતૃભગવતપણાનું અસાધારણ કારણ દર્શાવતા પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુડરીક, પુરુષવરગબ્ધહસ્તી એ ચાર પદથી તેતવ્યસંપદની જ અસાધારણ હેતુસંપન્ કહી છેઃ (૬) ઉત્તમ તથાભવ્યત્વાદિ ભાવથી પુરુમાં– ૩. અસાધારણ હેતુસંપઃ સર્વેમાં ઉત્તમપણાને લીધે આ અહંત ભગવતે પુરુષોત્તમ પુરુષોત્તમ આદિ ચાર પદ . (૭) કર્મશત્રુઓ પ્રતિ શૌથી, તેના ઉછેદન પ્રતિ કીર્યથી _ઇત્યાદિ પ્રકારે સિંહ સાથે ગુણસામ્યથી પુરુષને વિષે સિંહ એવા આ ભગવંતે પુરુષસિંહ છે; (૮) સંસારજલઅસંગાદિ ધર્મકલાપથી વરપુડરીકે સાથે સામ્યથી આ ભગવંતો પુરુષવરપુડરીકે છે; (૯) ગંધહસ્તીના ગંધથી જેમ ક્ષુદ્ર ગજે ભાગી જાય છે, તેમ ભગવવિહારના ગધેથી જ શુદ્ર ઉપદ્ર ભાગી જાય છે, એમ ધર્મસામ્યથી પુરુષને વિષે ગંધહસ્તી સમા આ ભગવંતે પુરુષવરગધહસ્તીઓ છે. આમ પુરુષોત્તમપણા આદિથી આ તેતવ્ય અહંત ભગવંતોની સ્તોતવ્યસંપદૂનીસહજત્મસ્વરૂપ શ્રીમદુપણાની-આત્મવૈભવની હેતુભૂત અસાધારણ હેતુસંપ સિદ્ધ કરી. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ C પંચ પદ ભલે આ અદ્ભુત ભગવંતા આવા પુરુષોત્તમ-પુરુષસિ’હાર્દિ હૈ, પણ તેમાં બીજાનેલાકને આ શું? તે માટે બીજાઓને-લેાકેાને આ ભગવંતા થકી કેવા પરમ ઉપયાગપરમ ઉપકાર છે એ દર્શાવતા લેાકેાત્તમ, લેાકનાથ, લેાકહિત, ૪. સામાન્યથી ઉપયાગ- લાકપ્રદીપ, લેાકપ્રદ્યોતકર એ પંચ પદથી સ્નેાતવ્યસ’પદ્મની જ સામાન્યથી સદ્: લેાકેાત્તમચ્યાદિ ઉપયાગસ પ૬ કહી છે: (૧૦) લેાક એટલે સામાન્યથી ભવ્ય સત્ત્વલક, તેમાં ઉત્તમ સકલ કલ્યાણકનિષ્ઠ ધન તથાભવ્યત્વ ભાવે કરીને’ ઉત્તમ હેાવાથી આ ભગવતા લાકાત્તમા છે; (૧૧) લેાક એટલે ખીજાધાનાક્રિથી સ’વિભક્ત એવા વિશિષ્ટ ભવ્યલેાક, તેઓનુ` મીજાધાનાદિથી ચેાગ–ક્ષેમ કરવારૂપ યથાર્થ નાથપણું કર્યાંથી તેના નાથ હાવાથી આ ભગવંતા લાકનાથે છે; (૧૨) લેાક એટલે સકલ પ્રાણિલાક અથવા પાંચાસ્તિકાયાત્મક લેાક, તે સ પ્રત્યે સપરિણામ હિત કરનારા હાવાથી આ ભગવા લેાકહિતા છે; (૧૩) લેાક એટલે વિશિષ્ટ સ'નિલેાક, તે સમ્યગ્દૃષ્ટિચાગષ્ટિસંપન્ન લેક પ્રત્યે જ-નહિ" કે દૃષ્ટિશૂન્ય અજ્ઞાનાંધ લેક પ્રત્યે-આ ભુવનપ્રદીપ ભગવા દિવ્ય જ્ઞાનપ્રકાશ વડે તત્ત્વબોધરૂપ કાર્ય કરતા હૈ।વાથી આ ભગવતા લાકપ્રદીપેા છે; (૧૪) લેાક એટલે ઉત્કૃષ્ટમતિ ભવ્યસત્ત્વ લેાક–ગણધરવગ, તેઓને પ્રદ્યોત-પ્રકૃષ્ટ જ્ઞાનપ્રકાશ કરનારા હાવાથી આ ભગવા લાપ્રદ્યોતકરા છે. આમ વિવિધ અર્થાંમાં પ્રયુક્ત ‘ લેક' શબ્દથી વિવિધ પ્રકારના લાક પ્રત્યે સ્વસ્વચગ્યતા અનુસાર ઉપયેગથી-ઉપકારથી આ પરમ લેાકેાપકારી ભગવતાનું પરમ પરાકરણ-પરાપકારકરણ દાખવી, આ ભગવંતની સ્તતન્યસ'પની જ બીજાઓને-પરાને પરમ ઉપયાગરૂપ થઈ પડતી એવી સામાન્યથી ઉપયાગસપ ્ કહી. આવી આ ઉપયાગસપનૢ પણ શાને લીધે છે? તેના હેતુ દર્શાવતા અભયદ, ચક્ષુ, મા દ, શરણદ, એષિદ એ પંચ પદથી ઉપયેગસાંપની હેતુસ’પદ્ બતાવી છેઃ (૧૫) આ ૫. ઉપયોગસ’પત્ની હેતુ- ભગવાના ગુણુપ્રકરૂપપણાને લીધે, અચિત્ત્વશક્તિયુક્તપણાને સંપ૬: અભયાદિ પચપદ્મ લીધે, તથાભાવે અવસ્થિતિને લીધે, સČથા પરાકરણને લીધેઆમ આ સંકલના ચાર કારણને લીધે,− અભય' એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ્ય અર્થાત્ નિ:શ્રેયસ ધČભૂમિકાની નિબન્ધનભૂત ધૃતિ, તેની સિદ્ધિ આ ભગવંતા થકી જ ડાય છે, માટે આ ભગવતા અભયદો છે; (૧૬) જેના વિના તત્ત્વદર્શન હેાતું નથી ને જે ધમકલ્પ-વૃક્ષનું અવધ્ય ખીજ છે એવું શ્રદ્ધારૂપ ભાવચક્ષુ, તેની પ્રાપ્તિ આ ભગવંતા થકી જ હાય છે, માટે આ ભગવત ચક્ષુર્દ છે; (૧૭) ‘મા ’ એટલે ચિત્તનું અવક્રગમન, ‘ભુજંગમગમનનલિકાયામ તુલ્ય ’ ક્ષયે પશમવિશેષ– જેને અન્યદર્શીનીએ ‘સુખા' કહે છે, તેની પ્રાપ્તિ પણ આ ભગવંતા થકી જ હાય છે, માટે આ ભગવતે માદા છે; (૧૮) ‘શરણુ ' એટલે ભવારણ્યમાં સમાશ્વાસનસ્થાન સમું તત્ત્વચિંતારૂપે અધ્યવસાન—જેને ખીજાએ ‘વિવિદ્વિષા' કહે છે, તેની પ્રાપ્તિ પણ આ ભગવતા થકી હાય છે, માટે આ ભગવતા શણુદો છે; (૧૯) ‘એધિ એટલે જિનપ્રણીત ધર્માંપ્રાપ્તિ, તત્ત્વાર્થી શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન-જૈને જૈનેતર ‘વિજ્ઞપ્તિ' કહે છે, Page #70 -------------------------------------------------------------------------- ________________ તેની પ્રાપ્તિ પણ આ ભગવતે થકી જ હોય છે, માટે આ ભગવતે બધિદે છે. (આ અભયાદિપંચક અપુનબંધકને જ હોય અને તે નિયમથી ઇતરેતરફલવાળું હોય, અર્થાત્ અભયનું ફલ ચક્ષુ, ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ ને શરણનું ફલ બેધિ એમ અવશ્ય હેય, અને આવું ન હોય તેને તાત્વિક અભયાદિપણું ઘટતું નથી.) આમ સામાન્યથી ઉપયોગસંપદું અને તેની હેતુસંપદું કહી, વિશેષથી ઉપયોગસંપ દર્શાવતા ધર્મદ, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથિ અને ધર્મવરચતુરંત ચક્રવર્તી એ પંચપઢ કહ્યા છે: (૨૦) “ધર્મ” એટલે ચારિત્રધર્મ, શ્રાવકધર્મ ને સાધુધર્મ-એમ બે પ્રકારને સ્વસ્વભૂમિકેચિત ક્રિયાથી સાધ્ય એ આત્મપરિણામ, આ ધર્મ ૬. વિશેષથી ઉપગસંપઃ ભગવદ્દ અનુભહ થકી જ પ્રાપ્ત હોય છે માટે આ ભગવતો ધર્મદે ઘર્મદઆદિ પંચ પદ છે; (૨૧) આ ધર્મ (જેને ઉત્તમ નમૂને અત્રે હરિભદ્રજીએ સુમધુર લલિત પદમાં આપે છે) યથાભવ્ય ઉપદેશે છે, માટે આ ભગવંતે ધર્મદેશકે છે; (૨૨) આ ધર્મના વશીકરણ ભાવને લીધે, તેની ઉત્તમ પ્રાપ્તિને લીધે, તેને ફલપરિભેગને લીધે, અને તેના વિઘાતની અનુપત્તિને લીધે –એમ ચાર મૂળ હેતુ અને તે પ્રત્યેકના ચાર ચાર ઉત્તર હેતુને લીધે ધર્મ સ્વામી પણ થકી આ ભગવંતે ધર્મનાયકે છે, (૨૩) આ જ ધર્મરૂપ રથ, તેના સ્વપર અપેક્ષાએ સમ્યક્રપ્રવર્તન-પાલન-દમનગથકી ઉત્તમ સારથિપણું હોવાથી આ ભગવંતે ધર્મસારથિઓ છે, (૨૪) ચક્રવર્તીચક્ર અપેક્ષાએ લેકહયઉપકારિપણાએ કરીને તેમજ કપિલાદિપ્રીત ધર્મચક્ર અપક્ષાએ કષ-છેદ-તાપરૂપ ત્રિકેપિરિશુદ્ધતાએ કરીને વર-પ્રધાન એવું ચતુર્ગતિને ઉચ્છેદ કરનારૂં ધર્મચક્ર વર્તાવ્યું હોવાથી આ ભગવંતે ધર્મવરચતુરન્તચક્રવતીઓ છે. આમ ધર્મદપણાથી, ધર્મદેશકપણાથી, ધર્મનાયકપણાથી, ધર્મસારથિપણથી અને ધર્મવરચતુરન્તચક્રવત્તિપણાથી આ ભગવંતે બીજા ને વિશેષે કરીને ઉપયોગી-ઉપકારી થઈ પડે છે, એટલે તેતવ્યસંપદુની જ વિશેષથી ઉપગસં૫ર્દૂ કહી. હવે ભગવંતની જે અભગવત્પણરૂપ તેતવ્યસંપદ્ પ્રારંભમાં જ કહી, તેની સકારણ સ્વરૂપસં૫૬ દર્શાવતા અપ્રહિતવરજ્ઞાનદર્શનધર અને વ્યાવૃત્તછ એ બે ૫૦ કહ્યા છે (૨૫) કેઈ (બોદ્ધો) પ્રતિકતવરજ્ઞાનદર્શનધર માને છે ૭. સકારણ સ્વરૂપ સંપઃ તેનું સુયુક્તિથી નિરસન કરી, આત્માનું સર્વજ્ઞાનદર્શનસ્વભાવપણું સતે અપ્રતિહતવરજ્ઞાન- નિરાવરણપણુએ કરીને આ ભગવંતે અપ્રતિકતવરજ્ઞાનદર્શન દનઘર, વ્યાવૃત્તછ હેાય છે, (૨૬) (કેઈ–આજીવિકમતવાળાએ અવ્યાવૃત્તછઘ માને છે તેનું નિરાકરણ કરી,) છદે છે તે “છા 'જ્ઞાનાવરણદિ ઘાતિકર્મ -ભવાધિકાર, તે જેને વ્યાવૃર છે એવા આ ભગવંતે વ્યાવૃત્ત છઘ છે. આવી સફારણા કવરૂપ સંપÇસંપન આ અહંત ભગવંતે એટલા બધા પરમ ઉદાર Page #71 -------------------------------------------------------------------------- ________________ અને પરમ સમર્થ છે કે તેઓ બીજા જેને પણ અતુલ્ય ૮. આત્મતુલ્ય ફલ આપે છે, એ દર્શાવતાં, (૨૭) જિન-જાપક, (૨૮) તીર્ણ પફલકસ તારક, (૨૯) બુદ્ધ-બોધક, (૩૦) મચ્ય-મેચક આ ભગવંતે જિન-જાપકાદિચારપદ છે એમ સવિસ્તર યુક્તિથી સિદ્ધ કરી તેતવ્યસંપદ્દની જ આત્મતુલ્યપરફલકતૃત્વસંપદ્ કહી. છેવટમાં પ્રધાન ગુણના અપરિક્ષયથકી પ્રધાનફલપ્રાપ્તિવડે અભયસંપદ્ધ દર્શાવતા સર્વ-સર્વદ, શિવ અચલાદરૂપ સિદ્ધિગતિસ્થાન સંપ્રાપ્ત, જિને જિતભય એ ત્રણ પદને ઉપન્યાસ કર્યો છેઃ (૩૧) સર્વજ્ઞ-સર્વદશિ પણું એ તે આત્માને ૯. પ્રધાનગુણ-અપરિ સ્વભાવ છે અને નિરાવરણપણું થયે તે આવિર્ભુત-પ્રગટ હોય છે. ક્ષયથકી પ્રધાનફલપ્રાપ્તિ “ચંદ્ર જેમ ભાવશુદ્ધ પ્રકૃતિથી આત્મા સ્થિત છે (કાંઈ નવીન વડે અભયસંપ સર્વા- સ્થાપિત કરવાને નથી), વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવું છે, તેનું સર્વદર્શ આદિ ત્રણ પદ આવરણ છે તે વાદળા જેવું છે તે આવરણ દૂર ટળતાં જેમ ચંદ્રની ચંદ્રિકા વિશ્વમાં વિસ્તરે છે, તેમ જ્ઞાનાવરણ દૂર ટળતાં આત્મચંદ્રની જ્ઞાનચંદ્રિકા અખિલ વિશ્વને પ્રકાશે છે, અને આમ કેવલજ્ઞાનસ્વરૂપે પ્રકાશતા આ જિનરાજચંદ્ર અહંત ભગવંતો સર્વજ્ઞ-સર્વદર્શીઓ હોય છે. (૩૨) શિવ, અચલ, અજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ એવા “સિદ્ધિગતિ” નામધેય સ્થાનને સંપ્રાપ્ત આ અહંત ભગવંત છે. “gવંતા ઇa pક્ષાવતાં નમીરા: – એવંભૂતે જ-એવા પ્રકારની સિદ્ધદશાને પામેલાઓ જ પ્રેક્ષાવંતને–વિચારવાનેને નમસ્કાર હં– નમસ્કાર કરવા ગ્ય છે. (આદિમાં અને અંતમાં મૂકેલે નમસ્કાર મધ્યવ્યાપી છે એટલા માટે આ સૂત્રના પ્રત્યેક પદ સાથે આ નમસ્કાર જવાયેગ્ય છે,–જેમ કે નમો નારાજ મનો તિરથયરા ઈત્યાદિ). (૩૩) ભવપ્રપંચનિવૃત્તિથી જેણે ભય ક્ષેપિત કર્યો છે. ખપાવ્યો છે એવા આ અહંત ભગવંતે જિતભ છે; એવા આ જિનેને જિતભાને નમસ્કાર હો! જો ઉનાળામાં ઉત્તરમાં અત્રે બહુવચનપ્રવેગ છે તે આશયસ્કૃતિ અર્થે અને ફલતિશયજ્ઞાપનાથે છે એમ કહી, આ ફલ ભગવદ્ આલંબન ચિત્તવૃત્તિથી ભગવંતે થકી જ છે એમ ચિતામણિરત્નપ્રણિધાનના દષ્ટાંતથી સ્પષ્ટ સમજાવી, આચાર્યવર્ય હરિભદ્રજીએ “એક પૂત્યે સર્વ પૂજ્યા” એ સૂત્રનું અદ્ભુત પરમાર્થ રહસ્ય પ્રકાશ્ય છે. આમ ઉકત પ્રકારે જે સર્વજ્ઞ–સર્વદશીએ છે, તેનું જ શિવ અચલાદિ વિશેષણસંપન્ન સિદ્ધિગતિસ્થાનની સંપ્રાપ્તિ થકી જિતભયપણું કહેવાય છે. અને આમ સર્વજ્ઞ–સર્વદર્શિપણારૂપ પ્રધાનગુણુના અપરિક્ષય વડે કરીને પરમ અભય એવા મોક્ષરૂપ પ્રધાનફલની પ્રાપ્તિરૂપ અભયસંપદ્ કહી. આમ સ્વપ્રજ્ઞાથી નવ વિભાગમાં વિભક્ત આ સંપની યુક્તિયુકત સંકલનનું પરમાર્થપ્રદર્શક પ્રજનરહસ્ય દર્શાવતે ઉપસંહાર કરતાં આર્ષ દઈ પ્રજ્ઞાનિધાન મહર્ષિ હરિભકાચાર્યજી સ્પષ્ટીકરણ કરે છે કે-આ જ ઉક્ત કમે પ્રેક્ષાવતની – વિચારવંત Page #72 -------------------------------------------------------------------------- ________________ વિદ્વજનોની જિજ્ઞાસાવૃત્તિ હોય છે, તેમજ એવા પ્રકારે વિશેષ પ્રણિધાનનીતિથી આ “ભગવદ્ગુણબહમાનસાર” સમ્યમ્ અનુષ્ઠાન હોય છે, એ જણાવવા માટે એમ ઉક્ત ક્રમે નવ વિભાગમાં આ સંપદે ઉપન્યાસ કર્યો છે. અને આમ આ સૂત્રની સંકલનાનું બુદ્ધિગમ્ય મૌલિક સંશોધન કરી, આ કુશાગ્રબુદ્ધિ મહર્ષિએ પિતાના પ્રજ્ઞાતિશયને અદ્દભુત ચમત્કાર દાખવ્યું છે, એટલું જ નહિં પણ ગણધર જેવા મહાપુરુષપ્રથિત આ સૂત્ર જે લેકે સામાન્યપણે લલિત વિસ્તરા પિપટની જેમ પઢી જાય છે, પણ અર્થે વિચારતા નથી, તેઓને હરિભદ્રજીનો આ સૂત્રમાં કેટલે બધે અર્થસંભાર ભર્યો છે તે પદે પદે નિર્ઝરતી “સુવર્ણમય કીતિ કલશ અનન્ય ભક્તિથી બતાવી આપ્યું છે અને આમ મૂળ પાઠમાત્ર સૂત્રનું અદ્ભુત સંકલન માત્ર સ્વબુદ્ધિબળે જ શેધી કાઢી, શ્રી ગણધર ભગવંતના હૃદયમાં જાણે અંતઃપ્રવેશ કર્યો હોય એમ તેમને અંતરૂઆશય અપૂર્વ આશ્ચર્યકારક હૃદયંગમ શિલીથી વ્યક્ત કર્યો છે. એટલે જ આ પ્રજ્ઞાનિધાન હરિભદ્રજીના કીર્તાિકલશરૂ૫ આ સુવર્ણમય લલિતવિસ્તરાને ઝગમગતે પ્રકાશ અદ્યાપિ સહુદય પ્રાજ્ઞજનેને આકર્ષી રહ્યો છે, અને તેમના અંતરુને અજવાળી રહ્યો છે. આ ઉક્ત નાના પ્રકારની ચિત્ર સંપદ્ અનેકાંત સ્યાહૂવાદ વિના ઘટતી નથી, અર્થાત્ આ બધે પ્રપંચ એકાનેકસ્વભાવી અનેકાંત વસ્તુ સાથે જોડાયેલ છે, નહિં તે આ ચિત્ર સંપદે કલ્પનામાત્ર થઈ પડી નિષ્ફળ હેય, એમ આ સૂત્રપ્રાંતે અનેકાન્ત ચર્ચા ઉપસ્થિત કરતાં આચાર્યજી હરિભદ્રજીએ ન્યાયયુક્તિપ્રમાણુથી અનેકાન્તની મહાપ્રતિષ્ઠા કરી અનેકાન્તજયપતાકા ફરકાવી છે. આમ પ્રણિપાતદડક સૂત્રની વિસ્તૃત મીમાંસા સમાપ્ત કરી, ભાવિતાત્મા આચાર્યજીએ ચૈત્યવન્દનને યોગ્ય ભૂમિકાને સંપાદનવિધિ વિસ્તારથી દર્શાવ્યું છે, અને તેમાં કેવા દ્રવ્ય-ભાવવિધિથી મન-વચન-કાયની એકાગ્રતા સાધી ચિત્યવદનોગ્ય ભૂમિકા કેવા મહાતેત્રે ભાવવૃદ્ધિ અર્થે ભાવસારપણે પઢવા જોઈએ તે સંપાદન વિધિ સુરેખ પણે બતાવ્યું છે. આ સ્તોત્રોથકી શુભચિત્તલાભ હોય છે, નહિં તે ગવ્યાઘાત હોય છે એમ સ્પષ્ટ કહી, શુભચિત્તલાભ એ જ વન્દનાનું અર્થ–પ્રજન છે એટલે શુભચિત્તલાભ ઉપજવાથી ખરેખરી અર્થોક્ત ગસિદ્ધિ થવી એ જ અત્ર જ્ઞાપક છે, એમ વચનટંકાર કર્યો છે, અને આમ ભાવિત અનુષ્ઠાનને જ અત્ર સ્થાન છે, અભાવિત–ભાવવિહીન અનુષ્ઠાન તે આગમબાહ્ય છે—તરરાષsvમવાઘરવાત” એમ સ્વદર્શનીએ પ્રત્યે ખુલ્લેખુલ્લુ માર્મિક કથન કરી, ચિત્યવન્દનને ઉપહાસ કરનારા અન્યદર્શનીઓને રદીઓ આવે છે. છેવટે એવા સ્તોત્રોથી શુભ ચિત્ત સંપ્રાપ્ત કરી પ્રસ્તુત વન્દનાભૂમિકાના સંપાદનાથે સહૃદય નટ જેમ ગૃહીતભાવ થઈ જાય: રાજરાત'-વન્દના કરવાની ચેષ્ટા કરે છે . સમ્યકવિધિ Page #73 -------------------------------------------------------------------------- ________________ s દર્શાવી ચૈત્યવન્દન સૂત્રને (અશ્વેિતવૈદ્યા-વન્દનાકાયેત્સગ સૂત્ર) અવતાર કર્યાં છે; અને સ્પષ્ટ કહ્યુ` છે કે આ યથેાક્ત વિધિથી વન્દનાભૂમિકાઆરાધનાનું ફૂલ નિયમથી પર'પરાથી મુક્તિ છે,—નહિં તેા ફૂટ નટ જેવું અભાવિત અનુષ્ઠાન તે તેા વિદ્વાનાને આસ્થા નિબંધન નથી—- કૂતરા તુ છૂટનટનૃત્તવત્ અમાવિતાનુષ્ઠાનું ન વિદુષામાથાનિયન્ધનમ્ ।' વ્યાખ્યાન પછી આ અચૈત્યવન્દનસૂત્રનું પદેદ વિશ્વરી દેખાડી તેની પરિસ્ફુટ વ્યાખ્યા કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અચૈત્ય એટલે અપ્રતિમા;—ચિત્તમ— સન્તારનું તત્ત્વ માવ: ધર્મ વા’-ઇ, તેને ‘ચ' પ્રત્યય લાગતાં ચૈત્યવદન સૂત્ર ચૈત્ય થાય છે, તેમાં અર્હતેાની પ્રતિમાએ પ્રશસ્ત સમાધિચિત્તના આપાદકપણાને લીધે અચૈત્ય કહેવાય છે એમ વ્યુત્પત્તિ અર્થથી સિદ્ધ કર્યું છે,— સત્રાર્થતાં પ્રતિમા: પ્રાપ્તસમાધિચિત્તાપાવવા ,ચૈત્યનિ મળ્યન્તે ’—અને આમ અતિમાની પૂયતા સિદ્ધ કરી પ્રતિમારાધનનું શાસ્રસિદ્ધપણુ' સુપ્રતિષ્ઠિત કર્યું" છે. આ અચૈત્ય-જિનપ્રતિમાના વન્દનાદિનિમિત્તે આ કાર્યોત્સર્ગી કરૂ છું એવી કાયાત્સગ પ્રતિજ્ઞાના અર્થ સ્પષ્ટ કરી વન્તન-પૂજન-સત્કાર એ પદ્મોના ભાવા બતાન્યા છે. ત્યાં પૂજન-સત્કાર તા દ્રવ્યસ્તવરૂપ હાઈ સાધુને અનુચિત છે ને શ્રાવક તા તે કરે જ છે, તેા પછી સાધુ કે શ્રાવક એ બેમાંથી આ કચેત્સના વિષય કાણુ છે? એવી આશંકાનું વિસ્તારથી સમાધાન કરતાં, સામાન્યથી સાધુ-શ્રાવક બન્ને તેના વિષય છે એમ દર્શાવી, સાધુને પેતે કરવાની અપેક્ષાએ પૂજન-સત્કારાદિ દ્રવ્યસ્તવના નિષેધ છે, પણ કરાવવા-અનુમેદવાની અપેક્ષાએ નિષેધ નથી એમ પ્રતિપાદન કર્યું છે; શ્રાવક તા આ પૂજા-સત્કારરૂપ દ્રવ્યસ્તવના વિષય છે જ અને આરભવતને આ મને ઓચિત્ય-આજ્ઞાઅમૃતયેાગને લીધે ઉચિત છે ઇ. યુક્તિથી તેમ જ કૂપઉદાહરણથી પ્રદર્શિત કર્યું છે. પછી સન્માનપ્રત્યયે, વન્દનપ્રત્યયે, ખેાધિલાભપ્રત્યયે, નિરુપસર્ગી પ્રત્યયે એ પદોના અર્થ સ્પષ્ટ કહી, વન્દનાદિ એધિલાભપ્રત્યયે અને એધિલાભ નિરુપ પ્રત્યયે-મેક્ષપ્રત્યયે ઇ. મમ સમજાવ્યે છે. છેવટે શ્રદ્ધાથી, મેધાથી, વૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી, એ પદોના અપૂર્વ પરમા દર્શાવતાં તે પ્રત્યેક પદના ભાવને સુંદર સચાઢ અદ્ભુત દૃષ્ટાંતથી પુષ્ટ કર્યાં છે; અને આ શ્રદ્ધાદિ અપૂર્ણાંકરણ મહાસમાધિના ખીજો છે એમ તેના અપૂર્વ મહામહિમા સંગીત કરી, આ શ્રદ્ધાદિ પણુ વધમાન હાય ને એએના લાભ-વૃદ્ધિ પણ આ જ ક્રમે હોય એમ સ્પષ્ટ કર્યું છે. છેવટે અલ્યુપગમપૂર્વક ને શ્રદ્ધાદિસંયુક્ત સનુષ્ડાન છે એમ સ્પષ્ટીકરણ કરતાં, શ્રદ્ધાદિવિહીનને તે આ સૂત્રપાઠ મૃષાવાદ છે એમ વચનટકાર કરી, શ્રદ્ધાદિના મંદ-તીવ્રાદિ ભેદ અને આદરાદિ લિંગ ખતાવ્યા છે; અને ઈસુ–રસાદિ ઉપમાવાળા ચિત્તધર્યાં છે એ અન્યદર્શનીના કથનની સંમતિથી સાકરઆદિ સમા શ્રદ્ધાદિ હાય છે એમ આ વસ્તુની પુષ્ટિ કરી છે. પછી ઉક્ત કાર્યાત્સગ પ્રતિજ્ઞાનાભાગાર-અપવાદપ્રકાર સૂચવતા અન્નત્થ સૂત્રની વ્યાખ્યા કરતાં કાયાસ પ્રતિજ્ઞાના મમ સમજાવી આચાર્યજીએ આ આગારાનુ પંચ Page #74 -------------------------------------------------------------------------- ________________ અતિચારજાતિઓમાં સુંદર બુદ્ધિગમ્ય મૌલિક વર્ગીકરણ કર્યું છે અને કાર્યોત્સર્ગના માન (પ્રમાણ) આદિ અંગે પ્રમાદી વાદીઓની દલીલેનું નિરસન કરતાં અતિ સૂમ પાચન પછી – આ જ અવસર્પિણી કાળમાં ભારતમાં જે તીર્થક થયા, તેઓના જ “એકક્ષેત્રનિવાસાદિથી આસન્ન (નિકટ) ઉપકારિપણુએ કરીને કીનાથે ચતુર્વિશતિસ્તવ લેગસ સૂત્ર” કહ્યું છે. તેમાં–પ્રથમ ગાથામાં “લેકના ઉદ્યોતકર” લેગસ સુવ: એ પદથી વિજ્ઞાનઅદ્વૈતવાદીનું નિરાકરણ કર્યું છે, કારણ કે લેક ચતુર્વિશતિ સ્તવ ઉદ્યોત્ય છે અને ભગવાન ઉદ્યોતક-ઉદ્યોત કરનાર છે. એટલે એ બન્નેને ભેદ પ્રગટ છે. માટે જે આમ લેકના ઉદ્યોતકર છે, તેમ જ ધર્મતીર્થના કરનારા હોવાથી ધર્મતીર્થકરે છે, રાગાદિને જતા રહેવાથી જિને છે, અશોકદિ અષ્ટપ્રાતિહાર્યાદિ પૂજાને આઈ હેવાથી અહત છે, કેવલજ્ઞાનના હેવાપણાથી કેવલી છે, એવા આ વીશે તીર્થકર ભગવંતને હું કીર્તિશ-કીર્તન કરીશ એમ પ્રતિજ્ઞા કરી છે. આ પ્રત્યેક પદ સંબંધી વિવિધ શંકાઓ ઊઠાવી તેનું પ્રત્યેકનું અજબ કુશલતાથી સમાધાન કરતાં આચાર્યવર્ય હરિભદ્રજીએ આ પ્રત્યેક પદનું પ્રતિનિયત પ્રત્યવસ્થાન કર્યું છે. (૨-૩-૪) ગાથામાં ગષભદેવથી માંડી વર્દીમાન પર્યત વીશે તીર્થકરોના નામ લઈ કીર્તન કર્યું છે. (૫) ગાથામાં ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિવિ (પ્રણિધાન) કર્યું છે– તિર્થયા છે પરંતુ આવા આ “વિધૂતરજમલ ને પ્રક્ષીણુજરામરણ” તીર્થકર મ્હારા પર પ્રસાદ કરે! આ શું પ્રાર્થના છે કે નહિં? જે છે તે તે આશંસારૂપ હોઈ સુંદર નથી ઈ. શંકાનું પરમ આશ્ચર્ય કારી સવિસ્તર સમાધાન કરતાં ભક્તશિરોમણિ હરિભદ્રજીએ તાત્પર્ય દર્શાવ્યું છે કે-આ ભગવતે રાગાદિરહિતપણાને લીધે જે કે પ્રસાદ પામતા નથી, તે પણ અચિજ્યચિંતામણિ સમા તેઓને ઉદ્દેશીને સ્તુતિકર્તાને અંતઃકરણશુદ્ધિથી ઈષ્ટફલસિદ્ધિ હોય છે. પછી (૬) ગાથામાં–‘મારાથમિં સમાવિરપુર fહંતુ'-આરોગ્ય ધિલાભ ને ઉત્તમ સમાધિવર દીઓ ! એમ પ્રભુ પાસે યાચના કરી છે. આ શું નિદાન (નિયાણું) છે કે નથી? જે નિદાન છે તે આ આગમમાં નિષિદ્ધ હોવાથી આથી બસ થયું! અને જે નથી, તે તે સાર્થક છે કે નિરર્થક? ઈત્યાદિ શંકાનું સમાધાન કરતાં આ નિદાન તે નથી જ એમ સ્પષ્ટ કહી શાસ્ત્રપારદા આચાર્યવર્ય હરિભદ્રજીએ શાસ્ત્રીય મીમાંસા કરી નિદાનનું–ખાસ કરીને મેહગર્ભ નિદાનનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવી નિદાનનું સર્વથા નિષિદ્ધપણું બતાવ્યું છે, અને આ યાચનાનું ચતુર્થભાષારૂપપણાથી સાર્થકપણું પ્રકાશી, અપૂર્વ ચિન્તામણિ સમા ભગવંતના “ગુણપ્રકર્ષનું બહુમાન કમવનને દાવાનલ” છે–જુવાસિવહુમા કરાવવાનો છે” એમ પરમ ભક્તિરસનિર્ભર તાત્પર્ય દર્શાવ્યું છે. (૭) ગાથામાં ચંદ્રો કરતાં નિર્મલ, સૂર્યો કરતાં અધિક પ્રકાશકર, સાગરવરગંભીર એવા સિદ્ધો મને સિદ્ધિ આપો!’–‘fસા સિદ્ધિ જે રિહંતુ '—એવી ભાવના કરી છે, તેનું ભાવિતાત્મા મહાત્મા હરિભદ્રજીએ અપૂર્વ Page #75 -------------------------------------------------------------------------- ________________ પરિભાવને કર્યું છે. આ ચતુર્વિશતિ સ્તવ-ગલ્સ સૂત્ર પછી–બાહ્ય feator –સર્વ કે અહચત્યવન્દન સૂત્રમાં સર્વલેકમાં જ અહીના વન્દનાદિ નિમિત્તે કાયેત્સર્ગકરણાર્થે વન્દનાકોત્સર્ગ સૂત્રને ઉપન્યાસ કરી, તેનું પૂર્વવત વ્યાખ્યાન સમજી લેવું એમ દિગ્ગદર્શન કર્યું છે. " એમ સર્વ તીર્થકરોની સ્તુતિ કહી, હવે તેઓએ ઉપદેશેલા આગમની સ્તુતિ કરવા માટે પુષ્કવરી બાદ્ધ સૂત્ર (પુકખવરદી છે. સૂત્ર) કહ્યું છે. જેનાથી તે ભગવંત અને તેઓએ કહેલા ભાવે ફુટ જણાય છે તે “પ્રદી સ્થાનીય સમ્યફ - શ્રતસ્તવ: શ્રુત કીર્તન અહે છે–ગ્ય છે,–“તત પ્ર સ્થાન - પુષ્કરદ્વીપદ્ધ સૂત્ર ધુતમતિ વીનમ્ –એમ કહી બહુકૃત આચાર્યજી હરિભદ્રજીએ પરમ ભક્તિબહુમાનથી આ કૃતસ્તવ સૂત્રને સમાવતાર કર્યો છે. તેમાં-(૧) પ્રથમ ગાથામાં અઢી દ્વીપમાં “ધર્માદિકરાને”શ્રુતધર્માદિકરાને તીર્થકરોને નમસ્કાર કર્યો છે. અત્રે અપૌરુષેયવાદનું ઉત્થાપન કરતી નિgષ યુકિતઓથી મહાન દાર્શનિક હરિભદ્રજીએ અત્યંત સમર્થ પણે પૌરુષેયવાદનું સુપ્રતિષ્ઠાપન કર્યું છે. (૨) બીજી ગાથામાં શ્રતધર્મની સ્તુતિ કરી, (૩) ત્રીજી ગાથામાં ધર્મને સાર પામી કેણ પ્રમાદ કરે?”—“ધારા સામુવમ રે ભાઈ ?' એમ આત્માને જાગ્રત કરે એવે અપૂર્વ બોધ આપે છે. (૪) તે બેધથી પ્રતિબંધ પામી, પ્રમાદને ફગાવી દઈ કૃતધર્મચારિત્રધર્મમાં ઉદ્યત થયે છે એ મુમુક્ષુ આત્મા પરમ ભાવઉલ્લાસમાં આવી જઈઅહો! સિદ્ધ એવા (આ ધર્મમાં) હું પ્રયત છું, જિનમતને નમસ્કાર !—જેના થકી સંયમમાં સદા વન્તિ (સમૃદ્ધિ) હેાય છે,–“તિ મો! નમો નિજમા ન તથા છે' એમ વચનટંકાર કરી, “જનો ટૂક સારો વિષય બકુત્તા' ક'– ધર્મ શાશ્વતપણે વિજયથી વૃદ્ધિ પામ! (અથવા વિજય પામે !) ધર્મોત્તર વૃદ્ધિ પામે!એમ અહેનિશ શ્રતધર્મવૃદ્ધિની ભાવના વ્યકત કરે છે, એવા ભાવની આ એથી ગાથાનું ભાવિતાત્મા મહાત્મા હરિભદ્રજીએ અનન્ય ભકિતથી અપૂર્વ ભાવપૂર્ણ અર્થભાવન કર્યું છે અને ત્યાં કોફતાધિના પ્રત્યä જ્ઞાનવૃત્તિ ” “ઘવ ર સત્તાવાળાત્તવૃદ્ધિ” ઈ. અમર સુવર્ણસૂત્રો ગુંથી, આ કૃતધર્મવૃદ્ધિની અભિલાષા એ પ્રણિધાન છે ને તે મોક્ષપ્રતિબંધથી અનાશંસા ભાવનું બીજ છે અને અસંગથી એનું ફલ સદાય છે ઈત્યાદિ અપૂર્વ તત્વવાર્તા પ્રકાશી છે. અત્રે શ્રત–શાલિવૃદ્ધિમાં વિવેક–પ્રહણ એ જ જલ છે, અને આ વિવેક અતિગંભીર ઉદાર આશયરૂપ હેઈ આ થકી જ સંવેગ અમૃતનું આસ્વાદન હોય છે, અવિજ્ઞાતગુણવાળા ચિન્તામણિમાં યત્ન હેત નથી,- “ વિશara जलम् । अतिगम्भीरोदार एष आशयः । अत एव संवेगामृतास्वादनं । नाविज्ञाते चिन्तामणौ ચન: ! –ઇત્યાદિ અમૃત શબ્દોમાં વિવેકની મુક્તકંઠે પ્રશંસા કરી, આચાર્યજી હરિભદ્રજીએ વારતાવિક ઘોવિલ્સ'–આ વિવેક ગોનિવર્ગને (બળદીઓની જાતિલાનો) એટલે કે અવિવેકીઓને અવિષય છે એમ મામિક ઉપહાસરૂપ કટાક્ષ (Sarcastic remark) કર્યો છે તેમજ અત્રે શ્રુત અને વિવેક એમ જૂઠું પ્રહણ કરવાનું રહસ્ય પ્રકાણ્યું છે કે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ કાવ્યભાવને અહૃદયની જેમ-મરચવત કથા-મહામિથ્યાદષ્ટિ આ કૃત યથાવત જાણ નથી એટલે જ નિષ્કલપણાને લીધે અભવ્યને ચિન્તામણિની પ્રાપ્તિ જેમ તેને શ્રુતની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે, અને આમ વચનરંકાર કરી, આ જગદ્ગુરુ આચાર્યજીએ - પ્રાપ્ત વૈતરમળેચરત, વચન માગ્યાત’–આગમપ્રમાણથી જણાય છે કે આ શ્રત અભએ પણ અનેકવાર પ્રાપ્ત કર્યું છે, પણ નિષ્ફલપણાને લીધે તેથી કાંઈ નથી ર જ તત: ક્રિશ્ચિ'– આ વસ્તુ આગમાનુસાર પરિભાવન કરવાને આગમને અનુરોધ કર્યો છે. એમ કૃતધર્મવૃદ્ધિની ભાવનાનું પ્રણિધાન કરી, શ્રત ભગવંતના વંદનાદિપ્રત્યયે કાત્સર્ગસૂત્ર કહ્યું છે –“સુમરણ મrat fમ વાપુર” આ સૂત્રની અદ્દભુત વ્યાખ્યા કરતાં આ જગદગુરુ આચાર્ય ભગવંત હરિભદ્રજીએ સમગ્રેઅશ્વર્ય યુક્ત આ શ્રુત ભગવંતને આ સમગધગ સિદ્ધપણાએ કરીને ફલાવ્યભિચારથી, સુપ્રતિષિતપણાથી અને વિકેટિપરિશુદ્ધિથી કેવી કેવી રીતે ઘટે છે, તેનું સવિસ્તર સુયુક્તિયુક્ત ભાવન કરી, આ શુત ભગવંતની જગના ચોગાનમાં મહાપ્રતિષ્ઠા કરી છે. પછી અનુષ્ઠાનપરંપરાના કુલભૂત અને તે અનુષ્ઠાનક્રિયાના પ્રયજક એવા સિદ્ધોને નમસ્કરણાર્થે સિદ્ધસ્તવ-fસદા યુદ્ધમાં' સૂત્ર કહ્યું છે. (૧) સિદ્ધોને, બુદ્ધોને, પારગતને, પરંપરાગતને, કાગઉપગ તેને, એવા સર્વ સિદ્ધોને - સિદ્ધાંતવ: નમસ્કાર હો! એવા ભાવની તેની પ્રથમ ગાથાના પ્રત્યેક પદનું સિદ્ધાણંબુદ્વાણ સૂર પ્રયજન દર્શાવવાપૂર્વક તેને પ્રતિનિયત અર્થનિર્ણય કરી, મહાન ગાચાર્ય શ્રી હરિભદ્રજીએ નમ: નવા સચ્છિ : એમાં સર્વ સિદ્ધોને એ પદનું વ્યાખ્યાન કરતાં તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ આદિ પંદર લેકે સિદ્ધનું સવિસ્તર વિવરણ કર્યું છે. (૨) આમ સર્વ સિદ્ધોને નમસ્કાર કરી, બીજી ગાથામાં આસનઉપકારી મહાવીર વદ્ધમાન સ્વામીની સ્તુતિ કરી છે કે-“જે દેવેના પણ દેવ છે, જેને દેવે પણ અંજલિ જેડી નમે છે, તે દેવદેવપૂર્જિત મહાવીરને હું શિથી વંદું છું.” (૩) અને પછી “પોરિ નમોને નિવારણ માણસ' ઈત્રીજી ગાથામાં જિનવરવૃષભ વદ્ધમાનને એક પણ નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારે છેહંસા તો નારં વા' એમ ભગવંતના એક પણ નમસ્કારનું સંસાર સાગરતારણરૂપ ઉત્તમ ફલ દર્શાવ્યું છે. આ ગાથાની સૂમ મીમાંસા કરતાં આચાર્યવર્ય હરિભદ્રજીએ–જિનવરવૃષભ વર્ધમાનને યત્નથી કરવામાં આવતે “gsfc નમ : તિeતુ વઢવ: એક પણ નમસ્કર-બહ તે દૂર રહે–સંસારસાગરમ થી પુરુષ વા સ્ત્રીને તારે છે, અર્થાત ઉત્તમ ભગવદ્ભક્તિયક પુરુષ વા સ્ત્રી તદુભવે જ મોક્ષ મામી થઈ શકે છે,-એ મુદ્દો સાવ સ્પષ્ટ કર્યો છે, અને આમ સ્ત્રી પણ મુક્તિ ગામી થઈ શકે છે એ ઉક્તના સમર્થનમાં સ્ત્રી નથી અજી, નથી અભવ્ય' ઈ પંદર નિષેધાત્મક મુદ્દા દર્શાવી “આ ઉત્તમધર્મ સાધિકા કેમ ન હોય?” એવા ભાવનું યાપનીયતંત્રનું વચન ટાંકી, તે પ્રત્યેક મુદ્દાની શાસ્ત્રીય છણાવટ કરી સ્ત્રી મુક્તિનું યુક્તિથી સમર્થન કર્યું છે, અને યક્ત Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ગુણસંપત્તિવંતે કરેલે આ પ્રસ્તુત નમસ્કાર કેવલસાધક છે ને કેવલ સતે નિયમથી મોક્ષ હેય જ – વસ્ત્રાપવા સતિ જ ફેર નામાક્ષ' માટે નમસકાર કાર્ય છે – તwાન નમ : કા: એ મહાન સૂત્ર કહ્યું છે. અત્રે-આ શું સ્તુતિ અર્થવાદ છે? કે વિધિવાદ છે? જે સ્તુતિ અર્થવાદ છે તે યથે ક્ત ફલને અભાવ વ ફલાન્ડરને ભાવ હેય, તે પછી અહીં યત્ન કર્યાથી શું? અને જે વિધિવાદ છે તે સમ્યકત્વ-ત્રતાદિનું વ્યર્થપણું છે,–આમ બને પક્ષમાં દૂષણ છે એમ શંકાકાર પૂર્વ પક્ષ કરે છે, તેનું સર્વાગી સમાધાન કરતાં સ્પષ્ટ ભાખ્યું છે કે-આ વિધિપાદ જ છે, – વિધવા ઘવાય, અને તત્વથી સમ્યક્ત્યાદિ હોય તો જ આ ભાવનમસ્કાર હોય એટલે સમ્યક્ત્વાદિનું વ્યર્થ પણું નથી, પણ ભાવનમસ્કારનું અવંધ્ય હેતુ પણું છે, એમ દીનારાદિથકી ભૂપિન્યાયના દઈ તથી સમર્થિત કરી અને અર્થવાદપક્ષમાં પણ સર્વ સ્તુતિ સમાનફલવાળી નથી એ બાવળ અને કલ્પદ્રુમના દષ્ટાંતથી સિદ્ધ કરી, ભગવનમસ્કાર ઉપમાતીત છે એમ ઉદ્ઘોષણા કરી, ભક્તશિરોમણિ મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ ભગવદ્ભક્તિને અપૂર્વ મહિમા ઉત્કીર્તન કર્યો છે. આવા આ સિદ્ધસ્તવ પછી “વેચાવાના'' સૂત્ર કહ્યું છે–વૈયાવૃાકર, શાંતિકર, સમ્યગૃષ્ટિ સમાધિકારના સંબંધી કાયોત્સર્ગ કરૂં છું” ઈતિ યથાવત્, એ સૂત્રનું પણ હરિભદ્રજીએ સ્પષ્ટ વ્યાખ્યાન કર્યું છે. પછી ભક્તિરંગથી રંગાયેલા-સંવેગભાવિતમતિઓ' પુનઃ વિધિથી પ્રણિધાન કરે છે, તેનું સૂત્રણ કરતું “પ્રણિધાન સૂત્ર’–‘નય સૂત્ર કહ્યું છે. અને તેનું અદ્ભુત વ્યાખ્યાન કરતાં આચાર્ય શ્રી હરિભદ્રજીએ આશય પ્રમાણે જે જેને પ્રણિધાન સૂવા તીવ્રસંગહેતુ હોય છે તે પ્રણિધાન છે અને તે થકી સગલાભ ઘીયા ' સૂત્ર હોય છે એમ સ્પષ્ટ કહી, મેક્ષ છે ફળ જેનું એવું આ પ્રણિધાન નિદાન નથી પણ “અસંગતાસક્ત મહાન ચિત્તવ્યાપાર છે એમ પ્રણિધાનને પ્રશસ્યું છે, અને પ્રણિધાન વિના પ્રવૃત્તિ આદિ નથી માટે આ કર્તવ્ય જ છે ઈયુક્તિથી દર્શાવી મુક્તકંઠે આ પ્રણિધાનને મહામહિમા સંગીત કર્યો છે. આ પ્રણિધાન અનધિકારીઓને હેય નહિં ને આના અધિકારીઓ પણ જે વન્દનાના અધિકારીએ કહ્યા હતા તે જ છે “પતિવદુમાનિનો વિધિ કવિતવૃત્તયોઢિr ga' (જુઓ પૃ. ૨૨) –એમ સ્પષ્ટ કહી, આચાર્યજીએ અલપકાળ પણ આ પ્રણિધાન કરવામાં આવે તે પ્રશસ્ત છે કારણ કે તે સકલ કલ્યાણને અક્ષેપ-આકર્ષણ કરે એવું અતિગંભીર ઉદારરૂપ છે અને એ થકી પ્રધાન ધર્મકાય આદિ લાભ કેવી રીતે હોય છે તે વિવરી દેખાડી, આ પ્રણિધાન તે ભવજલનિધિનૌકારૂપ “પ્રશાંતવાહિતા” છે એમ આ અંગે અન્યદર્શનીઓને સંવાદ દર્શાવ્યો છે. અને આવા આ પ્રણિધાનફલભાગીને આ અજ્ઞાતના જ્ઞાપન ફલવાળે આ આ અમારે સદુપદેશ એકતે હૃદયાનંદકારી થઈ પરિણમે છે, અને જ્ઞાત સતે તે ભાવથી અખંડન જ હોય છે, ઈત્યાદિ માર્મિક ગૂઢાર્થ કથન કરી, આ લલિતવિસ્તરાકાર મહાગીતાર્થ મહામુનીશ્વર મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ, એવા શુભફલવાળા પ્રણિધાનપર્યતા આ ચિત્યવન્દન છે એમ ઉપસંહાર કરતાં, “કુગ્રહવિરહથી યાચિત કરવાની છેવટની Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભલામણ કરી છે–“થોજિતં રતિ કુત્તિ વા કુંવળ,’ અને આમ વિરહ શબ્દ પ્રયોજી આ “ યાકિની મહત્તારાનીએ વિરહાંકવાળી પિતાની ગ્રંથપદ્ધતિનું સૂચન પણ કર્યું છે. ભવવિરહને ઝંખતા એવા આ પરમ સંવેગરંગી ભાવિતાત્મા મહાત્માએ પિતાના આ ગ્રંથના અંતભાગમાં ત્રણ વાર આ “વિરહ' અંકને વિશિષ્ટ પ્રયોગ કર્યો છે, તેમને આ “કુહવિરહ' એ પ્રથમ પ્રયોગ છે; અત્રે આ “વિરહ’ શબ્દ કુગ્રહ સાથે જેડી સર્વત્ર કુહને સર્વથા ત્યાગ કરવાને મુમુક્ષુઓને અમૂલ્ય સઉપદેશ આચાર્યજીએ આપે છે એમ વનિત થાય છે. અને આ ગ્રહવિરહથી યાચિતની સિદ્ધિ અર્થે શાસ્ત્રકર્તા મહર્ષિ હરિભદ્રજીએ આ લલિત વિસ્તરા ગ્રંથને ઉપસંહાર કરતાં અત્રે ટૂંકા ટચ ને ચકખા ચટ સુવર્ણ સૂત્રાત્મક લલિત અમૃત વાક્યોથી ચૂલિકારૂપ છેવટને સદુઉપદેશ ચૂલિકા વ્યાખ્યાન: (છેવટની શીખ!) આપે છે, જે આ આચાર્યચૂડામણિના હરિભદ્રજીની છેવટની સુવર્ણમય કીર્તિ કલશ સમા આ લલિત વિસ્તરા ગ્રંથમાં ચૂડામણિરૂપે શીખ શેભી રહ્યો છે. એવા જે ઉપદેશ્યા તે ઉક્તગુણસંપન્ન એવંભૂત દશાવંતની અહીં સર્વ જ પ્રવૃત્તિ રૂડી હોય ને માર્ગાનુસારી એ તે અપુનકાદિ જ હોય એમ મર્મ પ્રકટ કરી આ પરમ ઉદારષ્ટિ આચાર્યવયે તે અંગે અન્યદર્શનેને સમન્વય સાધ્યું છે. અને છેવટમાં–આ ચિત્યવન્દન વ્યાખ્યાન આદરથી શ્રવણ કરવા યોગ્ય છે અને સૂકમબુદ્ધિથી પરિભાવન કરવા ગ્ય છે એવી ભલામણ કરી આ મહાન આચાર્યો,-અવિજ્ઞાત અર્થવાળું અધ્યયન “શુખઈશુના ચર્વણ જેવું” (સુકી શેરડી ચાવવા જેવું) છે, અને સ્કુટપણે રસતુલ્ય અર્થ” છે, તે જ અન્તરાત્માને પ્રસન્ન કરે છે, કારણ કે તે થકી સવેગાદિ સિદ્ધિ હોય છે,–“શુogrગમવિશ્વાતાર્થ થઇનં. તુલ્યો દાર્થ:, કીચત્તરામાનં તત: રંગાવતિ :–એ મહાન શબ્દોની ઉલ્લેષણા કરી અર્થભાવન પર ખાસ ભાર મૂક્યો છે. અને તે અર્થે જ આ અમારે પ્રયાસ છે—તર્થ પિ પ્રયાસ:” ઈ. સપષ્ટ કહી, આ પરમ સંવેગરંગી ભક્તશિરોમણિ આચાર્યવર્ય હરિભદ્રજીએ –આવા ચિન્તામણિરત્ન સમા સવેગકાર્યમાં સમ્યગગુણ જાણી, શ્રદ્ધ દિઅતિશયભાવથી “અવિધિવિરહથી”—“વિવિજ' માયાળસિદિા– પ્રવર્તતાં મહાકલ્યાણસિદ્ધિ છે એ “વિરહ તિ” ભવ્ય શબ્દોમાં આ ગ્રંથને ભવ્ય ઉપસંહાર કર્યો છે, અને આ પરમ મંગલમય “લલિત વિસ્તરા શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિરૂપલેકપંચક રચી આ પુણ્યક ભાવિતાત્મા આર્ષદૃષ્ટા મહર્ષિ હરિભદ્રા ચાર્યજીએ છેલ્લા કલેકમાં- આ કૃતિથી શુભ ભાવ થકી મેં જે પુય ઉપામ્યું હોય, તેના વડે સર્વ સત્વેનો પરમ “માત્સર્યવિરહ હો!” એવા યાદગાર ચિરંજીવ અમર શબ્દમાં મંગલ આશિષુ આપી છે. " कृत्वा यदर्जित पुण्यं, मयैनां शुभभावतः।। तेनास्तु सर्वसत्त्वानां, मात्सर्यविरहः परः ॥" F Page #79 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તા આર્ષદૃષ્ટા મહર્ષિ હરિભદ્રસૂરિ જેગીંદ્ર જેહ જગ જાગતી જત જેવા, વગૂઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા; વાણી તણે તસ અહો! કુણ તાગ પામે? આબે શું ક૯પમ વામન વર્ગ ધામે? –ગદષ્ટિકળશ (સ્વરચિત) - આમ જ્યાં અક્ષરે અક્ષરે શુદ્ધ ભગવદ્ભક્તિ અમૃતરસ નિર્ઝરે છે, પદે પદે જ્યાં શુદ્ધ દાર્શનિક ન્યાયની અદ્દભુત તસ્વચમત્કૃતિ દેખી વિદ્વાજને આફ્રિીન પોકારે છે, અને સૂત્રે સૂત્રે જ્યાં પ્રવાહની ભકિતરસતરંગિણીમાં ભારતભૂષણ નિમજજન કરતા મુમુક્ષુ જોગીજનેના & જય હરિભદ્ર! જય પાકિની મહારાસનુ' લલિત વિસ્તર!” એવા સહજ ઉદ્દગાર નીકળી પડે છે, એવા આ અપૂર્વ “લલિત વિસ્તરા” ગ્રંથનું સુવર્ણમય ઉત્તમ લલિત પદેમાં સુશ્લિષ્ટ, સુશિષ્ટ અને સુનિષ્ટ શિલીથી ઉત્તમ તવકલામય રીતે ગ્રંથન કરી જેણે અદ્ભુત ગ્રંથનિર્માણ કૌશલ્ય દાખવ્યું છે, એવા આ મહાનિથ મહામુનીશ્વર મહર્ષિ હરિભદ્રાચાર્યજી એટલા બધા સુપ્રસિદ્ધ છે કે અત્રે તેમને અધિક પરિચય આપે અનાવશ્યક છે. ભારતવર્ષના ભૂષણરૂપ આ “યાકિનીમહત્તરસૂનુ મહર્ષિ હરિભદ્રસૂરિ, સર્વદર્શનને સાધર્મિક બંધુત્વભાવે સમન્વય કરનારી પરમ ઉદાર નિરાગ્રહ અનેકાંતદષ્ટિને યથાર્થ પણે ઝીલનારા મહાપ્રભાવક તિર્ધર આ છા, વિક્રમના આઠમા-નવમા સિકામાં આ ભારતભૂમિને પાવન કરી ગયા. આવા આ સાધુચરિત સંતના અક્ષરદેહમાં એમને અક્ષર આત્મા અક્ષરપણે અમર રહ્યો છે. “જેની યશકાયમાં જરામરણજન્ય ભય છે નહિં એવા સુકૃતી કવિઓ જયવંત છે;–“રાતિ શેષi : રામ મયં” એ શ્રી ભ. અક્ષરદેહે અમર હરિની ઉક્તિ આ આર્ષ દૃષ્ટા સંત મહાકવિની અમૃતવાણી વિરાટ કવિબ્રહ્મા સંબંધમાં અક્ષરશઃ સાચી પડે છે. પરંપરાથી કહેવાય છે તેમ આર્ષદા હરિભસૂરિ ચૌદસ (૧૪૦૦) ગ્રંથ જેટલા મહાન ગ્રંથરાશિનું મૌલિક સર્જન કરનારા આ “યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિ, સાડા ત્રણ ક્રોડ લેક પ્રમાણ સાહિત્યના સર્જક “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યની જેમ, અસાધારણ કેટિના સાહિત્યસ્વામી (Literary glant) થઈ ગયા, વિરાટ (Colosus) કવિ-બ્રહ્મા, આર્ષ દષ્ટા મહર્ષિ (Seer, Great sage) થઈ ગયા. એમની એક એકથી સરસ એવી અમર કૃતિઓમાં પદે પદે નિઝરતી પરા કૃતભકિત એ દિવ્ય આત્માના પરમ ભકત હદયનું પ્રતિબિંબ પાડનારૂં દર્પણ છે. એમની આ પરાભક્તિનું પ્રતિબિંબ પાડતી આ “લલિત વિસ્તરા” એક વિશિષ્ટ કૃતિ છે, અને તેને આશય એટલે બધે પરમાર્થગંભીર Page #80 -------------------------------------------------------------------------- ________________ છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશક્ય વસ્તુ છે. તથાપિ જીત્યારથીજ વિચાર્ય' આ મંદમતિ ટીકાકાર વિવેચકે યથાશકિત-યથામતિ આ “લલિત વિસ્તર” ન્યાયરત્નાકરમાં “ચિહેમવિધિની” ટીકારૂપ ડૂબકી મારી અર્થને બળવાને પકિ ચિત પ્રયત્ન કર્યો છે, તે હંસદષ્ટિ સજજનેના મનને આનંદિત કરે! ભક્તશિરોમણિ મહાગુરુ હરિભદ્રજીએ અપૂર્વ ભકિતરસથી ભણવેલી આ “ લલિત વિસ્તરા” મહાપૂજામાં મેં સમર્પેલી આ સ્વ૫ “ચિહેમવિધિની” ટીકારૂપ ભક્તિકુસુમાંજલિ, ચિહેમધાતુને મલ નિર્વાસિત કરી, સંતજના અંતરાત્માઓને સદુભકિતસૌરભથી સુવાસિત કરે! એ જ અભ્યર્થના! ચિતન્યમૂર્તિ સહજત્મસ્વરૂપ સ્વામી, જે શુદ્ધ બુદ્ધ ભગવાન જિન શિવગામી; તચણે ભકિતકુસુમાંજલિ ભક્તિભાવે, આ અપીર દાસ ભગવાન પરિતેષ પાવે. સ્વરચિત (આ ગ્રંથની પ્રશસ્તિ) આશે શુ. ૮, ૨૦૧૫ ૫, પાટી રોડ, મુંબઈ-૭, -ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ. બી. બી. એસ. N Page #81 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં અવતરણ લીધેલા ગ્રંથાની સૂચિ (Bibliography) ગ્રંથ ગ્રંથ ગ્રંથકત્તાઁ અખાની વાણી અખા ભક્ત કુ નકુ દાચાર્ય જી અધ્યાત્મસાર યશેાવિજયજી ભાવપ્રાકૃત માક્ષમાળા (બ સાવધ) શ્રીમદ્ રાજચંદ્રજી મેાહનવિજય ચે.વિશી અન્યચાગવ્યચ્છેદ દ્વા. હેમચંદ્રાચાય જી ખીમાવિજયજી યશોવિજય ચેાવિશી ચેાગઢષ્ટિકળશ અષ્ટપ્રકારી પૂજા આત્મખ્યાતિ’-સમયસાટીકા આત્મસિદ્ધિ આનનપદ આન દઘનચેાવિશી આપ્તમીમાંસા આવશ્યકસૂત્ર આવશ્યક નિયુક્તિ કબીરપ કલ્યાણમદિર સ્તાત્ર ચૈત્યવન્દનસૂત્ર તત્ત્વાર્થ ભાષ્ય દ્વાત્રિશતદ્ઘાત્રિ શિકા દેવચ દ્રચાવિશી દેવચંદ્રવિશી દેવચંદ્ર અતીતચેાવિશી ધર્મ સંગ્રહણી પરમાત્મપ્રકાશ પુણ્યપ્રકાશસ્તવન પંચાશક પ્રવચનસાર પ્રશમતિ પ્રજ્ઞાવધ મેાક્ષમાળા બૃહત્સ્વયં ભૂસ્તાત્ર ભક્તામર સ્તત્ર ભાવનામાધ ગ્રંથક અમૃતચદ્રાચાય જી શ્રીમદ્ રાજચંદ્રજી આનદઘનજી ઞાન દઘનજી સમતભદ્રાચાર્ય જી આ ભદ્રખાહુસ્વામીજી ન્યાયાવતર સિદ્ધસેનદિવાકરજી પદ્મન’દ્વિપ વિંશતિકા પદ્મન દિઆચાર્ય જી ચેાગી દ્રદેવજી વિનયવિજયજી હરિભદ્રાચા જી કુંદકુંદાચાય જી ઉમાસ્વાતિજી સંત કશ્મીરજી સિદ્ધસેનક્રિવાકરજી ગણધરપ્રણીત ઉમાસ્વાતિજી સિદ્ધસેન દિવાકરજી દેવચ દ્રજી દેવચંદ્રજી દેવચંદ્રજી હરિભદ્રાચાર્ય જી ડૉ. ભગવાનદાસ મ. મહેતા સમતભદ્રાચાર્ય જી માનતુ ગાચાર્ય જી શ્રીમદ્ રાજચંદ્રજી ચાગષ્ટિસમુચ્ચય ચોગદૃષ્ટિસમુચ્ચય વિવેચન ચાગષ્ટિસજ્ઝાય યાગબિન્દુ ચેાગવિશિકા ચેાગશાસ્ત્ર રત્નકરડશ્રાવકાચાર રૂપવિજય સ્તવનાવલી લેાકતત્ત્વનિ ય વિશેષાવશ્યક ભાષ્ય વીતરાગસ્તવ શ્રીપાલરાસ શ્રીમદ્ રાજચંદ્ર પાડશક સકલાડુ ત્ સ્તાત્ર સમયસાર સ્નાત્રપૂજા જ્ઞાનાવ મેાહનવિજયજી યશે વિજયજી ડો. ભગવાનદાસ મ. મહેતા હરિભદ્રાચાર્ય જી ડો. ભગવાનદાસ મ. મહેતા યશેવિજયજી હરિભદ્રાચાય જી હરિભદ્રાચાય જી હેમચદ્રાચાર્ય જી સમ'તભદ્રાચાર્ય જી રૂપવિજયજી હરિભદ્રાચા જી જિનભદ્રગણી શ્રીમદ્ રાજચંદ્રજી હરિભદ્રાચા જી હેમચદ્રાચાર્ય જી કુ દકુ દાચાર્ય જી અમૃતચંદ્રાચાર્ય જી સમયસાર કળશ સમયસાર નાટક હિંદી બનારસીદાસજી સમતિતક સમાધિશતક સાડાત્રણસે। ગાથા સ્તવન યશે.વિજયજી સૂયગડાંગસૂત્ર ગણધરપ્રણીત દેવચંદ્રજી ક્ષમાશ્રમણુજી હેમચદ્રાચાય જી વિનયવિજયજી સિદ્ધસેન દિવાકરજી પૂજ્યપાદસ્વામીજી શુભચદ્રાચાય જી ઇત્યાદિ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ગદ્યસૂત્રો અને તેના વિવેચનની વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ઠ વિષય ૨૫ પ્રસ્તાવના (àા. -૪, ગદ્યસૂત્ર. ૬-૨૯) ૧-૬૮ | અધિકારી લક્ષણૢ:ધમ બહુમાની વિધિપરા ઇ ૨૩ ૧. મોંગલ અભિધેય પ્રયાજનાદિ અધિકારીને ઓળખવાના લિંગ-ચિહ્ન અચિત્ય ચિંતામણિસમું ચૈત્યવન્દન વિધિચ્છનાસેવને લાલવથી મહાઅકલ્યાણ ધર્મોનુષ્ઠાનવૈતથ્યથી મહાપ્રત્યવાય યેાગ મહા પ્રયાગ ૫ (લેા. ૧-૪) મગલઃભાવનમસ્કારનો મહિમા ભુવનાલાક જિાત્તમ મહાવીર વક્તા–શ્રોતાનું અનંતર-પરંપર પ્રયાજન ‘સૂત્ર' । . પરમા વીતરાગને વિનયભાગ હરિભદ્રજીની લઘુતાઃઅહ વિલેપન સહિતાથ' પ્રવૃત્તિના સમૂળ પરિશ્રમ માદવમૂર્ત્તિ હરિભદ્રજીની વિનમ્રતા મહામતિ હરિદ્રજીતે કલ્પનાતીત મહાપરિશ્રમ ૧૨ ૨. સાફલ્ય તે સમ્યકરણની મીમાંસા (સૂ. -૨) અનધિકારીપ્રયેાગે પ્રયાકકૃત મહા અકલ્યાણુ ७ અધિકારીપ્રયાગ કરનારે વચન આરાધ્યું ઈ અનધિકારીપ્રયેાગે એથી ઊલટુ ૯ ૧૦ 11 ૧૨ શુભભ વહેતુ ચૈત્યવન્દનનું સાકલ્પ આાત્મા-પરમારૂપ આ વ્યાખ્યાનું સાફલ્ય અનાભાગ-માતૃસ્થાનાદિથી વિષય ય અનનુષ્માન તે વિષનુષ્ઠાન નિષિદ્ધ દંભી માયાવીને મેક્ષમાગ માં સ્થાન નથી સમ્યકરણમાં વિષય ય અભાવઃ લાભાદિઅર્થે માયાથી કરવું તે સમ્યકરણ નથી ૧૮ નિરાશંસ ભક્તિમંત સમ્યગ્દષ્ટિનું જ સમ્યકરણ ૧૮ માતૃસ્થાન અર્થાત્ માયા દલ આત્માને વિષરૂપ વિશ્વ–ગર અનુષ્ઠાન ૧૭ ૧૯ ૧૯ ૨૦ આત્માને અમૃતરૂપ અમૃત-તહેતુ અનુષ્ઠાન અનધિકારીનું સમ્યકૂકરણુ નથી ૨૦ ૩. અધિકારી-અધિકારી વિવેક (× ૪-૮) ૨૦-૩૦ શ્રાવણ તે શું પાડે ખા. પણ અધિકારીએ શેાધ્ય ૨૧ ૧-૧૨ ૩ ૧૩-૨૦ ૧૪ ૧૫ ૧૬ 1; ૧૭ ૪. આગમવિહત શ્રેયામાની ઉદ્ઘોષણાઃ સૂત્રમાધક અપવાદના તિરસ્કાર (સ. ૧–૬) વચનેતપથ શિવાય હિતપ્રાપ્તિઉપાય નથી સ્વચ્છંદપ્રવૃત્તિથી લાધવઆપાદનઆદિ અપવાદ પણ સૂત્રઅબાધાથી કેવા હોય ? સૂત્રબાધાથી અપવાદસેવન તે પરમગુરુલાધવકારિ ક્ષુદ્ર સત્ત્વચેષ્ટિત તેવું અપવાદગ્રહણ સંસારરોતમાં તણખલાને બાઝવા જેવું ! જિનપ્રવચન અને અન્ય વચનની તુલના 20. २७ २८ ૨૮ ૨૯ २८ 30 .. ૩૧-૩૭ ૩૨ 33 33 ૩૪ ૩૪ ૩૧ ૫. શ્રેયામાગના અધિકારી અપુનમન્ત્રકાદ્રિ મુમુક્ષુઓ: ભવાભિનન્દી અનધિકારી(સુ ૨૦-૪)૩૮-૪૫ શ્રેયે।માગ અપુનબન્ધકાદિના વ્યવસ્થિત ૩૯ અન્યતા અહીં અનધિકાર જ, શુદ્ધદેશના અયાગ્યતા ૩૯ શુદ્ઘદેશના ક્ષુસત્ત્વ મૃગટ્યને સિંહનાદ સાચા વીરપુત્ર હરિભદ્રજીની વીરવાણી ભવાભિનંદી અનધિકારીના અનાદર ૪૦ ૪૧ ૪૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જ , ૮૨ વિષય પૃષ્ઠ | વિષય પૂ8 ભવાભિનંદી લક્ષણઃનિષ્કલારંભી છે. | ધર્મબીજમાંથી અંકુરાદિ યાવત મેક્ષફલ લે પંગતમાં બેસનારે ભવાભિનંદી યેગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક પર્વતફલદ મોક્ષમાર્ગ ક્રિયાનું જ માન્યપણું ૬. વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ મૃષાવાદ અંગે શંકા સમાધાન (સૂ ૨૧-૨૨) ૪૫-૫૮ ભાવનમસ્કારને ઉત્કર્ષ આદિ ભેદ વ્યાખ્યા, સપ્ત વ્યાખ્યાંગ ચતુર્વિધ પૂજામાં પ્રતિપત્તિપૂજાનું પ્રાધાન્ય જિજ્ઞાસા પહેલું વ્યાખ્યાંગ ગુયોગ બીજું ભાવપૂજાનું પ્રતિપત્તિરૂ૫૫ણું યથાર્થનામાં ગુણગણગુરુ “ગુરુ” પ્રતિપત્તિ પૂજાનું સ્વરૂપ સમય–પરસમયજ્ઞ આત્મા “ગીતાર્થ” ગુરુ. અદ્વૈતવ્યવસ્પેદાર્થોકલાતિશયજ્ઞાપનાર્થે બહુવચન ૮૧ આથી ઊલટો ગુરુઅાગ વા અગુગ ૫૦ આ ભાવનમસ્કારની ઇચ્છાગમાં ઘટના વિધિપરતા ત્રીજું વ્યાખ્યાંગ બધપરિણતિ ચોથું પર રસ્થય પાંચમું જ્ઞાનદ્ધિનો અનુસેકઆદિ ૫૩ છાયોગશાસ્રોગ-સામર્થ્યોગનું સંયમપાત્રતા વિગ્રહવતી શમશ્રી આદિ ૫૪ | સ્વરૂપ ૮૩-૯૭ ઉક્તક્રિયા છઠું વ્યાખ્યાંગ ઈચ્છાયાગાદિનું સામાન્ય સ્વરૂપ જ્ઞાનપૂર્વક ક્રિયા: જ્ઞાન-ક્રિયાને સમન્વય ઈચ્છાગનું સ્વરૂપ અલ્પભવતા સાતમું વ્યાખ્યાંગ શાસ્ત્રનું સ્વરૂપ દીર્ધદત્યભાગીને ચિન્તામણિપ્રાપ્તિ ન હોય ૫૭. સામર્થ્યાગનું સ્વરૂપ ૭. ચિત્યવદનવિધિ: પ્રણિપાતદણ્ડક સામર્થગભેદઃ ધર્મસંન્યાસ, સંન્યાસ ૯૧ સૂત્રાવતાર ( ૨૩-૨). ૫૮-૬૮ બીજા અપૂર્વકરણમાં “તાવિક” ધર્મસંન્યાસ ૯૩ યોગસંન્યાસયેગ : અયોગ પરમ યોગ ૯૫ ચિત્યવન્દનને દ્રવ્યભાવ પૂર્વવિધિ ભાવનમસ્કારની અપેક્ષાવિશેષે ઈચ્છાયાગાદિમાં પ્રણિપાતદડક સૂત્ર આ સૂત્રના ૩૨ કે ૩૩ આલાપકનું ધટના - નવ વિભાગમાં વગીકરણ પ્રાતિજ જ્ઞાન અરુણોદય સમું હરિભદ્રજીનું અદ્દભુત મૌલિક સંશોધન અનંતધર્માત્મક વસ્તુમાં જ ચિત્રસંપઘટના ૬૭ ૨. ભગવંત: મનદુ:પદવ્યાખ્યાન 1 *(સ. ૧૧-૧૯ : ૩-૪૪) ૧૦૦-૧૦૯ ભાવઅહંતના ગ્રહણાર્થે “ભગવત' પદ પ્રથમ અધિકારી તેતવ્ય સંપદ ‘ભગ’ને વવિધ પ્રયોગ : (સ. ૧–૧૯ : ર૬-૪) ૬૯-૧૦૯ સમગ્ર એશ્વર્યરૂપ ભગ ૧૦૧ ૧. અહંત: “નમોડલ્સ: પદ રૂપ સ્વરૂપ ભગઃ યશરૂ૫ ભગ ૧૦૩ વ્યાખ્યાન (સૂ. ૧-૧૦-ર-રૂ) ૬૯-૯૯ | આત્મમહાવીરત્વ ૧૦૪ તસ્વધર્મપણાને લીધે ભાવનમસ્કાર દુર્લભ ૭૦ કેવલીરૂપ ભગ : પરમધર્મપ ભગ ૧૦૫ ભાવનમસ્કાર આમ બીજાધાનથી સાધુ ૭૧ | સમ્યગુદર્શનાદિરૂપ ધર્મ : દાનાદિધર્મ ૧૦૬ સતપ્રશંસાદિ ધર્મબીજ ધર્મચિંતા અંકુર કર ' સાશ્રય-અનાશ્રવ મહાગાત્મક ધર્મ ૧૦૬ 1 x અત્રે ગુજરાતી અંકમાં છે ત ગદ્યસત્રનો વિભાગવાર અંક અને બાળમેધ અંકમાં છે તે સળંગ અંક સમજવો. ૦. Page #84 -------------------------------------------------------------------------- ________________ વિષય પ્રયત્નરૂપ ભગ : પરમ આભપરાક્રમ એવ’ભૂત ‘ ભગ ' જેઆને છે તે ‘ ભગવંતા ’ 卐 દ્વિતીય અધિકાર : પ્રધાન સાધારણઅસાધારણરૂપ હેતુસ’પદ્ (સ. ૧–૧૬ : ૪-૬૦ ) ૩. આદિકર ‘બાવિખ્ય:' પદ્મવ્યાખ્યાન (યૂ. ૧–૬ : ૪૧–૧૦ ) ૧૧૦–૧૧૮ ‘ આદિકર થી ‘ મૌલિક' સાંખ્યાનું નિરાકરણ - ૧૧૦ આત્માદિગામિ જન્માદિપ્રપંચનું આદિકરપણું ૪, તીર્થંકર: 'તીથાય : ૭ ૫: વ્યા. (સ. ૭–૧૧ : ૧૧–૧૧ ) તીર્થંકર ' પદ્મથી પાગમધામિ કાના નિરાસ તીર્થંકરપદ પ્રાપ્તિના ઉપક્રમ જેથી સંસારસાગર તરે તે તીથ સ'સારસાગર : સુંદર રૂપકઘટના પ્રવચન વા પ્રચનાધાર સંધ તે તીથ આત્મસાધક ટૂંકારક ચક્ર દિકરત્વ ન માનવામાં જન્માદ્વિપ્રપ ચ અમ્ભવ ૧૧૩ કમ–આત્મા ઉભયની સબધયેાગ્યતા અલાકાકાશ દાંત માત્માની સબધયેાગ્યતા ૧૧૬ સામગ્રીનું લહેતુપણું : સ્વભાવનું તતતપણું ૧૧૭ ૧૧૫ ૧૧૦-૧૩૭ પૃષ્ઠ વિષય પૃષ્ઠ ૧૦૭ ૧૩૪ અભગમાં સદાશિવઅનુમહ ન હેાય ૧૦૯ | તીર્થંકર-અતી કરના એધિભેદ ન્યાસ્થ્ય જ સ્તે. સં. ની જ સાધારણા સાધારણ હેતુસ ́પદ્ ૧૩૬ ૧૩૫ 5 તૃતીય અધિકાર : સ્તોતવ્યસ’પત્ની જ અસાધારણ હેતુસ પદ્ (સ. ૧-૨૧ : ૬૨-૮૩) | ૬. પુરુષાત્તમ : પુરુષોત્તમેમ્બર ઉત્તમ પ્રવચન જહાજ ઉધમતી થી ભવ્યેના અનુગ્રહકર તીથ કરા તીર્થંકર નામકમ : ધમ'તીય સ્થાપન તીર્થંકર દેવના પરમ વિશ્વોષકાર === ૧૧૧ ૧૧૨ – ૫. સ્વયંસ’બુદ્ધ : ‘સ્વયંત્તમ્બુદ્વેન્થ :' ૫ વ્યા (સૂ. ૧૨-૧૬ : ૧૬-૫) ૧૨૮-૩૬ આથી મહેશઅનુગ્રહથી ખેાધવાદના નિરાસ ૧૨૯ પ્રથમ સંખાધે પણ સ્વયાગ્યતાપ્રાધાન્યથી સ્વયંસંબુદ્ધ ૧૩૦ સમુદ્ધ આત્માને તાત્ત્વિક વિકાસમ ૧૩૧ ૧૩૩ ક્રમ ચાગ્યતાઅભાવે ક્રિયા તે ક્રિયા નથી ૧૦ (સ. ૧-૫ : ૬-૬૬ ) ૧૩૮–૧૪૪ સવ સત્ત્વએવ ભાવવાદી બૌદ્ધોના નિરાસ ‘પુરુષાત્તમ ’ કેવા પ્રકારે ? ખુડુ કાના' (ડાલીઓને) વિપરીત ભાવ અશુદ્ધ જાતરન પણ અાયરન પણ અજાત્યરત્ન સમાન નથી ગમે તેટલા સંસ્કારયેાગે કાચ . પદ્મરાગ ન થાય પ્રત્યેકમુદ્દાદિ આગમ વચનથી સમ་ન દરેકનું કે ધનવાનનું મૃત્યુ અવિશિષ્ટ ૧૧૯-૧૨૮ ૧૧૯ ૧૨૦ ૭. પુરુષસ’હું: ' પુસિંહૈમ્ય: ' પદ્મ:વ્યા. (સ. ૬-૧૦ : ૬૬-૭૦) ૧૨૧ | ખાદ્યુઅર્થ સંવા—િસત્યવાદીને નિરાસ ભગવંતા પુરુષસંહા કેવા પ્રકારે ? ૧૨૨ ૧૨૩ ૧૨૪ ઉપમાનું સત્યાર્થ પણું : ઉપમાદ્વારા અસાધારણ ગુણકથનથી શિષ્યવિશેષાનુગ્રહ ૧૨૫ મહાપુરુષોના વ્યાપક અનુગ્રહવિધિ ૧૨૭ | ગણધરપ્રણીત આ પ્રણિપાતદાક સૂત્રને હરિભદ્રજીની ભવ્ય અંજલિ ૧૨૮ 0----- ૭૩ ૧૩૫-૧૬૭ 0 ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫–૧૫૧ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ૧૫૦ ૧૫૧ ૮. પુરુષવરપુણ્ડરીક : . ‘જુહષય ઘુસીનેT: ' પદ્મ વ્યા. ( સુ. ૧૧-૧૫ : ૭૨-૭૬ ) ૧૫૨-૧૫૯ અભિનજાતીય ઉપમા જ યેાગ્ય એ મતને પુણ્ડરીકે ઉપમાની યથાવત્ ઘટના નિરાસ ૧૫૩ ૧૫૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વિષય જલકમલવત્ નિલે૫ ભગવતે : ચરણ કમલ કમલા વસે ૨૦ એકાનેકસ્વભાવી વસ્તુઃ અલધ ન્યાયમુદ્રા સત્ત્વની વિશિષ્ટતા હશે–એ મતનું નિરસન ૯. પુરુષવર્ગન્ધહસ્તી : . · પુરુષવર્ગન્યાશ્તિમ્ય: પટ્ટ બ્યા, (સ. ૧૬-૨૦: ૬-૮૦) ૧૬૦-૧૬૬ ગુણુક્રમઅભિધાનવાદને નિરાસ 'અક્રમવત્ અસત્' એ મતનું નિરસન પુરુષવરગન્ધહસ્તી ઉપમાની યથાર્થતા વસ્તુનું એકાનેક સ્વભાવપણું સવ ગુણાનુ' અન્યાન્ય સ'વલિતપણું": અભિધેય પણ ક્રમવત્ અસત્ નથી સાર ભી મહાપુરુષપ્રણીત આ સ્તવ સ્તોતવ્યસ ́પની જ અસાધારણ હેતુસદ્ 卐 પૂર્વાનુપૂર્વી માદિ સફલકલ્યાણુહેતુ તથાભવ્યત્વથી ઉત્તમપણું તથાભવ્યત્વ વિચિત્ર કેમ? તેનું મીમાંસન ભવ્યત્વ સિદ્ધિગમનયેાગ્યત્વ સર્વથા ચાગ્યતાઅભેદ કાલાદિભેદે ખીદિ સિદ્ધિઅભાવ વિષય પૃષ્ઠ ૧૫૭ ઔપચારિકતાથી પારમાર્થિક સ્તવપણું ન ધટે ૧૭૮ ખીજાધાનાદિથી યોગ-ક્ષેમ થાય તેજ અને ભળ્યે કુશળ માળાનું દૃષ્ટાંતઃ ખીન્નધાનાદિ ઉપદેશ ૧૫૯ યોગ્ય ચિત્તભૂમિમાં બીજપ્રક્ષેપ સદુપદેશજલ વૃત્તિ-વાડ આદિ રક્ષાવિધિ ૧૭૯ ૧૮૦ ૧૮૧ આ યેગક્ષેમ કાઈ તીર્થંકરને સલવિષયી નથી ૧૮૩ ખીજાધાન પણ અપુનબન્ધકને ૧૮૪ —0— પૃષ્ઠ ૧૫૫ ચતુર્થ અધિકાર:સ્તાતવ્ય સ’પીજ ૧૬૮-૨૧૬ સામાન્યથી ઉપયેગસ પદ્ (સૂ. ૧–૨૩ : ૮૨–૨૦૪) ૧૦. લેાકેાત્તમ: ‘હોદ્દોત્તમેમ્સ: ' ૫. વ્યા. (સુ. ૧-૩:૮૨-૮૪ ૧૬૮-૧૭૩ લેાકેાત્તમદિ પ'ચત્રનું પ્રયેાજન સકલ ભસત્ત્વલેાકમાં ઉત્તમ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૭ ૧૬૧ ૧૬૦ | ૧૨, લેકહિત: ‘જોતિમ્ય:' પદ્મ વ્યા. (સ્ ૮-૧૨ : ૮૭–૨૩) ૧૮૪–૧૯૫ ૧૬૨ | જીવલેાકહિતઃ પંચાસ્તિકાયાત્મક લેાકહિત ૧૬૨ ૫ચાસ્તિકાય અને આત્મહિત ૧૭૩ ૧૧. લાકનાથ: ‘જો નાથુખ્ય:' પદ જ્યા. ૨ ૪-૭:૨૬-૮૮) ૧૭૪–૧૮૪ બીજાધાનાદિથી સંવિભક્ત ભવ્યલેાકના નાથં ચેમ-ક્ષેમ અને કરે તેજ ખરેખરા ‘નાથ’૧૭૭ વિશિષ્ટ ઉપકારકરનું જ તત્ત્વથી નાથપણુ ૧૭૫ .— ૧૬૮ લેાકપ્રદીપ ભગવતપણુ અપ્રદીપ જ ૧૬૯ લેકદૃષ્ટિ અનુસારનું પ્રાધાન્ય ૧૭૦ | ગુરુશાલનિરપેક્ષત શૂન્ય પ્રવૃત્તિ! દૃષ્ટિધા પ્રત્યે ભગવા પણુ અપ્રદીપ ૧૭૨ | સમ્યગૂદર્શન માટે સમ્યગ્ યાગદષ્ટિની જરૂર ભગવાનું ભગવતપણું ધરે જ છે ૧૭૧ વસ્તુસ્વભાવ અન્યયા ન થાય ૧૫ ૧૮૭ તત્ત્વથી હિત કાણુ ? તે કેવી રીતે ? ૧૮૯ સપરિણામ હિત તે ઋષ્ટઃ એથી ઉલટું અનિષ્ટ ૧૯૧ ૧૯૨ ૧૯૨ અહિતકર્તાનું તા અહિત થાય જ અનાગમપણે પાપહેતુથકી પાપભાવ ઈતરેતરાપેક્ષી કતુ કમ પ્રકાર પુનરાગમક કપણા વડે અહિતયાગ ૧૯૪ ૧૯૫ " ૧૩. લોકપ્રદીપ : ‘સોમથીમ્સ:’૫ વ્યા. (સુ. ૧૩-૧૬ : ૨૪-૨૭) ૧૯૬-૨૦૪ લાક=વિશિષ્ટ સનીલેાકઃ અધ-પ્રદીપ દૃષ્ટાંત ૧૯૭ અધ સમા અજ્ઞાનલાક પ્રત્યે -- ૧૯૯ ૨૦૦ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૩ ૧૪. લાકપ્રદ્યોતકર ‘રોજચૌતરેમ્ય:' પદ્મ વ્યા. (સૂત્ર. ૧૭-૨૨:૨૮-૨૦૩) ૨૦૫-૨૧૬ લાક = ઉત્કૃષ્ટમતિ ગણધરપચેગ્ય ભવ્ય ચૌદપૂર્વ વિદ્યને પશુ સ્વસ્થને ૨૦૬ મહાન્ દર્શનભેદ પ્રકાશઅભેદે ન ડાય ૨૦: Page #86 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૧ ચૌદપૂવી' આના પશુ સ્થાનાંતતપણે ક્ષયાશમની તરતમતાથી મહાન દનભેદ ૨ ૦૯ ક્ષયે પક્ષમપ્રકાશના સ્વભાવભેદે દનભેદ ગણરા જ ઉત્કૃષ્ટ ચતુર્દ શપૂર્વ ધરા પ્રદ્યોત્ય તે સપ્ત પ્રકારનું જીવાદિ તત્ત્વ જ્ઞાનયેાગ્યતા જ અહીં અન્યઅપેક્ષાએ પ્રદ્યોતન ૨૧૪ ૨૧૨ ૨૧૩ ‘ લેાક' શબ્દનુ તત્ત્વથી અપુષ્કલપણું નથી લોકેાત્તમતાદિથી ભગવાને પરમ લેકોપકાર 卐 પ'ચમ અધિકાર : ઉપયોગસપની જ હેતુમ ́ષદ (સુ ૧-૨૪ : ૨૦-૨૦૮ ) પૃષ્ઠ . ૨૧૫ ર૧-૨૩૦ ૧૫. અભયદ: ‘ સમયલેખ્ય:' પત્ર વ્યા. (સૂ. ૧-૪ : ૬૦–o૦૮) ૨૨૯-૨૩૩ ભગવતા જ તેવા તેવા પ્રકારે સત્ત્વકલ્યાણુહેતુઓ ૨૧૮ અભય એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ્યઃ નિઃશ્રેયસ ધમ'ભૂમિકાની નિબન્ધનભૂત ‘ ધૃતિ ’ હલેાકાદિ સપ્ત ભય ૨૧૯ આત્મસ્વાસ્થ્યવિના નિઃશ્રેયસધસિદ્ધિ ન હોય્ નિઃશ્રેયસધમ ચિત્તસ્વાસ્થ્યથી સાધ્ય અને ભયપરિણામથી વિરુદ્ધ મભયસિદ્ધિ આ ભગવંતા થકી જ ઃ તેના ચાર સકલનાબદ્ કારણેા 27 ૨૨૩ ૧૬. ચક્ષુ : ‘ચક્ષુરેન્ચ પદ વ્યા. (સૂ. ૫–૮ : ૨૦૬-૨૨૨ ) ૨૨૩–૨૨૯ દ્રવ્યે દ્રિય અને ભાવે ંદ્રિય : પ્રત્યેકના બે પ્રકાર ૨૨૪ અત્રે શ્રદ્ધા એ જ આત્મધમ રૂપ ભાવચક્ષુ શ્રદ્દાવિહીનને તત્ત્વદર્શન ન ઢાય ૨૨૫ માર્ગોનુસારિણી શ્રદ્ધા સતે જ તત્ત્વદર્શન હોય જ અત્રે કાળપ્રતિબંધ અપ્રતિબંધ જ વિશિષ્ટ ઉપાદાનહેતુનુ તથાપરિષ્કૃતિ સ્વભાવષણુ આ શ્રદ્દા ધમ કલ્પવૃક્ષનું અવધ્યબીજ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૧૮. શરણ: ‘ સરળ?મ્ય:' પદ્મ વ્યા. (સૂ. ૧૪-૧૮ : ૧૮-૨૨) ૨૪-૨૫૦ ભવારણ્યમાં સમાશ્વાસનસ્થાન સમું શરણુ: તત્ત્વચિતા-વિવિદ્વિષા એ જ શરણુ ૨૨૦ ૨૪૧ ૨૨૧ વિવિષિા સતે તત્ત્વગચર શુશ્રુષાદિ આઠ ગુણુ ૨૪૩ અતાત્ત્વિક શુષાદિથી તત્ત્વજ્ઞાનના અયાગ વિવિદ્વિષા વિના માનાથ આદિ ૨૪૪ ' ૨૨૯ વિષય ૧૭. માર્ગ : ‘ માર્ગફેર્ચે:' પદ વ્યા (સ. ૯-૧૩ : ૬૬-૨૨૭) ૨૩૦-૨૩૯ મા` તે ચિત્તનું અવક્ર ગમન ઃ ભુજંગમગમન નલિકાયામ તુલ્ય ક્ષયે પશમવિશેષ ૨૩૧ આ ક્ષયે પામમા વિના ગુણસ્થાનપ્રાપ્તિ નથી ૨૩૩ સ નુઋષ ક્ષયાપશમથકી ગુણસ્થાનપ્રાપ્તિ સાનુબંધ કમજ ગુણસ્થાનપ્રાપ્તિ પ્રતિબંધક કિલષ્ટ ક્રમ માપ્રાપ્તિ સતે અતિસંકિલષ્ટ ન હોય અનિવૃત્તિગમનથી આ માગ –ક્ષયાપક્ષમતા ભેદ ૨૩૬ યથાપ્રવૃત્તકરણ આદિનું સ્વરૂપ જૈન અને યાગદનની પરિભાષાને સુમેળ આ માગ ભગવંતેાયકી જ, માટે ભગવંતા ૨૩૪ ૨૩૫ ૨૩૭ ૨૩૮ મા ૨૩૯ ૭૫ ---0 પૃષ્ઠ .. વવન્તર-ઉપાયપણે શુષાદિ સંભવ પ્રશ્નલ માહનિદ્રાયુક્તપણાને લીધે પ્રમાધ દૂર શ્રુત-ચિંતા-ભાવના જ્ઞાનલ-દૂધ-સુધાસમું લૌકિક શુશ્રુષાદિ ‘ યિત સુણે જિમ ભૂષ' જેવા ૨૪૮ વિષયતૃષ્ણાપારિ જ જ્ઞાનઃ શરણુદ ભગવતા ૨૪૯ ૨૪૭ ૨૪૫ ૨૪ ૧૯. એધિત: ‘ વોષિવૈન્ય:' પદ વ્યા. (૦. ૧૯-૨૩ : ૧૨૩-૩૨૮) ધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ એધિ એટલે સમ્યગ્દર્શનનું સ્વરૂપ ગ્રંથિભેદ, સમ્યગ્દર્શ`નઃ સમ્યક્શ્ર્વના લિંગ આ અભયાદિ પંચક પુન ધકને જ હાય અને તે નિયમથી પતરેતરફલવાળું હાય ૨૫ ૨૫૦૦૨૫૯ ૨૫૦ રપા ૨૫ર Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪. ૨૫૯ F ૨૯૩ ૨૯૪ . વિષય વિષય આવા ન હોય તેને તત્ત્વથી અભયાદિઅયોગ ૨૫૫ | અશ્વાવબોધ તીર્થની ઉપતિને વૃત્તાંત ૨૭૮ - અતારિતક અભયાદિ અનેકવાર પ્રાપ્ત, નિષ્ફળ , ધર્મની ઉત્તમ પ્રાપ્તિઃ ચાર ઉત્તરહેતુ ૨૮૦ ફલપ્રાપ્તિપર્યંત ક્ષોપશમવૃદ્ધિ તે ગ્યતાઃ ધમકલ પરિભેગઃ ચાર ઉત્તર હેતુ ૨૮૨ લેકત્તર ભાવામૃતાસ્વાદરૂપ ૨૫૬ | ધર્મવિધાતઅભાવ ચાર ઉત્તર હતુ પ્રતિઆદિ તત્તરધમનિઓ ૨૫૮ ભગવત થકી અભયદાનાદિથી હેતુસંપદ્દ ૨૩. ધર્મસારથિ: “મારથિષ્ણ પદ વ્યા. | (સ. ૧૫–૧૯:૨૪૩-૨૪૭) ૨૮૬-૨૯૭ છો અધિકારસ્તંતવ્ય સંપની જ ર૧-૩૦૨ ધર્મરથના સમ્યફ પ્રવર્તન-પાલન-દમનગથી ભગવાનનું ધર્મસારથિપણું ૨૮૭ વિશેષથી ઉપયોગસંપદુ સમ્યફ પ્રવર્તાનના અષ્ટ કારણ ૨૮૮ (સૂ. ૧-૨૫ : ૨૨૨-૨૨) સમ્યફપરિપાકઅપેક્ષણ છેવટને નિશ્ચયલક્ષ્ય ૨૮૯ ૨૦. ધર્મદર “ધર્મભ્ય પદ વ્યા. અપુનબંધકપણું અને પ્રકૃતિનું આભિમુખ્ય ૨૯૦ (. ૧-૩: ૨૨૨-૨૨૨) ૨૬૧-૨૬૮. ધર્મસારથિપણાને બીજે હેતુ-પાલનગ ૨૯૧ વસ્તુસ્વભાવ ધર્મ: ચારિત્રધર્મ ૨૬૪ | ધર્મસારથિપણને ત્રીજો હેતુ-દમનગ ૨૯૨ આત્મપરિણામરૂપ શ્રાવકધર્મ અને સાધુધર્મ ૨૬૫ | રથનું દષ્ટાંત ધર્મનું વાસ્તવિક સ્વરૂપ પરભાવવિભાવમાં ન જવારૂપ અવ્યભિચાર ભગવદનવિના ધર્મ નથીઃ તેનું જ પ્રાધાન્ય ૨૬૭ | આત્મસ્વભાવસિદ્ધિરૂપ કાર્યમાં નિયોગ ૨૯૪ સ્વાત્મભાવ પમાડેલે ધર્મ ૨૯૫ ધર્મનો પ્રકર્ષ યથાખ્યાતચારિત્ર આત્મારૂપ ૨૯૫ ૨૧. ધર્મદેશક: “ધર્મ : પદ વ્યા. ભાવધર્મનું આદ્યસ્થાન પણ અવંધ્ય બીજ ૨૯૬ (સ. ૪૯, ૨૨૨-૨૩૭) ૨૬૮-૨૭૪ | સુસંત કચન-રત્નકરંનું દૃષ્ટાંત ૨૯૭ ભગવંતની ધર્મદેશના હરિભદ્રજીએ ગૂંથેલે ઉત્તમ નમૂને ૨૪. ધર્મવરચતુરન્તચક્રવત્તી: ર૯-૩૦૨ પ્રદીપ્ત ગૃહોદર સમો ભવઃ સુદુર્લભ મનુષ્યત્વ ૨૭૧ “ધર્મજાવતુ જાવાનિંખ્ય: પદ વ્યા. ભવાગ્નિશમક સિદ્ધાંતવાસનાસાર ધર્મ મેલ જ ૨૭૨ (સ. ૨૦-૨૪: ૨૪૮–૨) અનિત્યાદિભાવનાઃ આજ્ઞાપ્રધાનપણાનો ને ચક્રવર્તીચક્ર વા અન્ય ધર્મચકઅપેક્ષાએ વિધિમાર્ગને સદુપદેશ વર ધર્મચક્ર નિમિત્તસાપેક્ષ આત્માર્થ પ્રવૃત્તિને બોધ ત્રિકાટિપરિશુદ્ધતા વડે વર ધર્મચક્ર ૩૦૦ વિસ્ત્રોતસિકાનું પ્રતિવિધાન કષ-છેદતાપ પરીક્ષા ૩૦૧ ધર્મનું ફલ કર્મનાશઃ સેપક્રમ કર્મનો નાશ, સ્તતવ્યસંપદૂનીજ વિશેષથી ઉપગસં૫૬ ૩૦૨ - નિપક્રમ કર્મના અનુબંધને વ્યવચ્છેદ ૨૭૪ ૭. અધિકારસ્તે. સં. ની સકારણ સ્વરૂપ૨૨. ધર્મનાયક “ધર્મનામ્ય:' પદ વ્યા. | સંપ૬ (સુ. ૧૧૦ : ૨૫૪-દ્દ૨) ૩૦૩-૩૧૯ | (સૂ. ૧૦-૧૪, રૂ૮-૨૪૨) ૨૭૪-૨૮૫ ૨૫, અપ્રતિહતવજ્ઞાનદર્શનધર ભગવંતના ધર્મનાયકપણુના ચાર મૂળહેતુ ૨૭૫ | ‘અતિ તરજ્ઞાન-નિષભ્ય પદ વ્યા, વશીકરણુભાવઃ ચાર ઉત્તરહેતુ (સૂ. ૧-૫ : ૨૯૪-૧૯૮). ૩૦૩-૧૩ wત ૨૯૯ ૨૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૭. વિષય વિષય ३२७ o o o o o o ૩૧૨ ૩૩૨ Go ૩૩૩ ૩૩૪ o o do ખે આ પદનું પ્રયોજન-બૌદ્ધોને નિરાસ ૩૦૩ રાગાદિ ચિતિમાત્રનિબંધનવાળા નથી સર્વજ્ઞાનદર્શનભાવપણું નિરાવરણપણું ૩૦૪ રાગાદિના જેતાપણાથકી તારિક જિનાદિ સામાન્યથી સર્વ અવબોધની સિદ્ધિ ૩૦૫ જ્ઞાનમાં પ્રતિબિંબને નિષેધ ૨૮તરું-તારક: “ સ્થ: તાજm: સામાન્ય-વિશેષ અવિનાભાવી સંબંધ २०८ (સ. ૫-૯ ૨૬૮-૨૭૨) ૩ર૮-૩૩૫ આત્માનો સર્વજ્ઞાનદર્શન સ્વભાવ ૩૦૮ આ પદથી આવર્તકાલકારણવાદીને નિરાસ ૩૨૮ આવરણક્ષયે નિરાવરણપણું: સર્વાપણું જ્ઞાન-દર્શન-ચારિત્ર પિતથી ભવાર્ણવતીર્ણ ૩૨૯ પ્રતિપક્ષભાવનાથી તાવઉપલાબ્ધ ૩૧૧ તીર્ણને જીવિતાdવત ભવાવ નથી ૩૦ આવરણક્ષયે સર્વજ્ઞાન,તસ્વભાવપણાથી ૩૧૧ તીર્ણને આયુષ્કાન્તરવત ભવાધિકારાન્તર નથી ૩૩૧ કેવલજ્ઞાનસ્વભાવી આત્મા ચંદ્રવત સ્થિત ભવાધિકારાન્તર સતે મુક્તિ અસિદ્ધિ અવિકલ પરાર્થસંપાદન મૃત તે અમૃત ભાવે નથી ઋતુ વર્તાના દૃષ્ટાંતનું યુક્તિથી નિરસન ૨૬. વ્યાવૃત્ત છદ્મ “કથાવૃત્તશાખ્ય: પદ વ્યા. | મુક્ત પુનઃ ભાવમાં હોતો નથી. (સૂ. ૬-૯: ૨૯૨-૨૨) ૩૧૪-૩૧૮| સર્વથા ભાધિકારનિવૃત્તિ જ મુક્તિ ૩૩૫ આ પદથી આજીવિકા મતને નિરાસ છ%” એટલે વાતિક વા ભવાધિકાર ર૯. બુદ્ધબોધક: “પુ : રો : ઘાતિકર્મનું સ્વરૂપ કર્મરાજા મોહનીય (સૂ. ૧૦-૧૪ : ૭૨-૭૭) ૩૩૬-૩૪ “અવ્યાવૃત્તઇદ્મ’ મતનું નિરસન ૩૧૭ પરોક્ષજ્ઞાનવાદી મીમાંસકોને નિરાસ ૩૩૬ વ્યાવૃત્ત છદ્મ' નું પ્રતિકાપન ૩૧૮ અ પરોપદેશથી સ્વસંવિતિ જ્ઞાનવડે બુદ્ધો ૩૩૭ સ્તતવ્યસંપદુની જ સકારણું સ્વરૂપસં૫૬ અસ્વસંવિદિત બુદ્ધિ અનુમાનાદિબુદ્ધિને અવિષય જ્ઞાનવ્યક્તિ કે તતસામાન્ય તતવિષય નથી અર્થપ્રત્યક્ષતા લિંગ નથી ૩૪૦ ૮. અધિકારી આત્મતુલ્ય પરફલકસંપ | ઈધિવત અર્થપ્રત્યક્ષતા શંકાનું નિવારણ ૩૪૧ (સ. ૧–૧૯ : ૨૬–૧૮૨) ૩૨૦-૪૯ ન્યાયથી બુદ્ધ-બેધક સિદ્ધિ ૩૪૨ ૨૭. જનજાપક: “ :શાઇ : ૫. વ્યા. (સુ. ૧૪ ૨૬૪-૬૭) ૩૨૦-૩૨૭ ૩૦ મુક્ત-મેચક:“ નોરખ્ય પ.વ્યા. આ પદથી કપિતઅવિદ્યાવાદી બૌદ્ધોને નિરાસ ૩૨• (સૂ. ૧૫-૧૮ઃ ૧૭૮-૧૮૨) ૩૪૨-૩૪૮ બૌદ્ધભેદે માધ્યમિક કલ્પિતઅવિદ્યાવાદી ૩૨૧ જગતકલીન મુક્તવાદીઓને નિરાસ ૩૪૩ અસત્ એવા રાગાદિને જય ન હોય ૩૨૩ જગતકર્તામાં લયે નિકિતાર્થપણું નથી ૩૪૪ ભ્રતિમાત્રકલ્પના પણ અસંગતા જ જગત ત્વવાદમાં મહાદોષ ૩૪૫ નિમિત્ત અસત નથી ૨૪ { નિમિત્તકર્તૃત્વ માનવામાં તત્વથી અકર્તવ ચિતિમાત્રથી જ બ્રાતિમાં અનિર્મોક્ષપ્રસંગ | લય માનવામાં એકનો અભાવ વા ઉપચય ભ્રાંતિમાત્રના અસત્વમાં અનુભવબાધા મોહવિષપ્રસરકટકબંધઃ મુક્ત-મોચકસિદ્ધિ ૩૪૭ મૃગતૃષ્ણાદિઅનુભવ તતસ્વરૂપે અસત્ નથી મૃગતૃષ્ણાદિઅનુભવ પુષમાત્રનિમિત નથી ૧૧૯ છે, w 9 1 F Page #89 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય ૩૭૪ ૩૫૨ ૩૫૪ ૩૭૯ નાન ૩૫૯ નવમ અધિાર: પ્રધાનગુણ અપરિ એવંભૂત સિદ્ધદશાસંપન્ન સિદ્ધોને નમસ્કાર ૩૧૭૩ ક્ષયથી પ્રધાનફલ પ્રાપ્તિરૂપ એવંભૂતો જ પ્રેક્ષાવતને નમસ્કારાહ અભયસંપદુ કપ૦–૩૯૯ | નમસ્કારક્રિયાયોગ સર્વપદવ્યાપી ( સૂત્ર ૧ ૩૦ : ૨૮૨-૨૨૨) ૩૧. સર્વજ્ઞ–સર્વદશી : | ૩૩. જિને જિતભયો : “ ખ્યઃ સર્વ પદવ્યા. ૩૫૦-૩૬૪ વિશ્વ:નિતમ પ.વ્યા. ૩૭૪-૩૯ (સૂત્ર. ૧-૭ : ૨૮રૂ-૨૮૧ ) (સૂત્ર. ૧૭–૨૯ : ૨૬-૨૨૨) મૃદિગજ્ઞાનવાદી સાંખ્યોને નિરાસ ૩૫૦ અદ્વૈતમુક્તવાદને વ્યવચ્છેદ ૩૭૪ સાંખ્ય પ્રક્રિયા ૩૫૧ પરમબ્રહ્મના વિસ્ફલિંગ સમા ક્ષેત્ર ૩૭૫ સર્વ-સર્વદશ સ્વભાવપણું બ્રહ્મસત્તાથકી જ પૃથ ભાવ ૩૭૬ “ત્તોડ મધ્ય ગુજર' એ વચનને પરમાર્થ ૩૫૩ બ્રહ્મલયે પુનઃ પૃથફવાપતિથી જિતભયપણું નથી ૩૭૭ નિરાવરગુપણુંઃ સર્વજ્ઞસ્વભાવઆવિર્ભાવ સહજ ભવભાવક્ષયે ખરૂં જિતભયપણું આત્મ-ચંદ્ર, જ્ઞાન-ચંદ્રિકા, તદાવરણ–મેઘ શુદ્ધમાંથી કે અશુદ્ધમાંથી વિચટનમ દોષ કરણઅભાવે કર્તા તસ્કૂલ સાધક નથી, અદ્વૈતનું સર્વથા અઘટનાનપણું એ એકાંતિક નથી હૂંબડાવિના તાસનું દૃષ્ટાંત ૩૫૬ ક્ષેત્ર અગ્નિસ્કુલિંગસમા, સમુદ્ર લવણપમ ઔદયિકભાવરહિતને જ્ઞાનમાત્રથી જ દુઃખાદિનથી ૩૫૭ ૩૮૧ પૃથફ સાદિ અનાદિ ઇ. અચિંત્યઃ જ્ઞાનનું ને દર્શનનું સર્વાર્થવિષયપણુ ૩૫૮ કૂપપતિતનું ઉદાહરણ ૩૮૨ સામાન્ય પ્રધાન દર્શન: વિશેષપ્રધાન જ્ઞાન દષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ વચનનું જ વચનપણું ૩૮૩ વિષયગ્રહણ પરિણામનું આકારપણું વચનની વિરુદ્ધતાઃ વિશેષનું દુર્લક્ષણું ૩૮૪ અને તેનું અમૂર્તમાં પણ અવિરેધપણું એન્થક પ્રવૃત્તિનું અપરથી બાધિતપણું ૩૮૫ વિષયાકારઅપ્રતિસંક્રમ આદિ પ્રમાણસિદ્ધ વચન જ પ્રમાણ પ્રતિબિંબાકારતા પ્રતિક્ષેપને રદીઓ ૩૬૪ દુષ્ટાદુષ્ટ બ્રાહ્મણદિ વિચાર યુક્તિગર્ભ, તેમ શાસ્ત્ર ૩૮૬ સાકાર જ્ઞાનઃ અનાકાર દર્શન યુક્તિયુક્ત પ્રમાણુસિદ્ધ વચન જ પ્રમાણ ૩૮૭ પતિતના ઉદાહરણમાં ન્યાય નથી ૩૮૮ ૩૨. શિવ-અચલાદિ સિદ્ધિગતિસ્થાન ઉપાયમાર્ગણ પણ વિચારરૂપ નથી એમ નથી ૩૮૯ સંપાત સિવારવિત્તિ- ૬૫-૩૭૪ | અતીદિયાર્થમાં પણ આગમ ને યુક્તિની વિષયતા ,, તિસ્થાનણંદાજોખ્ય પદ વ્યા ત્રિટિપરિશુદ્ધ વિચારશુદ્ધિથી પ્રવર્તવું થાય ૩૯૦ (સૂત્ર. ૮-૧૬ - ૨૨૦-૨૧૮) તવપ્રાપ્તિ ઉપાય: આગમ, અનુમાન, સવંગતાત્મવાદી વૈશેષિકાનો નિરાસ ૩૬૫ યોગાભ્યાસ ૩૯૧ સ્થાન તે વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર, આપ્તવચન તે આગમઃ સર્વજ્ઞ વીતરાગ આપ્ત ૩૯૨ નિશ્ચયથી આત્મસ્વરૂપ १७ 'वाक्यलिङ्गा हि वक्तारो' । શિવ, અચલ, અરુજઅનંત, અક્ષય પદાને | બહુવચનથી આશયસ્કાતિથી કલાતિશય ૩૯૩ પરમાર્થ ૩૬૮ ] “બહુ બ્રાહ્મણોને એક રૂપીઆનું દાન'અવ્યાબાધ, અપુનરાવૃત્તિ પદે પરમાર્થ ૩૬૯ એ કુદષ્ટાંત ૩૯૪ સિદ્ધિગતિ સ્થાનસંપ્રાપ્ત પદોને પરમાર્થ ૩૭૧ | ભગવદાલંબન ચિત્તવૃત્તિથી ભગવંતે થકી જ વિભૂઓને ને નિત્યને એમ પ્રાપ્તિને અસંભવ ૩૭૨ તલ: ચિન્તામણિરાનાદિ દષ્ટાંત ૩૯૫ ૩૬૦ ૩૬૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય એક પૂજયે સર્વ પૂજ્યા': આવા મહાતેત્રો ભાવવૃદ્ધિ અર્થે સર્વ ભગવંતે એકસ્વરૂપ ૩૯૭ ભાવસારપણે પઢે ૪૨૭ બહુવચનપ્રવેગનું પ્રયોજન ૩૯૮ સ્તોત્રોથકી શુભચિત્તલાભ: પ્રધાનફલપ્રાપ્તિરૂપ અભયસંપદ્ ૩૯૯ એ જ વંદના પ્રોજન જ્ઞ પક ૪૨૯ ભાવિત અનુષ્ઠાનને જ અત્ર સ્થાન : અભાવિત અનુષ્ઠાન આગમબાહ્ય ૪૨૯ ઉપસંહાર : નવવિભાગવિભક્ત ચિત્યવન્દનનો ઉપહાસ કરનારાઓનો ઉપહાસ ૪૩૦ સંપદાની યુક્તિયુક્ત સંક્લના ૪૦૦-૪૦૭ સહૃદય નટ જેમ ગૃહીતભાવ થઈ વન્દના ૪૩૧ (સુત્ર. ૧-૧૦ : ૨૨-૨૨૨). સ્તતવ્યસંપદ્ ને તેની હેતુ પ ઉપગસંપ ને તેની હેતુસંપદ્ ૪૦૩ વંદના કાર્યોત્સર્ગ સૂત્ર : સકારણું સ્વરૂ૫સંપ, આત્મતુલ્ય પરફલકતૃત્વ અહંત ચૈત્યવંદનસૂત્ર ૪૩ર-પ૩૪ સંપ, અભયસંપદ્ ૪૦૪ (સૂત્ર. ૬-૪૮ : ૨૩-૨૭૭) વિશેષ પ્રણિધાનનીતિથી ગુણબહુમાનસાર ચૈત્યવન્દ્રનાથે કાર્યોત્સર્ગ પ્રતિજ્ઞા ૪૩૨ સમ્યગૂ અનુષ્ઠાન ૪૦૪ | વિધિથી વંદનાભૂમિકાઆરાધનનું ફલ મુક્તિ ૪૩૩ હરિભદ્રજીના કીર્તિ કલશરૂપ સુવર્ણમય કુટનટવૃત્ત જેવું અભાવિત અનુષ્ઠાન ૪૩૩ લલિત વિસ્તરા ૪૦૫ અહંતત્ય અહંતપ્રતિમા કાયોત્સર્ગ પ્રતિજ્ઞા ૪૫ નવવિભાગવિભક્ત ૩૩ સૂવપદનું કેષ્ટક ૪૦૬ વન્દન-પૂજન-સત્કાર પ્રત્યયને ભાવાર્થ ૪૩૭ આ કાયોત્સર્ગને વિષય કે? સાધુ કે શ્રાવક? ૪૩૮ સાધુને દ્રવ્યસ્તવ કરાવવા-અનુમોદવાનો નિષેધ અનેકાન્ત પ્રતિષ્ઠા ૪૦૮-૪રર નથી ૪૩૮ , ૧૧-૧૭ રર૩–૨૨૮) દિવ્યસ્તવનું ઉપદેશન અનવદ્ય ૪૪૦ એકાનેકસ્વભાવી વસ્તુમાં જ ચિત્ર સંપદુ ધટે ૪૦૮ નાગભયથી પુત્રને ખાડામાંથી ખેંચવાનું અનેકાન્તસિદ્ધિઃ પુરુષ ને ઘર દષ્ટાંત ૪૧૦ દષ્ટાંત ૪૪૧ વાસનભેદ થકી જ આ વ્યવહાર એમ માટે સાધુ વ્યસ્તવને અવિષય નથી ૪૪૨ કહેવું અયુક્ત ૪૧૩ ઔચિત્ય અ જ્ઞાઅમૃતથી બૌદ્ધોની હાસ્યાસ્પદ દલીલને સચેટ રદીઓ ૪૧૫ આરંભીને પૂજા-સત્કાર ઉચિત ૪૪૩ ઉપાદાનભેદ તે વાસનાભેદનો હેતુ નથી ૪૧૬ પૂજાદિ દ્રવ્યસ્તવ ભાવસ્તવ અંગ જ ઈષ્ટ અનેકાન્તમાં અવિરોધ ૪૧૮ પ્રધાન દ્રવ્ય અને અપ્રધાન દ્રવ્ય એકરવભાવી એક થકી અનેક ફલ નથી ૪૧૯ અસઆરંભનિવૃત્તિરૂપ જ આ દ્રવ્યસ્તવ ૪૪૭ અનેક કાર્યકારિ એકસ્વભાવકપના તે અનેકાન્ત ૪૨૧ કુપઉદાહરણથી આ દ્રવ્યસ્તવ ગુણકારી ४४८ જય અનેકાન્તજયપતાકા ! આજ્ઞાઅમૃતયુક્ત જ સિદ્ધિનું કારણ ૪૪૯ પ્રજાપતિદાદાશ્વત્ર છે સન્માન–બાધિલાભ-નિરુપસર્ગ પ્રત્યયનો અર્થ ૪૫૦ વંદનાદિ ધિલાભાર્થે ધિલાભ નિપસ ૪પ૧ ચૈત્યવજનયોગ્યભૂમિકા સંપાદનવિધિ કર૫-૪૩૧ બેધિલાભપ્રત્યયે પ્રતિપાત ન થાય એ અર્થે ૪૫૩ (સુત્ર, ૧-૫ : ૨૦-૨રૂ૪). શ્રદ્ધાથી, શ્રદ્ધા =નિજ અભિલાષ, ચિત્તપ્રસાદ ૪૫૪ દ્રવ્ય-ભાવવિધિ: મન-વચન-કાય એકાગ્રતા ૪૨૬ / ચિત્તકાલુષ્યહર ધર્મઃ ઉદપ્રસાદકમણિ દષ્ટાંત ૪૫૫ ૪૪૫ ૪૨૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય ૪૯૫ ૫૦૧ મેધાથી. મેધા =ગ્રંથગ્રહણપટુ તદુપાદેય પરિણામઃ પ્રમાદબહુલવાદીની દલીલને રદીઓ ૪૯૩ રેગાતુરને ઔષધઉપાદેયતાનું દૃષ્ટાંત ૪૫૬ આચરિતનું લક્ષણ : “અશથી સમાચીણું' ઈ. ૪૯૪ સગ્રન્થમાં જ ઉપાદેયભાવ: સથાસ્ત્રપ્રશંસા ૪૫૮ આ અમારૂ આચરિત સાવદ્ય નથી ધતિથી. ધૃતિ = મન:પ્રણિધાન, વિશિષ્ટ પ્રીતિ ૪૫૯ ચેતન-અચેતન વરતુ ધ્યેય પંચપરમેષ્ટિ થેય જ૯૬ દુઃખદેહગ દૂર ટળ્યા રે': ચિંતામણિ દષ્ટાંત ૪૬૦ અહંત-સિદ્ધ થેય, આચાર્યાદિ ધ્યેય, આત્મા ધારણા અવિસ્મૃતિ: માળા પરોવનારનું દૃષ્ટાંત ૪૬૧ ૪૯૭ અનુપ્રેક્ષા = તરવાર્થ અનુચિંતા : પિંડસ્થાદિ ચાર ધ્યાન ४५८ રનશોધક અગ્નિદૃષ્ટાંત ૪૬૩ | આ બેય ધ્યાન વિદ્યાજન્મબીજ પરમેશ્વર ૪૯૯ શ્રદ્ધાદિ “અપૂર્વકરણ” મહાસમાધિના બીજે ૪૬૫ | સુવર્ણધટાદિ જેમ અવંધ્ય : ઈચ્છા અને કાર્યસિદ્ધિનું રહસ્ય : સેનું તે વિણસે નહિ' ૫૦૦ ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન ૪૬૬ કાર્યનું કારણાનુરૂ૫પણું યુક્તિ-આગમસિદ્ધ શ્રદ્ધાદિ વર્ધમાનઃ એઓનો લાભ–વૃદ્ધિક્રમ એ જ ૪૬૭ વિદ્યાજન્મની મુક્તકંઠે પ્રશંસા : સુભાષિત ૫૦૧ અભુગમપૂર્વક શ્રદ્ધાદિ સંયુક્ત સદનુષ્ઠાન ૪૬૯ કાયોત્સર્ગ પારવાનો ઈ. શેષ વિધિ ૫૦૩ શ્રદ્ધાદિવિહીનનું એવું ઉચ્ચારણ મૃષાવાદ ૪૭૦ શ્રદ્ધાદિના મંદતીત્રાદિ ભેદ, આદરાદિ લિંગ ૪૭૧ લેગસ્સસૂત્ર : ચતુર્વિશતિસ્તવ ૫૦૫-૫૩૮ ઇલ્સ-રાદિ ઉપમાવાળા ચિત્તધર્મો ૪૭૨ કષાયાદિ કટુકાપણું ને શમમાધુર્ય (સૂત્ર. ૧-૨૧ : ૨૭૮-ર૧૮) ૪૭૩ આદરાદિયુક્તપણે આનું અનુષ્ઠાન એ જ ઉપાય ૪૭૪ લેકના ઉદ્યોતકર, ધર્મતીર્થંકર ઈ. ને અર્થ ૫૦૦ સદનુછાનલક્ષણઃ તેથી ભાવવિશુદ્ધિ ૭૫ વીશે કેવલીનું કીર્તન : નામસ્તવનું રહસ્ય ૫૦૯ ગુણષી અપેક્ષાવંતને તો મૃષાવાદ ૪૭૫ લેકના ઉદ્યોતકર–ધમતીર્થકર મિથ્યા આત્મસંતોષીને મિથ્યાત્વ ગ્રહવિકાર! ૪૭૬ એ બા શંકાસમાધાન ૫૧૧ અને-કેવલીઓને એ બા-શંકાસમાધાન ૫૧૩ ચોવીસ તીર્થંકરનું નામસ્તવનરૂપ કીર્તન ૫૧૫ ચોવીશ જિનનામોનું અન્વયંપણું અનસૂત્ર : કાયોત્સર્ગપ્રતિજ્ઞા ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધાન ૫૧૮ આગાર - ૪૩–૫૦૪ આવા વિશિષ્ટ તીર્થકરો હારા પર પ્રસાદ કરો ! ૫૨૦ (સૂત્ર. ૨૯-૪૮ : ર૯૮-ર૭૭). || આ પ્રાર્થના નથીઃ અપ્રસાદ ટાળવા પ્રાર્થના પર૧ કાયોત્સર્ગના આચાર–અપવાદપ્રકારો ૪૭૯ અપ્રયોજન કે સપ્રયોજન? : સુભાષિત ૫૨ આગારેથી અભગ્ન-અવિરાધિત કાયોત્સર્ગ ૪૮૧ | વીતરાગ પ્રસાદ નહિ પામવા છતા આગાનું પંચ અતિચારજાતિમાં વર્ગીકરણ ૪૮૨ | સ્તવ વ્યર્થ નથી. પર૩ ઉપાધિશુદ્ધ શુદ્ધ અનુષ્ઠાન મહેતુ ૪૮૩ ભવશીત દૂર કરી શિવપ્રાપ્તિ ૫૨૪ સુપરિશદ્ધ અનુષ્ઠાન : આગાર પ્રોજન અચિંત્યચિંતામણિ ભગવતિની શુદ્ધ સ્તુતિથી સિદ્ધિ પર ઉચ્છવાસનિરોધનો નિષેધ સંયમરક્ષાર્થે દેહરક્ષા ૪૮૫ | આરોગ્ય-બાંધલાભ ને ઉત્તમ સમાધિવરની જઘન્ય કાર્યોત્સર્ગ પણ અષ્ટ ઉચ્છવાસપ્રમાણ ૪૮૬ ! યાયના ૫૨૬ સ્થાન-મન-ધ્યાનથી તન-વચન-મન નિરોધ ૪૮૭ ત્રણ મનોરથ ૫૭ પ્રમાદીઓના પૂર્વાપરવિરુદ્ધ વચનને રદીઓ ૪૮૯ | આ નિદાન છે કે નથી? એ અંગે શંકાસમાધાન ૫૨૮ ચેષ્ટાકાયોત્સર્ગ ને અભિભવકાળોત્સર્ગ ૪૯૧ | આ નિદાન નથી : નિદાન દ્રષ-રાગ-મોહગર્ભ પર૯ ૫૧૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ પછી ૫૪૧ પ૭ર વિષય પૂછ | વિષય ધર્માર્થે હીન કુલાદિનું પ્રાર્થન મેહ ૫૩૦ | આ મૃતધર્મ શાશ્વત વિજયથી વૃદ્ધિ પામે ! ૫૬૩ ઋદ્ધિઅભિળંગથી ધર્મ પ્રાર્થના પણ મેહ ૫૩૧ આ પ્રણિધાન અનાશ સાભાવનું બીજ ૫૬૪ તીર્થંકરપણું બા. પણ ઋદ્ધિ અભિવૃંગથી ૫૩૨ મોક્ષપ્રતિબંધથી આ પ્રણિધાન અપ્રતિબધ પ૬૫ ધર્મ પ્રાર્થના નિષિદ્ધઃ નિદાન ઈષ્ટભાવને બાધકર યક્ત શ્રતધર્મવૃદ્ધિથી મેક્ષ : નિદાન અતત્વદર્શનઃ મહતઅપાયસાધન ૫૩૩ અસંગલિસંવેદના અવિશેષજ્ઞતા ગહિંતા પ્રાકૃતજનોને પણ સિદ્ધ પ૩૪ શ્રતધર્મવૃદ્ધિ ભાવનાથી મૃતધર્મવૃદ્ધિ ૫૬૭ ચતુર્થભાષારૂપપણુથી ભજના ૫૩૫ એમ સભાવારા પણ શાલિબીજા૫ણ દષ્ટાંત ૫૬૭ ભગવત ગુણબહુમાન કર્મવનદવાલ ૫૩ ૬ | વિવેકની મુક્તકંઠે પ્રશંસા ચંદ્રોથી નિર્મલ, સૂર્યોથી અધિક સિદ્ધ સિદ્ધિ ઘો! ૫૩૭ | શ્રત-શાલિવૃદ્ધિમાં વિવેકગ્રહણુ જલ ૫૬૮ સર્વલેકે અહંત ચૈત્યવન્દન સૂત્ર વિવેક થકી સંવેગ અમૃત આસ્વાદન ૫૬૯ (સૂ. ૨૨ : ૨૨૨) ૫૩૯-૫૪૦ અવિજ્ઞાતગુણવાળા ચિંતામણિમાં યત્ન હેતે નથી ५७० પુષ્કરદ્વીપાદ્ધ સૂત્ર : શ્રુતસ્તવ પ૪૧–૫૯૦ | આ વિવેક ગાયોનિવર્ગને એકાતે અવિષય ૫૭૦ | (સૂત્ર. ૧-૨૨ : રૂ૦૦-રૂરી) આ વિવેક શાસ્ત્રોનો પરમ ગર્ભ અઢી દ્વીપમાં ધર્માદિકરાને નમસ્કાર શ્રત અને વિવેક એમ જુદા ગ્રહણનું રહસ્ય પ્રદીપસ્થાનીય આગમ સ્તુત્ય ૫૪૨ મહામિયાદષ્ટિની શ્રતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ પ૭૩ શ્રુતજ્ઞાનના પિતૃભૂતપણાથી તીર્થંકરસ્તુતિ ૫૪૩ | અભવ્યને ચિન્તામણિપ્રાપ્તિ જેમ અલ ૫૭૪ સર્વથા અપૌરુષેયવચન નિરાસની યુક્તિ ૫૪૪ મિથ્યાદષ્ટિને દ્રવ્યથતપ્રાપ્તિ ૫૭૫ અપૌરુષેય વચન વદવ્યાઘાતરૂપ ૫૪૫ મિાદષ્ટિ ને મહામિયાદષ્ટિને ભેદ ૫૭૫ આપોઆપ અવાજ કરતા વચનની અનુપલબ્ધ ૫૪૬ આ શ્રત અભવ્યથી પણ અનેકવાર પ્રાપ્ત ૫૭૬ અતીદિયાર્થદર્શીસિદ્ધિથી અપૌરુષેય વચન વ્યર્થ ૫૪૭ | પણ નિષ્કલપણાને લીધે ન કિંચિત પ•૭ અર્વત પણું વચનપૂર્વક ઇ. વાદીની દલીલ શ્રત “ભગવંત’ને સમગ્ર એશ્વર્યાદિયોગ પુરૂવ્યાપાર અભાવે વચનઅનુપ પત્તિ ૫૪૮ | શ્રત “ભગવંત ”નું સિદ્ધપણું અને શુદ્ધપણું ૫૭૯ બીજ-અંકુરત અહંતવચન અનાદિસિદ્ધ ૫૫૦ સર્વ વચનનું વતૃવ્યાપારપૂર્વકપણું જ વચનનું અર્થ-જ્ઞાન-શબ્દરૂપપણું પપ૧ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર : - અનાદિ શદવાદની આપત્તિ નથી. ૫૫૨ સિદ્ધસ્તવ ૫૮૧-૬૧૩ વચનાર્થ પ્રતિપત્તિથી સર્વત્તપણાની સિદ્ધિ (સુત્ર ૧-૩૦ઃ રૂર૨-૨) મહેદવીવત ૫૫૩ | અનુષ્ઠાન પરંપરાના ફલભૂત સિદ્ધો ૫૮૧ મહાલ ફોડનાર સીમાધર શ્રતધર્મની સ્તુતિ ૫૫૫ | અને તક્રિયાના પ્રયોજક સિદ્ધોને નમસ્કાર પ૮૨ સીમાધર મૃતધર્મને વંદન | “સિદ્ધ-બુદ્ધ પદ વ્યાખ્યા ૫૮૩ સ્વભાવ તે ધર્મ, વિભાવ તે અધર્મ-મર્યાદાધર્મ પ૫૭ “પારગતપરંપરગત પદ પ્રયોજન, વ્યાખ્યા ૫૮૪ જન્માદિનાશક ધર્મસાર પામી કોણ પ્રમાદ કરે? ૫૫૯ | ચૌદ ગુણસ્થાનને આત્મગુણવિકાસ ક્રમ ૫૮૫ શ્રાધમ–ચારિત્રધર્મમાં ઉદ્યત મુમુક્ષુ ૫૬. | ‘કાચઉપગત’પદ વ્યાખ્યા ૫૮૬ આવા મુમુક્ષુની સદા મૃતધર્મવૃદ્ધિની ભાવના પ૬૧ | કર્મમુક્તની કતપર્યત ગતિ કેમ? ૫૮૭ છે આ સિદ્ધ ધર્મમાં પ્રયત છું - ૫૬૨ | નમઃ સદા “સર્વ' સિદ્ધોને !: પદર ભેદે સિદ્ધ ૫૮૮ જેથી સંયમમ સદા નંદી હેય છે તે શ્રતધર્મ ૫૬૩ | તીર્થસિદ્ધ આદિ પ્રથમ ચાર ભેદનું સ્વરૂપ ૫૮૯ ૫૪૮ ૫૭૮ પર ૫૫૦ ના પ્રયોજક સિદોને ન .. . ૫૫૬ વિભાવ તે અધમ ૧૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ ૨૦ વિષય પૃષ્ઠ | વિષય સ્વયં બુદ્ધસિદ્ધ આદિ ત્રણ ભેદનું સ્વરૂપ ૫૯૦ | “યાવગરણું' સૂત્ર ૬૧૪-૬૧૭ સ્ત્રીલિંગસિદ્ધ આદિ ત્રણ ભેદનું સ્વરૂપ ૫૯૧ ( સૂત્ર ૩૨-૩૩ : વર-રૂઝ) સ્વલિંગસિદ્ધ-અન્યલિંગસિદ્ધ આદિ પંચ ભેદ ૫૯૧ . વૈયાવૃયકર ઈ. દેવતાને ઉદ્દેશી કાગ ૬૧૫ આસન્નઉપકારી ભગવાન મહાવીરની સ્તુતિ ૫૯૨ | તેના અપરિજ્ઞાને પણ શુભસિદ્ધિ મહાવીરનું મહાવીરપણું આ કાયોત્સર્ગથી વિપરામાદિ સિદ્ધિ નર વા નારીને સંસારતારક કોર મા૫૯૪ ભગવદ્ભક્તિને ફલાતિશય ૫૯૫ પ્રણિધાનસૂત્ર : “જ્ય વીયર' સૂત્ર ૬૧૮-૬૩૯, સ્ત્રી ઉત્તમધર્મ સાધિકા કેમ ન હોય? (સુય. ૧-૧૪ઃ રૂપ-રૂ૦૮). એ અંગે પંદર મુદ્દાવાળું યાપનીયતંત્ર વચન સંવેગથી સકલગાલેપાર્થે પ્રણિધાનઃ “સ્ત્રી નથીજ અજીવ ઈ ' પ્રથમ ત્રણ મુદ્દાની ચર્ચા પ૯૭ વિવિધ મુદ્રાનું સ્વરૂપ ૬૧૮ સ્ત્રી “ નથી અમાનુષી” ઈ. ૪–૫-૬ મુદ્દાની યથાશય તીવ્રસંગહેતુ તે પ્રણિધાન ૬૧૯ મીમાંસા ૫૯૮ તીવ્ર સંવેગવંતોને સમાધિ નિકટ “નથી અતિ ક્રીમતિ એ સાતમા પ્રથમ ભૂમિકાવાળાને ઉચિત પ્રણિધાન ૬૨૧ મુદ્દાની ચર્ચા ૫૯૯ ભવનિર્વેદમાર્ગોનુસારિતા યાચનાને મર્મ ૬૨૨ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન સાથે પ્રકુટ શુભ ધ્યાનની સંસરથી અવિરત મોક્ષાર્થે યત્ન કરતા નથી ૬૨૩ વ્યાપ્તિ નથી ૬૦૦ ઈષ્ટફલાસિદ્ધિ આદિ ચાર યાચનાનો ભાવાર્થ સ્ત્રી “નથી ન ઉપશાંત મોહા” ઈ. ૮ થી ૧૩ આટલું લૌકિક સૌંદર્ય સતે મુદ્દાની ચર્ચા ૬૦૧ લેકોત્તરધર્મઅધિકારી ૬૨૫ સ્ત્રી “નથી લબ્ધિઅયોગ્ય' એ ચૌદમા મુદ્દાની ચર્ચા ૬૦૨ શુભગુરુગતન્દ્રવચનસેવનાને પરમાર્થ ૬૨૬ - સ્ત્રીને ભાવથી દ્વાદશાંગ લબ્ધિ ભવપર્યત અખંડ' પ્રાર્થનારૂપ પ્રણિધાન ૨૭ સ્ત્રીને પણ શુક્લધ્યાનની પ્રાપ્તિ ને મુક્તિ ૬૦૪ આ અચિત્ય ચિંતામણિ ભગવંત થકી સ્ત્રી નથી અકલ્યાણ ભાજન” એ પંદરમો મુદ્દો ૬૦૪ એ જ છે ૬૨૭ શ્રી સર્વથા ઉત્તમ ધર્મ સાધિકા હાય ૬૦૫ મોક્ષકલવાળું આ પ્રણિધાન નિદાન નથી કરતું કેવલસાધક આ નમસ્કાર ને તેથી મુક્તિ ૬૦૬ પ્રણિધાન શિવાય પ્રતિ અદી નથી આ સ્તુતિઅર્થવાદ કે વિધિવાદ? પૂર્વપક્ષ ૬૦૭ ધર્મ “ચિત્તપ્રમવ' અને પુષ્ટિ-શુદ્ધિમ ચિત્ત "ઉત્તરપક્ષ આ વિધિવાદ જ છે. તે ધર્મ ૬૨૯ ૬૦૮ સમ્યગદર્શનાદિ સતે જ ભાવનમસ્કારભાવ પ્રણિધાન આદિ પંચવિધ આશયનું સ્વરૂપ ૬૩૦ દીનારાદિ થકી આ ભૂતિન્યાય' ૬૦૯ વન્દનાના અધિકારી તે જ પ્રણિધાન અધિકારી ૬૩૨ સમ્યકત્વાદિભાવ નમસ્કારભાવનો અવંધ્ય હેતુ વિશુદ્ધ ભાવનાદિ પ્રણિધાન લિંગ ૬૩૩ અને ભાવનમસ્કાર મેક્ષલને અવંધ્ય હેતુ ૬૧૦ પ્રણિધાન થકી પ્રધાન ધર્મકાયાદિ લાભ ૬૩૪ મંદ મધ્યમ ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર અને ત્યાં શ્રદ્ધા-વીર્યાદિવૃદ્ધિથી સકલ ઉપાધિવિશુદ્ધિ ૬૩૫ “ ઘર નમો’નું રહસ્ય ૬૧૦ સમગ્રસુખભાગી તદંગહીન હોય નહિ એક જ વા એક પણ ભાવનમસ્કારનો મહિમા છે | પ્રશાંતવાહિતાઃ પ્રણિધાનરૂપ નૌકા ભગવતનમસ્કાર ઉપમાતીતઃ ત્રણ સુભાષિત ૬૧ર આવાને અજ્ઞાતના જ્ઞાપનલવાળે કપમ ચિંતામણિ આદિ ઉપમા હીન આ સદુપદેશ હૃદયાનંદકારી પરિણમે છે ૬૩૭ જ્ઞાત સતે ભાવથી અખંડન જ ૬૩૭ ૬૨૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ વિષય જાણતાં-અજાણતાં સાન્ધન્યાયથી માગમન ગ્રહ ‘ વિરહ 'તી. ભત્રામણુ કુતર્ક વિષમ મહ 5 લિકા વ્યાખ્યાન મહિષ હરિભદ્રાચાય ના અંતિમ સદ્બોધ ૬૪૦-૬૫૫ (સૂત્ર. ૧-૬ : ૨૭૦-૩૦ ) વિષય ૬૩૭ તે થકી સમન્તભદ્રતા એમ ૬૩૮ ૫૦ ૫૧ સમન્તભદ્ર ભદ્રજીનું કથન ૬૩૯ સુપ્તમ`ડિત-પ્રોાધ દર્શનાદિ દૃષ્ટાંત ઘટના ભગ્ન પણ આના યત્નલિંગવાળા પુનઃવક પર આ એવભૂત અપુન ધક અંગે અન્ય દૃશ્યતા સાથે જૈનદર્શનને સમન્વય }પર ભક્તશિરામણ હરિભદ્રજીની છેવટની ભલામણુ ૬૫૩ શ્રાદિકમ માં યત્ન અકલ્યાણમિત્રત્યાગ, કલ્યાણુમિત્રસેવન ઇ. દાન-પૂજાદિ, ધર્મશાસ્ત્ર શ્રવણભાવનાદિ ગુરૂજનસેવા, યાગપટદશ ન, ધ્યાનધારણાદિ ભગવત્પ્રતિમાકાર: ભુવનેશ્વરવયન લેખન મંગલ જાપઃ ચઉશરણુ પ્રતિપત્તિ દુષ્કૃતગર્હી:સુકૃતઅનુમેદના ઇ. સમ્યેષ્ટિત શ્રત્રણ: ઉત્તમ દૃતિથી વત્ત'ન એવ'ભૂત દશાવંતની સવ`જ પ્રવૃત્તિ સાધ્વી અને તે અપુનબન્ધકાદિ જ ડાય આદિથી અપુનખ વકની પ્રવૃત્તિ સત્પ્રવૃત્તિ જ કુઠારાદિપ્રવૃત્તિ પણ રૂપનિર્માણપ્રવૃત્તિ જ ધબાધિની નહિ પણ ધ ગામિની જ પ્રવૃત્તિ ૬૪૯ આ પુનબન્ધકનું હૃદય તત્ત્વાવિરાધકા Ye ૪૨ ૪૨ ૬૪૩ ૪૪ ૪૫ ૬૪૫ × ૬૪૭ | ઉપસ’હાર : ૪૭ ૬૪૮ ૪૯ :: આના આદરથી શ્રવણની અને સૂક્ષ્મ બુદ્ધિથી પરિભાવનની ભલામણ ૬૫૪ અર્થ જાણ્યા વિનાનું અધ્યયન શુષ્ક ભ્રુણુ સમુઃ રસ તુલ્ય અર્થ ૬૫૪ તે અર્થે આ પ્રયાસ ચિંતામણિ સમુ આ સંવેગકાય ૩ પૃષ્ઠ અત્રે શ્રદ્ધાદિઅતિશયભાવથી ૫૫ અવિધિ ‘વિરહ થી મહાકલ્યાણુ સિદ્ધિ ૬૫૫ 卐 રિભદ્રજીની મંગલ આશિલ્ ૬૫૬-૬૫૮ મહાવિભૂતિ હરિભદ્રજીની મંગલ શિપ્ સ સત્ત્વોના પરમ માæ ‘વિરહ ' હા ! ૬૫૭ ટીકાકાર-વિવેચનકારની પ્રશસ્તિ 卐 ૬૫૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૮ ૧૮૫ ગ્રંથ-વિવેચનાન્તર્ગત વિશિષ્ટ વિષયોની અનુક્રમણિકા વિષય પૃષ્ટ વિષય દરિદ્ર-ધનવાનનું મૃત્યુ અવિશિષ્ટ ૧૪૪ મંગલ ભાવનમસ્કારને મહિમા 3] ભગવંતે “પુષસિંહો” કેવા પ્રકારે? ૧૪૭ ભવનાલેક જિનોત્તમ મહાવીર ગણધરપ્રણીત આ સત્રને હરિભદ્રજીની અંજલિ ૧૫૧ સૂત્ર'નો પરમાર્થ ૭ | ચરણકમલ કમલા વસે ?' ૧૫૫ હરિભદ્રજીની લઘુતાવીતરાગને વિનયમાર્ગ યોગક્ષેમ કરે તે જ ખરેખર “નાથ” ૧૭૭ હરિભદ્રજીને ક૯પનાતીત પરિશ્રમ કુશળ માળીનું દૃષ્ટાંતઃ બીજાધાનાદિ ૧૭૯ શુભભાવનિબંધન ત્યવંદનનું સાફલ બીજાધાન પણ અપુનબંધકને ૧૮૪ વિષ-ગર અનુષ્ઠાનઃ અમૃત-તહેતુઅનુષ્ઠાન જીવલોકહિતઃ પંચાસ્તિકાયહિત ૧૮૬ “માતૃસ્થાન' અર્થાત માયા, દંભ સપરિણામ હિત ઈષ્ટઃ એથી ઊલટું અનિષ્ટ ૧૯૧ અધિકારીલક્ષણઃ ધર્મબહુમાની વિધિપરા ઇ. અનાગમપણે પાપહેતુથકી પાપભાવ ૧૯૩ અચિંત્ય ચિંતામણિસમું ચૈત્યવંદન પુનરાગમકર્મકપણાથી અહિતગ યેગ મહા પ્રયોગ અંધપ્રદીપ દષ્ટાંત ૧૯૭ વક્તપંથ શિવાય હિતઉપાય નથી ભગવચનથી પણ પ્રબોધઅભાવ! ૧૯૯ અપવાદપણ સૂત્રઅબાધાથી કેવો હોય ? ૩૩ લેકદષ્ટિપ્રાધાન્ય તત્ત્વશૂન્ય પ્રવૃત્ત ! २०० અપવાદગ્રહણ સંસારસરિતમાં તૃણાલંબન ! દષ્ટિઅંધ પ્રતિ જગવંતે પણ અપ્રદીપ ૨૦૧ જિનપ્રવચન ને અન્યવચનની તુલના સમ્યગૂગદષ્ટિની જરૂર २०२ શ્રેયમાર્ગ અપુનબંધકાદિને વ્યવસ્થિત ચૌદપૂર્વવિદોને પણ મહાન દર્શનભેદ ૨૦૮ સાચા વીરપુત્ર હરિભદ્રજીની વીરવાણી ૪ | ભગવંતોનો પરમ લકેપકાર ૨૧૫ ભવાભિનંદી લક્ષણ નિષ્કલારંભી છે. ભગવંતે જ તેવા તેવા પ્રકાર સત્ત્વકલ્યાણુહેતુઓ ૨૧૮ સ્વ–પરસમયજ્ઞ આત્મg “ગીતાર્થ 'ગુરુ. અભય એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ, ધતિ ૨૧૯ આથી ઉલટો ગુરુઅયોગ વા અગુરુગ ૫૦ | નિઃશ્રેયસધર્મ ચિત્તસ્વાસ્થયી સાધ્ય ૨૨૧ જ્ઞાનપૂર્વક ક્રિયાઃ ઔષધજ્ઞાનનું દૃષ્ટાંત અભયાદિસિદ્ધિ ભગવંતે થકી જ: ચાર કારણ ૨૨૩ હરિભદ્રજીનું અદ્ભુત મૌલિક સંશોધન શ્રદ્ધાવિહીનને તદર્શન ન હોય ૨૨૬ ધર્મબીજમાંથી અંકુરાદિ યાવત મોક્ષફલ મા તે ચિત્તનું અવક્રગમન, ક્ષયપશમવિશેષ ૨૩૧ ચોગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક જન-ગદર્શનની પરિભાષાને સુમેળ ૨૩૮ પ્રતિપત્તિપૂજાનું પ્રાધાન્ય ને સ્વરૂપ શરણ =વિવિદિવા સતે તાત્વિક શુશ્રુષાદિ ૨૪૩ ઈચ્છાયેગ, શાસ્ત્રોગ, સામર્થયેગ ૮૩-૯૭ તે વિના વસ્વન્તરઉપાયપણે શુક્રવાદિ કેવલશ્રીરૂપ “ભગ ’: પરમધમરૂપ “ભગ' શ્રત-ચિંતા-ભાવનાજ્ઞાન જલ-દૂધ-સુધા સમું ૨૪૭ ભગવંતનું પરમ આત્મપરાક્રમ વિષયતૃષ્ણાપહારિ જ જ્ઞાન આત્મસાધક ષકારકચક્ર બેધિ એટલે સમ્યગદર્શનનું સ્વરૂપ ૨૫૧ તીર્થંકરપદપ્રાપ્તિનો ઉપક્રમ ૧૨૦ અભયાદિપંચક અપુનબંધકને જ હોય ૨૫૪ સંસારસાગરરૂપક: પ્રવચન જહાજ ૧૨૨ ક્ષપામવૃદ્ધિ કેસર ભાવામૃતાસ્વાદ ૨૫૭ તીર્થંકરદેવને પરમ વિયોપકાર ૧૨૮ આત્મપરિણામરૂપ શ્રાવકધર્મ સાધુધર્મ ૨ ૩ સંબુદ્ધ આત્માને તારિક વિકાસક્રમ ૧૩૧ ધમનું વાસ્તવિક સ્વરૂપ ૨૬૫ ભગવંતે “પુરુષોત્તમ” કેવા પ્રકારે ? ૧૩૯ ભગવઅનુગ્રહવિના ધર્મ નથી २१७ ગમે તેટલા સંસ્કારથી કાચ પારાગ ન થાય ૧૪૨ | ધર્મદેશના હરિભદ્રજીએ થેલે ઉત્તમ નમૂને ૨૬૯ ૨૪૫ ૧૦૫ ૧૦૭ ૨૪૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ પૃ8. ૪૩૧ ૪૪૩ ૪૪૮ ૦૦ ૩૧] ૩૦૪ વિષય પૃષ્ટ | વિષય વિતસિકાનું પ્રતિવિધાન ૨૭૩ ભાવિત અનુષ્ઠાનને જ અત્ર સ્થાન ૪૨૯ ભગવંતના ધનાયકપણાના ચાર મૂળહેતુ ૨૭૫ સહૃદય નટ જેમ ગૃહીતભાવ થઈ વન્દના ધર્મરથના સભ્યપ્રવર્તન-પાલન-દમનયોગ ૨૮૭ કૂટ નટ મૃત જેવું અભાવિત અનુષ્ઠાન ૪૩૩ ધર્મસારથિ ભગવંતઃ રથનું દૃષ્ટાંત ૨૯૩ ઔચિત્ય આજ્ઞા અમૃત પરભાવ-વિભાવમાં ન જવારૂપ અવ્યભિચાર ૨૯૪ પ્રધાન દ્રવ્ય અને અપ્રધાન દ્રવ્ય ૪૪૬ આત્મસ્વભાવસિદ્ધિરૂપ સ્વીકાર્યમાં નિગ કુપઉદાહરણથી આ દ્રવ્યસ્તવ ગુણકારી ધર્મને પ્રકર્ષ યથાખ્યાતચારિત્ર આત્મારૂપ આજ્ઞા અમૃતયુક્ત જ સિદ્ધિનું કારણ ૪૪૯ ત્રિકાટિપરિશુદ્ધતાવડે વર ધમચક્ર “શ્રદ્ધાથી' પદને પરમાર્થ ૪૫૪ કષ-છેદ-તાપ પરીક્ષા મેધાથી” પદને પરમાર્થ ૪૫૬ સર્વજ્ઞાનદર્શનસ્વભાવપણું નિરાવરણપણું | "ધતિથી ' પદને પરમાર્થ ૪૫૯ કેવલજ્ઞાનસ્વભાવી આત્મા ચંદ્રવત સ્થિત ૩૧૨ ! “ધારણાથી” પદને પરમાર્થ ઘાતિકર્મનું સ્વરૂપ કર્મરાજા મોહનીય ૩૧૬ | અનુપ્રેક્ષાથી' પદને પરમાર્થ ४६७ રાગાદિ ચિતિમાત્ર નિબંધવાળા નથી ૩૨૭ | શ્રદ્ધાદિ અપૂર્વકરણ મહાસમાધિના બીજો ૪૬૫ જ્ઞાન-દર્શન–ચારિત્ર પિતથી ભવાવ તીણું ૩૨૯| ઈચ્છા અને કાર્યસિદ્ધિનું રહસ્ય: જગત્ વવાદમાં મહાદેવ ૩૪૫ ઉપધાશધુ સદાન ૪૬૬ સર્વજ્ઞ-સર્વદશી આત્મસ્વભાવપણું ૩૫ર | ઈક્ષ-રસાદિ ઉપમાવાળા ચિત્તધર્મો ૪૭૨ “અત્તોડને મથય ગુor:' એને પરમાર્થ ૩૫૩ કષાયાદિ કટુકપણું ને માધુર્ય ૪૭૩ આત્મચંદ્ર, જ્ઞાન–ચંદ્રિકા, તદાવરણ-મેલ ૩૫૪ સદનુષ્ઠાનલક્ષણ તેથી ભાવવિશુદ્ધિ ૪૭૫ જ્ઞાનનું દર્શનનું સર્વાર્થવિષયપણું ૩૫૮ ! કાયેત્સર્ગ આગારાનું સુંદર વર્ગીકરણ સ્થાન તે વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર, નિશ્ચયથી સ્વરૂપ ૩૬૭ | ઉપાધિશુદ્ધ શુદ્ધ અનુષ્ઠાન મહેતુ ४८४ એવંભૂત સિદ્ધો જ નમસ્કારા ૩૭૩ ] આચરિતનું લક્ષણ : “અશઠથી સમાચીણું' ઈ. અદ્વૈતનું સર્વથા અધટનાનપણું ૩૭૯ પંચ પરમેષ્ઠિ આદિ વિવિધ ધ્યેય ४५६ ક્ષેત્રજ્ઞા અગ્નિસ્કુલિંગસમા, સમુદ્રલોપમ પિંડસ્થાદિ ચાર ધ્યાન ૪૯૮ દૃષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધનું જ વચનપણું ૩૮૩ આ બેય ધ્યાન વિદ્યાજન્મબીજ અવય ૪૯૮ યુક્તિયુક્ત પ્રમાણસિદ્ધ વચન જ પ્રમાણ ૩૮૭ વિદ્યાજન્મની મુક્તકંઠે પ્રશંસા આપ્તવચન તે આગમઃ સર્વ વીતરાગ આપ્ત ૩૯૨ નમસ્તવનું રહસ્ય ૫૦૯ 'वाक्यलिङ्गा हि वक्तारो' ચોવીશ જિનનામોનું અન્વર્થપણું ૫૧૭ આશયાતિથી ફલાતિશય ૩૯૩ ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધાન તદાલંબન ચિત્તવૃત્તિથી ભગવંતે થકી જ તતહલ ૯૫ વીતરાગસ્તવ વ્યર્થ નથીઃ તે થકી શિવપ્રાપ્તિ પર૩ એક પૂર્વે સર્વ પૂજ્યા” : ત્રણ મનોરથ આરોગ્ય-બધિલાભ સમાધિ યાચના પ૨૭ સર્વ ભગવંતે એકસ્વરૂપ ૩૯૭ નિદાન સ્વરૂપઃ દ્વેષ–રાગ-મોહગર્ભ ૫૨૯ નવવિભાગવિભક્ત સંપદાની અદ્દભુત સંકલના ૪૦૦ નિદાનની નિંદા ૫૩૨ વિશેષ પ્રણિધાનનીતિથી સમગ્ર અનુષ્ઠાન ૪૦૪ | ભગવત ગુણબહુમાન કર્મવનદવાનલ હરિભદ્રજીના કીર્તાિકલશરૂ૫ સુવર્ણમય લ. વિ. પ્રદીપસ્થાનીય આગમ રસ્તુત્ય ૫૪૨ અનેકાન્ત પ્રતિષ્ઠા અપૌરુષેય વચન નિરાસ ૫૪૪ જય અનેકાન્તજયપતાકા ! ૪૨ વચનનું અર્થ-જ્ઞાન–શબ્દરૂપપાસું ૫૫૧ દવ્ય-ભાવવિધિઃ મન-વચન-કાય એકાગ્રતા ૪૨૬ / સમાધર મૃતધર્મને વંદન ૫૫૬ ૪૮૨ ૪૯૪ ૫૦ ૫૧૯ ૪૦૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય સ્વભાવ તે ધર્મ, વિભાવ તે અધર્મ-મર્યાદાધર્મ પપ૭ | સમ્યગુદર્શનાદિ સતે જ ભાવનમસ્કારભાવ ૬૦૯ મુમુક્ષની સદા મૃતધર્મવૃદ્ધિની ભાવના પ૬૧] “દીનારાદિથકી આ ભૂતિન્યાય' આ શ્રતધર્મ શાશ્વત વિજયથી વૃદ્ધિ પામો ! ૫૬૩ “gો વિ નમો ’નું રહસ્ય ૬૧૦ આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ ૫૬૪ એક જ વા એક પણ ભાવનભરકારને મહિમા ૬૧૧ શ્રતધર્મવૃદ્ધિભાવનાથી શ્રતધર્મવૃદ્ધિ ૫૬૭ ભગવતનમસ્કાર ઉપમાતીત : સુભાષિત ૬૧૨ સદભાવારોપણ: શ લિબીજારોપણ દૃષ્ટાંત ૫૬૭ સંવેગથી સકલ ગાક્ષેપાર્થ પ્રણિધાન ૬૮ વિવેકની મુક્તકંઠે પ્રશંસા ૫૬૮ | યથાશય તીવ્રસંગહેતુ તે પ્રણિધાન ૬૧૯ શ્રતશલિવૃદ્ધિમાં વિવેકગ્રહણ જલ ૫૬૮ ! સંસારથી અવિરક્ત મોક્ષાર્થે યત્ન કરતા નથી ૬૨૩ વિવેકથકી સંવેગ અમૃત આસ્વાદન ૫૬૮ આ અચિત્યચિંતામણિ ભગવંત થકી આ વિવેક યોગશાસ્ત્રોને પરમગભ ૫૭ | ફળે જ છે. ૬૨૭ મહામિથ્યાદષ્ટિની શ્રતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ પ૭૩ | ધર્મ ચિત્તપ્રભવ અને પુષ્ટિ-શુદ્ધિમદ્દ ચિત્ત બુત ભગવંત'નું સિદ્ધપણું અને શુદ્ધપણું ૫૭૯ : તે ધર્મ અનુષ્ઠાનપરંપરાના ફુલભૂત સિદ્ધો ૫૮૧ | પ્રણિધાન આદિ પંચવિધ આશયનું સ્વરૂપ ૬૩૦ ચૌદ ગુણસ્થાનને આત્મગુણવિકાસક્રમ ૫૮૫ | વિશુદ્ધભાવનાદિ પ્રણિધાનલિંગ ૬૩૩ તીર્થસિદ્ધ આદિ પંદર ભેદે સિદ્ધ ૫૮૮ | પ્રણિધાનથકી પ્રધાન ધમકાયાદિ લાભ ૬૩૪ મહાવીરનું મહાવીરપણું ૫૯૩ | ત્યાં શ્રદ્ધા-વર્યાદિ વૃદ્ધિથી સકલ ઉપાધિવિશુદ્ધિ ૬૩૫ નર વા નારીને સંસારતારક પ્રશાંતવાહિતા પ્રણિધાનરૂપ નક १३६ “g ” ૫૯૪ | અજ્ઞાતના જ્ઞાપનકલવાળો આ સદુપદેશ ૬૩૭ ભગવદ્ભક્તિનો ફલતિશય કુગ્રહ “વિરહ”ની ભલામણઃ કુતર્કવિષમગ્રહ ૬૪૮ સ્ત્રી ઉત્તમ સાધિકા કેમ ન હોય? પ૯૬ મહર્ષિ હરિભદ્રજીને અંતિમ સધ ૬૪૦ પ્રકષ્ટ રૌદ્રધ્યાન સાથે પ્રકૃષ્ટ શુભધ્યાનની આદિથી અપુનબંધકની પ્રવૃત્તિ સપ્રવૃત્તિ જ ૬૪૯ વ્યાપ્તિ નથી, ભક્તશિરોમણિ હભિદ્રજીની સ્ત્રીને ભાવથી દ્વાદશાંગ લબ્ધિ ૬૦૩ છેવટની ભલામણું ૬૫૩ સ્ત્રીને પણ શુકલધ્યાનની પ્રાપ્તિ ને મુક્તિ ૬૦૪ અર્થ વિનાનું અધ્યયન શુષ્ક ઇક્ષુ રસતુલ્ય અર્થ ૬૫૪ સ્ત્રી સર્વથા ઉત્તમધર્મ સાધિકા હોય ૬૦૫ મહા વિભૂતિ હરિભદ્રજીની મંગલ આશિષ ૬૫૬ કેવલસાધક આ નમસ્કાર ને તેથી મુક્તિ ૬૦૬ આ સ્તુતિઅર્થવાદ કે વિધિવાદ? વિધિવાદ જ ૬૦૭ ૫૯૫ ! Page #98 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક આપે બાટે અશ્વય થાય હાઈ લધુ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૮ ૧૫ કાર્જિન कास्न्येन १६८ १९ उत्तमत्त्वात उत्तमत्वात् ૨૯ ૧૯ વિજ્ઞનાના વિજ્ઞાનના ૧૬૮ ૫ લેકતમ લેકત્તમ ૫૪ ૨૩ સમલા સમતા नषा नेषा यथाशत्तिय यथाशक्य , ૧૮ पव्यत्व -- भव्यत्व ૮૬ ૨૭, આયે ૧૭૨ ૨૦ પરિણામિક પરિણામિક ૯૦ ૨૧ માટે ૧૭૭ છે. ૯૦ ૨૪ એમ ને એમ ન ૧૭૯ ૩૪ પ્રભુત પ્રાભત ૯૩ ૧૩ કે જે ૧૮૨ ૧૦ बीजाधानि बीजाधानादि ૯૪ ૨૮ આયુશ્ય આયુષ્ય ૧૮૩ ૧૨ અક્તિવંત શક્તિવંત ૧૦૩ ૧૫ पराक्र પરાક્રમ ! ૧૮૩ ૩૦ જાય ૧૦૩ ૩૧ હાઈ ૧૮૫ ૧૪ વિષ્ટ વિશિષ્ટ ૧૧૦ ૪ પ્રયાત્મ પ્રત્યાત્મ | ૧૮૬ ૧૪ અસત્યવહાદિક અસવ્યવહારિક ૧૧૦ ૬ तद्वयपोहेन तदव्यपोहेन પુભુના પ્રભુના ૧૧૧ ૧૦ गाभिनो गामिनो ૧૧૫ ૨૮ દ્વયાશ્રય થાશ્રય ૧૮૮ ૧૦ ft ૧૧૬ ૧૯ સોશન સોવન ૧૯૮ ૩ માસ્તર भगवन्तो ૧૧૮ ૧૪ વ્યક્તિરિત વ્યતિરિત अनिपेक्षित अनपेक्षित ૧૨૦ ૨૯ છેલ્લી બે લીટી જ રથમ ઈ. ૨૦ મી લીટી ૧૩૧ ૨૬ ધામ પહેલાં વાંચો ૧૩૫ ૧૦ સ્વયં | ૨૦૪ ૧૬ વ્યાતિરિક્ત, * વ્યતિરિક્ત ૧૪૧ ૧૭ ઉત્પત્તિ ઉ૫પત્તિ | ૨૧૦ ૩૦ કાય કાય' ૧૪૨ ૨૭ तदभोदा तभेदा ૨૧૧ ૩૨ ઉત્કટ ૧૫૩ ૧૮ ધમીરૂપ ધમરૂપ ઇતરાપેક્ષી ઇતરેતરાપક્ષી ૧૫૪ ૨૫ लापेन આ યાત્રાન | ૨૧૩ ૨૭ પ્રદ્યોત પ્રદ્યોતને પ્રોત ૧૫૯ ૧ પ્રતિપ્રસંગ - અતિપ્રસંગ | ૨૧૪ ૨ ૧૬૨ ૧૩ પ્રવૃત; આ પ્રવૃત્તેિ: ૨૧૫ ૨૪ અયો - : શ્રીયશ ક ૧૫ સાર્વ ર સર્વ ૨૧૬ ૧ પત - પ્રદ્યોત ,, ૨૫ ભા , સ્વભાવ ૨૨૦ ૧૩ વિદ્ધપણાથી- વિરુદ્ધપણાથી અનાનુક્રમીથી અનાનુપૂર્વીથી ૨૨ ૪ , ૩૧ अक्रमत्वा अक्रमवत्त्वा fમમમરાત भिभवात् ૧૬૪ ૪ क्षुद्रौपद्रवा સુદ્રોપદ્રકા ( ૨૨૪ ૧૪ વત્ત વર્તે ૧૬૮ ૫ લે કેતમ લકત્તમ ૨૨૭ ૧૯ ભાગાનુસાર માર્ગનુસાર ૧૬૫ ૨ स्तवैयथ्य તવૈર્થ્ય | ૨૩૩ ૮ સગ્ય સમ્યગ ૩૪ ૨વયં ૨૨ સિદ્ધ ધતિ ' ધૃતિ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪ પૃષ્ઠ પતિ ૨૩૪ ૧૯ ર .. ૨૩૫ ૨૩ ૨૩૬ ૧૯ ૨૪૦ ૧૩ ૨૪૧ ૧ ૩ર 29 ૩૪૪ પા ૬ જો *, 22 ૨૪૩ ૯ ૨૪૨૮ ૨૪૭ ૧૮ ૨૪૮ ૪ ૨૪૮ ૩ર ૨૫ ૨૪૮ ૩૨ ૨૪૯ ૨૧ ૨૨૯ ૨૬૬ ૨૪ ૨૬૭ ૧૦ ૨૦૫ ૨૭ ૨૭૮ ૨૦ ૨૭૯ ૨૧ ૨૮૪ ૧૮ ૨૬ ૧૬ ૩૨૧ ૨૧ ૩૨૨ ૧૦ ૩૩૧ ૧ ભાષિકાન્તર અનુત્તિ 333 ૧૮ ૩૩૬ ૨૦ નિરાકારણુ ૩૩. e ૩૩૮ ૧૩ ૩૪૧ ૪ ૨૪ ૪ ८ 39 ૩૬૦ શુ ક્રમ જીત થશે कर्म्ममोग: રાગાદિયા कातार अधिमूर्त ક અખ્યાનક નુયા મહે તષ્ઠ જિન મસ સાંળયા धर्मामिलाप તત્વ પ્રધાન્ય સલ વિશિપ્ત “ભુત વિધાત અમેાધ अर्था વિષય: કચિત્ धम्मपद અનુમાદિની ઈચ્છ બુદ્ધયેાગ स्कटिकं ૧૯ ૨૬ વિભક્તિ ૩૨ योवतो કા * શક્તિ કુમ ૩૬૧ ૨૦ વ ૩૬૨ ૨૫ થયે ૩૬૪ ૨૭ ૩૭૭ ૧૯ રાગાદિથી ૩૭૩ ૫ ૧૪ ૨૧ ૨૯ कर्मयोगः कान्तार अधिभूतं કર્યું આખ્યાનક તૃષા દૂર અપે છે तश्च જિમ तच्च સંભળ્યો धर्माभिलाष ૩૭૫ સફલ વિક્ષિપ્ત ૩૭૬ 31919 ૐ ૩૮૦ ار ૧૭ ૧૮ ૧૩ ૪ ૧૫ ૨૮ ૩૮૧ ૬ તત્ત્વ ૩૧ પ્રાધાન્ય ૩૮૩ ૨૦ ૨૨ 19 ૩૮૪ ૧૪ ૧૭ સમભૂત ૩૮૭ વિધાત ૩૮. ૧૦ અમે ધ ૨૯ .. સૌ| ૩૮૯ ૨૨ વધે સધે ૩૯૨ ૧૪ ભવાધિકારાન્તર ૩૯૩ ૨૯ અનુપત્તિ ૪૨૧ નિરાકરણ ૪૨૫ ૨૦ વિષય: | ૪૨૬ ૨૬ ૧૯ કચિત્ ૪૩૫ ૧૮ ૨૨ ,. वैधम्र्यादि અનુમાન-નિી ૪૩૬ ૨૪ 16 w ૪૪૩ બુદ્ધિયોગ ૪૪૬ स्फटिकं ४४८ ૪ વિભક્ત ૪૫૦ ૨૦ એનો | ૪૫૧ ૨૬ અશુદ્ધ तदभावः विषयकारा આનાકાર कम અવિકાર ભગવત્તા Starks पृथगभावेन પૃથમાવી છે. મુન્દ્રાય એવા વિટને પરમાત कर्तृ અસગત સ્ફુલિંગ ભણે આપમ પારથી ઉપાદનની कर्तृ કૂવામાં कर्तृम् વિચારત પવ હ્યું: તે તે ગાઉર ગાં ઉગયાગ दत्याि હતાના ભયભવના ધમ * ષિ ' ચિત્ર સેવનાં दयवज्ञेन શબ્દ तदभावः विषयाकारा અનાકાર कर्म અધિકાર સગવડતા Sparks पृथगभावे न પૃથભાવમાં ન સહાયા એવા વિચટન પરમત અસંગત કુલિંગ ભલે આગમ કારણથી ઉપાદાનની कर्तु કૂવામાં कर्तुम વિચારશુદ્ધિ પર હતુ: તે તા. મારૂં ગય ઉપયેગ दयानि માતાના ભવભવના માં શ્રવણ એમ અપિ’ અકિ ચિતાર સેવના दयवशेन Page #100 -------------------------------------------------------------------------- ________________ પૃ8 પંક્તિ અશુદ્ધ ૪૫૪ ૧૪ પગ ૪૫૬ ૧૫ સમુખ ૪૫૮ ૧૧ ૫રણ ૪૬૧ ૨૦ ક્ષાપચનથી ૪૬૨ ૮ ક્ષયમથી ૪૬૩ ૧૩–૧૪ આપાદાન શુદ્ધ | પૃષ્ઠ પતિ અશુદ્ધ ગ પ્રભુ , ૨૦ પ્રેભેદરૂપ પ્રભેદરૂપ સેમુખ| ૫૩૦ ૮ કુરપણું કરૂપપણું પરમ ૫૩૨ ૧૫ સુખના સુખના યોપશમથી ! ૫૩૪ ૨૬ મૂત્ર ક્ષપશમથી ! ૫૩૬ ૩૪ નિષેધવાળે નિષેધવને આપાદન 1 ૫૪૨ ૩૪ શ્રત સભ્ય श्रुत सम्यक રહ્યો ૫૪૬ ૨૪ दष्टु પ દાર્જ | ૨૫૧ ૧૦ વનવૃક. વચનપૂર્વક ઉપન્યાસ ૫૫૨ ૩૪ પ્રતિતપત્તિનું પ્રતિપત્તિનું तस्परितोष ૫૫૪ છે ममपि ममापि તેઓમાં ૫૫૫ ૧૩ पद्धस्पृष्ट बद्धस्पृष्ट પાડનાર ૫૫૭ ૧૬ સ્વગાવે સ્વભાવ ફૂલ: ૫૫૮ ૩ भनेक अनेन | ૫૫૮ ૯ प्रमाद कर्तृन प्रमादः कर्तु युक्त इहि न युक्त इति તા. ૫૫૯ ૩૬ એન્વય અન્વય વશ ૫૬૦ ૧૬ सम्भ सब्भू मित्थ ૫૬ ૨૨ થાય যথায় કરી | પ૬૨ ૬ સેકષ આસેવન ૫૬૪ ૩૩ 4ષ જગ ૫૬૮ ૮ કસ્ટમ जलम् ભણજે | પ૭૩ ૭ we દિ ; ઉપાર | પ૭૭ ૩૨ સુf अरहंताणं | ૫૭૮ ૨૧, ૨૬ શ્રતના ચતુર્વિશતિ ! ૫૮૦ ૮ નંદનામાં धर्मतीर्थ ૫૮૦ ૧૨, ૧૩ બૃહપણું चतुर्विशति ૫૯૧ ૨ પ્રત્યેક બુદ્ધોએ પ્રત્યેકબુદ્ધોને सङ्ख्या ૫૯૧ ૨૨ પુલિંગ જ પંકિંગ જ ચોવીશ ૫૯૨ ૨૦ માટે લીધે લીધે રહ્યું ૫૯૯ ૨૧ તું માટે તે માટે મકાન ! ૬૦૫ ૧૫ દર્શનનો દર્શનની ૬૦૮ ૨૫ तया तथा નિr : ૬૦૯ ૫ કારણસત્યે ઈ. સાધદષ્ટિ ઈપથ સાધકપણે ઈ. કરવામાં ૬૧૩ ૧૧ અપવંગનું અપવર્ગનું આશંસારૂપ | ૬૧૮ ૨૦ મુક્તાશક્તિથી મુક્તાશક્તિથી જ નિરાજ ! ૬૧૯ ૨૯ મદ ४४ ७० मदनुष्ठानं ૪૬૭ ૨૩ ઉપભ્યાસ ૪૭૫ पत्परितोष p. ૩૪ તેમાં ૪૭૬ ૨૨ પડનારે ૪૭૯ ૧૪-૧૬ દુ: ૪૮૦ ૩૦ સ્વના ૪૮૪ ૫ લધુ ૪૮૬ ૧૯ તાજા કાય - ૨૦ ૪૮૮ ૧૮ મિલ્થ ૪૮૯ ૧૦ ૪૯૫ ૧૫ આ સેવન ૯૮ ૬ જગજમ ૪૮૮ ૭ તણી જે ૪૯૯ ૩૨ પિત્ત ૫૦૨ ૨૫ अरहताण ૫૦૫ ૨ ચતુશિતિ ૫૦૬ ૧ धर्मवीर्य ચતુતિ सङ्ख्या ચોવીસ ૫૧૦ ૧ ૫૧૦ ૨૮ भवार ૫૧૩ ૧૫ इनि ૫૧૫ ૨૦ जिणं दणं ૫૧૯ ૨૪ ઈર્યાપથ ૫૨૦ ૧૪ કરવામાં પર૦ ૩૦ માશંકરૂપ પ૨૮ ૮ થનાર ત્રલોકથ दुद्धपि બુતનાં નંદનમાં ૫૦૮ ૩૧ મદ Page #101 -------------------------------------------------------------------------- ________________ नियम સુરત પૃદ્ધ પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પતિ અબુદ્ધ ૨૬ : લેકિક લૌકિક ૪૫૮ ૨૫ રામવિશ્વ સામોમાં , ૨૦ વચનથી વચનની ૪૬૨ ૨૮ થથહ. - યથાર્ડ ૬૩૪ ૧૩ क्षयोपयमा अयोपशमा ४७८ १५ आगारेरि आगारेहि ૬૩૫ ૧ વૃદ્ધિની, વહિતા વૃદ્ધિથી..વાહિતા | ૪૮૨ ૩ નિયત તથા. તતા | ૪૮૫ ૩૦ પ્રોજનથી પ્રોજનની f૩૮ ૨૯ ભરી. મારી | ૫૦૦ ર કિ. ૩૯ ૧ ખરેખર ખરેખર ૫૮૧ ૫.૨ ૧૦.૧૨ કમિપણાની મનુષ્યપણાની ૬૪૫ ૧૮ પ્રતિપ્રતિ પ્રતિપત્તિ ! ૫૪૧ ૨૬ તાં तस्या ૬૪૮ ૩ અપાd: અષા પપર ૧૨ દેવચંદ્રજી રાજચંદ્રજી ૬૪૯ ૯ નગમે ગમે ! પપ૩ ૩ બીજાંકુવરતું બીજાંકુરવત ૫૪ ૪ સુતર ૬૦૭ ૧૨ સંસારમયથી સંસારત્યયી ૫૬ ૧૩ મૌનાં मयनां ૬૧૬ ૨૩ આ દષ્ટ આદિષ્ટ શુદ્ધિપત્રકને વધારે ૬૧૮,૬૧૯ ૨૦-૯ પ્રણિપાત પ્રણિપાત, કુર ર ાથ ૬૨૪ ૨૩ જેવું મળ ! स्तोतव्यम्पद स्तोतव्यसम्पद ઈત્યાદિમાં વિનિયોગ એમ આદિમાં ૬૨૯ ૨૪ વિક ૬૩૦ ૧૫ અન્ય અવધ્ય ૯૯ ૨૩ करणाऱ्या करणादूर्व १३० २४ याणिगुण वयादिगुण ૧૨૩ ૨૨ નિરાધાર પ્રવચનના અસંભવને લીધે ૬૪૫ ૮ જવને જીવને એટલું સંધ છે (પછી ઉમેરે) ૧૩૫ નિર્વતન | ૪૮ ૩ - પુનર્ય:-કપાણિઃ ૪ નિર્વતન ૧૪૫ ૧૯ संवाद्यवे સંઘેર આમુખાદિનું શુદ્ધિપત્રક ૨૧૧ ૯ પણ વિશિષ્ટ 처역 અસર અસ્ત્ર ૧૩ ૫ સ્વય સ્વયં ૨૬૦ ૨ ચક્ષુદ્દન યક્ષદને માર્ગદાન ૧૩ ૨૯ બાહ્ય ભૌદ્ધ ૨૮૧ ૧૬ યશવિજપ યશવિજયજી ૧૭ ૩૨ અને बम्मो ૨૮૨ ૪ સુણે ४७ ३२ स्तवमेव स्त्वमेष ૩૦૨ ૨૧ ૩૧૪ ૨ મુખપૃષ્ઠબ્લકનું શુદ્ધિપત્રક ૩૨૨૦ નિમિત્ત નિમિત્ત માત્ર અકખુથાણું ચખુદા ૩૬૬ ૨૦ बोदि बोन्दि મલય (પછી ઉમેરો) ૩૭૫ ૧૦ જિતભર્યો જિતભા છે (હય ત્ય) શું ૪૩૪ प्रतिहार्य मातिहार्य ચોથી પાંખડીની નીચે ઉમેરે ૪૪૫ ૯ તદનું તદન્યનું અભયદ, ચ, માર્ગદ, શરણંદ, બોષિદ સુખે Page #102 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત લલિત વિસ્તરા ચૈત્યવન્દન સુત્ર વૃત્તિ સવિવેચન ઘતિ મૂરસૂતા વન્દના-પ્રસ્તુત ગ્રંથ વિવેચનકર્તા (“ચિહેમવિધિની' કાકતાં) છે. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. ૫, પાટી રેડ, મુંબઈ-૭. Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવેચનકર્તાનું (ટીકાકારનું) મંગલાચરણ માલિની – જયે સહજસ્વરૂપી શુદ્ધ ચિંતન્યમૂર્તિ! શ્રીમદ ભગવદહતું ત્યાં તે શાંત મૂરિ! કરતું ચિત સમાધિ આપતું આમશાંતિ, હરતું ભવ ઉપાધિ કાપતું હિબ્રાંતિ. ૧ લલિત અમૃત વાકયે સદે વિસ્તરેલી, લલિત વિસતરા આ સુવ-સ્વણે ગુંથેલી, પ્રતિપ૪ જ પરોવ્યા ન્યાય મૌક્તિક અંગે, ઋષિવર હરિભદ્ર ભક્તિ સંવેગ રંગે. ૨ કુહવિરહકારી દ્વેષમાત્સર્યહારી, લલિત વિસતરા જે “ધર્મસબેધકારી, સ્તવ અતિ ઋષિ સિદ્ધ મુક્તક ઉલાસે, વિવરણ કરવા તે દાસ ભગવાન વિમાસે. કુ અનુષ્ટ્રપચિમૂર્તિ ભગવદ્ અહંત, ભક્તિ સૂત્ર સંબંધિની, વ્યાખ્યાની કરતી વ્યાખ્યા, ચિભક્તિરસદ્ધિની. ૪ ચિહેમ ધાતુને મેલ, શોધની તવબેધની, આ દાસ ભગવાન્ ગૂથે ટીકા “ચિદ હેમધની.૫ (યુ...) Page #104 -------------------------------------------------------------------------- ________________ છે મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત - લલિત વિસ્તરો, સવિવેચન પ્રસ્તાવના મંગલ–અભિધેય પ્રયોજનાદિ ગ્રંથારભે મંગલ, અભિધેય, પ્રજનાદિ દર્શાવવારૂપ શિષ્ટ સંપ્રદાયને અનુસરી શાસકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી પ્રથમ મંગલ સૂત્રને ઉપન્યાસ કરે છે – प्रणम्य भुवनालोकं, महावीर जिनोत्तमम् । चैत्यवन्दनसूत्रस्य, व्याख्येयमभिधीयते ॥१॥ દેહરા (કાવ્યાનુવાદ) પ્રણમી ભુવનલેક શ્રી, મહાવીર જિનરાય; ચૈત્યવન્દન સૂત્રની, વ્યાખ્યા એહ કથાય. ૧ અર્થભુવનના આલેક એવા જિનેત્તમ મહાવીરને પ્રણમીને ચૈત્યવન્દન સૂત્રની આ વ્યાખ્યા કહેવામાં આવે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો: વિવેચન વિવેચન” અથવા “ચિહેમવિરોધિની ટીકા " एकोवि नमोकारो जिणवरवसहस्स वद्ध माणस्स। સંસારનારા તારે ન વ ના વા .”–શ્રી ચૈત્યવદનસૂત્ર. ગ્રંથારંભે મંગલ, પ્રજન, અભિધેય વિષય અને સંબંધ કહેવા જોઈએ એવે શિષ્ટ સંપ્રદાય છે. તેનું અનુસરણ અત્રે આ શાસ્ત્રકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ કર્યું છે. સહજાસ્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા શ્રીમદ્ અર્હત્ ભગવરૂપ જે ભાવચેત્ય ને તેની નિર્વિકાર પ્રતિમારૂપ શાંતમૂર્તિ જે દ્રવ્ય ચૈત્ય, તે પ્રત્યે વન્દન જ્યાં કરવામાં આવે છે, એવું અચિન્ય ચિન્તામણિ સમું આ ચિ યવન્દન પિતે જ પરમ મંગલરૂપ છે; અને તેવા અહંત જેવા “રત્યે રિવં પુર' સત્ય શિવ અને સુંદર એવા પરમ લલિત વિષયના ગોચરપણાથી તત્ત્વ-ચિન્તામણિમય આ લલિતવિસ્તરા વ્યાખ્યા પણ તેવી જ છે. છતાં श्री मुनिचन्द्रसूरिकृत पञ्जिकानो अनुवादઅનુયાગવૃદ્ધોને નમી હું ચૈત્યવન્દનવિષયી લલિતવિસ્તર વૃત્તિની કવચિત કિંચિત વ્યાખ્યા કરૂં છું. જેને (લલિતવિસ્તરાને) જાણીને –સર્વ વ્યાખ્યાતાઓમાં ચૂડામણિ એવા સિદ્ધ સાધુ (સિદ્ધર્ષિ ગણી) સુગતપ્રણીત સમયના (બૌદ્ધ શાસ્ત્રના) અભ્યાસથી ચલાયમાન ચેતનાવાળા હતાં,સબુદ્ધ થયા હતા, અને જેના કને (શ્રી હરિભદ્રસૂરિને) પુનઃ તેમણે સ્વકૃતિમાં (ઉપમિતિ ભવપ્રપંચા કથામાં) ગુરુપણે નમસ્કાર કર્યો છે, –એવી આ વિવૃત્તિને કેણુ વિવરે વારુ ? તથાપિ આત્માની સ્મૃતિને અર્થે શાસ્ત્રાન્તર દર્શનથી, સ્વયં પણ ઊહથી (તર્ક વિચારથી), અને ગુરુઉપદેશથી મહારાથી દુર્ગમ એવા કેટલાક પદોની #પંજિકાને આ આરંભ કરવામાં આવે છે. ૧-૩. તેમાં આચાર્ય શિષ્ટ સમાચારપણાથી અને વિપશમકપણુથી મંગલ, પ્રેક્ષાવંત પ્રવૃત્તિ અર્થે અભિધેય, સપ્રસંગ પ્રોજન અને સમર્થગમ્ય સંબંધ કથવાને ઇચ્છતા સતા કહે છે- તેમાં, પ્રખ્ય-પ્રણમીને, પ્રકર્ષથી નમીને, મુવનામૂ-ભુવનાલેકને, મુત્રભુવનને જગતને, મા એટલે વિશેષ–સામાન્યરૂપ વિષયભેદના સામરત્યથી ઢોલ-કેવલ જ્ઞાન-દર્શનથી જે લેકે છે, જાણે છે, તે ભવનાલેક, તેને. એવા કોને ? સાથી-મહાવીરને, અપશ્ચિમ (જેની પછી કઈ નથી તે, છેલ્લા ) તીર્થપતિને, વિનોત્તમ-જિત્તમને, અવધિ આદિ જિનેમાં પ્રધાનને, વૈચવનસૂત્ર-પ્રતીત (જાણીતા) એવા ચિત્યવન્દન સૂત્રની, ગાળ્યા-વ્યાખ્યા, વિવરણ, ફુઆ, અનcરજ કહેવામાં આવતી, સમિધીજતે-કહેવામાં આવે છે. - પંજિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ પોતે જ કહ્યું છે તેમ આ પંજિકા “દુર્ગમ કેટલાક પદની વ્યાખ્યા' છે, એટલે આ પંજિકા સંપૂર્ણ લલિતવિસ્તરા વૃત્તિને સ્પર્શતી નથી, પણ તેના કેટલાક સ્થળોને જ પ્રાયઃ સામાન્ય પદડેદવ્યાખ્યાનરૂપે સ્પર્શે છે; અને તે સુંદર તેમજ તે તે સ્થળે પ્રકૃતિમાં અર્થોપયોગી હોઈ, તેને અક્ષરશઃ અનુવાદ કરી જેમ છે તેમ અભ્યાસીની અનુકુળતા અર્થે અત્ર મૂકી છે-ભગવાનદાસ, Xઆ મસ્કૃત વિવેચન કે જેનું નામાભિધાન મહારા પૂ. સદ્. માતુશ્રી શ્રીહેમદેવીની પુણ્ય સ્મૃતિમ (તેમજ પરમાર્થ અર્થમાં પણ) “ચિહેમવિધિની ટીકા રાખવામાં આવ્યું છે, તે સંપૂર્ણ લલિતવિસ્તરા વૃત્તિને આવરી લેતે વિવરણરૂપ પ્રથમ વિનમ્ર પ્રયાસ હાઈ, તેના પ્રાયઃ પ્રત્યેક પદની વિસ્તૃત વિવેચના કરે છે; અને આ વિવેચના શૂદ્ધ ચિમૂર્તિ અહંત ભગવતતી ભક્તિરૂપ ચિત્યવન્દનસૂત્ર સંબંધિની હાઈ ચિરૂપ હેમની વિશેધિની છે, એટલે પણ ઉક્ત નામાભિધાન તત્ત્વરસિક આત્માર્થીઓને પરમાર્થથી યથાર્થ પ્રતીત થવા યોગ્ય છે. - ભગવાનદાસ. Page #106 -------------------------------------------------------------------------- ________________ મંગલ : ભાવનમસ્કારને મહિમા શાંસિ વહુવિજ્ઞાન માનિત મહતમા–મહાજનેને પણ શ્રેયકાર્યોમાં ઘણા વિદને હોય છે, એટલે આવા સમ્યજ્ઞાનના હેતુરૂપ તાત્વિક ભક્તિમય શ્રેયકાર્ય માં “વિઘ્ન મહો” તેટલા માટે વિદનની ઉપશાંતિને અર્થે, શિષ્ટ પ્રણાલિકાના પરિપાલનને અર્થે, જોઈ વિચારી વર્તનારા વિવેકી પ્રેક્ષાવતેની પ્રવૃત્તિને અર્થે, અને મંગલ-પ્રયેજન આદિના પ્રતિપાદનને અર્થે આ શિષ્ટ આચાર્યવયે આ મંગલરૂપ કસૂત્રને ઉપન્યાસ કર્યો છે. અત્રે “ભુવનાક જિનેત્તમ મહાવીરને પ્રણમી” એ ઉપરથી ઈષ્ટ દેવતાસ્તવરૂપ મંગલ કહ્યું; અને “ચૈત્યવન્દન સૂત્રની આ વ્યાખ્યા કરવામાં આવે છે” એ ઉપરથી પ્રજનાદિ ત્રય કહ્યું. આમ સમુચ્ચયાર્થ છે, વિશેષાર્થ આ પ્રકારે – અત્રે “પ્રણમીને”-પ્રકૃષ્ટ ભાવે નમીને; “નમી” એમ કહેતાંની સાથે જ આત્મઉપયોગનું તથારૂપ પ—િણમન કરીને, અને મન-વચન-કાયાના યુગનું તદ્રુપ તન્મય પરિનમન કરીને. અમલ વિમલ ગુણના ધામરૂપ પ્રભુના સહજાન્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વરૂપને ઓળખી, તે આદર્શ જિનસ્વરૂપ જ નિજ સ્વરૂપનું સાધ્ય લક્ષ્ય છે એમ સાધ્ય દૃષ્ટિના સાધકપણે જે એક વાર પણ પ્રભુને આગમ રીતે વન્દના કરે, તે આત્મસિદ્ધિરૂપ નિજ કાર્ય સાધી ભવસાગર તરી જાય છે. એટલા માટે જ કહ્યું છે કે –“જિનવરવૃષભ વર્ધમાનને એક પણ નમસ્કાર નર વા નારીને સંસાર સાગરથી તારે છે.” આમ ભગવંતના તત્ત્વસ્વરૂપને ઓળખીને કરવામાં આવેલા એક પણ સાચા ભાવનમસ્કારને અવે મહાપ્રભાવ છે, તે અનેકનું તે પૂછવું જ શું? એમ આ સુભાષિતના “if' પણ ભાવનમસ્કારને શબ્દથી સૂચિત થાય છે. આ પરથી એ ફલિત થાય છે કે આ મહિમા નમસ્કારની પાછળ ભાવનું જેવું બળ તેવું ફળ શીઘ મળે છે ઈચ્છાગની દશાનું કે શાસ્ત્રની દશાનું બળ હોય તે તે સમ્યગદષ્ટિઆદિ ભાવવાળે ભાવનમસ્કાર પરંપરાથી ભવસાગરથી તારે છે, અને સામર્થ્યાગની દશાનું બળ હોય તે તે અપૂર્વ આત્મસામર્થ્યના પરમ ભાવઉલ્લાસવાળે એક જ ભાવનમસ્કાર ભવસાગરથી તારવાને સમથ હોય છે. અને આ ભાવિતાત્મા શાસ્ત્રકાર મહર્ષિએ પણ પિતાના આત્મગત પ્રકૃષ્ટ ભાવથી તે જ ભાવનમસ્કાર કર્યો છે, એ “નમીને સાથે જોડેલા “પ્ર” પ્રત્યયથી પ્રદર્શિત કર્યું છે, અર્થાત્ પિતાને જેટલો ને જે સમ્યગદૃષ્ટિ આદિરૂપ આત્મભાવ છે, તે વડે સર્વાત્માથી પ્રકૃષ્ટ ભાવથી આ ભાવનમસ્કાર કર્યો છે. એક વાર પ્રભુ વન્દના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય....શ્રીસંભવ જિન. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ, સાધ્ય દષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ.... જન્મ કૃતારથ તેહને રે, દિવસ સફલ પણ તાસ; જગતશરણ જિનચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ.............” તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી * આ અંગે વિશેષ ખુલાસે આ ગ્રંથમાં જ યથાસ્થાને આગળ ઉપર થઈ જશે. – ભગવાનદાસ Page #107 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : સવિવેચન કેને પ્રણમીને? “ભુવાલેક જિનેત્તમ મહાવીરને ભુવનાક-કેવલજ્ઞાન-દર્શનરૂપ શુદ્ધ આત્મસ્વભાવ વડે કરીને જે ભુવનને-સમસ્ત જગને “આ”—તે તે વસ્તુની સ્વભાવમર્યાદા પ્રમાણે આલેકે છે–અવલોકે છે, પ્રત્યક્ષ દેખે છે–જાણે ભુવાલેક જિનેત્તમ છે, તે ભુવનલક. અથવા ભુવનને–સમસ્ત લોકેના ભાવને જે પ્રકૃષ્ટ મહાવીર પ્રકાશમય દિવ્ય કેવલાલેક વડે આલેકે છે, વિશ્વપ્રકાશક કેવલજ્ઞાન પ્રકાશથી પ્રકાશે છે, તે ભુવનાલેક. આ વિશેષણથી ભગવાનના જ્ઞાનાતિશય અને વચનાતિશય સૂચવ્યા, અને ઉપલક્ષણથી તેમના સિદ્ધ સ્વરૂપનું સ્મરણ પણ કર્યું. અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શનના પ્રગટપણાથી આ સર્વજ્ઞ–સર્વદશીને જ્ઞાનાતિશય ગુણ સર્વથી અતિશાયી–ચઢીયાતે અસાધારણ વર્તે છે; અને તે કેવલજ્ઞાન-દર્શનના પ્રકાશપૂર્વક વિશ્વદર્શન કરાવનાર વચનના પ્રકાશકપણાથી તેઓને વચનાતિશય ગુણ પણ સર્વાતિશાયી સર્વોત્કૃષ્ટ વર્તે છે. કેવલજ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે; ચિદાનંદઘન તત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે....શ્રી સુબાહુ”—શ્રી દેવચંદ્રજી. જિનેત્તમ-અત્રે બીજું વિશેષણ “જિત્તમ' કહ્યું. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટપણુ પ્રમાણે જિનના કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાન જિન, કેવલીજિન એમ ભેદ છે, આ જિનોમાં પણ આ ભગવાન મહાવીર ઉત્તમ-ઉત્કૃષ્ટ-સર્વશ્રેષ્ઠ છે, માટે જિનેત્તમ છે, કારણ કે તે કેવલી છે, તેમજ તીર્થકર પણ છે. આ “જિન” એ કાંઈ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્વવાચક શબ્દ છે. રાગ-દ્વેષ-મોહ આદિ સર્વ આંતરુ શત્રુઓને જીતી, કર્મરિપુ સર્વનાશ કરી, જે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે જિન અર્થાત્ વીતરાગ. આ “જિનેત્તમ' વિશેષણથી ભગવાનના અપાયાપગમાતિશય ને પૂજાતિશયનું સૂચન કર્યું. અર્થાત્ તેઓ જિન હાઈ આત્મગુણને અપાય-હાનિ કરનારા ઘાતિકર્મોને અપગમ થયેલ હોવાથી, એમને અપાયાપગમાતિશય જગતમાં અન્ય કઈ પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વર્તે છે; કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ હેવાથી એમને પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વત્તે છે. “શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મેહ રિપ જીતી જયપડહ વા.” પૂજના તે કીજે રે બારમા જિન તણું રે, જસુ પ્રગો પૂજ્ય સ્વભાવ.”—શ્રી દેવચંદ્રજી. મહાવીર–આવા ભુવનાલેક જિનેત્તમ આ મહાવીર છે; વર્તમાન વીશીમાં આસન્ન ઉપકારી એવા છેલ્લા તીર્થકર દેવ છે. તેઓ “વીર’ શબ્દના વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે ખરેખરા મહાવીર છે. કારણ કે આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં અપૂર્વ આત્મવીર્ય દાખવી તેઓ કર્મકટકને સંહાર કરી કેવલજ્ઞાનલક્ષ્મીરૂપ વિજ્યશ્રી વર્યા છે; એટલે આવું મહા આત્મપરાક્રમ દાખવનારા આ ખરેખરા “શ્રીમદ્’ મહા આત્મવીરને મહાવીર' નામ યથાર્થપણે ઘટે છે. આ “મહાવીર’ નામ પરથી તે પરમ પુરુષોત્તમની સાકાર દેહધારી સગી અવસ્થાનું સ્મરણ કર્યું છે -કે જ્યારે દેહ છતાં દેહાતીત એવી Page #108 -------------------------------------------------------------------------- ________________ ભુવનલોક જિનેત્તમ મહાવીર કાયોત્સર્ગ-જીવન્મુક્ત દશાએ વિચરતા આ નિષ્કારણકરુણરસસાગર પરમકૃપાળુ દેવ પરમ અમૃતવાણીથી પરમાર્થમેઘની વર્ષો વર્ષથી જગતજીને પરમ આત્મકલ્યાણને માર્ગ ઉપદેશી રહ્યા હતા. “વીરપણું તે આતમઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, ધ્રુવ નિજ પદ પહિચાણે રે.... વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે....” શ્રી આનંદઘનજી દેહ છતાં જેની દશા, વ દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત!”– શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિજી “ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વદ્ધમાન જિન રાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે.”—શ્રી યશોવિજયજી આમ ભુવનકાદિ ગુણનિપન વિશેષણથી ભગવાન મહાવીરના જેવા છે તેવા યથાભૂત અસાધારણ અનન્ય ગુણનું સંકીર્તન કરી ઈષ્ટદેવતાની સ્તુતિરૂપ ભાવસ્તવ કહ્યું. કારણ કે ભગવંતનું આ ઈષ્ટદેવપણું ઉક્ત વિશેષણથી ફલિત થતા અતિશયવંત એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ દિવ્ય આત્મગુણોના સ્વામીપણાથી છે. એટલે જ આવા ખરેખરા ઈષ્ટદેવરૂપ ભુવનાલેક જિનેત્તમ મહાવીરને પ્રણામ કરી અત્રે શાસ્ત્ર પ્રારંભે આ ભાવસ્તવરૂપ મંગલ કર્યું છે. અને આમ મંગલાચરણ કરીને અત્રે “ચૈત્યવન્દન સૂત્રની આ વ્યાખ્યા કથાય છે” એ પરથી અભિધેય વિષય, સંબંધ ને પ્રોજન એ ત્રણેને સામાન્ય નિર્દેશ કર્યો છે. ચિત્યવન્દન નામના પ્રસિદ્ધ સૂત્રની વ્યાખ્યા કરવી, અર્થ–ભાવ-તત્વ રહસ્ય આદિ સમજાવવા, એ આ લલિતવિસ્તર વૃત્તિને અભિધેય-કહેવાને વિષય છે. સાધ્ય-સાધનરૂપ તે સંબંધ છે,–ત્યવન્દન તે સાધ્ય છે, અને તે કેવી રીતે સમ્યપણે યથાવિધિ તત્ત્વ સમજણ પૂર્વક કરવું જોઈએ તે પ્રદર્શિત કરવાનું આ સાધન છે. - “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં ને ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.”_શ્રી આત્મસિદ્ધિ અને પ્રજા તે ચિત્યવદન” એ પદ પરથી જ સૂચિત થાય છે. અત્રે શાસકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રજન, આ ભક્તિપ્રધાન ચૈત્યવન્દન સૂત્રની લલિત પદેથી વ્યાખ્યા વિસ્તારતાં, પદે પદે તેના પરમ સુંદર-લલિત વક્તા-શ્રોતાનું વિષયભૂત ભાવત્યસ્વરૂપ શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંતુ ભગવંતની અનંતર–પરપર તાત્વિક ભક્તિમાં પ્રવર્ધમાન ભાવે લીન થવું, અને અન્ય મુમુક્ષુ પ્રજન ને પણ તેમાં પ્રેરવા,–એ છે. અને આમ માન-પૂજા–કીર્તિ આદિ તુચ્છ કામનાથી રહિતપણે, શુદ્ધ આશયથી, કેવળ શુદ્ધ આત્માર્થે નિર્મળ પરમાર્થ પ્રેમથી કરવામાં આવતી આ સ્વ-પરઉપકારી ભક્તિપ્રવૃત્તિથી મેક્ષના અવધ્ય–અચૂક બીજરૂપ ગબીજ ચિત્તભૂમિમાં રેપી, અનુક્રમે અંકુરાદિ ભાવ Page #109 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : સવિવેચન પમાડી, અનુપમ મેક્ષફળની પ્રાપ્તિ કરવી, એ જ અંતિમ ધ્યેયરૂપ પરંપરાપ્રજન (Remote, Ultimate) છે. શેતાનું પણ પરંપરા પ્રયજન મોક્ષ જ છે, અને અનંતર પ્રયેાજન તે આ સૂત્રનું અર્થતત્ત્વ સમજી તાવિક ભક્તિભાવની વૃદ્ધિ કરવી એ છે, કે જેથી તે ભક્તિરૂપ અવધ્ય-અમેઘ ગબીજ ઉત્તરોત્તર વિકાસ પામી ક્ષફળ આપે જ. “એહનું ફળ દેય ભેદ સુણી, અનંતર ને પરંપર રે, આણપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર રે.”–શ્રી આનંદઘનજી દેવચંદ્ર પ્રભુની છે, કે પુણ્ય ભક્તિ સંધે; આતમ અનુભવની છે, કે નિત નિત શક્તિ વધે.”_શ્રી દેવચંદ્રજી હવે આ મહાગુરુ આચાર્યજી આવા પરમ પરમાર્થગંભીર સૂત્રની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાનું પિતાનું અસમર્થ પણે વિનમ્ર સરલ ભાવે નિવેદન કરી આત્મલઘુતા દાખવે છે – अनन्तगमपर्याय, सर्वमेव जिनागमे । मूत्रं यतोऽस्य कात्स्न्र्येन, व्याख्यां कः कर्तुमीश्वरः ? ॥२॥ સર્વજ સૂત્ર જિનામે, અનંતગમ પર્યાય; વ્યાખ્યા કરવા પૂર્ણ તસ, સમર્થ કેણ જ થાય? અર્થ-જિનાગમમાં સર્વજ સૂત્ર અનન્ત ગમ–પર્યાયવાળું છે, જેથી કરીને એની કાર્ચથી-સંપૂર્ણતાથી વ્યાખ્યા કરવાને કણ સમર્થ થાય? વિવેચન અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે”-શ્રીમદ્રાજચંદ્રજી પ્રણીત મોક્ષમાળા grગ્નદા:-હવે આચાર્ય પ્રતિજ્ઞાત વ્યાખ્યાના સંપૂર્ણ પક્ષનું અક્ષમપણું (અસમર્થપણું) આત્મામાં આવિષ્કત કરતાં (પ્રગટ કરતાં) કહે છે: અનન્તા – અનંત નામક સંખ્યા વિશેષ અનગત, ગમાગમો, અર્થમાર્ગો, પાશ્ચ-અને પર્યા-ઉદાત્ત આદિ અનુવૃત્તિરૂપ અને પરરૂપઅભવનસ્વભાવી વ્યાવૃત્તિરૂપ,જ્યાં છે તે અનન્તજામપર્યાય-અનંતગમપર્યાયવાળું, સર્વત્ર-સર્વજ, અંગગતાદિ નિરવશેષ, નિનામે-જિનાગમમાં, અહંત શાસનમાં, સૂ-સૂર, શબ્દસંદર્ભરૂપ, ચત-જે હેતુથી, તેથી એમ સમજાય છે, મજી-આની, સૂત્રની, વનિ -કન્યથી, સામરત્યથી, કથા -વ્યાખ્યા, વિવરણ, કે વા–કરવાને, રચવાને, ઇશ્વર:-ઈશ્વર, સમર્થ થાય? આ “જિં” શબ્દ (૧) લેપના અર્થમાં હેય છે. જેમકે શું સખા છે કે જે સામે દ્રોડ કરે છે? (૨) પ્રશ્નના અર્થમાં–હું હારૂં શું પ્રિય કરૂં? (૩) નિવારણ અર્થમાં-હારા રુદન કર્યાથી શું? (૪) અપલાપ અર્થમાં–મહારે શું હારૂં કાંઈ દેવું છે? (૫) અનુનયના અર્થમાં-હું હારે કાજે શું કરું? (૬) અવજ્ઞાન અર્થમાં–તને કણ બોલાવે છે? અહીં તો અપલાપ અર્થમાં છે. એવો કોઈ છે નહિ કે જે સૂત્રની કાત્રળંથી વ્યાખ્યા કરવાને સમર્થ હેય-શિવાય કે ચતુર્દશપૂર્વધર એમ અભિપ્રાય છે. કહ્યું છે કે-“રાતિ , ન જાણતો દિ લાવાવની િ ” શ્રુતકેવલીઓથી અન્ય કદી પણ વ્યાસથી (વિસ્તારથી) વ્યાખ્યા કરવાને શક્તિમાન નથી. અને ત્યવન્દન સંવ જિનાગમ સુત્ર અન્તર્ગત છે, એટલે કૃ— (સમસ્ત) વ્યાખ્યાન અશક્ય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ વક્તા-શ્રોતાનું પ્રજન; “સૂત્રને પરમાર્થ જિનાગમમાં-જિન જેવા સર્વજ્ઞ સર્વદશી આસપ્રણીત આગમમાં સર્વજ સૂત્ર અનંત ગમવાળું–અર્થમાગવાળું અને અનંત પર્યાયવાળું છે. અર્થાત્ ઉદાત્ત-સ્વરિત આદિ અનુવૃત્તિરૂપ અને અન્ય રૂપથી વ્યાવર્તક વ્યાવૃત્તિરૂપ એવા અનંત અનંત અનંત ભાવ પર્યાયે એકેક સૂત્રના હોય છે, અને એટલે જ એના ગમ–અર્થપ્રકાર ભેદથી ભરેલી ભલી” પણ અનંત હોય છે. એ પ્રત્યેક સૂત્ર એવું અર્થગંભીર છે કે તેમાં અનંત નય અપેક્ષાઓ વ્યાપ્ત છે અને અનંત ભાવે સંભૂત છે. એટલે કાર્ચથી-સામસ્યથી એની વ્યાખ્યા કરવાને કણ ક્ષમ હોય? કેળના પત્રની અંદર પત્રની જેમ જ્ઞાનીની વાતની અંદર વાત હોય છે, તેને સંપૂર્ણપણે વિસ્તાર કોણ કરી શકે ? વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું પણ આવા જ લઘુત્વભાવનું નિવેદક વચન છે કે-અનંત જંગમ, પર્યય, અર્થ, હેતુ, નય ને શબ્દરૂપ રત્નોથી ધનાઢય-સમૃદ્ધ એવા સર્વજ્ઞશાસન-પુરમાં પ્રવેશવું અબહુશ્રુતને દુષ્કર છે. તે પછી શ્રુત-બુદ્ધિ વિભવથી પરિહણ એ હું કે જે પિતાની અશક્તિ વિચાર્યા વિના તેમાં પ્રવેશ કરવા ઈચ્છું છું, તે તે વેરાઈ ગયેલા દાણાના કણ (ઉચ્છક) વીણવા ઈચ્છતા રંક ભીખારી જે છું.” “ ગુણ પર્યાય અનંતતા રે, વલી સ્વભાવ અગાહ; નય ગમ ભંગ નિક્ષેપના રે, હયદેય પ્રવાહ રે...કુંથુ.”–શ્રી દેવચન્દ્રજી નિજ બુદ્ધિ મંથ વડે બુધથી મંથિત થાતાં, ફુટ જ્યાં જ્ઞાનાદિ રત્ન ગણ્યા ન ગણાય છે; પ્રજ્ઞઅવબોધકારી એ જિનધર્મ તેથી, પંડિતરત્નથી રત્નાકરજ ભણાય છે.-પ્રજ્ઞાવધ ક્ષમાળા (સ્વરચિત) “જૈસે કેલે કે પાતમેં, પાત પાતમેં પાત; તૈસે જ્ઞાનીકી બાતમેં, બાત બાતમેં બાત” અને “સૂત્ર” શબ્દના અર્થ પરથી પણ એ જ રહસ્ય ફલિત થાય છે. કારણ કે સૂત્ર એટલે સંક્ષેપ છતાં સંપૂર્ણ કથનરૂપ, થેડા શબ્દમાં ઘણું અર્થસંપ્રહરૂપ સમાસ વચન છે. જેમ આકાશમાં અનંત પદાર્થને અવગાહવાની–સમાવવાની સૂત્ર”નો શક્તિ છે, તેમ જિનાગમના પ્રત્યેક સૂત્ર-સમાસમાં અનંત અર્થ પરમાર્થ અવગાહવાની–સમાવવાની અદ્ભુત સમાસશક્તિ છે. આમ આ સૂત્ર વચન અપશબ્દ છતાં મહાઅર્થસંભારથી સંભૂત એવું પરમ આશયગંભીર છે અને સમુદ્રની જેમ તે આશયગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ, અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. કારણ કે આ સૂત્ર * “સઘનત્તામર્થયાતુનરાવૃત્નાતચમ ! सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ॥ श्रुतबुद्धि विभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । મક વાવાઝોડું તરોસુ”-પ્રશમરતિ Page #111 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વિવેચન ખરેખર! “સૂત્ર’–દેરા જેવું છે. સૂત્રને-દેરાને ગજવામાં મૂકી શકાય એ નાને દો ઉકેલી જે વિસ્તારીએ તે ગાઉના ગાઉ સુધી પહોંચે છે; તેમ સ્વલ્પશબ્દપ્રમાણ સંક્ષેપ સૂત્રાત્મક વચનને પરમાર્થ ઉકેલી તેને વિસ્તાર કરીએ તો મહાઈવાળા ગ્રંથના ગ્રંથે. ભરાય એટલે ઉદાર આશય એમાં ભરેલું છે. વળી સૂત્ર-દોરો જેમ મધ્યબિન્દુરૂપ ફેરકણાની (Nucleus) આસપાસ વિંટળાયેલ હોય છે, તેમ આ સૂત્રરૂપ જિનાગમ પણ આત્મસ્વભાવ-મૂંજનમય ગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિંટળાયેલ છે. અને સૂત્રને ઘેર હાથમાં હોય તે પતંગ ગમે તેટલે ઊંચે ચગાવી શકાય છે, નહિં તે દેર છેડી દેતાં પતંગ તરત નીચે પડી જાય છે, તેમ આ સૂત્રાત્મક જિનાગમને સ્વરૂપાનુસંધાનરૂપ યેગને દેર હાથમાં-લક્ષ્યમાં હોય, તે ગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે-ઊ ઊર્ધ્વ ગભૂમિકાઓ પર્યત ચગાવી શકાય છે, નહિં તે તે સ્વરૂપાનુસંધાનને દેર છેડી દેતાં, સ્વરૂપલક્ષ ચૂકવારૂપ ઉસૂત્ર થતાં, તરત ગભ્રષ્ટતારૂપ અધઃપતન થાય છે. ઈત્યાદિ પ્રકારે આ “સૂત્ર’ શબ્દને ઘણે પરમાર્થ સમજાય છે. અને આ ચિત્યવન્દન સૂત્ર પણ આવા પરમાર્થગંભીર અનંત આશયવાળા સૂત્રમય જિનાગમનું અંગ છે, એટલે આ પણ એવું જ પરમ આશય ગંભીર હાઈ એની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાને કણ સમર્થ હોય? તત્વન ગાથાં : નીશ્વર? અર્થાત્ ચતુર્દશપૂર્વધર શ્રુતકેવલી સિવાય એનું સામસ્યથી–સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાનું બીજાનું ગજું નથી. એટલે આ પરમ “લલિત” વિષયની અમે ગમે તેટલી “વિસ્તરા” કરીએ તે પણ એની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાને અમે કેમ સમર્થ થઈએ? ધરતીકા કાગજ કરું, કલમ કરું વનરાય, સાત સમુદ્રકી શાહી કરું, પણ પ્રભુ ગુણ લિખા ન જાય.”સંત કબીરજી આમ સંપૂર્ણ વ્યાખ્યાનું અસમર્થપણું છતાં, ગુરુકૃપાથી પ્રાપ્ત પિતાનું આંશિક વ્યાખ્યાનું સમર્થપણું હરિભદ્રજી લધુત્વભાવે નિવેદન કરે છે यावत्तथापि विज्ञातमर्थजातं मया गुरोः। सकाशादल्पमतिना, तावदेव ब्रवीम्यहम् ॥३॥ તે પણ અપમતિ જ મેં, અર્થ જાત જેટલે જ જાયે ગુરુની પાસથી, કહું છું હું તેટલે જ ૩. અર્થ –તપણુ જેટલે અર્થાત (અર્થસમૂહ અથવા અર્થ પ્રકાર) ગુરુની પાસેથી હું અલ્પમતિના જાણવામાં આવ્યું છે, તેટલે જ હું કહું છું. સિT –આમ કન્ઝ વ્યાખ્યા પક્ષમાં અશક્તિ સતે, ઈતર પક્ષ (અકૃતન, અસમસ્ત ) અશ્રણ પણ સફલતાથી કહેવાને ઇચ્છતા સતા બ્લેકઠય કહે છે – વ7-જેટલું, જે પરિમાણવાળું, તા –તથાપિ, તે પણ, કૃમ્ન વ્યાખ્યાન અશક્તિલક્ષણ જે પ્રકાર તે સતે પણ, વિજ્ઞાર્ત-વિજ્ઞાત, અવબુદ્ધ, મર્થનાત-અર્થાત, અભિધેય પ્રકાર, વા અભિધેય સમૂહ-પ્રક્રમથી ચિત્યવન્દન સૂત્રને. મા-મહારાથી, એ પિતાના નિર્દેશ પર છે. ગુ -ગુરૂની, વ્યાખ્યાતાની, સરદૂ–પાસેથી, સંનિધિ આશ્રીને. કેવાથી? તે માટે કહ્યું–અપતિના-અલ્પમતિથી, ગુરુની મતિઅપેક્ષાએ અલ્પ-તુચ્છ મતિ-બુદ્ધિ છે જેની તે અલ્પમતિ, તેનાથી. તાવતેટલું જ, Page #112 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રજીની લઘુતા-અહેવવિલેપન : વીતરાગને વિનયમાર્ગ વિવેચન જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”–શ્રી આત્મસિદ્ધિ અત્રે પોતાના ગુરુને પરમ ઉપકારનું કૃતજ્ઞભાવે સ્મરણ કરવારૂપ ભાવનમસ્કાર કરી લાઘવમૂર્તિ હરિભદ્ર વદે છે કે સંપૂર્ણ વ્યાખ્યાન કરવાની મહારી અશક્તિ છે, તે પણ વ્યાખ્યાતા એવા ગુરુની પાસેથી જેટલે અર્થ જાત, જેટલે અર્થસમૂહ, મહાગુરુ હરિભદ્રજીની જેટલી જાતને અર્થપ્રકાર હું અલ્પમતિના જાણવામાં આવ્યું છે, લધુતા તેટલે જ હું કહું છું,-તાવ વગે. કદાચિત્ ઝાંખા દીવાથી પણ પ્રગટેલે દી સ્વયોગ્યતાથી અધિક પ્રકાશવાળ પણ હોય, તેમ અધિકબુદ્ધિવાળે શિષ્ય ગુરુ પાસેથી શ્રવણ કરતાં તેનાં કરતાં અધિક પણ જાણે સમબુદ્ધિવાળો તેની સમાન જાણે, પણ હું તે અલપમતિ હોવાથી, ગુરુએ નિરૂપણ કરેલા અર્થથી જે હીન જ અર્થ જાત જાણે છે, તે જ કહું છું, અથવા અલ્પમતિ એ શબ્દને આશય બીજી રીતે પણ ઘટાવી શકાય છે. ગુરુ કરતાં અધિકબુદ્ધિવાળે પ્રજ્ઞાવાન શિષ્ય પિતાની પ્રજ્ઞાના બળે અધિક પણ જાણે, તે પણ તે તે ગુરુની અપેક્ષાએ પિતાને અપમતિ જ માને. જેમ બાળક પોતે વિતરાગને વિનય ગમે તે માટે માણસ થાય, તે પણ પિતાના પિતાની પાસે તે માર્ગ તે પિતાને બાળક જ સમજે છે તેમ પ્રજ્ઞાવાન શિષ્ય પણ પ્રબળ ક્ષપશમ બળથી ગમે તે જ્ઞાનવાનું થાય, તોપણ પિતાના ધર્મપિતા સમા ગુરુની પાસે તે પિતાને દાસાનુદાસ ચરણરેણુ બાલ શિષ્ય જ ગણે, ગુરુનું પરમ ગૌરવ કરી પિતાનું લાઘવ જ દાખવે, અને ઔદ્ધત્વને પરિવાર ને સ્વછંદને પરિત્યાગ કરી વિનય જ આચરે, અરે ! કેવલી ભગવાન્ પણ જે સદ્દગુરુના ઉપદેશથી પોતે કેવળજ્ઞાન પામ્યા તે ગુરુ હજુ છવાસ્થ રહ્યા હોય તે પણ તેને વિનય કરે, – એવા આ વિતરાગભાષિત વિનયમાર્ગનું અનુસરણ જ કરે. “જે સદ્દગુરુ ઉપદેશથી, પાપે કેવલજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. એ માર્ગ વિનય તણે, ભાજપે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કેઈ સુભાગ્ય_શ્રી આત્મસિદ્ધિ વિજ્ઞાતપ્રમાણે જ -અવિજ્ઞાતના કહેવાનું અશકયપણું છે માટે. રવમિ-કહું છું, હૂ-હું કત્તા. અને “અલ્પમતિથી” એ ઉપરથી આ કહ્યું–કદાચિત્ અધિકબુદ્ધિવાળો ગુરુ પાસેથી શ્રવણ કરતાં તેના કરતાં અધિક પણ જાણે છે,–“દયામઢાવ િરીપાનું નિર્મદા વિસ્તુતઃ”_ધ્યામલ-ઝાંખા દીવા થકી પણ હેતુથી નિર્મલ હેય, એ ઉદાહરણથી; તેને સમબુદ્ધિવાળો તમ જાણે; પણ મેં તે અલ્પમતિપણાને લીધે ગુનિરૂપિત થકી પણ હીન જ અર્થાત વિજ્ઞાત કર્યો, તે જ કહું છું. Page #113 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વિવેચન એટલે વિનયાન્વિત એ શિષ્ય પિતાને અલ્પમતિ માની સાચા ભાવથી એમ જ ભાવે છે કે-હું જે આ કંઈ જાણું છું તે કેવલ શ્રીમદ્ સદ્ગુરુને જ પ્રભાવ છે. એક પદથી માંડી દ્વાદશાંગી પર્યત જે કાંઈ આ જીવે જાણ્યું હતું, જાણે અહત્વ વિલેપન છે, વા જાણશે તે કેવલ શ્રીમદ્ સદ્ગુરુને જ કૃપાપ્રસાદ છે, એ શ્રીમદ્ સદ્દગુરુપ્રસાદ વિના ત્રણે કાળમાં હું એક અક્ષર પણ જાણવા સમર્થ નથી. એવી વિનયાન્વિત ભાવનાથી હું પોતે કાંઈ જાણતો નથી એમ અહંત્વને વિલેપ કરી સશિષ્ય સની પ્રાપ્તિ અર્થે સતપ્રાપ્ત સદ્દગુરુના શરણને જ ભજે છે, અને ત્યારે જ તે જે કંઈ જાણે છે તે જાણે છે. આમ “અહ”નું વિલેપન એ જ આ વીતરાગના વિનયમાર્ગને મૂળ હેતુ છે. માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પિતે કંઈજ જાણતું નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરે. અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચને લખ્યાં છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે; પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યોથી પરમ પદને આપે એવાં છે, એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૧, અને એવી જ વિનયાન્વિત ભાવનાથી ભાવિતાત્મા મહાત્મા હરિભદ્રજી પિતે પ્રજ્ઞાનિધાન મહામતિ છતાં પિતાને માટે “અલ્પમતિ” શબ્દ પ્રયોગ કરી કહે છે કે જે કાંઈ જેટલું જાણું છું તે ગુણગણગુરુ ગુરુને જ પ્રભાવ છે, અને આ ગીતાર્થ જ્ઞાની ગુરુના પ્રભાવે એટલે જ અર્થ જાત મેં જાણ્યું છે, તેટલે જ અર્થ જાત હું કહું છું, સૂત્રમાં ગૂંગું છું. આમ ગુરુસંપ્રદાયથી પ્રાપ્ત થયેલ આ અર્થવસ્તુને ગુરુપર્વકમ સંબંધ દર્શાવવા સાથે અભિધેય વિષયરૂપ વ્યાખ્યા અંગેની પિતાની અપૂર્ણપણારૂપ ઉક્ત મર્યાદા દર્શાવી, આ સૂત્રકર્તાએ પિતાની કૃતિને સર્વ યશ ગુરુચરણે સમર્પણ કરતાં, “અહંને વિલેપ કરી લઘુતાની પરાકાષ્ઠા દાખવી છે, અને આ લઘુતામાં જ આ “ગુરુણ ગુરુ”ની ગુરુતા રહેલી છે. આમ અભિધેય-સંબંધ દર્શાવી, આ ગ્રંથ-પ્રજનનું સફલપણું પ્રદર્શિત કરે છે ये सत्त्वाः कर्मवशतो, मत्तोऽपि जडबुद्धयः।। तेषां हिताय गदतः, सफलो मे परिश्रमः ॥ ४ ॥ इति ॥ કર્મવશે જે પ્રાણુઓ, મુજથી પણ જડબૂઝ, વદતાં હિતાર્થ તેહના, સફલ પરિશ્રમ મુજ. ૪. અર્થ:-જે સર્વે કર્મવશ કરીને મહારા કરતાં પણ જડબુદ્ધિ છે, તેઓના હિતાર્થે વધતાં મહારે પરિશ્રમ સફલ છે. far:-જે-જે અનિરૂપિત નામ–જાતિ આદિ ભેવાળા, સર્વા:–સ, પ્રાણીઓ, જર્માત:કર્મવશથી, જ્ઞાનાવરણાદિ અદષ્ટના પારતાથી, માંsfg-હારા કરતાં પણ,--અન્ય પ્રાયે મહારા કરતા જબુદ્ધિ નથી એમ સંભાવનાઅર્થવાળે “અપિ –પણ શબ્દ છે. કડવુ:-જબુદ્ધિવાળા, સ્થૂલબુદ્ધિ Page #114 -------------------------------------------------------------------------- ________________ સહિતાર્થ સફલ પરિશ્રમ : માદવમૂત્તિ હરિભદ્રજીની વિનમ્રતા વિવેચન "श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । માત્માનં જ ર દ હિતોપણાનુકૂતિ ” શ્રી તત્ત્વાર્થભાષ્ય નિષ્કાકરણ કરુણાથી–પરમાર્થ પ્રેમથી પરહિતનિરત એવા આ સૂત્રકર્તા આચાર્ય આ ગ્રંથનું પ્રયોજન સ્પષ્ટ કરતાં વદે છે કે-આમ ગુરુ પાસેથી મેં અલ્પમતિએ જેટલું જાણ્યું તેટલું જ હું કહું છું, તે પણ જે પ્રાણીઓ જ્ઞાનાવરણાદિ સત્ત્વહિતાર્થ– કર્મના વિશે કરીને મહારા કરતાં પણ જડબુદ્ધિવાળા છે તેઓના પ્રવૃત્તિનો સફલ હિતાર્થે કહું છું; અર્થાત્ ગુરુ પાસેથી જે અર્થલાભ મને પ્રાપ્ત થયે પરિશ્રમ તેને આત્મકલ્યાણકારી લાભ તેઓને પણ મળે એ અર્થે હું ગમે તેટલે પરિશ્રમ પડે એની ચિન્તા કર્યા વિના આ સૂત્ર ગૂંગું છું. અને આમ શુદ્ધ આશયથી સત્ત્વહિતાર્થે આ મહારો પરિશ્રમ અવશ્ય સફલ જ છે કારણકે માન–પૂજા–કીર્તિ આદિ તુચ્છ કામના મને છે નહિં, એટલે શુદ્ધ આત્માથે જ આ પરમાર્થ પ્રવૃત્તિ કરી હું હારા આત્મામાં ભક્તિબીજ રોપું છું, કે જે અવધ્ય બીજનું ફળ અવશ્ય મેક્ષ જ છે. આમ આ મહારે પરિશ્રમ હારા પોતાના આત્માથે તે સફલ છે, એટલું જ નહિ પણ “કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ” એ મહાસૂત્ર હૃદયમાં ધારણ કરી જે કઈ સાચે આત્માથી મુમુક્ષુ શ્રોતાજન આ ભક્તિગ્રંથનું પરિ. શીલન કરશે, તે પણ અવધ્ય ભક્તિબીજ આત્મામાં રોપી અવશ્ય મોક્ષફળ પામશે જ. એટલે આ ગ્રંથનું પ્રજન પરાર્થે પણ સફળ હોવાથી મહારો પરિશ્રમ સર્વથા સફલ જ છે એમ મહારે અંતરાત્મા સાક્ષી પૂરે છે. અત્રે આ પરોપકારપરાયણ માર્દવમૂત્તિ મહર્ષિએ “મહારાથી પણ જડબુદ્ધિવાળા” મf યુદય:' એ પદથી પોતાની પરમ લઘુતા સરલ વિનમ્રભાવે દર્શાવી છે; કારણકે એ પદમાં “પણ” શબ્દથી સૂચવ્યું છે કે હું તે જડબુદ્ધિમાદવમૂર્તિ મંદમતિ છું જ, છતાં કર્મવશથી જે મહારા કરતાં વધારે જડબુદ્ધિહરિભદ્રજીની વાળા-મંદમતિ આત્માઓ હોય, તેઓના હિતને અર્થે આ મહારો વિનમ્રતા પરિશ્રમ છે. કારણકે મતિને વિકાસ આત્માના જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષપશમ પ્રમાણે હોય છે, એટલે હું જે કે મંદ ક્ષોપશમવાળે વાળા, કારણ કે કર્મ વિચિત્રફલવાળું છે, તેથી શું નથી સંભવતું ? તેવાં–તેઓના, જબુદ્ધિઓના, હિતા હિતાર્થે, પથ્ય અર્થે, મતદ-વદતાં, વિવરતાં, -સફલ, બેધલક્ષણ તદુપકાર કલવાન - અધિક-સદશ બુદ્ધિવાળાઓને તે પ્રમદ-માધ્યસ્થગોચરતાથી આ થકી અનુપકાર છે માટે, જો-મહારે, પરિશ્રમ:-વ્યાખ્યાનરૂપ પરિશ્રમ. અને અહીં ઈષ્ટદેવતા નમસ્કાર તે મંગલ છે. ચયવન્દનો અર્થ અભિધેય છે,–તેના જ વ્યાખ્યાયભાનપણાને લીધે; કર્તાનું તથાવિધ સત્તાનુગ્રહ અનંતર પ્રયજન છે, અને શ્રોતાનું તદર્થ અધિગમ તેના અર્થનું જાણપણું (અનંતર પ્રયોજન) છે; પરંપર (પ્રયોજન) તો બન્નેનું નિયસલાભ છે; અભિધાનઅભિધેય, વ્યાખ્યાન-વ્યાખ્યય લક્ષણ સંબંધ સમજવા યોગ્ય છે. દુનિ-એ મંગલાદિ નિરૂપણની સમાપ્તિ અર્થે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વિવેચન છું, છતાં હારા કરતાં પણ મંદતર ક્ષપશમવાળા જે આત્મબધુએ હેય, તેઓને આ હારી કૃતિ થકી આત્મલાભ થ સંભવે છે, એટલે તેઓના ઉપકાર અથે આ હારે પ્રયાસ છે. આમ સાચા અધ્યાત્મરંગથી હાડોહાડ રંગાયેલા આ સંગરંગી મહામુનિએ જુભાવે આત્મલઘુતા બતાવી પિતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણકે “લઘુતમેં પ્રભુતા વસે, પ્રભુતાસે પ્રભુ દૂર.” અને આ સવહિતાર્થ પ્રવૃત્તિમાં આ મહાત્માને કેટલો બધે પરિશ્રમ પડ્યો હશે તે કલ્પનાતીત છે. વિબુધાએ (દેવેએ) મંદરાચલ વડે સાગરમંથન કરી સારભૂત રત્ન સંશથી અમૃત મંચ્યું, એમાં તેમને કેટલી મહેનત પડી હશે તે કલ્પનાતીત જેમ તે વિબુધે જ જાણે; તેમ આ મહા વિબુધ શાસ્ત્રકારે નિજપરિશ્રમ બુદ્ધિરૂપ મંથ વડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી સારભૂત વાયરને સંશોધી તત્ત્વઅમૃત વાવ્યું, તેમાં તેમને કેટલે પરિશ્રમ પડ્યો હશે તે તે આ મહા વિબુધને અંતરાત્મા જ જાણે. તથાપિ અત્રે સ્થળે સ્થળે પ્રતિપદે દશ્યમાન થતા પ્રજ્ઞાચમત્કારોથી ભલભલા પ્રજ્ઞાવંતેને પણ આશ્ચર્યમુગ્ધ કરી છક કરી દે એવા ન્યાય-મૌક્તિકે જે આ પ્રાજ્ઞશિરેમણિએ અભુત તત્વસંકલનથી આ સૂત્રમાં ગૂંચ્યા છે, તે પરથી આ અપૂર્વ તત્ત્વસંશોધન કાર્યમાં આ મહાવિભૂતિને કેટલો પરિશ્રમ પડ્યો હશે તેનું સહજ અનુમાન માત્ર જ સહુદય પ્રાજ્ઞજને કરી શકે છે. અને જાપાનના સતાં વિતા :-સંત પુરુષની વિભૂતિઓ પોપકારાર્થે હોય છે એનું આ જ્વલંત ઉદાહરણ પેખી સાનંદાશ્ચર્ય અનુભવે છે. આમ ગમે તેટલે પરિશ્રમ પડે તે પણ “આત્મગત શ્રમ ચિંતવ્યા વિના શ્રેય સદા ઉપદેશવા ગ્ય છે, કારણકે હિત પદેષ્ટા આત્માને અને પરને અનુગ્રહ કરે છે. હિતશ્રવણથીX સર્વ શ્રોતાને એકાન્તથી ધર્મ હાય નહિં, પણ અનુગ્રહબુદ્ધિથી વક્તાને તે એકાન્ત ધમ હોય જ છે;”—એવી ભાવનાથી ભાવિતાત્મા આ પોપકારના વ્યસની મહાત્મા પરોપકાર સતાં વિમૂતા: એ ઉક્તિને ચરિતાર્થ કરતાં વદે છે કે હું હારા પરિશ્રમની ચિંતા કર્યા વિના મહારા મનવચન-કાયાની સમસ્ત શક્તિથી સર્વાત્માથી આ સત્ત્વહિતાર્થ પ્રવૃત્તિ કરવા કટિબદ્ધ થયે છું. એટલે શુદ્ધ આશયથી પરમાર્થ પ્રેમથી કરવામાં આવેલ આ મહારે પરિશ્રમ સફલ કેમ નહિં થાય? સફલ થશે જ થશે. LAANAAAAAAAAAAA * “ મતિ ધર્મ: શોતુ: ચૈતત તિવાત ! ગુવતોડનુઘપુરા વસુલાત્તતા મવતિ in ” શ્રી ઉમાસ્વાતિજી કૃત તત્વાર્થભાષ્ય Page #116 -------------------------------------------------------------------------- ________________ શુભભાવનિબંધન મહાપ્રભાવી ચયવન્દનનું સફલપણું ૧૩ સફલપણું અને સમ્યક્કરણની મીમાંસા હવે ચૈત્યવન્દનની જ સફલતા અંગેનું નિરાકરણ કરી સમ્યફ ઈ. ઉપજે છે એમ કથે છે– યવન્દન થકી શુભભાવ-કર્મક્ષય अत्राह-चिन्त्यमत्र साफल्यं, चैत्यवन्दनस्यैव निष्फलत्वात् इति । अत्रोच्यते-निष्फलत्वादित्यसिद्धं, प्रकृष्टशुभाध्यवसायनिबन्धनत्वेन ज्ञानावरणीयादिलक्षणकर्मक्षयादिफलत्वात् । उक्तं च " चैत्यवन्दनतः सम्यग् , शुभो भावः प्रजायते । तस्मात्कर्मक्षयः सर्व, ततः कल्याणमश्नुते ॥१॥ इत्यादि "१ અર્થ:--અત્રે શંકા–અત્ર સાફલ્ય (સફલપણું) ચિન્તવવા યોગ્ય છે; ચિત્યવદનના જ નિલપણને લીધે. અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–“નિષ્કલપણાને લીધે એ અસિદ્ધ છે, કારણકે પ્રકષ્ટ શુભ અધ્યવસાયના નિબન્ધનપણાએ (કારણ પણ) કરીને જ્ઞાનાવરણીયાદિ લક્ષણ કર્મના ક્ષયાદિરૂપ ફલપણું હોય છે, માટે કહ્યું છે કે(દેહરા) સમ્યફ ચિત્યવદન થકી, ઉપજે છે શુભ ભાવ; તેથી કર્મક્ષય તે થકી, સર્વ કલ્યાણ પ્રભાવ, ઇત્યાદિ rfસગર-અત્રે, મંગલાદિ નિરૂપણું સતે, આદુ-કહે છે, પ્રેરે છે, નિત્યં-ચિન્સ છે. છે નહિં એમ અભિપ્રાય છે. અત્ર-અ, યવન્દન વ્યાખ્યાન પરિશ્રમમાં, સાજ-સાફલ્ય, સફલ ભાવ. કયા કારણથી? તે કે–ચૈત્યવત્વનશૈદ નિદટા -ચિત્યવદનના જ નિષ્કલપણાને લીધે, અરે Ta' શબ્દ “fr'ના અર્થમાં છે. તેથી પુરુષોપયોગી ફલની અનુપલબ્ધિને લીધે ત્યવન્દન પણ નિષ્ફળ છે, તે પછી તદ્દવિષયતાથી વ્યાખ્યાનપરિશ્રમનું તે પૂછવું જ શું? તેથી જે નિષ્ફલ છે તે આરંભવા યોગ્ય નથી,–જેમકે કંટક શાખામર્દન; અને તથા પ્રકારે ચૈત્યવન્દનવ્યાખ્યાન છે, એમ વ્યાપક અનુપલબ્ધિ છે. તિ-એ પરવક્તવ્યતાની સમાપ્તિ અર્થે છે. સત્ર અને કહેવામાં આવે છે, પ્રતિવિધાન કરવામાં આવે છે. જિલ્લાવિતિ ગતિનિષ્કલપણાને લીધે એ અસિદ્ધ છે. “ઈતિ” એ હેતુસ્વરૂપ માત્ર ઉપદર્શનાર્થે છે, તેથી જે નિષ્કલપણું, હેતુપણે ઉપન્યસ્ત કર્યું (મૂકવામાં આવ્યું, તે અસિદ્ધ છે, “અસિદ્ધ’ નામના હેતુદોષથી દૂષિત છે. ક્યા કારણથી? તો કે-vg' ઇત્યાદિ. અત્રે આ ભાવ છે. યવન્દન લોકેત્તર કુશલ પરિણામને હેતુ છે, અને તે પરિણામ યથાસંભવ જ્ઞાનાવરણીયાદિ સ્વભાવરૂપ કર્મને ક્ષય-ક્ષપશમ-ઉપશમ ફલવાળે છે,તેનું કર્માદાન (કર્યગ્રહણરૂ૫) અધ્યવસાયથી વિરુદ્ધપણું છે માટે. તેથી કરીને ઉત્નકર્મક્ષયલક્ષણ પરમ પુરુષાર્થરૂપ મોક્ષકલપણાએ કરીને, ત્યવન્દનની નિષ્ફળ વ્યાખ્યય અર્થવિષયતાથી તેના વ્યાખ્યાનના અનારંભનું આસંજન અયુક્ત છે. (અર્થાત વ્યાપેય એવું આ ચૈત્યવન્દન જ નિષ્ફળ છે, તે પછી તેના વ્યાખ્યાનો આરંભ પણ નિષ્ફળ છે એમ કહેવું અયુક્ત છે, કારણ કે ચિત્યવન્દનનું ફળ સર્વકર્મક્ષયરૂપ પરમ પુરુષાર્થ મોક્ષ જ છે.) Page #117 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : સવિવેચન વિવેચન “શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કહ૫ અહો ! ભજીને ભગવંત ભવંત કહો.”_શ્રી મોક્ષમાળા અત્રે કઈ શંકા કરે છે કે આચાર્યજી! આપ આ ચૈત્યવન્દનની વ્યાખ્યા કરવાને પરિશ્રમ લેવા ઈચ્છો છો એ તે ઠીક, પણ આપના પરિશ્રમનું સફલપણું જ પ્રથમ ચિંતવવા યોગ્ય છે. આ આપને પરિશ્રમ નિષ્ફળ છે, કારણ કે મૂળ પરિશ્રમના ચૈત્યવન્દનનું જ નિષ્ફળપણું છે, પુરુપયોગી કંઈ પણ ફળવાનપણું સફલપણાની શંકા અનુભવાતું નથી, તે પછી એવા નિષ્ફળ ચૈત્યવન્દનવિષયી આપના વ્યાખ્યાન-પરિશ્રમનું પણ નિષ્ફળપણું હોય એમાં પૂછવું જ શું? માટે કંટક શાખાના મર્દન જે આ નિષ્ફળ પરિશ્રમ આરંભ્યાથી શું? જ્યાં સફલ પણ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ–અપ્રાપ્તિ છે, ત્યાં પરિશ્રમરૂપ વ્યાયનું શું કામ? આ શંકાનું સમાધાન કરતાં પરહિતનિરત આચાર્યજી દે છે–અહે મહાનુભાવ! તમે “નિષ્કલપણને લીધે” એમ જે હેત કહ્યો તે અસિદ્ધ હેતુ છે, “અસિદ્ધ” નામના હેતુદોષથી દૂષિત છે. જે કોઈ પણ રીતે સિદ્ધ ન થઈ શકે એવી શુભભાવનિબંધન આ તમારી દલીલ પિકળ છે. કારણકે ચૈત્યવદન છે, તે પ્રશ્નપત્ર મહાપ્રભાવી શુમારચનાવિધાન-પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયનું નિબન્ધન ચિત્યવદનનું હોવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયાદિરૂપ ફલવાળું છે, એટલે તેનું પરમ સફલપણું સફલપણું પ્રગટે છે. અર્થાત્ લકત્તર દેવ સંબંધી જે આ ભક્તિરૂપ ચિત્યવન્દન છે, તે લેકેત્તર કુશલ પરિણામને હેતુ છે, એટલે તેથી ઉત્તરોત્તર અનુબંધથી શુભ આત્મપરિણામનું નિબન્ધન થઈ પ્રકૃષ્ટ-સર્વોત્કૃષ્ટ શુભ ભાવ ઉપજે છે. અને જેમ જેમ આત્મપરિણામની વિશુદ્ધિ થાય છે, તેમ તેમ તેનાથી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય-ક્ષપશમ-ઉપશમરૂપ યથાસંભવ ફળ નીપજે છે, અને આમ પ્રકૃષ્ટ આત્મશુદ્ધિ થતાં સર્વ કર્મના ક્ષયરૂપ શુદ્ધ આત્મસિદ્ધિમય મોક્ષ મહાફળ સાંપડે છે; અને તેવા પ્રકારે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “સમ્યક્ ચિત્યવન્દન થકી શુભ ભાવ ઉપજે છે, તેથી કરીને કર્મક્ષય થાય છે ને તેથી કરીને સર્વ કલ્યાણને પામે છે.” અર્થાત આ ચૈત્યવન્દન જેના અવલંબને કરવામાં આવે છે, તે અહંત પ્રભુનું શુદ્ધ ચિતન્ય ધાતુમય સ્વરૂપ ચિંતવતાં આત્મા, સિંહને દેખી અજકુલગત કેસરીની જેમ, નિજ સ્વરૂપનું ભાન પામી “જિનપદ નિજ પદ એકતા' જાણે છે, અને “દર્પણ જિમ અવિકાર” પ્રભુના આદર્શ શુદ્ધ સ્વરૂપને નિરંતર દષ્ટિ સન્મુખ રાખી સ્વરૂપશ્રેણીએ ચઢે છે, અને દીવાની ઉપાસના કરતાં વાટ દી બને છે તેમ આ પરમાત્માની ઉપાસના કરતાં આત્મા પરમાત્મા થાય આત્માથે પરમાર્થ છે. આમ આ અર્વત્ પ્રભુના અવલંબને આત્માની ગુણરાશિરૂપ નિજ રૂપ આ વ્યાખ્યાનું પ્રભુતા પ્રગટી અવિચલ સુખવાસરૂપ મહા મેક્ષફલ મળે છે. માટે પણ સફલાણું મોક્ષરૂપ પરમ પુરુષાર્થફલની પ્રાપ્તિથી આ ચિત્યવન્દનનું સફળ પણું હેવાથી, અહે મહાનુભાવ! તમે અત્રે આરોપણ કરેલું નિષ્ફળપણું Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થ–પરમાર્થરૂપ આ વ્યાખ્યાનું પણ સલપણું મિથ્યા છે. અને એટલા માટે જ અમે પણ આ મહાન મેક્ષફળને કામી મુમુક્ષુ હેવાથી આ શુદ્ધ ભક્તિમય ત્યવન્દનની વ્યાખ્યા વડે ચિત્તશુદ્ધિ કરી, શુદ્ધ આત્મભાવની વૃદ્ધિ કરી, કર્મનિર્જરી કરવા ઈચ્છીએ છીએ; એટલે શુદ્ધ આત્માથે અને અન્ય મુમુક્ષુ જીના હિતરૂપ શુદ્ધ પરમાર્થે કરવામાં આવતે આ અમારો વ્યાખ્યારંભ પ્રયાસ પણ સર્વથા સફળ જ છે એમ તમે નિશંકપણે જાણે! પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હે અવિચલ સુખવાસ...અષભ”—શ્રી દેવચંદ્રજી. અનામેગ–માતૃસ્થાનાદિ કારણે ચયવદન થકી શુભ ભાવને વિપર્યય પણ દેખાય છે, એ આશંકાનું સમાધાન કરતાં, સમ્યકકરણમાં વિપર્યયનો અભાવ હોય છે ને એ અર્થે જ આ અમારે પ્રયાસ છે, એમ પરહિતનિરત આચાર્યજી સ્પષ્ટ કરે છે— आह-नायमेकान्तो, यदुत-ततः शुभ एव भावो भवति, अनाभोगमातृस्थानादेविपर्ययस्यापि दर्शनादिति। अत्रोच्यते-सम्यक्करणे विपर्ययाभावात् , तत्सम्पादनार्थमेव च नो व्याख्यारम्भप्रयास इति, न ह्यविदिततदर्था: प्रायस्तत्सम्यककरणे प्रभविष्णव इति ॥ અર્થ:-શંકા–આ એકાત નથી કે તે થકી શુભ જ ભાવ થાય છે -અનાભોગમાતૃસ્થાન આદિ થકી વિપર્યયનું પણ દર્શન હોય છે માટે, અત્ર (સમાધાન) કહેવામાં આવે છે-સમ્યકરણમાં વિપર્યયને અભાવ છે; અને તેના સંપાદનાથે જ અમારે વ્યાખ્યાભિ પ્રયાસ છે, કારણ કે તેને અર્થ જેને અવિદિત છે એવાઓ તેના સમ્યક્કરણમાં સમર્થ થતા નથી. શિવ-gવન્તિ-એક નિશ્ચય અનામોન ઈત્યાદિ. અનામ-સંમૂઢચિત્તપણાથી વ્યક્ત ઉપગને અભાવ; દેષાચ્છાદકપણાને લીધે અથવા સાંસારિક જન્મના હેતુપણાને લીધે માતા જેવી માતામાયા તેનું સ્થાન-વિશેષ તે માતૃસ્થાન-માતૃસ્થાન; અદિ શબ્દથી ચલચિત્તતાથી પ્રકૃતિ સ્થાન–વર્ણ-અર્થઆલંબન ઉપયોગથી અન્ય ઉપગનું ગ્રહણ છે; તે થકી, વિપર્યવસ્થાપ-વિપર્યયના પણ, અશુભ ભાવના પણ –શુભ ભાવ તે તે થકી દશ્ય થાય જ છે એમ સૂચક “અપિ–પણ શબ્દ છે-૧ના દર્શનથી, ઉપલંભથી. -અ, શુભ ભાવના અનેકાંતની પ્રેરણા બાબતમાં, ૩ -આ એકાંત નથી એ ઉત્તર કહેવામાં આવે છે. કેવા પ્રકારે ? સભ્યને વિપામવાસુ-સમ્યકરણમાં વિપર્યયનો અભાવ છે માટે. પણ જ્યાં જ્યારે વિચામાવ:' એવો પાઠ છે ત્યાં હેતુ પર પ્રથમ જ (વિભક્તિ) છે. ભલે સમ્યફકરણમાં શુભ અધ્યવસાય ભાવથી ચૈત્ય વન્દન વિવક્ષિત ફલવાળું છે, પણ તેનું વ્યાખ્યાન અકિંચિકર છે એમ આશંકાને કહ્યું-તાપૂન ઈત્યાદિ. તેના સંપાદનાર્થે, ચૈત્યવન્દનના સમ્યફકરણના સંપાદન અર્થે. નોંધ:–અત્રે આ ગ્રંથમાં ગદ્ય સૂત્રોના યથાયોગ્ય વિભાગ પ્રમાણે પારિગ્રાફ પાડવાની અને આ પારિસાને અંક (નંબર) આપવાની આ યોજના મેં દાખલ કરી છે, કે જેથી સુજ્ઞ વાચકને વિષય સગ્રાહ્ય અને સુગમ બની છે તે વિષય શોધવાની સરળતા–અનુકુળતા પડે. આમ (૩૭૫) પારિગ્રાફમ અત્રે ગદ્ય સત્ર વિભક્ત કરવાની છૂટ મેં લીધી છે. તે તે અંક પારિગ્રાફને અંતે મથાળે મૂકેલ છે.)-ભગવાનદાસ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિવેચન * અવગુણુ ઢાંકણુ કાજ કરૂ' જિનમત ક્રિયા ! છ ુ' ન અવગુણુ ચાલ, અનાદિની જે પ્રિયા !.....વહરમાન ભગવાન ” << દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવધમ રુચિ હીન; ઉપદેશક પણ તેહુવા રે, શું કરે જીવ નવીન ?....ચંદ્રાનન જિન!” શ્રી દેવચ`દ્રજી અત્રે જિજ્ઞાસુ વળી બીજી શકા કરે છે—આપે જે કહ્યુ કે આ ચૈત્યવન્દન થકી શુભ ભાવ થાય છે, તે એકાન્તે તેમ નથી, એથી શુભ ભાવ જ ઉત્પન્ન થાય એવા એક નિયમ કે નિશ્ચય નથી. કારણ કે સોમાતૃસ્થાનટે વિપર્યયઅનાભાગ-માતૃસ્થાના સ્થાપિ દર્શનાત-અનાભાગ-માતૃસ્થાન આદિ થકી વિષયનું એટલે દ્વિથી વિપ યનું દર્શન કે આપે કહ્યા તેથી વિપરીત એવા અશુભ ભાવનું પણ દન થાય છે. જીએ! કોઈ સ'મૂમિની જેમ સમૂઢ ચિત્તથી તત્ત્વસમજણુ વગર અનુપયેાગપણે-યંત્રવત્ ક્રિયાજડપણે પ્રસ્તુત ક્રિયા કરે છે; પણ આવી આ સમજણ વગરની અનાભાગરૂપ ઉપયાગવિહીન ક્રિયાથી તથારૂપ કોઈ શુભ ભાવની ઉત્પત્તિ થતી દેખાતી નથી. તેમજ-કેાઈ સંસારની જે જન્મદાત્રી ‘ માયા’–માતા છે એવી માતૃ સ્થાનરૂપ માયાથી પેાતાના દોષનું આચ્છાદન કરવા–પેાતાના અવગુણુ ઢાંકવા, અથવા ધર્માંને ડાળ કે ધમ ઢોંગીપણું દાખવવા પ્રસ્તુત જિનમત ક્રિયા કરે છે. પણ આવા માયાચાર દાખવનારા દાંભિક મગલા ભગતે તે તે જિનમત ક્રિયા કરતાં છતાં તેમનામાં શુભભાવના અંશ પણ દેખાતા નથી, એટલુંજ નહિ પણ ઈંભરૂપ માતૃસ્થાનથી ઉલટા અશુભ ભાવની જ ઉત્પત્તિ દેખાય છે. અથવા કેાઈ વળી આ લેાકસબંધી ધન–કીર્ત્તિ-પૂજા આદિ લાભની કામનાથી કે પરલેાક સબંધી દેવાદિ ગતિના સુખની કામનાથી તે તે ધર્મક્રિયા કરે છે; પણ આવી વિષની જેમ શુભ આત્મભાવને હણી નાંખનારી વિષક્રિયામાંથી પણ શુભ ભાવના ઉદ્દભવની આશા કયાંથી રાખી શકાય? લલિત વિસ્તરા : વિવેચન અનનુષ્ઠાન તે વિષ અનુષ્ઠાન નિષિદ્ધ આ શંકાનું સમાધાન કરતાં આચાર્યશ્રી પ્રકાશે છે—અહા જિજ્ઞાસુ! તમે ઉપસ્થિત કરેલી શકા ખરાખર છે. અમે પણ એમજ કહીએ છીએ. સસૂઈનજ જેમ સંમૂઢપણે તત્ત્વસમજણુ વગર ઉપયાગ રહિતપણે કરાતી ક્રિયા તે કર્યાં ન કર્યાં ખરાખર હોઈ વાસ્તવિક રીતે ક્રિયા જ નથી, અક્રિયા જ છે, અનનુષ્ઠાન જ છે. અને આ લોક-પરલોક સબંધી આશ'સાથી ફૂલકામનાથી કરાતી ક્રિયા તે તા હાલાહલ વિષની જેમ આત્મઘાતક હાવાથી વિક્રિયા જ છે,-વિષક્રિયા વિષઅનુષ્ઠાન જ છે. એટલે તે માતૃસ્થાનથી—માયાચારથી—દલથી જે ધર્મક્રિયા કરે છે, તેને તેા સૂત્રમાં અમેધ્ય ઉત્કર’ની*—વિષ્ટાના ઉક * * अनाभोगवतश्चेतदननुष्ठानमुच्यते । સંગ્રમુÄ મનો ઐતિ તતઐતષોવિતમ્ II શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ. " मिथ्याचारफलमिदं परैरपि गीतमशुभभावस्य । સૂત્રેવ્યવિમેતસ્ત્રોામમેથ્થો સ્થાપિ ॥”–શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ડશક, ૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ લાભાદિએથે માયાથી કરવું તેનું સમ્યક્કરગુપણું જ નથી ૧૭ રડાની ઉપમા આપવામાં આવી છે. આ માયા અંગે શ્રી સૂયગડાંગ સૂત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે “દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જે માયા દંભી-માયાવીને મોક્ષ- રંગ રે; તે પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે. ધર્મમાં માર્ગમાં સ્થાન નથી માયા એ ધર્મના દ્રોહરૂપ છે. માયા એ આત્માને મુક્તિસુખથી વંચિત કરનારી વંચના છે. કારણ કે માયાની ગતિ ભુજંગની જેમ વક છે ને મુક્તિની ગતિ આજુ-સરલ છે, એટલે તેમાં વકગામી માયાવીને પ્રવેશ સ્વપ્ન પણ સંભવ નથી. માટે મુક્તિકામી મુમુક્ષુએ દ્રવ્યથી અને ભાવથી માયાને પરિત્યાગ કરી, સાચા ભાવથી નિભપણે નિષ્કપટ ધર્મારાધન કરવા ગ્ય છે. અર્થાત ધર્મારાધન એવું શુદ્ધ હોવું જોઈએ કે તેમાં લેશ પણ માયાકપટ કે દંભ ન હોય, બગલા ભગત જેવી કુટિલતા કે માયાચાર ન હોય, પિતાના દોષના આચ્છાદનરૂપ ધર્મને ડોળ કે ધર્મ ઢોંગીપણું ન હોય, પિતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” જેવી વંચક વૃત્તિ ન હોય. આમ અનાગ–માતૃસ્થાન આદિને તે શાસ્ત્રકારે જોરશોરથી નિષેધ કર્યો છે. અને આ અનાગ–માતૃસ્થાન આદિ થકી શુભ ભાવથી વિપર્યયનું–વિપરીત એવા અશુભ ભાવનું પણ દર્શન હોય છે એ તમારી વાત ખરી છે. પણ અત્રે એટલું સમજી લેવું એગ્ય છે કે જે પ્રસ્તુત કિયા સમ્યક્રપણે કરવામાં આવે તે તમે ભય રાખે છે એવા વિપર્યયને અભાવ છે– સભ્યો સમ્યકરણમાં વિભાતિ, અર્થાત અશુભ ભાવના ઉદ્દભવને સંભવ નથી. અને વિપર્યય અભાવ આ ચિત્યવન્દનનું સમ્યકરણ કેમ થાય તેના સંપાદન અર્થે જ અમારે ને તે અર્થે આ વ્યાખ્યારંભ પ્રયાસ છે, કારણ કે એને અર્થ જે જાણતા ન હોય, આ પ્રયાસ તેઓ આનું સમ્યકુકરણ કરી શકે નહિં એ સહેજે સમજી શકાય એવી વાત છે. કપટ રહિત થઈ આતમ અરપણુરે, આનંદઘન પદ રેહ.'–શ્રી આનંદઘનજી આ લોક-પરલેક સંબંધી લાભાર્થે માયાથી યવન્દનનું કરવું તે કાંઈ સમ્યફકરણ નથી, એમ સ્પષ્ટ કહી, નિરાશ સાદિ ગુણસંપન્ન સમ્યગૃષ્ટિ ભક્તિવંતનું જ સમ્યકરણ છે–અનધિકારિપણાને લીધે અન્યનું નહિ, એમ પ્રતિપાદન કરે છે– आह-लब्ध्यादिनिमित्तं मातृस्थानतः सम्यक्करणेऽपि शुभभावानुपपत्तिरिति । न, तस्य सम्यक्करणत्वासिद्धेः। तथाहि-प्रायोऽधिकृतसूत्रोक्तेनैव विधिनोपयुक्तस्याऽऽशंसादोषरहितस्य सम्यग्दृष्टे भक्तिमत एव सम्यक्करणं, नान्यस्य, अनधिकारित्वाद, अनधिकारिणः सर्वत्रैव कृत्ये सम्यक्करणाभावात् ॥ २ અર્થ :–શંકા–લબ્ધિ આદિ નિમિત્તે માતૃસ્થાન થકી સમ્યક્કરણમાં પણ શુભ ભાવની અનુપત્તિ (અઘટનાનપણુ) છે. Jain Edication International Page #121 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : સલપણું અને સમ્યકકરણની મીમાંસા સમાધાન–એમ નથી,–તેના સમ્યકકરણપણાની અસિદ્ધિ છે માટે, તે આ પ્રકારે પ્રાય અધિકૃત સત્રોક્ત જ વિધિથી ઉપયુક્ત, આશંસાદોષ રહિત, એવા સમ્યષ્ટિ ભક્તિમંતનું જ સમ્યકરણ છે, નહિં કે અન્યનું,—અનધિકારીપણું છે માટે, (અ) અનધિકારીને સર્વત્ર જ કૃત્યમાં સમ્યકરણ અભાવ છે માટે, | વિવેચન “જિનગુણ અમૃત પાનથી રે..મન. અમૃત ક્રિયાને સુપસાયરે ભવિ. અમૃત કિયા અનુષ્ઠાનથી રે..મન. આમ અમૃત થાયરે. ભવિ.શ્રી દેવચંદ્રજી ત્યાં જિજ્ઞાસુ વળી ત્રીજી શંકા કરે છે–આપ કહે છે તેમ ભલે છે, પણ લબ્ધિ આદિ નિમિત્તે માતૃસ્થાન થકી (માયાથી) આને સમ્યકરણમાં પણ શુભ ભાવ ઘટતે. નથી; કારણ કે આ લેક–પરલોક સંબંધી લાભની ફલકામનાથી, માયાથી-દંભથી ભલે સમ્યક્ કરવામાં આવે, તે પણ તેવી વિષક્રિયાથી શુભ ભાવ ઉપજ સંભવ નથી, માટે સમ્યકરણથી શુભ ભાવ જ ઉપજે છે એમ જે આપે કહ્યું તે શંકાસ્પદ છે. એટલે તેનું સમાધાન કરતાં આચાર્યજી દે છે–મહાનુભાવ! તમે કહે છે તેમ નથી. કારણ કે જે ક્રિયા આ લેક–પલેક સંબંધી લાભને અર્થે માયાથી–દંભથી કરવામાં આવે, તેનું મૂળ તે સમ્યકરણપણું જ નથી,-બતરા લાભાદિ અથે સથવારા: એટલે તેમાં તમે અંતભેદ વિનાની માત્ર માયાથી કરવું બાહ્ય વિધિના ઉપલક દેખાવથી ભ્રાંતિ પામી જે સમ્યકરણ કલ્પ તેનું સમ્યક છે, તે જ ભૂલભર્યું છે. કારણ કે પ્રાયે અધિકૃત–પ્રસ્તુત સૂત્રમાં કરણપણું જ નથી અને ઉપલક્ષણથી તેના અંગભૂત આ સૂત્રવ્યાખ્યાનમાં જે વિધિ કો છે, તેમાં જે ઉપયુક્ત–ઉપયોગવંત-ચતનાવંત હોય; આ લેકપરલેક સંબંધી આશંસા ફલકામનારૂપ દોષ–વિષથી જે રહિત હોય, જે સમ્યકપણે વસ્તુતત્વ દેખનાર સમ્યગ્દષ્ટિ હેય; અને જે નિષ્કામ નિર્દભ સાચી અંતરંગ ભક્તિ ધરાવતે હેય-એ ગુણસંપન્ન સમ્યગ્દષ્ટિ ભક્તિમંત પુરુષ નિરાશસ સમ્યગદૃષ્ટિ આ ચૈત્યવન્દનરૂપ ભક્તિકિયા કરે તેનું જ સમ્યકરણપણું છે,– ભક્તિમતનું જ નહિં કે બીજાનું કારણકે તથા પ્રકારના ગુણવિહીન અન્યનું અત્ર સમ્યકરણ અનધિકારીપણું છે, અને અધિકારીને તે સર્વત્ર જ–સર્વ કૃત્યમાં જ સમ્યકરણ અભાવ છે,–ગનધિનિ : સર્વકૈક सम्यक्करणाभावात्। અર્થાત્ આ લોક-પરલેકસંબંધી ભલાલચરૂપ લબ્ધિ આદિ અર્થે વા દંભથી કરાતી ધર્મક્રિયા સમ્યક્ નથી, અસમ્ય–મિથ્યા જ છે. કારણ કે આ લેક સંબંધી જિ:-પ્રાથsfષકૃતસૂત્રોનૈવ વિધિન-અધિકૃત સૂત્ર–ચયવન્દન સૂત્ર જ. તેમાં સાક્ષાત અનુકો (નહિં કહેવામાં આવેલા) છતાં તેના વ્યાખ્યાનોક્ત વિધિ તદુત એમ ઉપચરાય છે,-વ્યાખ્યાનનું સૂત્રાર્થપ્રપંચરૂપપણું છે માટે પ્રાયઃ ગ્રહણથી માર્ગનુસારી તીવ્ર ક્ષયપામવંત કેાઈને અન્યથા પણ હેય, Page #122 -------------------------------------------------------------------------- ________________ વિષરૂપ વિષ-ગરઅનુષ્ઠાનઃ અમૃતરૂ૫ અમૃત-તàત અનુષ્ઠાન ધન–કીર્તિ-પૂજા સત્કાર આદિ લાભારૂપ ફલકામનાથી જે કરવામાં આત્માને વિષરૂપ આવે છે તે વિષઅનુષ્ઠાન છે; એટલે સચિત્તને મારી નાંખતું વિષને ગર હોવાથી અને તુચ્છ લાભની સ્પૃહા વડે કરીને મહત્વ એવા સત્ અનુષ્ઠાન અનુષ્ઠાનનું લઘુત્વઆપાદનરૂપ-અશાતનારૂપ થતું હોવાથી, તે આત્માને વિષરૂપે પરિણમી ખરેખરૂં વિષઅનુષ્ઠાન થઈ પડે છે. પરેક સંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (slow Poison ) પરિણમી, કાલાંતરે હણી, ગરઅનુષ્ઠાન થઈ પડે છે. અને આમ આ લેક-પરલોક સંબંધી લબ્ધિ આદિ અર્થે જે કરવામાં આવે તે એક પ્રકારે માતૃસ્થાન-માયા જ છે. કારણ કે “પરભાવાનુગત ચેતનારે તેહ વકતા ચાલ” એ શ્રી દેવચંદ્રજીના સુભાષિત પ્રમાણે પરભાવ પ્રત્યે આત્માનું વક “માતૃસ્થાન અર્થાત ગમન, કુટિલ આચરણ તે માયા છે અને આવી માયા તે જગતરૂપ માયા દંભ માયાની (સંસારની) માયા (માતા) હેવાથી તેને “માતૃસ્થાન” નામ આપ્યું તે યથાર્થ છે. એટલે પરભાવની પ્રાપ્તિ અર્થે ધર્મ કિયાનું સેવન કરવું તે પણ માયાચારરૂપ કપટ આચરણ છે, અથવા ધમમાં ખપવા ખાતર કે પિતાના દેશના આછાદન ખાતર જે ધર્મક્રિયાને ડાળ વા દંભ કરવામાં આવે તે પણ માયાચાર જ છે. આમ જે કિયા લબ્ધિ આદિ કામનાથી આત્માને વિષરૂપે પરિણમે છે અને જ્યાં માયાચારરૂપ દંભની કપટકળ હૃદયમાં રમે છે, તે કિયાનું સભ્યપણું હોઈ જ કેમ શકે? અને ક્રિયાનું સભ્યપણું ન હોય ત્યાં પછી શુભ ભાવની ઉત્પત્તિ પણ કેમ સંભવે? અર્થાત્ લબ્ધિ આદિ ખાતર માયાથી-દંભથી જે કરવામાં આવે છે ત્યાં સમ્યક્રકરણનું હેવાપણું જ નથી, એટલે ત્યાં શુભભાવની આશા રાખવી તે શશશૃંગ સમાન છે. અને આ પરથી અર્થપત્તિન્યાયે એ ફલિત થાય છે કે—જે આ લેક-પરલોક સંબંધી કામનારહિતપણે, નિષ્કામપણે, નિભપણે કરવામાં આવે તે ક્રિયાનું જ સમ્યક કરણપણું છે, અને તેવી સમ્યક્રપણે કરવામાં આવતી સકિયા થકી અમૃત અને તદ્ધતુ જ શુભ ભાવની ઉત્પત્તિ હોય છે એ નિઃસંદેહ છે. જેમકે–આ અનુષ્ઠાન જિન ભગવાને કહ્યું છે એમ જાણુ ભાવસારપણે સંવેગરંગથી કરવામાં આવતું અનુષ્ઠાન આત્માને અમૃતપણે પરિણમતું હોવાથી અમૃત અનુષ્ઠાન થઈ પડે છે, અથવા સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી કરવામાં * " विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । gdarદતાત્રેય, વઢિાન્તનિતિનાત ” શ્રી યોગબિન્દુ Page #123 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : સલૂપણ અને સમ્યક્કરણની મીમાંસા આવતું અનુષ્ઠાન શુભ ભાવના અંશને લીધે સદનુષ્ઠાનને હેતુ-તતુX થઈ પડે છે. એટલા માટે આત્માર્થી મુમુક્ષુ તે આ સતુ કિયારૂપ અમૃત અનુષ્ઠાન કે તેને હેતુરૂપ હિતુ અનુષ્ઠાન એકાન્ત શુદ્ધ આત્માથે જ આદરે છે અને અક્રિયારૂપ અનનુષ્ઠાનને અનાદર કરી, વિકિયારૂપ વિષ–ગર અનુષ્ઠાનને હાલાહલ વિષ જેવા આત્મઘાતક જાણી દૂરથી જ ત્યજે છે એમ તાત્પર્ય છે. “અમૃતાનુષ્ઠાને રહ્યો રે લાલ. અમૃતક્રિયાને ઉપાય રે; દેવચંદ્ર રંગે રમે રે લાલ. તે સુમતિ દેવ પસાય રે.” શ્રી દેવચંદ્રજી અને એટલા માટે જ અત્રે “પ્રાયે અધિકૃત સૂત્રોક્ત જ વિધિથી ઉપયુક્ત, આશંસાદેષ રહિત એવા સમ્યગ્દષ્ટિ ભક્તિમંતનું જ સમ્યકરણ કહ્યું છે,-નહિ કે તેથી વિલક્ષણ એવા બીજાનું. કારણકે તેવા પ્રકારના વિધિઉપગ. અનધિકારીનું નિરાશંસા, સમ્યગદષ્ટિ અને ભક્તિ એ યક્ત ગુણ જેમાં છે નહિં, સમ્યકકરણ નથી તે અત્ર અનધિકારી જ છે, અને અધિકારીનું તે કઈ પણ કાર્યમાં સમ્યકકરણ હતું જ નથી. અર્થાત્ પ્રસ્તુત સૂત્રોક્ત વિધિમાં જે ઉપયેગવંત–યતનાવંત ન હોય, આ લેક-પરલેક સંબંધી ફલાકાંક્ષા–આશંસા જે રાખતે હાય, સમ્યક્ તત્ત્વનું ભાન નથી એ જે મિથ્યાદષ્ટિ હોય, અને સાચી નિર્દભ ભક્તિ અંતમાં જાગી નથી એ જે અભક્તિમંત હય, તે અત્ર આ ચૈત્યવન્દનકિયાને અધિકારી જ નથી, અને તેનું તે ક્રિયાનું કરવું તે સમ્યક્ નથી. અધિકારી-અધિકારી વિવેક અનધિકારીપ્રયોગમાં ઉલટ અનર્થસંભવ છે એટલા માટે અધિકારીશધન પર આચાર્યજી હરિભદ્રજી ખાસ ભાર મૂકે છે– श्रावणेऽपि तस्याधिकारिणो मृग्याः ? को वा किमाह ? । एवमेवैतत् , न केवलं श्रावणे, किं तहिं ? पाठेऽपि, अनधिकारिप्रयोगे प्रत्युतानर्थરમવાત, “સહિત પશ્ચાતુ?” ત ઘરનામા થાતા તથા “મર્થ સમર્થ: शास्त्रेणापर्युदस्तो धर्मऽधिक्रियते' इति विद्वत्प्रवादः, धर्मश्चैतत्पाठादि, कारणे कार्यों * “પત્તદાન દિ૬ દેતુ: શ્રેટ જનવિ વિદુ:.. सदनुष्ठानभावस्य, शुभभाषांशयोगतः ।। जिनोदितमिति स्वाहुर्भावसारमदः पुन: । નર્મમયરતમમૃતં મુનિપુત્રા | શ્રી યંગબિન્દુ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ તે શું, પાઠ બા. પણ અધિકારીઓ શેધવા યોગ્ય ૨૧ અથ:-પ્રશ્ન–ત્યારે આના શ્રાવણમાં (શ્રવણ કરાવવામાં) પણ શું અધિકારીઓ મૃગ્ય-શોધવા યોગ્ય છે? વા કેણ શું કહે છે એમ? ઉત્તર–એ એમ જ છે. નહિં કે કેવલ શ્રાવણમાં. ત્યારે શું? પાઠમાં પણ (આના અધિકારી શોધવા યોગ્ય છે.) અધિકારી પ્રગમાં ઉલટે અનર્થ સંભવ છે માટે“આતુરને (રેગીને) પથ્ય પણ અહિત છે' એવા વચનપ્રામાણ્યથી. તથા–અર્થી, સમર્થ અને શાસ્ત્રથી અનિષિદ્ધ એ (પુરુષ) ધર્મમાં અધિકારી હોય છે એમ વિતપ્રવાદ છે; અને આના પાઠાદિ તે ધર્મ છે-કારણમાં કાર્યના ઉપચારથી. વિવેચન પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આત્મિક જ્ઞાન.શ્રી મોક્ષમાળા એટલે જિજ્ઞાસુ ચેથી શંકા કરે છે–અહ આચાર્યજી ! ત્યારે આ ચૈત્યવન્દનના શ્રાવણમાં–શ્રવણ કરાવવામાં પણ આ કોણ છે? શું કહે છે? એમ શું એના અધિકારીઓ શેધવા ગ્ય છે? એને ઉત્તર આપતાં આચાર્યજી કહે છે–મહાનુભાવ! એ એમ જ છે. અર્થાત્ આ પાત્ર કયું છે? ને આ કહેવાની વસ્તુ શી છે? એ વિચારી, માત્ર શ્રાવણમાં–શ્રવણ કરાવવાની બાબતમાં જ નહિ, પણ પાઠ બાબતમાં પણ “ડ'િ આ ચૈત્યશ્રાવણ તે શું પાઠ બા. વન્દનના અધિકારીઓ અવશ્ય શેધવા યોગ્ય છે. કારણ કે “સદિપણ અધિકારીઓ બિયોને પ્રત્યુતારર્થમવાર ' આના અધિકારીમાં જે શોધવા યોગ્ય અને પ્રયોગ કરવામાં આવે તે ઉલટ અનર્થને સંભવ છે, માટે. આ અંગે કહ્યું છે કે-“અર્તિ ઇચ્છમથાસુરે ' “આતુરને-રોગીને પચ્ચ પણ અહિત છે. એટલે આ ચિત્યવન્દન એગ્ય પાત્રરૂપ અધિકારીને પથ્ય-આત્મ લાભકારી છતાં, અપાત્ર એવા અધિકારીને તે તેની પિતાની અયોગ્યતાને લીધે અહિતકારી થઈ પડે છે. તેમજ-થી સમર્થ: શાળાપર્યુંરસ્તો પsfથાય અથી, સમર્થ અને શાથી અનિષિદ્ધ એ પુરુષ ધર્મમાં અધિકારી હોય છે, એમ વિદ્વપ્રવાદ છે. અર્થાત્ જે ધર્મને ખરેખર ખપી નિભ ઈચ્છક અથી હોય, ધર્મ શિવાય બીજી કેઈ અપેક્ષા વિના જે નિર્ભયપણે ધર્મના પાલનમાં સમર્થ હોય, અને અપાત્રના લક્ષણ નહિં હોવાથી જેને શાસ્ત્રથી નિષેધ કરવામાં આવ્યો ન હોય, એ પુરુષ ધર્મમાં અધિકારી હોય છે, એમ વિદ્વજને વદે છે. અને આ ચિત્યવન્દનના જે પાઠ-શ્રાવણ આદિ છે તે ધર્મના કારણરૂપ છે એટલે કારણમાં કાર્યના ઉપચારથી વાર વાઘવાત તે પાયાદિ પણ ધર્મ છે, ઇશ્ચતપુરારિ, એટલા માટે એની બાબતમાં પણ અધિકારીએ શોધવા એગ્ય છે. સિક્કા –૩થી ઇત્યાદિ અર્થ-અધર્માધિકારી, પ્રસ્તાવથી તેને અભિલાષાતિરેકવાન. સમર્થ-સમર્થ, નિરપેક્ષતાથી ધર્મ અનુષ્ઠાન કરતો (આચરત), ક્યાંયથી પણ તેના અનભિજ્ઞથી કરતો નથી. રાન-શાસ્ત્રથી, આગમથી, માથુરતા-અપ્રતિ કુષ્ટ, અનિષિદ્ધ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લલિત વિસ્તરી : અધિકારી-અધિકારી વિવેક આના બહુમાની, વિધિપરા, ઉચિતવૃત્તિ એવા જે હોય તે જ આના અધિકારીઓ છે એમ પ્રદર્શિત કરે છે यद्येवमुच्यतां के पुनरस्याधिकारिण इति । उच्यते-एतद्बहुमानिनो विधिपरा उचितवृत्तयश्च । न हि विशिष्टकर्मक्षयमन्तरेणैवंभूता भवन्ति, क्रमोऽप्यमीषामयमेव । न खलु तत्त्वत एतदबहुमानिनो विधिपरा नाम, भावसारत्वाद्विधिप्रयोगस्य, न चायं बहुमानाभावे इति । न चामुष्मिकविधावप्यनुचितकारिणोऽन्यत्रोचितवृत्तय इति । विषयभेदेन तदौचित्याभावाद, अप्रेक्षापूर्वकारिविजृम्भितं हि तत् । तदेतेऽधिकारिणः परार्थप्रवृत्तलिङ्गतोऽवसेयाः, मा भूदनधिकारिप्रयोगे दोष इति ॥५ –અને તે એવા લક્ષણવાળો જે ત્રિવર્ગરૂપ પુરુષાર્થચિંતામાં ધર્મને જ બહુમાને છે, ઈહલેક-પરલેકની બાબતમાં વિધિપર અને બ્રાહ્મણાદિ સ્વવર્ષોચિત વિશુદ્ધવૃત્તિમાન એ હોય છે. વિષvજા-વિધિ એટલે ઈહલેક-પરલોકમાં અવિરુદ્ધ ફલવાળું અનુષ્ઠાન તે છે પર-પ્રધાન જેઓને તે વિધિપરા. કવિતવૃત્ત:–ઉચિતવૃત્તિવાળા, રૂકુલાદિને ઉચિત શુદ્ધ જીવનપાયવાળા. શંકાવાર, જ્ઞાનાવરણાદિ કર્મ વિશેષ ઉપધાતક સતે સમ્યક્ત્યવંદન લાભના અભાવને લીધે તેને ક્ષયવાન જ અધિકારી કહેવા યોગ્ય છે, આ બહુમાનાદિ ગષણથી શું ? એટલા માટે કહ્યું—“દિ' ઈત્યાદિ. T-ન જ, ઈદ-કારણકે, વિરાછલાક્ષ-વિશિષ્ટ કર્મક્ષય. વિશિષ્ટ-અંત કેટકેટિથી અધિક સ્થિતિવાળા, કર્મના-જ્ઞાનાવરણાદિના ક્ષય-વિના, તે સત્તા -વિના, ઈમૂત:-એવા પ્રકારના, એના બહુમાનાદિ પ્રકારને પામેલા, અવનિત્ત-વર્તતા. તેથી એના બહુમાનાદિથી વ્યંગ્ય કર્મક્ષયવિશેષવાન જ અધિકારી છે, નહિ કે બીજે. ભલે એમ છે, તથાપિ આમ એઓને ઉપન્યાસ નિયમ કેમ ? તે માટે કહ્યું-મોડ િઈત્યાદિ. વાઘ ઈતિ. ર - જ, આ ભાવ–ચત્યવંદનાવિષય શુભ પરિણામરૂપ સંવગાદિવિધિપ્રગનો હેતુ એવો. રામુમિક્સ ઈત્યાદિ. --ન જ, ૪ શબ્દ ઉચિત વૃત્તિના વિધિપૂર્વકપણાની ભાવનાના સૂચનાથે છે. માનદિનવિ–આમુલ્મિક-પરલેક સંબંધી વિધિમાં, પરલેકફલવાળા કયમાં, તે પછી અહિક વિધિની બાબતમાં તે પૂછવું જ શું ? એમ ‘ અપિ”-પણનો અર્થ છે. અનરિતwifો -અનુચિતકારી, વિરુદ્ધવૃત્તિવાળાએ, અન્યત્ર-હલકમાં, કવિતવૃત્તાઃ -ઉચિતવૃત્તિવાળા, કુલાદિને ઉચિત પરિશુદ્ધ સમાચારવાળા હોય છે, પરલેકપ્રધાનની જ અહીં પણ ઔચિત્યપ્રવૃત્તિને લીધે. તેથી કહ્યું છે કે " परलोकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् । आत्मानं योऽतिसन्धत्ते, सोऽन्यस्मै स्यात् कथं हितः?॥" અર્થાત-પરલોક વિરુદ્ધ (ક) કરનારને દૂરથી ત્ય; જે આત્માનું અતિસંધાન (છેતરપીંડી) કરે છે, તે અન્ય અર્થે હિત કેમ હોય? આ કયા કારણથી? તે માટે કહ્યું- વિમેન-વિષયભેદથી, ભિન્ન વિષયતાથી, તરિત્યામાવા–તેના ઔચિત્યના અભાવને લીધે; તો તેના, ઈહલેક-પરલોકના, રિચર્ચા-ચિત્યના, દૃષ્ટ–અદષ્ટ અપાયપરિહારપ્રવૃત્તિરૂપ ઔચિત્યના, આમવાત-અભાવને લીધે. કારણ કે જે પરલોકમાં પરિણામસુંદર કૃત્ય છે, તે જ ઈહિલેકમાં પણ છે. રતિ-એમ વિધિપરતા. વિધિપૂર્વક જ ઉચિતવૃત્તિત્વ છે. પ્રકારાન્તરના નિરસનાથે કહ્યું–અક્ષાપૂર્વજનિયિમિત દિ તા-અપેક્ષાપૂર્વકારીએ એમ વિજાભે છે–ચેષ્ટા કરે છે કે એકત્ર અનુચિતકારિ પણ અન્યત્ર ઉચિતકારી હેય. Page #126 -------------------------------------------------------------------------- ________________ અધિકારલક્ષણ:ધર્મબહુમાની, વિધિપરા, ઉચિતવૃત્તિ અથર-જો એમ છે તે પુન: આના અધિકારીઓ કોણ છે તે કહો. (આચાર્ય)-કહેવામાં આવે છે: . પતgમનિ વિષvm કવિતવૃત્તરચT આના બહમાની, વિધિપરા અને ઉચિતવૃત્તિવંત તે (આના અધિકારીઓ છે). વિશિષ્ટ કર્મક્ષય વિના એવંભૂત (એવા પ્રકારની દશાવાળા) હેતા નથી. ક્રમ પણ એઓને આ જ છે, ખરેખર! તત્વથી આના અબહુમાની વિધિપરા દેતા નથી–વિધિ પ્રયોગનું ભાવસારપણું છે માટે આ (ભાવ) બહુમાન અભાવે હેતે નથી માટે, અને પરલેક સંબંધી વિધિમાં પણ જે અનુચિતકારી હોય, તે અન્યત્ર (આ લેક સંબંધી વિધિમાં) ઉચિતવૃત્તિવાળા હોતા નથી, વિષયભેદે કરીને તેના આિચિત્યને અભાવ છે માટે. (એથી ઉલટું માનવું તે) અપેક્ષાપૂર્વકારી વિભ્રંભિત (વિલસિત-ચેષ્ટા) છે. તેથી કરીને આ અધિકારીઓ પરાર્થપ્રવૃત્તેિએ લિંગથી ઓળખી લેવા યોગ્ય છે - અનધિકારીને દોષ મ હો એટલા માટે." વિવેચન મીઠી હો પ્રભુ ! મીઠી સૂરત તુજ, દીઠી હે પ્રભુ! દીઠી રુચિ બહુમાનથી; તુજ ગુણ હે પ્રભુ! તુજ ગુણ ભાસન યુક્ત, સેવે હે પ્રભુ! સેવે તસુ ભવભય નથી.” શ્રી દેવચંદ્રજી હવે જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે–આચાર્યજી! આપ જે અધિકારીપણા પર આટલો બધે ભાર મૂકે છે, તે આના અધિકારીઓ કેણું છે? તે આપ કૃપા કરીને કહે. એટલે - આચાર્યજી ઉત્તર આપતાં વદે છે–અહે જિજ્ઞાસુ ભવ્ય ! અધિકારીના સ્પષ્ટ અધિકારીના સ્પષ્ટ લક્ષણ અમે અત્ર કહીએ છીએ. (૧) આને ત્રણ લક્ષણ (ધર્મના) બહુમાની, (૨) વિધિપરા, અને (૩) ઉચિતવૃત્તિવાળા તે આના અધિકારીએ છે. આમ “તત્વદુકાનો વિધિvar તિવૃત્તી’–આ ત્રણે લક્ષણ વિચારવા લાગ્યા છે (૧) ધર્મ અર્થ ને કામ એ ત્રિવર્ગરૂપ પુરુષાર્થમાં ધર્મને જ બહુમાને, ધર્મને જ વધારે મહત્વને ગણે, એટલે કવચિત્ અર્થ-કામના ભેગે ધર્મ સાથે, પણ ધર્મના ભોગે અર્થ-કામ સાધવાની ઈચ્છા પણ ન કરે. આવું ધર્મ પ્રત્યેનું બહુમાન ધર્મબહુમાની જેના હૃદયમાં વસ્યું છે તે અત્ર અધિકારીનું સૌથી પહેલું લક્ષણ વિધિપરા ઉચિતવૃત્તિ છે. (૨) આ લેક-પરલેક સંબંધી અવિરુદ્ધ ફલવાળું જે કલ્યાણકારિ અનુષ્ઠાન-સદાચરણ સુવિહિત પુરુષોએ વિહિત કર્યું છે તે વિધિ. આ વિધિ જેને મન પર છે, પ્રધાન છે, તે વિધિપર. અર્થાત્ સુશીલરૂપ સદાચરણમાં તારપણું તે અધિકારીનું બીજું લક્ષણ છે. (૩) બ્રાહ્મણાદિ પિતપતાના વર્ણને ઉચિત એવી વિશુદ્ધ વૃત્તિવાળા તે ઉચિતવૃત્તિ. પિતપોતાના કુલ આદિને ઉચિત શુદ્ધ જીવને પાય જેને છે, અર્થાત્ જે પિતાની આજીવિકા પણ શુદ્ધ પ્રમાણિક નીતિમાનું નિર્દોષ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લલિત વિસ્તરા : અધિકારી-અધિકારી વિવેક ઉચિત ઉપાયથી રળે છે તે ઉચિતવૃત્તિમાન લેકને લૂંટીને, ચૂસીને, ગળાં કાપીને, અન્યાયી અપ્રમાણિક રીતિથી આજીવિકા મેળવે તે ઉચિતવૃત્તિ નહિં, પણ અનુચિતવૃત્તિ છે. આમ ન્યાય નીતિ અનુસાર ઉચિતવૃત્તિ-શુદ્ધ જીવને પાય તે અધિકારીનું ત્રીજું લક્ષણ છે. વીતરાગ ગુણરાગ, ભક્તિ ચિ નગમે છે લાલ, યથાપ્રવૃત્તિ ભવ્ય જીવ, નય સંગ્રહ રમે છે લાલ, અમૃતક્રિયા વિધિયુક્ત, વચન આચારથી હે લાલ. મેક્ષાથી જિન ભકિત, કરે વ્યવહારથી હે લાલ શિવગતિ.” શ્રી દેવચંદ્રજી અત્રે શંકા થવી સંભવે છે કે-જ્ઞાનાવરણાદિ કર્મઆવરણના સદુભાવે સમ્યફ ચૈત્યવન્દનના લાભને અભાવ હોય, એટલે તે જ્ઞાનાવરણદિને ક્ષયવાન જ અત્ર અધિકારી કહેવા ગ્ય છે. તે પછી આ બહુમાનાદિ લક્ષણની વિચારણાથી વિશિષ્ટ કર્મ ક્ષય વિના શું? આ શંકાનું અત્ર સમાધાન કહ્યું છે કે–અંતઃકોટાકેટિથી આવી દશાવાળાન હેય અધિક સ્થિતિવાળા એવા વિશિષ્ટ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષય વિના એવંભૂત-એવા પ્રકારની બહુમાનાદિયુક્ત દશાવાળા દેતા નથી. 7 દિ વિશિષ્ટ સામન્તર્વમૂતા મત્ત. એટલે તેવા બહુમાનાદિથી કર્મવિશેપને ક્ષય વ્યંગ્ય થાય છે, તેથી જ બહુમાનાદિવંતને અધિકારી કહ્યો છે તે યુક્ત છે. એટલે શંકાકાર કહે છે–ભલે એમ છે, તે પણ આ લક્ષણોને ઉપન્યાસ આ અનુક્રમે કેમ કર્યો? તેનું સમાધાન અત્રે કર્યું છે-કે આ લક્ષણે ક્રમ પણ આ જ છે, દોડવ્યનીષામા . કારણ કે તત્વથી જે આ ધર્મના ને તેના ઉક્ત લક્ષણેને ક્રમ અંગભૂત આ ચૈત્યવન્દનના બહુમાની ન હોય, તે એ અંગે વિધિપરા પણ આ જ ન હોય, કારણ કે વિધિપ્રગનું ભાવસારપણું–ભાવપ્રધાનપણું છે, અને આ ભાવ બહુમાન અભાવે હેતું નથી. અર્થાત્ બહુમાન ભાવ હોય તે જ ભાવપ્રધાન એ વિધિDગ હોય; અને વિધિપ્રોગ હોય તે જ ઉચિતવૃત્તિ હોય. કારણ કે પરલેક સંબંધી વિધિમાં પણ અનુચિતકારી હેય, વિરુદ્ધ વૃત્તિ-વર્તનવાળા હેય, તે આ લેક સંબંધી વિધિમાં પણ ઉચિતવૃત્તિવાળા-વર્તનવાળા ન હેય ___ 'न चामुष्मिकविधावप्युचितकारिणोऽन्यत्रोचितवृत्तयः' આનું કારણ શું ? તે માટે અત્રે કહ્યું-વિષયભેદથી ઈહલોક-પરલોક સંબંધમાં દષ્ટ–અદષ્ટ અપાય પરિવારની પ્રવૃત્તિરૂપ ઔચિત્યને અભાવ છે તે. અર્થાત, પરલેક સંબંધી વિધિમાં જે અનુચિતકારી છે, તે આ લેક-પરલોકમાં દષ્ટ-અદષ્ટ બાધાવાળી અનુચિત પ્રવૃત્તિ છોડતું નથી. જે પરલેકમાં પરિણામસુંદર કૃત્ય છે, તે જ ઈહલોકમાં પણ છે. માટે વિધિપૂર્વક જ ઉચિતવૃત્તિપણું હોય છે. આથી ઉલટું, અર્થાત્ એકત્ર અનુચિતકારિ તે અન્યત્ર ઉચિતકારિ હોય એમ માનવું છે તે અપેક્ષાપૂર્વકારિવિભિત “સાર્વજરિ વિકૃમિત દિ તત્ત' અર્થાત્ જોઈ વિચારી નહિં વનારા અવિચારી જનનું ચેષ્ટિત છે. આમ બહુમાન હેય તે જ વિધિપરાયણપણું ઘટે ને વિધિપરાયણપણું હોય તે જ ઉચિતવૃત્તિપણું ઘટે. માટે ઉક્ત ક્રમે જે આ ત્રણ લક્ષણને ઉપન્યાસ કર્યો છે તે સહેતુક છે, Page #128 -------------------------------------------------------------------------- ________________ ઘમ બહુમાન, વિધિપરતા, ઉચિતવૃત્તિ-એ ક્રમ ૨૫ આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે સૌથી પ્રથમ ધર્મ પ્રત્યે અને આ ધર્મક્રિયા પ્રત્યે બહુમાન–પરમાદર ભાવ હવે જોઈએ. આ બહુમાન હોય તે ધર્મની વિધિમાં તારપણું પ્રાપ્ત થાય અને ધર્મની વિધિમાં તત્પરપણું હોય, તે ધર્મબહુમાન, વિધિ- ઉચિત વૃત્તિ હોય, અર્થાત આ લેક-પરલેક સંબંધી કલ્યાણકારિ પરતા, ઉચિતવૃત્તિ એકમ એવી ઉચિત વર્તાના–આચરણ હોય. જેમકે-અસત્ય, ચેરી, વ્યભિ ચાર આદિના અને અશુદ્ધ અપ્રમાણિક અનુચિત વૃત્તિના-આજીવિકાના પરિત્યાગરૂપ ઉચિત પ્રવૃત્તિનું સેવન હેય. પણ આવી ઉચિત વૃત્તિ જેને ન હોય, ને જે અન્યાયથી અપ્રમાણિકતાથી અર્થોપાર્જન વડે વૃત્તિ-આજીવિકા કરતા હોય, જે જૂઠ– વ્યભિચાર આદિ દુરાચરણ સેવતે હેય, તે તે અનુચિતવૃત્તિ હોઈ અત્ર અનધિકારી જ છે. આવા અનધિકારી પ્રયોગે દેષ મ હે, “માનધિrfu s fત એટલા માટે પરાર્થપ્રવૃત્ત જનોએ આ કહેવામાં આવતા લિંગથી–ચિહ્નોથી તે અનધિકારીઓ ઓળખી લેવા યોગ્ય છે. ઉક્ત લક્ષણસંપન અધિકારીને ઓળખવાના લિંગપ્રગટ ચિહ્ન દર્શાવે છે– लिङ्गानि चैषां तत्कथा प्रीत्यादीनि । तद्यथा तत्कथाप्रीतिः, निन्दाऽश्रवणम् , तदनुकम्पा, चेतसो न्यासः, परा जिज्ञासा। तथागुरुविनय:, सस्कालापेक्षा, उचितासनं, युक्तस्वरता, पाठोपयोगः। तथा-लोकप्रियत्वं, अगर्हिता क्रिया, व्यसने धैर्य, शक्तितस्त्यागी, लब्धलक्षत्वं चेति ॥ एभिस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तत, अन्यथा दोष इत्युक्तं । ६ અર્થ:–અને એઓના લિંગ (ચિઠ્ઠો) તતકથાપ્રીતિ આદિ છે. તે આ પ્રકારે– તતકથાપ્રીતિ નિન્દા અશ્રવણ, તદનુકંપા, ચિત્તને ન્યાસ, પર જિજ્ઞાસા તથા-ગુરુવિનય, સતકાલાપેક્ષા, ઉચિત આસન, યુક્ત સ્વરતા, પાઠપગ; તથા– કપ્રિય, અહિંસા કિયા, વ્યસનમાં ધૈર્ય, શક્તિ પ્રમાણે ત્યાગ, અને લબ્ધત્વ, એથી તેની અધિકારિતા જાણીને આના અધ્યાપનમાં પ્રવર્ત, અન્યથા (નહિં તો) દોષ છે એમ કહ્યું છે. :–તેનુHT–તેઓ-ચયવન્દનિકે પ્રત્યે અનુકંપા-દયા. જેમકે–અહો કરું! કે આ બિચારા રજસ-તમસથી આવેષ્ટિત ( વિંટેલા), વિવશ, હિતમાં મૂઢ આમ અનિષ્ટ ચેષ્ટા કરે છે ! તો ચાર-ચિત્તનો ન્યાસ, અભિલાષાતિરેકથી ચયવન્દનમાં જ પુનઃ પુનઃ મનનું સ્થાપન. નિત્તા-પરા-વિશેષવતી એવી ચત્યવન્દનની જ જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા. સત્યાપેક્ષા-સતકાલ અપેક્ષા, સંધ્યાત્રયરૂપ સુંદર કાલનું આશ્રયણ. ગુજારતા-યુક્તસ્વરતા, પર યોગને અનુપાતિ શબ્દતા. પહોuથાઃ -પાઠોપયોગ, પાઠમાં–ત્યવન્દનાદિ સૂત્રગત પાઠમાં જ ઉપયોગ, નિત્ય ઉપયુક્તતા. દક્ષહ્યું -અને લબ્ધલક્ષપણું; દુધ-લબ્ધ-નિણત છે સર્વત્ર અનુષ્ઠાનમાં -લક્ષ, પર્યત સાધ્ય, ચનજેનાથી તે લબ્ધલક્ષ, તેનો ભાવ તે લખેલક્ષત્ર. જેમ કે-- જ્ઞ ૩ ગુળ તકો , ન તો ગુણ સરોવર તે अगुणोवि हु होइ गुणो, विणिच्छओ सुन्दरो जत्थ ॥" અર્થાત-જે ગુણ દોષકર હોય તે ગુણ નથી, તેને દોષ જ જાણ; અગુણ પણ ગુણ હોય, કે જ્યાં વિનિશ્ચય (પર્યવસાન) સુંદર હેય. Page #129 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર: અધિકારી-અધિકારી વિવેક વિવેચન “સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલ બિન્દુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ.. | ભાગી જિનશું લાગ્યા અવિહડ રંગ.” શ્રી યશવિજ્યજી ઉક્ત અધિકારીઓ જે તેના લિંગ પરથી–પ્રગટ ચિહ્ન પરથી ઓળખી શકાય તે અત્ર કહ્યા છે:-(૧) તકથાપ્રીતિ–ચૈત્યવંદન સંબંધી કથા પ્રત્યે પ્રીતિ. જ્યાં ક્યાંય પણ આ ભક્તિકિયા પરત્વે વાર્તા ચાલતી હોય, ત્યાં તે પ્રત્યે અધિકારીને અંતર્મ સ્કુરે. (૨) નિન્દા અશ્રવણ-કઈ તે સક્રિયાની નિન્દા ઓળખવાના કરે છે તે સાંભળે નહિં, કાન ધરે નહિં. (૩) તદનુકંપા-તે પ્રગટ ચિહ્ન ચૈત્યવન્દનના નિન્દક પ્રત્યે અનુકંપા–દયા. જેમકે-આ પામર મૂઢ છો આવી સક્રિયાની નિન્દા કરે છે, તે બિચારાની શી દુર્ગતિ થશે? (૪) ચિત્તને ન્યાસ-આ સક્રિયામાં એ ઈચ્છાતિરેક વકે પુનઃ પુનઃ ચિત્તનું તેમાં સ્થાપન થાય. (૫) પરા જિજ્ઞાસા-ચૈત્યવન્દન સંબંધી પરમાર્થને જાણવાની પરમ ઈચ્છા વર્ત. આ પ્રથમ પાંચ ચિહ્ન પરથી પ્રથમ બહુમાન લક્ષણનું અનુમાન થઈ શકે છે. તથા-(૬) ગુરુવિનય-ધર્મશિક્ષાદાતા ગુરુપ્રત્યે વિનય, નમ્રભાવે નમન-વંદનાદિ ઉપચાર. (૭) સત્કાલાપેક્ષા-આ સભક્તિકિયાને ઉચિત સંધ્યાત્રયરૂપ સકલને આશ્રય કરે તે. (૮) ઉચિતાસન-ગુરુથી ઉચ્ચ આસન કે સમ આસન નહિં, પણ નીચું આસન. (૯) યુક્તસ્વરતા યથાયોગ્ય સ્વર કાઢવે તે, બીજાના વેગમાં ઉપઘાત કે વિક્ષેપ થાય એ ઘંઘાટ કે કોલાહલ ન કરતાં કે રાગડા ન તાણતાં, ઉચિત સ્વરે પાઠ કરે. (૧૦) પાપગ–ચૈત્યવદનાદિ સૂત્રના પાઠમાં ઉપયેગ, ચિત્તનું સાવધાનપણું. આ બીજા પાંચ ચિહ્ન પરથી બીજા વિધિપરતા લક્ષણનું અનુમાન થઈ શકે છે. તથા–(૧૧) લોકપ્રિયત્વપિતાના સુશીવપણને એ પ્રભાવ પડ્યો હોય કે જેથી લોકપ્રિયપણું પ્રાપ્ત હાય. (૧૨) અગર્વિતા કિયા–અનિંઘ આચરણ હેય. (૧૩) વ્યસનમાં ધર્ય–વ્યસન-સંકટ-આપત્તિ આવી પડે ધર્ય-ધીરપણું ન છોડે. (૧૪) શક્તિ પ્રમાણે ત્યાગ–અહંવ-મમત્વબુદ્ધિ છેડી, ફૂલણજી થઈને ગજા ઉપરવટ નહિં પણ પિતાની શક્તિ પ્રમાણે જ દાનાદિરૂપ વા વ્રતનિયમદિરૂપ ત્યાગ. (૧૫) લબ્ધલક્ષત્વ –પર્યત સાધ્ય-છેવટને લક્ષ ભૂલે નહિં તે લબ્ધલક્ષ7. જેમ રાધાવેધ સાધનારા બાણાવળીને લક્ષ રાધાની કીકી પર જ હોય તેમ આ બધી આત્મસાધન ક્રિયા કરીને પણ મ્હારે એક આત્માર્થ જ સાધ છે, આત્મશુદ્ધિ કરી એક આત્મસિદ્ધિ જ સાધવી છે, એ લક્ષ નિરંતર લક્ષમાં રાખ તે લબ્ધલક્ષત્વ. આ ત્રીજા પાંચ ચિહ્નો પરથી ત્રીજા ઉચિતવૃત્તિત્વ લક્ષણુનું અનુમાન થઈ શકે છે–આ પંદર ચિહ્ન પરથી અધિકારીપણું પરીક્ષીને આના અધ્યાપનમાં પ્રવર્ત, નહિં તે દેષ છે એમ કહ્યું છે. હવે જિન વચન પ્રસંગથી, જાણી સાધક નીતિ; . શુદ્ધ સાથે રૂચિપણે, કરીએ સાધન રીતિ...નમિ નમિ.” શ્રી દેવચંદ્રજી. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધિકારીને ઓળખવાના ચિહ્ન: અચિંત્ય ચિંતામણિ સમું ચૈત્યવન્દન २७ અચિત્ય ચિન્તામણિસમું ચૈત્યવન્દન પામીને પણ અધિકારી વિધિઅસેવનાદિથી મહા અકલ્યાણ પામે છે, ને તેના કારણિક પતે થાય છે, માટે અધિકારીમાં જ પ્રયોગ કરવાની અધ્યાપકને ભલામણ आह-क इवान धिकारिप्रयोगे दोष इति । उच्यते स ह्यचिन्त्यचिन्तामणिकल्पमनेकभवशतहसोपात्तानिष्टदाष्टकर्मराशिजनितदौर्गत्यविच्छेदकमपीदमयोग्यत्वादवाप्य न विधिवदासेवते, लाघवं चास्यापादयतीति । ततो विधिसमासेवकः कल्याणमिव महदकल्याणमासादयति । उक्तं च 'धर्मानुष्ठानवैतथ्यात, प्रत्यपायो महान्भवेत। रौद्रदुःखौघजनको, दुष्प्रयुक्तादिवौषधाद् ।। इत्यादि' अतोऽनधिकारिप्रयोगे प्रयोक्तृकृतमेव तत्त्वतस्तदकल्याणमिति लिङ्गैस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तेत । અર્થ :–શંકા–અનધિકારિપ્રયોગમાં એ તે ક દોષ છે ? (સમાધાન) કહેવામાં આવે છે–તે (અનધકારી),-અનેક ભવશતસહસ્ત્રથી ગ્રહેલ અનિષ્ટ દુષ્ટ અષ્ટ કમશિજનિત દોંગત્યનું (દારિદ્યનું) વિછેદનારૂં, એવું અચિન્ય ચિન્તામણિ સમું આ સત્યવદન) પણ પામીને, અગ્યપણાને લીધે, વિધિવત આસેવતો નથી, અને આનું લાઘવ આપાદન કરે છે, તેથી કરીને તે થકી વિધિસમાસેવક જેમ કલ્યાણને, તેમ તે મહત અકલ્યાણને પામે છે. કહ્યું છે કે ધર્માનુષ્ઠાન તથથી, પ્રત્યપાય મહા થાય; જ્યમ દુપ્રયુક્ત ઓસડે, શૈક દુઘ પ્રદાય.' અર્થાત-ધર્માનુષ્ઠાનના વૈતર્થ થકી (વિતથપણાથી–બોટાપણાથી) રૌદ્ર દુ:ખઘને જનક એ મહાન પ્રત્યપાય (ઉલટી હાનિ) હોય,-દુષ્પયુક્ત ઔષધ થકી જેમ હોય છે તેમ એથી કરીને અનધિકારિપ્રયોગમાં તત્ત્વથી પ્રાકૃત જ તેનું અકલ્યાણ છે, એટલા માટે લિગથી તેની અધિકારિતા જાણીને આના અધ્યાપનમાં પ્રવર્તે છે વિવેચન “ભાવ હો પ્રભુ! ભાવ ચિન્તામણિ એહ, આતમ હો પ્રભુ ! આતમસંપત્તિ આપવા; એહિ જ હે પ્રભુ! એહિ જ શિવસુખ ગેહ, તત્વ હે પ્રભુ! તત્ત્વાલંબન થાપવાછ... મૂરતિ હો પ્રભુ ! મૂરતિ અનંત જિર્ણદ–શ્રી દેવચંદ્રજી. “કામિત પૂરણ સુરત, સખી. આનંદઘન પ્રભુ પાય-સખી.”—શ્રી આનંદઘનજી. એટલે જિજ્ઞાસુ પુનઃ પ્રશ્ન કરે છે–અહો આચાર્યજી! અનધિકારીમાં આ ચિત્ય વન્દનને પ્રયોગ કરવામાં એ તે કયે દેષ છે, કે જેથી કરી અચિંત્ય ચિંતામણિ આપ ફરી ફરી અધિકારી પ્રગના નિષેધ પર આટલે બધે ભાર સમું ચૈત્યવંદન મૂકે છે ? એને ઉત્તર આપતાં ભાવિતાત્મા આચાર્યજી દે – આ ચિત્યવદન જેને મહિમા ન ચિંતવી શકાય એવું અચિત્ર્ય Page #131 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : અધિકારી-અધિકારી વિવેક ચિન્તામણિ સમાન છે, “afજરાજિત્તામણિકા[.” એટલે જ લાખો ક્રોડે ભમાં ઉપાર્જન કરેલ અનિષ્ટ દુષ્ટ અષ્ટ કર્મરાશિથી ઉપજેલ દૌર્ગત્યનું–આત્માના ગુણદારિદ્રનું તે વિચ્છેદક છે, “ ત્યવિવું”, અર્થાત્ કર્મઅવરણ દૂર કરી તે આત્માની અનંત ગુણસમૃદ્ધિ પ્રગટ કરે છે. આવું દૌગત્યનું વિચ્છેદક અચિત્ય ચિન્તામણિ સમું ચિત્યવજન પામીને પણ અધિકારી જીવ પોતાના અભ્યપણને લીધે વિધિવત્ આસેવો નથી, એટલું જ નહિ પણ આનું લાઘવઆપાદન કરે છે, લાઘવ-હલકાપણું ઉપજાવે છે, જેમ તેમ પ્રેગ કરી આ મહાન ક્રિયાના ગૌરવની હાનિ કરે છે. એટલે વિધિસમસેવક –વિધિથી સમ્યક્ આસેવન કરનાર જેમ મહતું કલ્યાણને પામે છે, તેમ આ અવિધિ સમાસેવક અવિધિથી આસેવન કરનાર અનધિકારી જીવ મહતું અકલ્યાણને વિધિઅનાસેવન થકી પામે છે. અર્થાત્ આત્મસંપત્તિ આપવા માટે અશ્ચિન્ય ભાવ-ચિન્તામણિ લાવવઆપાદનથી અહંતુ ભગવંત જેવા મહત્વ વિષયપણાએ કરીને જે અચિન્ય ચિન્તામણિ મહા અકલ્યાણ સમું આ ચિત્યવન્દનરૂપ મહદ્ ભક્તિઅનુષ્ઠાન છે, તે જે ઉક્ત ભાવ વિધિથી એટલે કે ઉપગથી, નિરાશંસાથી, સમ્યક્દષ્ટિથી, ભક્તિથી, બહુમાનાદિથી સમ્યફ પણ કરે તે મહાકલ્યાણનું ભાજન થાય; અને જે ઉક્ત વિધિથી વિપરીતપણે અવિધિથી એટલે કે અનુપગથી, આશંસાથી, મિથ્યાષ્ટિથી, અભક્તિથી, અબહુમાનાદિથી અસભ્યપણે કરે તે મહાઅકલ્યાણનું ભાજન થાય. કારણ કે જેમ મહતું એવા સત્ પ્રત્યેની અનાશાતનાથી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી, આરાધનથી મહામેક્ષરૂપ સતું ફળ મળે; તેમ તે પ્રત્યેની આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી, વિરાધનથી મહાસંસારરૂપ અસતુ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી ઘે ને ખીજે તો ઘરબાર પણ જાય; તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તે જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તે મહા અકલ્યાણ થાય. “જાણું હે પ્રભુ જાણું જન્મ કયW, જે હે પ્રભુ! જો હું તુમ સાથે મિજી; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પામ્યા હત્ય, આંગણ હે પ્રભુ ! આંગણુ મુજ સુરત ફોજી.” શ્રી. યશવિજ્યજી. આ અંગે અત્રે સુભાષિત ટાંકયું છે કે “ધર્માનુષ્ઠાનના વિતથ્યથી–વિતથપણાથી મહાન પ્રત્યપાય થાય છે કે જે રોદ્ર દુઃખસમૂહને જનક–ઉપજાવનાર હોય છે, દુપ્રયુક્ત ઔષધની પેઠે” અર્થાત્ ગુણકારી ઔષધને પણ જે દુપ્રયોગ કરવામાં ધર્માનુષ્ઠાનને આવે, તે દુષ્ટ વિપરીત મિથ્યા અસત્ એ અવિધિપ્રયોગ કરવામાં વૈતથી આવે, તેથી ગુણને બદલે ઉલટી મટી હાનિ થાય. તે જ પ્રકારે મહાન પ્રત્યપાય આત્મગુણકારી ધર્માનુષ્ઠાનને પણ જે દુષ્પગ કરવામાં આવે, દુષ્ટ વિપરીત મિથ્યા અસતુ એ અવિધિ પ્રયોગ કરવામાં આવે, તે તેથી આત્માને ગુણને બદલે ઉલટી મહાન હાનિ થાય. કારણ કે આ ધર્માનુષ્ઠાન ઔષધ ભવરોગને નાશ કરનારૂં મહા ગ-રસાયન હાઈ પૌષ્ટિક રસાયન જેમ પચાવવું સહેલું નથી. એટલે જેમ રસાયનને પ્રયોગ ઉદ્દીપ્ત જઠરાગ્નિવાળા અધિકારી પર કરવામાં Page #132 -------------------------------------------------------------------------- ________________ વિધિનાસેવન થકી લાઘવપાદનથી મહાઅકલ્યાણ ૨૯ આવે તે તેને આરોગ્ય આપી દીર્ઘાયુ બક્ષે છે; પણ મંદાગ્નિવાળા અનધિકારી દુ ળ મનુષ્ય પર તેના પ્રયાગ કરવામાં આવે, તે તે તેને જીરવવાની શક્તિના અભાવે ભારે પડી જાય છે અને પ્રાણાંત વિપરીત પરિણામ પણ આપે છે; તેમ આ ધર્મોનુષ્ઠાનરૂપ ચેગ –રસાયનના પ્રયાગ ઉદ્દીપ્તશક્તિસ`પન્ન ચેાગ્ય અધિકારી પર કરવામાં આવે તે તેને બરાબર પચે છે અને ભવરોગના નિર્મૂળ નાશ કરી અજરામરપણ આપે છે; પણ મદશક્તિવાળા અચેાગ્ય અનધિકારી જીવ પર આને પ્રયાગ કરવામાં આવે તે તે તેને આત્મપરિણામપણે જરતું-પચતું નથી, અને આ સૂત્ર તા મને આવડે છે, આ ક્રિયા તા હું કરૂ છુ, આમાં તે શુ' છે ? ઈત્યાદિ પ્રકારે ઉલટું મિથ્યાભિમાન રૂપ અજીર્ણ-‘જ્ઞાનના અપચા 'ઉપજાવી મહાઅનર્થંકારી થઈ પડે છે, યાવત્ જ્ઞાનાદિ-ભાવપ્રાણહરણરૂપ ભાવમૃત્યુ કરે છે, આમ જે જ્ઞાન નિરાના હેતુ થઈ મહાકલ્યાણકારી મેક્ષનું કારણ થવું જોઈ એ, તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને માનના હેતુ થઈ મહાઅનથ કારી ભવમન્ધનનું કારણ થઈ પડે છે! “ જે જ્ઞાન માહિને રાનેા હેતુ થાય છે, તે જ્ઞાન અધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે. ’–શ્રીમદ્ રાજચદ્ર, અ. ૬૬૫. ( આ ધર્માનુષ્ઠાન ચાંગ ખરેખર! મહાપ્રયાગ છે, એક લેાકેાત્તર કેટને મેટા અખતા ( Great & grand experiment) છે. એટલે તે જો સવળે ઉતરે તેા બેડા પાર થઈ જાય, જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય; અને અવળા પડે તે જીવનું નાવડું ડૂબી જાય! મહદ્ વસ્તુની હીનઉપયેાગરૂપ આશાતનાથી અકલ્યાણ થઈ મહા હાનિ થાય,વિજ્ઞનાના પ્રયાગની પેઠે. એક ને એક વસ્તુમાંથી તેના ઉપયાગ પ્રમાણે ઝેર કે અમૃત નીકળે છે; તેમ આ ધર્માનુષ્ઠાનરૂપ ચેગપ્રયોગના સદુપયોગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! દા. ત. આત્માને આત્મસ્વભાવમાં સ્થિતિરૂપ આત્મધર્મ પમાડનારૂં ધર્મોનુષ્ઠાન જે આ લેાક-પરલેાક સંબંધી કામનાથી રહિતપણે કેવલ શુદ્ધ આત્માથે જ નિરહંકારપણે કરવાનું છે એવું વિધાન જ્ઞાની પુરુષાએ કર્યું છે; તે ધર્માનુષ્ઠાન પણ જો આ લેક-પરલેાક સંબંધી કામનાથી, પરભાવ-વિભાવની આકાંક્ષાથી અઢંકારપણે કરવામાં આવે, તે તે અત્માના ગુણુની ઘાત કરનારૂં આત્માને ઝેરરૂપ વિષઅનુષ્ઠાન થઈ પડે છે. આમ આ લેાક-પરલેાક સંબધી કામનાથી કરવામાં આવતું વિષ અનુષ્ઠાન ભાવવિધરૂપ હાઈ આત્માને મહાઅકલ્યાણનું કારણ થઈ પડે છે; અને તત્ત્વથી આ અકલ્યાણુનું કારણ પણ અનધિકારીમાં પ્રયાગ કરનાર ઉપદેશક જ થઈ પડે છે. એટલા માટે ઉપરમાં કહેવામાં આવેલા લિંગા–પ્રગટ ચિહ્નો પરથી તેની અધિકારિતા જાણીને આ ચૈત્યવન્દનના અધ્યાપનમાં તે ઉપદેશક પ્રવર્તે, એ જ તાત્પર્ય છે. ચોગ મહા પ્રયાગ અધિકારી પ્રયાગે પ્રયાકૃત મહા અકલ્યાણ એમ અધિકારીપ્રયાગ કરતા અધ્યાપકે વચન આરાવ્યું ઈ., એથી ઉલટુ કરતાં ઉલટું જ કર્યું", એમ કહે છે Page #133 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : અધિકારી-અધિકારી વિવેક एवं हि कुर्वता आराधितं वचनं, बहुमतो लोकनाथः, परित्यक्ता लोकसंज्ञा, अङ्गीकृतं लोकोत्तरयानं, समासेविता धर्मचारितेति । अतोऽन्यथा विपर्यय इत्यालोचनीयતિતિક્રમામોર ! “ અર્થ :-કારણ કે એમ કરતાં તેનાથી (અધ્યાપકથી) વચન આરાધિત થયું, લેકનાથ બહુમત થયા, લોકસંજ્ઞા પરિત્યક્ત થઈ, લત્તર યાન (માગમન) અંગીકૃત થયું, ધર્મચારિતા સમાવિત થઈ; આનાથી અન્યથા (ઉલટા પ્રકારે) વિપર્યય (વિપરીતપણું) છે, એમ આ અતિ સૂક્ષ્મ આભેગથી (મતિવિસ્તારથી) આલોચવા યોગ્ય છે. “ | વિવેચન ચરમ નયણ કરી મારગ જેવતો રે, ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જઈએ રે, નયન તે દિવ્ય વિચાર.–શ્રી આનંદઘનજી આમ ઉપરમાં કહ્યું તેમ અધિકારી પ્રાગે પ્રયતૃકૃત જ તેનું અકલ્યાણ હોય છે, એટલા માટે અધ્યાપક ગુરુ પિતાની જોખમદારી બરાબર સમજી ઉક્ત લિંગ પરથી અધિકારપણાની સમ્યક્ પરીક્ષા કરી આના અધ્યાપનમાં–શિક્ષણમાં પ્રવર્તે. કારણ કે “ઇલ્વે f સુતા રાધિતં ઘર ” ઈ એમ કરતાં ખરેખર! અધિકારીઅગ તેણે (૧) વચનનું-ભગવાનની આગમરૂપ આજ્ઞાનું આરાધન કર્યું. કરે તેણે વચન (૨) અને એમ આજ્ઞા આરાધવાથી તે લેકના નાથનું બહુમતપણુંઆરાધ્યું છે. પરમ સંમતપણું–માન્યપણું કર્યું, બહુમાન કર્યું. (૩) અને એમ આ લેટેત્તર દેવના અને તેની આજ્ઞાના બહુમતપણાથી લકસંજ્ઞાને પરિત્યાગ કર્યો, લોકદષ્ટિએ ધર્મ માનવારૂપ લકસંજ્ઞાને, ગતાનગતિક ગાડરીઆ પ્રવાહ જેવી ઓઘદ્રષ્ટિરૂપ લેકદષ્ટિને સર્વથા ત્યાગ કર્યો જનમનરંજન રૂપ લેકપંક્તિમાં બેસવાનું છોડી દીધું. (૪) અને એમ અંધશ્રદ્ધારૂપ લૌકિક માર્ગ છોડી, અલોકિક–લેકે ત્તર માગે ગમન કરવાનું અંગીકાર કર્યું. (૫) અને એમ લકસંજ્ઞા છેડી લેકેર માર્ગો ગમન કરવાથી તેણે સાચેસાચા ધર્મચારિપણાનું સમ્યક્ આસેવન કર્યું, ખરેખરૂં નિર્દભ ધાર્મિકપણું આચર્યું. પણ આનાથી અન્યથા એટલે કે અધિકારિપ્રયોગ કરે તે વિપર્યય હાય, ઉપર કહ્યું તેથી બધું ઉલટું જ હોય. અર્થાત્ તેણે ભગવાનનું આજ્ઞારૂપ વચન આરાધ્યું નહિં, એટલે ભગવાન લેકનાથને બહુમત કર્યા નહિં, એથી લકસંજ્ઞા છોડી અનધિકારિપ્રયોગે નહિ ને લેકોત્તર માગે ગમન કર્યું નહિ અને સાચું ધર્મચારિણું એથી ઉલટું આચર્યું નહિ. આ બધુંય વિવેકી વિચારકે અતિ સૂક્ષ્મ આગથી એટલે કે પિતાને બુદ્ધિવિસ્તાર જેટલે પહેચે ત્યાંસુધી સૂકમપણે વિચારવા યોગ્ય છે. આમ જ્ઞાની પુરુષે જીવન એકાંત હિતેહેતુએ આ અધિકારી પ્રગની એટલે કે અધિકારી જીવને જ આ આપવાની વાત કહી છે. rfકે ? સ્ટોરંજ્ઞા-લેસંજ્ઞા, ગતાનગતિકલક્ષણા લેકટેરિ. સ્ટોત્તાવારજૂ-લે કેત્તર પ્રવૃત્તિ Page #134 -------------------------------------------------------------------------- ________________ યિોગ મહાપ્રયોગ : અનધિકારીપ્રવેગે પ્રક્તકૃત મહાઅકલ્યાણ ૩૧ લેક સંજ્ઞાથી લેકા જવાતું નથી.”—શ્રીમદ રાજચંદ્ર. “આદર્યો આચરણ લેક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિષ્ણુ, તે કાર્ય તિણે કેન સી.” શ્રી દેવચંદ્રજી ૪. આગમવિહિત માર્ગની ઉદઘોષણાઃ સૂત્રબાધક અપવાદને તિરસ્કાર વચનોક્ત પંથ શિવાય હિતપ્રાપ્તિનો બીજો ઉપાય નથી, એમ આગમવિહિત વિધિમાર્ગની સુવિહિતશેખર હરિભદ્રજી ઉધોષણા કરે છે– न हि वचनोक्तमेव पन्थानमुलंध्यापरी हिताप्त्युपायः । न चानुभवाभावे पुरुषमात्रप्रवृत्तेस्तथेष्टफलसिद्धिः, अपि च लाघवापादनेन शिष्टप्रवृत्तिनिरोधतस्तद्विघात एव ॥९ અથ–ખરેખર! વચનકત જ પંથે ઉલ્લંઘીને (શિવાય) હિતપ્રાપ્તિનો બીજો ઉપાય નથી. અને અનુભવ અભાવે પુરુષમાત્ર પ્રવૃત્તિ થકી તથા પ્રકારે ઇષ્ટફલસિદ્ધિ નથી, એટલું જ નહિં પણ લાઘવઆપાદન વડે શિષ્ટ પ્રવૃત્તિના નિરોધ થકી તેને (ઈફલસિદ્ધિ) વિઘાત જ હોય છે. વિવેચન “તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે..૧૩ દરિશણ. શ્રી આનંદઘનજી અત્રે કઈ શંકા કરે કે–અત્રે શુભ કૃત્યમાં પુરુષ માત્ર પ્રવૃત્તિ એજ હિતને ઉપાય છે, એમાં વચનની અપેક્ષા શી? તેને ઉત્તર આપતાં શાસ્ત્રકાર મહર્ષિ લલિત પુરુષ માત્ર પ્રવૃત્તિ પણ હિતપ્રાપ્તિ ઉપાય હેય, નહિં કે વચનોક્ત જ પંથ એમ આશંકાને કહ્યું– રાજુમાફિ.આ અભિપ્રાય છે–પૂર્વે સ્વયમેવ દૃષ્ટફલવાળા કૃષિ આદિમાં તેના ઉપાયપૂર્વક, અને અદષ્ટફલવાળા નિધાનખનનાદિ કર્મમાં આપ્તપદિષ્ટ ઉપાયપૂર્વક પ્રવૃત્તિને સ્વાભિલષિત ફલસિદ્ધિ અવશ્ય હોય છે –નહિં કે અન્યથા. એટલા માટે અતીન્દ્રિય ફલવાળા ચૈત્યવન્દનમાં ફલ પરત્વે સ્વાનુભવ અભાવે પુરુષમાત્ર પ્રવૃત્તિના આશ્રયણથી વિવક્ષિત ફલસિદ્ધિ નથી -વ્યભિચાર સંભવને લીધે; એથી કરીને શાસ્ત્રોપદેશ થકી તેમાં પ્રવર્તવું એગ્ય છે. સfv ૨-એ દૂષણાન્તરના સમુચ્ચય અર્થમાં છે. યદચ્છી પ્રવૃત્તિથી સમ્યફ ત્યવન્દન વિધિના સ્ટાવવાન-લાધવઆપાદન વડે, લધુકરણ વડે, શિષ્યવૃત્તિનિયતઃ-શિષ્ટ પ્રવૃત્તિના નિરોધ થકી, પૂજ્ય પૂજારૂપ શિષ્ટાચારના પરિહાર થકી, તgિવાત gવ-તેનો વિઘાત જ, ઉપાયાન્તરથી પણ સંભવતી તથા પ્રકારની ઈષ્ટફલસિદ્ધિને વિશ્કેભ જ હોય છે. કહ્યું છે કે –“તિવાતિ વિ : પૂક્યqજ્ઞાતિમ:”—પૂજ્ય પૂજાન વ્યતિક્રમ શ્રેયને પ્રતિબંધ કરે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : આગમવિહિત શ્રેયમાર્ગની ઉદૂષણ સુભાષિત વદે છે કે- “ દિ પ્રથાનમુઠ્ઠધ્યાપને દિતા. “વચકત જ પંથે ખરેખર! વચનેક્ત જ પંથ શિવાય હિતપ્રાપ્તિને શિવાય હિતપ્રાપ્તિનો બીજે કઈ ઉપાય છે નહિં. કારણ કે જેણે પરમ આત્મહિત પ્રાપ્ત બીજે કઈ ઉપાય કર્યું છે, એવા પ્રાપ્ત આપ્ત પુરુષનું વચન તે જ આગમ છે એટલે છે નહિં આવા આત્માનુભવી આપ્તનું આગમવચન જ જીવને આત્મહિતને એક અને અદ્વિતીય ઉપાય છે, અને આ જીવને તે તથા પ્રકારને અનુભવ છે નહિં, એટલે અનુભવ અભાવે પુરુષમાત્ર પ્રવૃત્તિ થકી ઈષ્ટફલની સિદ્ધિ નથી. જેનું ફલ દષ્ટ છે એવા કૃષિ આદિમાં તેના ઉપાયપૂર્વક પ્રવેત્ત તે ઈષ્ટફલસિદ્ધિ થાય, પણ જેનું ફલ અદષ્ટ છે એવા નિધાનખનન (ખજાને દ) આદિમાં તો તેને તજ્ઞ આપ્તના ઉપદેશપૂર્વક પ્રવર્તે તે જ નિધાનપ્રાપ્તિરૂપ ઈષ્ટફલસિદ્ધિ થાય. તેમ અદષ્ટ અચિંત્ય અતીંદ્રિય ફલવાળા પરમનિધાનરૂપ ચૈત્યવન્દન વિષયમાં પણ પરમ આત્માનુભવી આપ્તના ઉપદેશપૂર્વક પ્રવર્તે તે જ એક્ષપ્રાપ્તિરૂપ ઈષ્ટફલસિદ્ધિ થાય. એટલા માટે મુમુક્ષુએ આપ્ત પુરુષના આગમવચન અનુસાર જ પ્રવર્તાવા ગ્ય છે. આમ વચનેક્ત પંથ શિવાય–આગમવિહિત વિધિમાર્ગ શિવાય હિતપ્રાપ્તિને બીજે ઉપાય નથી, એટલે આ ઉપયોગાદિ–બહુમાનાદિરૂપ ઉક્ત વિધિમાર્ગ છેડી સ્વચ્છેદે પ્રવૃત્તિ કરતાં ઈષ્ટફલસિદ્ધિ નથી. એટલું જ નહિં પણ ખોટી પ્રણાસ્વછંદ પ્રવૃત્તિથી લિકારૂપ સ્વછંદપ્રવૃત્તિથી સમ્યફ ચૈત્યવદન પ્રવૃત્તિના લાઘવલાઘવઆપાદન આદિ આપાદાન–લાઘવકરણ (હલકાપણું કરવા) વડે કરીને સાચી શિષ્ટ પ્રવૃત્તિને નિરોધ થાય છે, જેથી કરીને ઈલસિદ્ધિને ઉલટ વિઘાત જ-અટકાયત જ–અંતરાય જ હોય છે. માટે અધિકારી અધિકારીના વિવેક વિના આ અચિન્ય ચિન્તામણિ સમા ચિત્યવન્દનને અનધિકારીમાં પ્રયોગ કરે, તે ભેંસ આગળ ભાગવત”ની જેમ અથવા “ડુક્કર પાસે મોતીને ચારે નાંખવા”ની જેમ (Casting pearls before swine) આવી મહત્ વસ્તુને જ્યાં ત્યાં ફેંકી દેવારૂપ હેઈ, તે સકિયાનું લાઘવ-હલકાપણું કરવા બરાબર ને યથાસૂત્ર ક્રિયાનું વિલેપન કરવા બરાબર છે, એટલે તેથી ઈષ્ટફલને અંતરાય હોય એમ કહ્યું તે યથાર્થ જ છે. અપવાદ પણ સૂત્રઅબાધાથી હોય, પણ સૂત્રબાધાથી અપવાદનું સેવન તે પરમગુરુનું લાધવકારિ શુદ્ધસત્વચેષ્ટિત છે ને તેનું ગ્રહણ તે સંસારસરિતસ્ત્રોતમાં તણખલાને પકડવા જેવું છે, એમ માર્મિક કથન કરે છે– अपवादोऽपि सूत्राबाधया गुरुलाघवालोचनपरोऽधिकदोषनिवृत्त्या शुभ: शुभानुबन्धी महासत्त्वासेवित उत्सर्गभेद एव, न तु सूत्रबाधया । गुरुलाघवचिन्ताऽभावेन हितमहितानुबन्ध्यसमंजसं, परमगुरुलाघवकारि क्षुद्रसत्त्वविजृम्भितमिति ॥ ___ एतदङ्गीकरणप्यनात्मज्ञानां संसारसरिच्छ्रोतसि कुशकाशावलम्बनमिति परिभावनीयं सर्वथा ॥२० Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સૂત્રબાધક અપવાદને તિરસ્કાર : પરમગુલાઘવારિ #સત્વચેષ્ઠિત અર્થ:–અપવાદ પણ સુત્રઅબાધાથી ગુલાઘવ આલેચનપર, અધિક દોષ નિવૃત્તિથી શુભ, શુભાનુબન્ધી, મહાસત્ત્વ આસેવિત એ-ઉત્સભેદ જ છે, નહિં કે સૂત્રબાધાથી. ગુલાઘવચિન્તાના અભાવથી અહિતાનુબંધી હિત અસમંજસ હેઈ, પરમ ગુરુનું લાઘવકારિ એવું શુદ્ધ સત્ત્વનું વિભિત (વિલસિત-ચેષ્ટિત) છે, આનું અંગીકરણ પણ અનાત્માનું સંસારસરિત-સ્ત્રોતમાં કશકાશઅવલંબન છે, એમ સર્વથા પરિભાવન કરવા યોગ્ય છે. વિવેચન પાપ નહિ કેઈ ઉસૂત્ર ભાષણ જિસે, ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિધાર તરવારની.” -શ્રી. આનંદઘનજી. અત્રે કઈ શંકા કરે કે આપ આ સૂત્રોક્ત વિધિ અનુસાર વર્તવાની ને અધિકારીપ્રયોગની વાત કરે છે, તે તેમાં શું અપવાદ નહિં હોય? તેને અન્ન જવાબ આપે છે કે અપવાદ પણ “સૂવાલાપ' સૂત્રઅબાધાથી હવે જોઈએ, અપવાદ પણ સૂત્ર અવિરુદ્ધ હવે જોઈએ. કારણકે ઉત્સર્ગરૂપ કે અપવાદરૂપ જે સત્રઅબાધાથી જે આજ્ઞા જ્ઞાનીએ કરી છે, તે કેવલ જીવના કલ્યાણહેતુએ, જેમ કે હેય? આત્માર્થ ઉત્પન્ન થઈ વર્ધમાન થાય ને સુરક્ષિત બને એમ એક સ્વરૂપાનુસંધાન લક્ષ્યના એકસૂત્રપણે કરી છે. એટલે સૂત્રથી અવિરુદ્ધ એ અપવાદ પણ “ગુલાઘવ આલેચનપર” “ ગુઢાઘવાચના:” અર્થાત્ જેમાં ગુણ અધિક અને દેષ અલ્પ હોય, લાભ વિશેવ ને હાનિ લેશ હોય એવા ગુલાઘવને વિચાર પ્રધાન હોય-એ સાચી વાણુયાગતવાળે જોઈએ. એટલા માટે જ અત્રે કહ્યું કે તે “અધિક દેષ નિવૃત્તિ વડે કરીને શુભ (પ્રશસ્ત) અને શુભાનુબંધી”—શુભભાવને અનુબંધ કરનાર હવે જોઈએ અને આ જે સૂત્રઅબાધક, ગુલાઘવ ચિંતાવાળે, શુભ અને શુભાનુબંધી અપવાદ છે, તે તે કારણવિશેષે મહાસત્વ મહાત્માઓએ આત્મસંયમની રક્ષાથે સેવન કરેલે ઉત્સર્ગને ભેદ જ છે કારણકે આ અપવાદ પણ ઉત્સર્ગના ભંગ માટે નહિ, પણ ઉત્સર્ગની રક્ષા અર્થે જ સેવવામાં આવે છે, એટલે તે ઉત્સર્ગફલહેતુ હેઈ ઉત્સર્ગવિશેષ જ છે. vf7–3gવાલોf-ઈત્યાદિ. વત્સમેટ ga-ઉત્સર્ગભેદ જ. ઉક્તલક્ષણવાળે અપવાદ ઉત્સર્ગસ્થાનાપન્નપણાએ કરીને ઉત્સર્ગફલહેતુ છે એટલા માટે ઉત્સર્ગવિશેષ જ છે. તહેવારમ-આનું એટલે શુદ્ધસત્ત્વવિભિતનું અપવાદપણે અંગીકરણ પણ, આદરણ પણ, તે પછી અનંગીકરણનું તે પૂછવું જ શું ? આલંબન નથી થતું એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. - કાટખ્યનમૂ-કુશ અને કાશ તે કુશ-કાશ, તેઓનું આલંબન-આશ્રયણુ તે અનાલંબન જ છે – અપુષ્ટ આલંબનપણાને લીધે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લલિત વિસ્તર : આગમવિહિત શ્રેમાગની ઉદુષણ આમ સૂત્રઅબાધાથી જે અપવાદ છે તે ઉત્સર્ગભેદ જ છે, નહિં કે સૂત્રબાધાથી હેય તે. એટલે સૂત્રબાધાથી જે અપવાદ સેવવામાં આવે તે ભલે કદાચ તાત્કાલિક કંઈક લાભ કરતો હોય તે પણ પરિણામે તે મહાહાનિ કરે છે. એટલે જ અત્રે સૂત્રબાધાથી કહ્યું છે કે- “ગુરુલાઘવચિંતાના અભાવથી અહિતાનુબંધી હિત અપવાદસેવન તે અસમંજસ છે.-જુસ્ટરિનામવેર હિતમદિતાનુવચનમસ'. પરમગુરુ લાઘવકારિ અર્થાત્ જેમાં લાભ અધિક છે ને હાનિ અલપ છે એવી ગુલાઘવ કુકસત્વચેખિત ચિંતા જ્યાં નથી, એવું હિત પણ અહિતને અનુબંધ કરનાર હેવાથી અસમંજસ-અસમુચિત છે. અને આવા ગુલાઘવચિંતા રહિત અહિતાનુબંધી અપવાદનું સેવન કરવું, તે પરમગુરુનું લાઘવ (લઘુપણું-હલકાપણ) કરનારું એવું શુદ્ધ સત્ત્વનું–જતુનું વિલસિત-ચેષ્ટિત છે. અર્થાત્ આખા જગત કરતાં પણ જેનું ગુણગૌરવ ગુરુ (ભારી) છે એવા પરમ જગદ્ગુરુ તીર્થકરનું લાઘવ (લઘુપણું) તે ક્ષુદ્ર પ્રાણી પોતાના અવિધિયુક્ત અપવાદસેવનથી કરે છે, તે પરમગુરુને ને તેના સંબંધી ચૈત્યવંદન કિયાને જેને તેને આપવાથી કે ગમે તેમ ચઢા તદ્દા લૌકિક રીતે કરવાથી તે નીચી-હલકી-લઘુ પંક્તિએ ઉતારી મૂકી તેની આશાતના કરે છે, અને આમ પરમગુરુનું લાઘવ કરવું તે શુદ્ર-પામર જીવનું ચેષ્ટિત છે. આનું–શુદ્ધસત્ત્વવિલસિતનું અપવાદપણે અંગીકરણ પણ અનાત્માનું સંસાર સરિતમાં કુશકાશાવલંબન છે, “રસંસાર છૂતfa કુરાલતેવું અપવાદગ્રહણ ઘટવન'. જેને તેને આપવારૂપ અવિધિપ્રગનું અથવા યોદ્ધા સંસારસરિતસ્ત્રોતમાં તદ્રા ગમે તેમ ગાડરીઆ પ્રવાહ પ્રમાણે લૌકિક રીતે પ્રવેગનું તણખલાને બાઝવા અપવાદરૂપે પ્રહણ તે તે ક્ષુદ્ર સત્ત્વનું ચેષ્ટિત છે એમ ઉપરમાં જેવું! કહ્યું. આવા રૂઢિ પ્રમાણે હાયે રાખવારૂપ કે જેમ ચાલે છે તેમ ચલાવ્યે રાખવારૂપ અપવાદનું ગ્રહણ તે તે સંસારસરિતાના પ્રવાહમાં કુશકાશના–તણખલાના અવલંબન જેવું છે. જેમ નદીના પ્રવાહમાં તણાતો મનુષ્ય તણખલાને બાઝે, તે તેને વિસ્તાર થાય નહિં, તેમ આવા તણખલા જેવા અપુષ્ટ આલંબનરૂપ અપવાદને જે અનાત્મ આલબે, તેને સંસારસરિઘી નિસ્તાર થાય નહિં, એટલું જ નહિં પણ તે સંસારસરિતાના સ્રોતમાં તણાયા જ કરે. અર્થાત્ આ અનાત્મજ્ઞ જીવને આત્મસ્વરૂપનું ભાન જ નથી, એટલે તે બિચારા પામર છે રૂઢિગતપણે કે લૌકિકપણે કિયા કરતા રહી અમે તરશું એમ મિથ્યા આત્મસંતોષ માને છે, પણ તે તેમનું માનવું વંચક ઠગની પેઠે ઠગારું જ થઈ પડે છે. કારણ કે મૂળ સ્વરૂપ લક્ષ્યનું ભાન નહિં હેવાથી, લક્ષ્મ વિનાના બાણની પેઠે, તેના સર્વ ગ–કિયા–ફળ મેક્ષફળથી વંચિત કરનારા વંચક-આત્મવંચક થાય છે, એટલે તેઓ ચારે ગતિમાં રખડતા રહી સંસારસરિતમાં તણાયા જ કરે છે. આમ આત્મસ્વરૂપનું જેને ભાન નથી એવા અનાત્મો ભલે સુદ્રસત્ત્વવિલસિતરૂપ અપવાદનું આલંબન રહે, પણ તે તણખલા જેવા અપુષ્ટ આલંબનથી તેઓ સંસારસરૂિ Page #138 -------------------------------------------------------------------------- ________________ તેવું અપવાદગ્રહણ સંસારસરિતસ્રોતમાં તૃણગ્રહણ જેવું ! ૩૫ તાના સ્ત્રોતમાંથી ડૂબતા બચે નહિં. એટલે એવા આલંબનનું અંગીકરણ મિથ્યા છે, એમ સર્વથા પરિભાવન કરવા ગ્ય છે. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આકરી કઈ રાધાર.” શ્રી આનંદઘનજી જિનપ્રવચન અને અન્ય વચનની તુલનાત્મક સ્થિતિ વિચારી, ઉત્તમ નિદર્શનોમાં યત્ન કરે, એમ શ્રેયમાર્ગ દર્શાવે છે– निरूपणीयं प्रवचनगाम्भीर्य, विलोकनीया तन्त्रान्तरस्थिति:, दर्शनीयं ततोऽस्याधिकत्वं, अपेक्षितव्यो व्याप्तीतरविभागः, यतितव्यमुत्तमनिदर्शने विति श्रेयोमार्गः॥१ અર્થ:-નિરૂપણીય છેપ્રવચનગાંભીર્ય, વિલેકનીય છે તન્ત્રાન્તર સ્થિતિ, દર્શનીય છે તેનાથી આનું અધિકત્વ, અપેક્ષિતવ્ય છે વ્યાપ્તિ-અવ્યાપ્તિ વિભાગ, યતિતવ્ય છે ઉત્તમ નિદર્શનમાં,—એમ શ્રેયમાર્ગ છે. ૧૧ વિવેચન "उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि सर्वदृष्टयः। न च तासु भवानुदीक्ष्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः॥" શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત દ્વાત્રિશત ઠા.૪ આમ અપુષ્ટ અપવાદને નિષેવ કર્યો, તેની પુષ્ટિરૂપે અને શાસ્ત્રકાર મહર્ષિએ સુંદર લલિત સુભાષિત સૂત્રો ઉપન્યસ્ત કર્યા છેઃ “નિuoff પ્રવચનામતા' ઈ (૧) “પ્રવચન ગાંભીર્ય નિરૂપણય છે.” જિનપ્રવચન ઉપરછલું કે ક્ષુલ્લક નથી, પ્રવચનગાંભીર્ય ને પણ સાગરવરગંભીર આશયવાળું છે, એમ આ પ્રવચનનું ગંભીર તન્ત્રાન્તર સ્થિતિ પણું નિરૂપવા ગ્ય છે. કારણ કે આ પ્રવચન ખરેખર! “પ્રવચન –બીજા બધા વચન કરતાં ચઢીયાતું એવું પ્રકૃષ્ટ વચન છે. જ્યાં સૂત્રોરૂપી અર્થગંભીર મધુર નિર્મલ જલ ભર્યા છે, સિદ્ધારૂપી મોટા મોટા પ્રબળ તરંગો જ્યાં ઉછળી રહ્યા છે, યુક્તિઓ રૂપી સરસ સરિતાઓનું જે સંગમસ્થાન છે, મહા1 mગ્નિકા–રની તતડાવાનૂ–તેનાથી આનું અધિકત્વ દર્શનીય છે; ચંદર્શનીય, દર્શાવવા યોગ્ય છે પરોને, વા સ્વયં દૃષ્ટવ્ય-દેખવા યોગ્ય છે. તત:–તેનાથી, તન્ત્રાન્તર સ્થિતિ કરતાં, અશ્વ-આનું, પ્રકૃત તત્રનું, પિત્ય-અધિકપણું, અધિક ભાવ-કષ આદિથી શબ્દ છવાદિ તત્વના અભિધાયપણાને લીધે. હાલીતાવિમrT:-વ્યાપ્તિ, આનો સર્વતન્ત્રાનુગમ-સર્વ નયમતાનુરેધિપણાને લીધે; અને ઈતર, અવ્યાપ્તિ તન્ત્રાન્તરોની,-એક રૂપ પણાને લીધે; તે વ્યતીતર-વ્યાપ્તિ અને ઈતર, તો તે બન્નેને, વિમા:-વિશેષ, અને અહીં ઇતરા શબ્દને પુંવભાવ છે, “વૃત્તિમારે સીનાં પુઠ્ઠાવ:વૃત્તિમાત્રમાં સર્વ આદિ પુંવભાવ ( હેય) એ વચનથી. કરમનિષુઆજ્ઞાનુસાર પ્રવૃત્ત મહાપુરુષ દષ્ટાન્તમાં. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૬ લલિત વિસ્તરા : આગમવિહિત શ્રેયમાર્ગની ઉપણું મતિવની મતિ પણ જેને તાગ લાવી શકતી નથી, અને જ્યાં ગુણગણરૂપ રત્નો દેખીને ચિત્ત પ્રસક્ત થઈ જાય છે, એવા આ પરમ ગંભીર શ્રુતસમુદ્રને વર્ણવવા કે સમર્થ છે? ઈત્યાદિ પ્રકારે આ પ્રવચનનું ગાંભીર્ય વિચારવા ગ્ય છે. સૂત્રો જેમાં અમલ જલ છે અર્થ ગંભીર મીઠો, સિદ્ધાન્તોના પ્રબળ ઉછળે જ્યાં તરગે ગરીઠા; દેખીને જ્યાં ગુણગણમણિ ચિત્ત થાયે પ્રસક્ત, ચારુ એ શ્રુત જલનિધિ વર્ણવા કેણ શક્ત–પ્રજ્ઞાબેધ મેક્ષમાળા (સ્વરચિત) તથા–(૨) “તન્ત્રાન્તર સ્થિતિ વિલોકનીય છે, અન્ય તંત્રનું–વચનનું તેવું ગંભીરપણું નથી એમ અન્ય તંત્રની સ્થિતિ વિલેકવા છે. કારણ કે ઉપરછલા ક્ષુલ્લક ભાવવાળા વચને જ્યાં હિંસાદિ દેષથી દૂષિત હોઈ ખારા જલ સમા છે, એકાન્તવાદથી દૂષિત અપસિદ્ધાન્તરૂપ ઉલ્લસતા કલ્પનાતરંગો જ્યાં ક્ષુદ્ર તરંગ જેવા છે, યુક્તિસરવાણીને પણ જ્યાં પ્રવેશ પણ સંભવતા નથી, અપમતિવતે પણ આમાં તે શું છે?” એમ જેને તાગ લાવી શકે છે, અને જ્યાં હિંસા-કષાયાદિ પિષક દુર્વિધનરૂપ કાંકરા દેખી ચિત્ત અપ્રસન્ન થાય છે, એવા આ મુદ્દે સામાન્ય જલારા જેવા તન્નાતરોની લૌકિક માર્ગપ્રરૂપણાદિ સ્થિતિ અવલકવા ગ્ય છે. તથા–(૩) તેનાથી આનું અધિકત્વ દર્શનીય છે.”—તન્ત્રાન્તરથી–અન્ય દર્શનેથી આ જિનપ્રવચનનું અધિકપણું (Supreriority) કષ-છેદ-તાપથી શુદ્ધ તત્ત્વના પ્રકાશકપણા વડે કરીને કેવી રીતે છે તે સ્વયં દેખવા યોગ્ય છે ને બીજાઓને જિનપ્રવચનનું દેખાડવા ગ્ય છે. જેમકે-ક્યાં કેવલ શુદ્ધ આત્માર્થપ્રધાન લેકોત્તર અધિપણું માર્ગપ્રરૂપક આ સાગરવરગંભીર જિનપ્રવચન? ને ક્યાં જનમન રંજનપ્રધાન લૌકિક માર્ગપ્રરૂપક ક્ષુદ્ર જલાશ સમા અન્ય વચન? જલાશનું જલ ઉપરની સપાટી (Surface) જોતાં ભલે સમાન લાગે, પણ તેના ઊંડા ની (Depth) ખબર તે જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ તેમ તેમ જ પડે છે. તેમ ઉપર ઉપરથી જોતાં તન્ત્રાન્તર વચન ભલે જિનપ્રવચન સમાન લાગે, પણ તેના ગાંભીર્યને અનુભવ તે જેમ જેમ મધ્યસ્થ ભાવે કષ-છેદ–તાપ પરીક્ષાથી તે તે દર્શનના તત્વનું અવગાહન કરીએ તેમ તેમજ થાય છે. બાકીના સઘળા ધર્મના વિચાર જિનપ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિન્દરૂપ પણ નથી.* એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય બીજું દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગદુહિતૈષિતા.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણત શ્રી મેક્ષમાળા (બાલાવબોધ) પાઠ ૫. તથા--(૪) “વ્યાપ્તિ-વ્યાપ્તિ વિભાગ અપેક્ષિતવ્ય છે અપેક્ષવા યોગ્ય છે. અને આમ સર્વનયમાં વ્યાપકપણુથી તાપશુદ્ધિને લીધે જિનપ્રવચનનું સર્વ તન્ત્રાન્તરમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રવચન અને અન્ય વચનની તુલના ૩૦ વ્યાપકપણુ છે, પણ એકનયાનુસારિ તન્ત્રાન્તરાનુ જિનપ્રવચનમાં વ્યાપકપણું નથી,—એમ જિનદનની વ્યાપ્તિ ( Pervasion ) અને ઈતર દનાની અવ્યાપ્તિને (non-pervasion) વિભાગ-વિશેષ હેંચણુ ( Distinguishing division ) અપેક્ષવા ચાગ્ય છે. કારણ કે જિનદર્શનનું સદનવ્યાપકપણું તેના સ્યાદ્વાદશી પણાને લઈ ને છે. એટલે યથાયેાગ્યનયવિભાગ પ્રમાણે તે તે દર્શીન પાતપાતાના નયની અપેક્ષાએ કંચિત્—કાઈ અપેક્ષાએ સાચા છે એમ ‘સ્યાત્’ પદના ન્યાસ કરીને તે સમાધાન–સમન્વય ( Reconciliation ) કરે છે. આમ જિનદર્શન સં દર્શનામાં વ્યાપક (all-pervaiding ) થાય છે ને સર્વાં દર્શીને જિનદર્શનના અંગભૂત બને છે. પણ અન્ય દના એકાન્તવાદના આમહરૂપ દૂષણથી દૂષિત હેાવાથી એકદેશીય હાઈ સ દેશીય જિનદનમાં વ્યાપક થઈ શકતા નથી. સાગરમાં સર્વ સિરતાએ સમાય છે, પણ સરિતામાં સાગર સમાતા નથી; તેમ જિનદન-સાગરમાં સર્વંદન-સરિતાઓ સમાય છે, પણ સદન-સરિતામાં જિનદર્શન— સાગર સમાતા નથી. આમ સં દાને પેાતાના વિશાલ પટમાં સમાવવાને જિનદર્શન સમર્થ છે, કારણ કે સર્વથા સત્ર નિરાગ્રહી એવી સર્વીસમન્વયકારી પરમ ઉદાર અનેકાન્ત દૃષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમેાત્તમ છે કે તેમાં સ મતદન હળીમળીને પાતપેાતાની સંભાળ કરતા રહે છે. જિનપ્રવચનનું વ્યાપકપણુ, ઇતરનુ નહિ... જિનવરાં દર્શન સઘળાં છે, દર્શીન જિનવર ભુજના રે... સાગમાં સઘળી તિટની સહી, તિટની સાગર ભુજના રે... ષડ દરસણ જિનર્મંગ ભણીજે, ” શ્રી આનઘનજી “ રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિવુ કાળ; ઇનમેં સમ મત રહેત હે, કરતેં નિજ સંભાળ ” શ્રીમદ્ રાજચંદ્રજી. : આ તથા–( ૫ ) · ઉત્તમ નિદર્શનામાં યતિતવ્ય છે, ’–યત્ન કરવા ચેાગ્ય છે. આમ બધા વિચાર કરી, ઉચા જેણુ રાખી, ચઢતા પરિણામની ધારાએ ચઢવા ઉંચા દાખલા લેવા યોગ્ય છે, એમ સમજી, લેાકેાત્તર પ્રકારે યથાસૂત્ર આદશ ક્રિયા કરનારા સંત જનાના ઉત્તમ નિદર્શનામાં ઉદાહરણેામાં યત્ન કરવા યોગ્ય છે, કે જેથી કરીને મુક્તિપંથને વિષે પેાતાના આત્માની યાત્રા ઊર્ધ્વગામી થાય. “ એમ શ્રેયોમાગ છે,’–એમ ઉક્ત પ્રકારે કલ્યાણુમાગ છે, મેાક્ષરૂપ શ્રેય—કલ્યાણ પામવાના રસ્તા છે. ઉંચા દાખલા લઇ પ્રવવું સંસ્કાર ઝીલી, ભાવે ય ખીલી; ધર્મને મેક્ષિકામી! હ સદા ઊધ્વગામી ! —સ્વરચિત ( પ્રજ્ઞાવાધ મેક્ષમાળા ) સદ્વિદ્યાના મુધપ્રિય જ એ શુભ્ર પૂર્ણ ન્હવત્ સકલ સુકલા પૂર્ણ આત્મા હૈ ! વિજય વર યાત્રા હારી મુગતિપથમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તાર : શ્રેયમાર્ગના અધિકારી અપુનબંધકાદિ - “ઉત્તમ ગુણ અનુરાગથી...સાહે. લહીએ ઉત્તમ ઠામ રે....ગુણ. ઉત્તમ નિજ મહિમા વધે...સાહે. દીપે ઉત્તમ ધામ રે ગુણ.” શ્રીયશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી નેમિ.” શ્રી દેવચંદ્રજી. ક શ્રેયમાર્ગના અધિકારી અપુનર્બન્ધકાદિ મુમુક્ષુઓઃ ભવાભિનંદી અનધિકારી આ શ્રેયમાર્ગ અપુનબંધકાદિને વ્યવસ્થિત છે, અન્યને અહીં અનધિકાર જ છે, એમ સ્પષ્ટ પ્રકાશે છે____ व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार एव, शुद्धदेशनाऽनर्हत्वात् ॥१२ અર્થ:–અને આ (શ્રેયમાર્ગ) મહાપુરુષ, ક્ષીણપ્રાય કર્મવાળા, વિશુદ્ધઆશચી, ભવઅબહુમાની, એવા અપુનર્બન્ધકાદિને વ્યવસ્થિત છે; અન્યોને પુન: અહીં અનધિકાર જ છે,–શુદ્ધ દેશનાના અનપણાને (અયોગ્યપણાને) લીધે. વિવેચન કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રોગ.”—શ્રી આત્મસિદ્ધિ. અત્રે કઈ એમ શંકા કરે કે–વારુ, આચાર્યજી! આપ તે આદર્શવાદી (Idealistic) હાઈ આપશ્રીએ આવી પ્રવચનગાંભીર્યનિરૂપણ આદિ ઉચ્ચ કક્ષાની આદર્શવાદી વાત કહી માગને નિર્દેશ કર્યો. પરંતુ વાસ્તવવાદી (Realistic) દષ્ટિએ જોતાં આપની આ શ્રેયમાર્ગની વાત તે “તક્ષક ફણિધરના ચૂડામણિને પ્રહવા જેવી” અશક્ય અનુષ્ઠાનરૂપ લાગે છે. આ શંકાને નિર્દૂલ કરતાં ભાવિતાત્મા મહર્ષિ શાસ્ત્રકાર વદે છે–મહાનુભાવ! તમારી શંકા અસ્થાને છે. આ શ્રેમાર્ગ તે મહાપુરુષ–અપુનર્બન્ધકાદિને વ્યવસ્થિત જ છે. mાિ –આ પ્રવચનગાશ્મીર્ય નિરૂપણાદિ ઉત્સર્ગ–અપવાદ સ્વરૂપ પરિજ્ઞાન હેતુ શ્રેયમાર્ગ ભલે છે, પરંતુ જવરહર તક્ષકના (નાગના) ચૂડાર– અલંકારના ઉપદેશવત્ (તે) અશકય અનુષ્ઠાન થશે એમ આશંકીને કહ્યું – દિથત ઈત્યાદિ. afથત–અને વ્યવસ્થિત, અને સ્વયમેવ પ્રતિષ્ઠિત -અપુનર્બકાદિ મહાપુરુષેથી અનુદ્ધિતપણાને લીધે. Page #142 -------------------------------------------------------------------------- ________________ આ શ્રેમાગ મહાપુરુષ અપુનર્બન્ધકાદિને વ્યવસ્થિત ૩૯ ચારિતશા મgHri–xજુનાવના. આ અપુનઆ શ્રેયમાર્ગ બન્ધકાદિ કેવા છે ? – (૧) મહા ધર્મપુરુષાર્થપણાને લીધે તે અપુનબન્ધકાદિને મહાસત્ત્વવત મહાપુરુષે” હોય છે. (૨) એટલા માટે જ આત્મવ્યવસ્થિત પુરુષાર્થ વડે કરીને અંતઃકોટકેટિ સાગરોપમ જેટલી કર્મસ્થિતિ - શેષ હેઈ, કર્મ લગભગ ક્ષીણ કરી નાંખ્યા હોવાથી તેઓ “ક્ષીણપ્રાય કર્મવાળા હોય છે. (૩) આમ કર્મમલ ઘણે ક્ષીણ થયો હોઈ તેઓના ચિત્ત-આશયની અત્યંત શુદ્ધિ થઈ હોવાથી તેઓ “વિશુદ્ધ આશયી હોય છે. (૪) અને આમ આશયવિશુદ્ધિને લીધે તેઓનું સંસાર પ્રત્યેનું બહુમાન ઉતરી ગયું હેવાથી, ભવાભિનંદિપણું મટી ગયું હોવાથી તેઓ “ભવ અબહુમાની હોય છે. આવા લક્ષણસંપન્ન ખરેખર મુમુક્ષુભવબંધનથી છૂટવાની નિભ અંતરંગ ઈરછાવાળા જે છે, તે અપુનર્બન્ધકાદિને જ આ શ્રેયરૂપ મેક્ષમાર્ગ વ્યવસ્થિત (Well-established) છે. અત્રે આદિ શબ્દથી એના કરતાં ઉંચી દશાવાળા સમ્યગૃષ્ટિ, ચારિત્રી આદિ સમજવા; એટલે અપુર્ભધક જેમાં આદિ છે તે અપુનર્બનકાદિ. અર્થાત્ અપુનર્બન્ધક દશાવાળો જ મોક્ષમાર્ગને પ્રાથમિકમાં પ્રાથમિક અધિકારી હેઈ, અપુનર્બન્ધકથી માંડીને જ આ મોક્ષમાર્ગના અધિકારની શરૂઆત થાય છે, અને પછી તે સમ્યગ્દષ્ટિ આદિ દશામાં તે તે અધિકાર ઉત્તરોત્તર વધતું જાય છે. તાત્પર્ય કે-જેને કષાયની ઉપશાંતતા થઈ છે, માત્ર મોક્ષ શિવાય બીજી અભિલાષા જેને વર્તતી નથી, ભવ પ્રત્યે જેને અંતરંગ વૈરાગ્ય ઉપજે છે અને સર્વ પ્રાણ પ્રત્યે જેને અનુકંપા વર્તે છે, એવા સાચા અત્માથી, -અપુનર્બન્ધકાદિ દશાવાળા સાચા મુમુક્ષુ જોગીજને જ આ એયરૂપ મેક્ષમાર્ગના ચગ્ય અધિકારી છે. અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાયે જિન આણું, મારગ ભાષે જાણ.”—શ્રી યશોવિજયજી કૃત, સા., ગા. સ્ત, પણ અન્યને સમૃદ્બન્ધકાદિને તે અહીં મોક્ષમાર્ગ માં અનધિકાર જ છે. “કચેvi પુનરિદાધિકાર પત્ર, અર્થાત્ ઉક્ત લક્ષણથી વિપરીત લક્ષણવાળા એવા હીનસત્ત્વ, ભારેકમ, મલિન આશયી અને ભવબહમાની (ભવાભિનંદી) છે આ અને અહીં મોક્ષમાર્ગના પ્રાથમિકમાં પ્રાથમિક અધિકારી પણ નથી. કારણ કે અનધિકાર જ: સંસાર ભલે છે, રૂડો છે, એમ સંસારથી રાચનારા, ભવને શુદ્ધદેશના અગ્યપણું અભિનંદનારા એવા ભવાભિનંદી છે આ મોક્ષમાર્ગ પામવા ધારે તે પણ પામી શકે નહિં. ભવબંધનથી છૂટવા માગતે હોય તે જ * અપુનર્બન્ધક લક્ષણ-. भवाभिनन्दिदोषाणां प्रतिपक्षगुणैर्युतः।। વધારTMા સપુનર્વષો મતઃ શ્રી હરિભદ્રસુરિ કૃત યોગબિન્દુ. ૧૭૮ "पावं न तिव्वभावा कुणइ ण बहुमपणई भवं घोरं। વિટિ જ સેવા સંઘરથરિ સંપુણવત્ત ” શ્રી હરિભદ્રસૂરિ પ્રણીત પંચાશક, અર્થાત-જે પાપ તીવ્રભાવથી ન કરે, ઘર સંસારને ન બહુમાને, અને સર્વત્ર ઉચિત સ્થિતિને સેવે. તે અપુર્નબન્ધક છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪. લલિત વિસ્તરા : ભવાભિન'દી અધિકારી છૂટે, પણ રાજીખુશીથી બંધાવા માગતા હોય તે કેમ છૂટી શકે ? એટલે ખરેખર છૂટવા જ ન માગતા હાય અને શ્લેષ્મમાં માંખીની જેમ આસક્તિથી ભવમાં બધાવા માંગતા હૈ ય તે ભવાભિની સમૃદ્ધ ધકાદિ દશાવાળા જીવે મેાક્ષમાર્ગીના અધિકારી જ છે. કારણ કે તેઓનુ શુદ્ધ દેશનાનું અનપણું-અચેાગ્યપણું છે, માટે; શુ વેરાનાનĖવાત્. અર્થાત્ શુદ્ધ દેશના ઝીલી શકવાનુ કે જીવી શકવાનું તેમનામાં ખીલકુલ સામર્થ્ય નથી, એટલે આ અધિકારી જીવા શુદ્ધ દેશના શ્રવણ કરવાને સર્વથા નાલાયક છે. શુદ્ધ દેશના ક્ષુદ્રસત્ત્વ મૃગયૂથને સત્રાસન સિંહનાદ છે, એમ હરિભદ્રજી રિગર્જના કરે છે शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथ संत्रासनसिंहनादः । ध्रुवस्तावदतो बुद्धिभेदस्तदनु सत्त्वलेशचलनं कल्पितफलाभावापत्त्या दीनता, स्वभ्यस्तमहामोहवृद्धिः, ततोऽधिकृतक्रियात्यागकारी संत्रासः ॥ १३ અ:શુદ્ધ દેશના ખરેખર ! ક્ષુદ્રસત્ત્વવાળા મૃગને સત્રાસન (સત્રાસ ઉપજાવનાર) સિંહનાદ છે. આ થકી પ્રથમ તેા ધ્રુવ બુદ્ધિભેદ, તે પછી સત્ત્તલેશનુ' ચલન, કલ્પિત ફલની અભાવઆપત્તિથી દીનતા, સ્વભ્યરત (સારી પેઠે અભ્યાસેલ ) મહામેાહની વૃદ્ધિ, તેથી કરીને પછી અધિકૃત ક્રિયાને ત્યાગકારી સત્રાસ (હોય છે).13 વિવેચન “ હિરના મારગ છે શૂગને, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલુ મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. ”–શ્રી પ્રીતમ ભક્ત આ ઉક્ત અનધિકારી ભાભિનદી જીવા શુદ્ધ દેશના શ્રવણુ કરવા શા માટે અયેાગ્ય છે ? તેનું સ્પષ્ટીકરણ કરતાં હરિભદ્રજી હરિંગના કરે છે કે-ગુવેરાના હિબ્રુવસવમુજૂથતંત્રાસતિનાયુઃ ।' આ જે શુદ્ધ દેશના છે તે ક્ષુદ્રસત્ત્વવાળા શુદ્ધ દેશના મૃગયૂથને સત્રાસ ઉપજાવનાર સિંહનાદ છે.' એટલે આ થકી (૧) ક્ષુદ્રસવ સ્મૃગથને પ્રથમ તા ‘ધ્રુવ બુદ્ધિભેદ’-ચેકસ બુદ્ધિભેક ઉપજે છે. અર્થાત્ અધિકૃત સત્રાસન સિંહનાદ ક્રિયામાં આસ્થા નથી અને ક્ષુદ્રસત્ત્વપણાથી શુદ્ધ કરવાનું સામર્થ્ય નથી, એટલે ક્રિયા કરવાના તેના પિરણામ જ સચાડા છૂટી જાય છે. (૨) એટલે પછી ‘સત્ત્વલેશચલન' થાય છે; સક્રિયા કરવાના અલ્પ પણ ઉત્સાહ હોય पञ्जिका- –ધ્રુવ ઈત્યાદિ. પ્રત્ર, નિશ્ચિત તવત્ શબ્દ વક્ષ્યમાણુ અન་ક્રમ અર્થે છે. જ્જત –મા થકી, શુદ્ધ દેશના થકી, વૃદ્ધિ મેો-બુદ્ધિભેદ,યથાકથંચિત્ (જેમ તેમ) કરાતી અધિકૃત ક્રિયામાં અનાસ્થાથી અને ક્ષુદ્રસત્ત્વતાથી શુકરણના અસામર્થ્યથી કરણપરિણામનુ વિધટન. સત્તુ-તે પછી, તે બુદ્ધિભેદ થકી ક્રમથી, સવહેરાવન-સત્ત્વલેશનું ચલન, સુકૃતના ઉત્સાહલવના બ્રશ, પિત હ્રામ વાપરવા—કલ્પિત લના અભાવની આપત્તિથી, સ્વબુદ્ધિથી સંભાવિત ફૂલની—અયથાસ્થિતકરણે પણ ‘ન કિ ંચિત્' ( કાંઈ નથી ) એમ દેશનાકર્તાના વચનથી-અસત્ત્વ સંભાવનાથી, દીનતા-દીનતા, ભૂલથી જ સુકૃતકરણુ શક્તિક્ષય, સ્વસ્થસ્તમહામો વૃદ્ઘિઃ—મહામાહ—મિથ્યાત્વમેાહ તેથી પ્રતિભવ અભ્યાસથી સ્વભ્યસ્ત એવા મહામેાહની વૃદ્ધિ ઉપચય. Page #144 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ દેશના સિંહનાદ : સાચા વીરપુત્ર હરિભદ્રજીની વીરવાણું ૪૧ છે તે ડગી જાય છે. (૩) એટલે પછી આમાં કાંઈ નથી એમ દેશના કર્તાના વચનથી “કલિત ફલની અભાવ આપત્તિથી દીનતા” ઉપજે છે; પિતે કપેલા ફલના અભાવ પ્રસંગથી કિયા કરવાની શક્તિને જ સડો ક્ષય થવારૂપ લાચારી ઉપજે છે. (૪) એટલે ચિરકાળથી સારી પેઠે અભ્યાસેલ–“સ્વભ્યસ્ત મહામહની વૃદ્ધિ” થાય છે. (૫) એટલે પછી પ્રસ્તુત ક્રિયા સર્વથા છેડી દેવારૂપ “સંત્રાસ” ઉપજે છે. આમ અનુક્રમે અનર્થપરંપરા નીપજે છે. માટે શુદ્ધસત્ત્વવાળ અનધિકારી અને શુદ્ધ દેશનાને અપાત્ર જ છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણ-અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્ત્રકારોની શિલી છે. અપાત્ર શોતાને તેને અગ્ય એવી ઉપદેશવાર્તા કરવામાં આવે તે ઉલટી અનર્થકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઊંધા અનર્થકારક અર્થમાં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી નંદીસૂત્રથી જાણવા યોગ્ય છે. “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દીસે છે; એ જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી. ગુહ્ય ભાવ એ તેને કહિએ, જેહશું અંતર ભાંજેજી; જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે. ગ્ય અગ્ય વિભાગ અલહ, કરશે મેટી વાતેજી; ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતે.” શ્રી યશોવિજ્યજીકૃત યોગદષ્ટિસાય. તેમાં જે મૃગપરિષદુ જેવા હીનસત્ત્વશ્રોતાજને છે તે, સિંહનાદ સાંભળી મૃગલાંના ટેળાની જેમ, સિંહનાદ જેવી ખીચટ નગ્નસત્યરૂપ વીરવાણી સાંભળી ત્રાસે છે! ને ભડકીને ભાગે છે! એટલે ગતાનુગતિક ગાડરીઆ ટેળા જેવા રૂઢ ને મૂઢ સાચા વીરપુત્ર મૃગલાં જેવા હસવ જીવો આ સત્ય તત્વવાર્તા કેમ ઝીલી શકે? હરિભદ્રજીની આ મહર્ષિ હરિભદ્રજી જેવા સાચા વીરપુત્રની સિંહનાદ જેવી વીરવાણી વીરવાણી શ્રવણ કરવાને કેમ એગ્ય હોય? કારણ કે અહીં તે તથાભાવરૂપ અપુનબંધકાદિ દશાવાળી “નગદનારાયણ”ની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણતિમય ભાવકિયા તત્વસમજપૂર્વક કરવાની વાત છે, નિષ્કામ શુદ્ધ ભક્તિરૂપ સાચા આત્મપુરુષાર્થથી કર્મક્ષય કરી આશયશુદ્ધિ કરવાની વાત છે, ભવાભિનંદીપણું ત્યજી સાચું મુમુક્ષુપણું ભજવાની વાત છે, માનાર્થ વિષપાન છેડી આત્માર્થ અમૃતપાન કરવાની વાત છે, પ્રથમ અહંકારરૂપ માથું મૂકીને નિષ્કપટ આત્માર્પણપણે પ્રભુનું નામ લેવાની વાત છે. આજે આ “હરિને-કમને હરનારા વીર પ્રભુને માર્ગ શૂરાને માર્ગ છે, એમાં કાયરનું કામ નથી. એમ આ હરિભદ્રની હરિગર્જના પિાકારે છે ત્રાડ પાડે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : ભવાભિનંદી અનધિકારી ભવાભિનંદી અનધિકારીઓને અનાદત કરી, અધિકારીઓને અધિકૃત કરી, પ્રસ્તુત વિષય કહીએ છીએ, એમ ઉપસંહાર કરે છે– भवाभिनन्दिनां स्वानुभवसिद्धमप्यसिद्धमेतद्, अचिन्त्यमोहसामर्थ्यादिति, न खल्वेतानधिकृत्य विदुषा शास्त्रसदभावः प्रतिपादनीयो, दोषभावादिति ॥ પ્રાન્તમ શાસક્કાવાતિના વામિનરી, રામના નિવ કવરે || * * इति कृतं विस्तरेण । अधिकारिण एवाधिकृत्य पुरोदितान् अपक्षपातत एव निरस्येतरान् प्रस्तुतमभिधीयत इति ॥१४ અર્થ:–ભવાભિનન્દીઓને આ સ્વાનુભવસિદ્ધ છતાં અસિદ્ધ છે –અચિત્ય મહેસામને લીધે. એટલા માટે ખરેખર ! એને અધિકત કરી (આશ્રી) વિદ્વાને શાસ્ત્ર ભાવ પ્રતિપાદન કરવા યોગ્ય નથી–દેષભાવને લીધે. કહ્યું છે કે અપ્રશાન્તમતિવંત પ્રત્યે શાસ્ત્રના સદુભાવનું પ્રતિપાદન દોષાર્થ હોય છે,–અભિનવ ઉદીર્ણ જવરમાં શમન કરનારા ઔષધની જેમ. એટલે વિસ્તારથી સર્ષ! પૂર્વોક્ત અધિકારીઓને જ અધિકૃત કરી, અપક્ષપાતથી જ ઈતરને (બીજાઓને) નિરસ્ત કરી, પ્રસ્તુત કહેવામાં આવે છે–૧૪ વિવેચન મૂળ મારગ સાંભળો જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ મારગ. નેય પૂજાદિની જે કામના રે, નેય વ્હાલું અંતર ભવ દુઃખ...મૂળ મારગ.” –શ્રીમદ્ રાજચંદ્રજી આજે સિંહનાદથી મૃગયૂથસંગ્રાસન આદિ વસ્તુ કહી તે “ભવાભિનંદીઓને સ્વાનુભવસિદ્ધ છે, છતાં મહદુ આશ્ચર્ય છે કે “અચિત્ય મેહસામર્થ્યને લીધે અસિદ્ધ છે! “સિમેત, વિચમોત્તાસ્થત.” અર્થાત્ ભવને અભિનંદનારા આ ભવાભિનંદીઓ અને ભવાભિનંદી જ મેહમાં એટલા બધા ડૂબેલા છે, કે તેઓ તે તે અચિન્હ મેહસામર્થ અનર્થ પરંપરા સ્વાનુભવથી જાણતા છતાં જાણે ન જાણતા હોય એમ ભવાભિનંદીપણું ત્યજતા નથી અને મેક્ષમાર્ગ પર મૃગ જેવું હીનસત્વ કાયરપણું ભજે છે! એ ખરેખર ! મહામહનું જ વિલસિત છે! સંસાર જેને મીઠે લાગે છે એવા સંસારથી રાચનારા આ ભવાભિનંદીનું લક્ષણ શ્રી ગદષ્ટિસમુચ્ચયમાં આ કહ્યું છે-“શુદ્ર, લાભારતિ, દિન, મત્સરવંત, ભયવાળો, શઠ, અજ્ઞાની એ ભવાભિનંદી નિષ્ફળ આરંભથી સંયુક્ત એવો હેય ભવાભિનંદી લક્ષણ છે.” અર્થાત્ તે શુદ્ર એટલે કૃપણ, પામર, તુચ્છ હોય છે; કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુમાનનારે હઈ તેના * * લકતત્વનિર્ણય (હરિભદ્રસૂરિ કૃત) છે. ૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભવાભિનંદી લક્ષણ : નિષ્ફલાભી, લેપંક્તિસ્થ ૪૩ આદર્શો ને વિચારણાઓ પણ તુચ્છ, પામર, કંજુસ જેવા અનુદાર ને છીછરા હેય છે. તે લાભરતિ–લેબી-લાલચુ હોય છે, અને આ લેભી–લાલચુ હોવાથી તે યાંચાશીલ, યાચના કરવાના સ્વભાવવાળે, માગણ વૃત્તિવાળ, વિષયને ભીખારી હોય છે. તે દીન-સદાય અકલ્ય દશ હંમેશાં ભૂંડુંજ દેખનાર (Pessimistic ) નિરાશાવાદી જ હોય છે. તે મત્સરવંત–અદેખે હોય છે, એટલે તે પરની ગુણસંપત્તિ પ્રત્યે દ્વેષવાળ, પુણ્યષી, ગુણષી હોય છે, પારકાનું ભલું દેખી કે પારકાને ગુણ દેખી તેને મનમાં બળતરા થાય છે, આગ ઊઠે છે. તે ભયવાનું હોય છે, સદા ભયાકુલ-ભયથી ફડફડતા રહ્યા કરે છે. તે શઠ–માયાવી, કપટી, દાંભિક હોય છે. તે અજ્ઞ-અજ્ઞાની ભૂખ સારાસારના ભાન વિનાને હોય છે. સુનો ટામતનો મત્સર મથાન ટકા ૩ મrfમની સ્થાન્નિસ્ટારમાં તઃ ” શ્રી એગદષ્ટિસમુચ્ચય, ૭૬ “લેભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણું ભવાભિનન્દી ભય ભર્યોજી, અફલ આરંભ અયાણ.” શ્રી ગદષ્ટિ સજઝાય અને આવા લક્ષણવાળ હોઈ તે નિષ્કલારંભી હોય છે, અર્થાત્ અતવાભિનિવેશને લીધે તેને મૂળ આરંભ જ ખોટો હોવાથી તેના સર્વ આરંભ-બધા મંડાણ નિષ્ફળ–અફળ જાય છે. કારણ કે તેને બંધ “અસત પરિણામથી અનુવિદ્ધ”— અસત પરિણામ સંકળાયેલું–જોડાયેલું હોય છે, એટલે તે “વિષમિશ્રિત અનાની અનુવિદ્ધ બેધ: જેમ નિયમથી “અસત્ ” હોય છે. આ ઉપરથી સ્પષ્ટ ફલિત થાય નિષ્ફલારભી કે ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલે પંડિત હોય, ગમે તેટલો ભવાભિનંદી દ્રવ્યશ્રુતજ્ઞાની હય, ગમે તે આગમવેત્તા–આગમધર-શાસ્ત્રવિશારદ કહેવાતો હોય, તે પણ તેના પરિણામ અસ–મિથ્યા વાસનાથી વાસિત હોવાથી તેને તે સર્વ બોધ “વાસિત બોધ આધાર” હેઈ વાસ્તવિક રીતે અબોધ જ છે, અજ્ઞાન જ છે, અને તેની અનંત દ્રવ્ય ક્રિયા પણ અક્રિયા વા વિક્રિયા જ છે. આમ આંધળે વણે ને પાડે ચાવે” તેની જેમ ભવાભિનંદીનું સર્વ જ્ઞાન નિષ્ફળ છે ને સર્વ ક્રિયા નિષ્ફળ છે, એટલું જ નહિં પણ તેની સર્વ ગક્રિયા પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણ કે તેની મતિના યુગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે વિષમિશ્રિત અનની જેમ તેને વેગ પણ “અગ” થઈ પડે છે, એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હોવાથી તેને “નિષ્કલારંભી” કહ્યું છે તે યથાર્થ છે. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. ”_શ્રીમદ રાજચંદ્રજી. * इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः। તરંજીવ નિયમrfavસંgવાન્નત ” શ્રી ગદષ્ટિસમુચ્ચય, ૭૭. Page #147 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : ભવાભિનંદી અધિકારી “ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ” શ્રી દેવચંદ્રજી. આગેકે ટુંકત ધાય પીછે બછરા ચરાય, જેસે દગહીન નર જેવરી વટતુ હૈ, તૈસે મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરી, શેવત હસત ફલ વત ખટતુ હૈ. ” -શ્રી બનારસીદાસજી. વળી ગબિન્દુમાં કહ્યું છે તેમ ભવાભિનંદી જીવ માનાથને લેકેષણાનો ભૂખે હિઈ “લેકપંક્તિમાં લેકની પંગતમાં બેસનારે હોય છે, અર્થાત લેકારાધન હેતુએ લેકને રીઝવવા ખાતર મલિન અંતરાત્માથી સક્રિયા કરે છે, અને લેકપંગતમાં બેસનારે તેથી તે એને મહાઅનર્થંકરદુરંત ફલદાયી થઈ પડે છે, કારણ કે ભવાભિનંદી જગને રૂડું દેખાડી ધમીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, આત્માર્થેજ કરવા યોગ્ય એવી ધર્મક્રિયાને પણ માનાર્થે ઉપગ કરે છે, અને તુચ્છ એવા લૌકિક માન-પૂજા-સત્કારાદિ ખાતર મહતું એવી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જે હીન ઉપગ કરે છે, અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ઘોર આશાતના કરે છે. આવી લેકેષણરૂપ લેકપંક્તિ અને લેાકોત્તર એવું આત્મકલ્યાણ બેને કદી મળતી પાણ આવે નહિં. અને પરમાર્થ વિચારીએ તે લકત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લેકેષણારૂપ માનાર્થનું મૂલ્ય બે બદામનું પણ નથી. છતાં મહદ્ આશ્ચર્ય છે કે એક ભવના તુછ કલ્પિત લાભની ખાતર અનંત ભવનું દુઃખ વહાલું ગણી “ભવાભિનંદી” પિતાના નામને સાર્થક કરે છે! એ જ પ્રકારે અંતરુમાં જેને ભેગાદિની ને પૂજાદિની કામના બન્યા કરે છે, છતાં મુખેથી જે જ્ઞાનની ને “અનાસક્ત” યોગની વાતો કરે છે, તે સાગરહિત વિદ્વાની–પંડિતમાની પણ એ જ દશા છે ! યોગબિજુમાં શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢજનેને જેમ પુત્ર-દારાદિ સંસાર છે, તેમ સાગરહિત વિદ્વાનને X “શાસ્ત્રસંસાર” છે! આમ મૂઢ હેય કે વિદ્વાન હેય-જેને અંતમાં ભવદુઃખ વહાલું હોય અને પૂજાદિની કામના અંતરમાં વર્જ્ય કરતી હોય, એ ભવાભિનંદી જીવ મોક્ષના આ મૂળમાર્ગના શ્રવણને પણ અધિકારી કેમ હોય ? જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું *"लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना । कियते :सत्किया सात्र लोकपंक्तिरुदाहृता ।। भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि । મદૂત દીનદોસ્ત તક્રિો વિવું: ” યોગબિન્દુ x “पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । વિલુપ રાધિરાજ સોનાદિતાત્મનામ્ ” – બિન્દુ. Page #148 -------------------------------------------------------------------------- ________________ અપુનર્બન્ધકાદિ અધિકારીઓને જ અધિકૃત કરી કથન ૪૫ થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજે છઉં અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.” -શ્રીમદ રાજચંદ્ર અં. ૪૮ અને એટલા માટે જ આચાર્યજી અત્ર સખેદ વદે છે કે ખરેખર! આ ભવાભિનંદી અનધિકારીઓને આશ્રીને તત્વજ્ઞ વિદ્વાને શાસ્ત્રને સદ્ભાવ પ્રતિપાદન કરવા ગ્ય નથી, જ વતનપર વિદુar રાક્ષસરૂમ પ્રતિજ્ઞાનયો, કારણ ભવાભિનંદી કે તેથી તેને દેવ ઉપજે છે માટે. આ અંગે તેઓશ્રીએ અત્રે અનધિકારીને અનાદર સ્વરચિત લોકતત્ત્વનિર્ણયનું સુભાષિત ટાંકયું છે કે “જેની મતિ પ્રશાંત થઈ નથી એવા પ્રત્યે શાસ્ત્રના સદ્ભાવનું પ્રતિપાદન કરવું તે દેષનું કારણે થાય છે,–જેમ તાજા ઉબરી આવેલા તાવમાં શમન કરનારૂં ઔષધ દેષ કરે છે તેમ.” એટલે વિસ્તરથી સર્યું ! સુજ્ઞ વિચક્ષણ જને આટલું કહ્યું છે તે પરથી થોડું કહ્યું ઝાઝું કરી જાણશે ! અમને અધિકારી જી પ્રત્યે રાગ નથી ને અનધિકારી છે પ્રત્યે દ્વેષ નથી, પણ સર્વ જી પ્રત્યે અમને સમભાવયુક્ત સદ્ભાવ છે, એટલે નિષ્પક્ષપાતપણે જ પૂર્વોક્ત અધિકારીઓને જ અધિકૃત કરી અને ઈતરનેઅનધિકારીઓને અનાદત કરી, પ્રસ્તુત ગ્રન્થને વિષય હવે કહીએ છીએ – વ્યાખ્યા અને સસ વ્યાખ્યાંગ હવે વ્યાખ્યા અને વ્યાખ્યા અંગે દર્શાવવાનો ઉપક્રમ કરે છે– अथास्य व्याख्या तल्लक्षणं च संहितादि । यथोक्तम् - પંદિતા જૈવ, પાર્થ: પવિઘg चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षविधा ॥” इति. एतदङ्गानि तु जिज्ञासा गुरुयोगो विधि इत्यादीनि । अत्राप्युक्तम् - “જિલ્લાના ગુરુ વિધિપત વષrfrtતઃ ઉર્જન્ उक्तक्रियाऽल्पभवता, ध्याख्याङ्गानीति समयविदः ॥" તત્ર -- નમોરચ્છઃ ” fસ ફંદિતા / var તુ નમ, ૩૪તુ, : વાસુ'नम' इति पूजार्थ, पूजा च द्रव्यभावसङ्कोचः, तत्र करशिरःपादादिसंन्यासो द्रव्यसङ्कोचः, भावसङ्कोचस्तु विशुद्धस्य मनसो नियोग इति। 'अस्त्विति' भवतु प्रार्थनाऽर्थोऽस्येति । 'णमिति' वाक्यालङ्कारे, प्राकृतशैल्या इति चेहोपन्यस्तः। 'अर्हद्भ्य' इति देवादिभ्योऽतिशय. पूजामर्हन्तीत्यहन्तस्तेभ्यो, नमःशब्दयोगाचतुर्थी । Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪ લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ पदविग्रहस्तु यानि समासभाञ्जि पदानि तेषामेव भवतीति नेहोच्यते । चालना तु अधिकृतानुपपत्तिः चोदना । यथा - अस्त्विति प्रार्थना न युज्यते, तन्मात्रादिशसिद्धेः । प्रत्यवस्थानं तु नीतितस्तन्निरासः । यथा - युज्यत एव इत्थमेवेष्टसिद्धेरिति । पदयोजनामात्रमेतद्, भावार्थ तु वक्ष्यामः ॥ ' .१५ અર્થ :—હવે આની વ્યાખ્યા-અને તેનું લક્ષણ સંહિતાદિ છે. કહ્યું છે કે— “ સંહિતા, પદ, પદાર્થ, પવિગ્રહ, ચાલના અને પ્રત્યવસ્થાન,-એમ તંત્રની વ્યાખ્યા ષવિધ-છ પ્રકારની છે. ’’ અને એના અગા તા જિજ્ઞાસા, ગુરૂયેાગ, વિધિ ઇત્યાદિ છે. અત્રે પણ કહ્યું છે કે જિજ્ઞાસા, ગુરૂયેાગ, વિવિરતા, આધરિણતિ, સ્થ, ઉક્ત ક્રિયા, અપભવતા-એ વ્યાખ્યાઅગા છે, એમ સમવિદા (શાસ્રા) વઢે છે. ” તેમાં— (1) નમોસ્ટ્સદ્ગુરૂસ્થ:-નમસ્કાર હો અને!–એમ સહિતા છે. (ર) પા તા નમ:, કસ્તુ, દૂ:—નમસ્કાર, હા, અર્હતાને. (૩) પદાર્થ તા:—નમ:—નમસ્કાર, એ પૂજાથે છે. અને પૂજા તે દ્રવ્ય-ભાવ સાચ છે. તેમાં કર-શિર-પાદ આદિના સન્યાસ (સભ્યન્યાસસ્થાપન ) તે વ્યસ'કાચ છે; અને ભાવસ કાચ તા વિશુદ્ધ મનના નિયોગ છે. અસ્તુ હા ! આના પ્રાર્થનાઅર્થ છે, નં—એ પ્રાકૃત રશૈલીથી વાકચાલકાર પરત્વે છે અને એટલા માટે અહી' ઉપન્યસ્ત ( મૂકેલ ) છે. અર્જુTM—દેવાશિકી અતિશય પૂજાને અહ (યોગ્ય ) છે તે અ`તા, તેઓને, નમ: શબ્દના યાગથી ચતુર્થી (વિભક્તિ) છે. (૪) પવિગ્રહઃ જે સમસવાળા પદા છે તેઓના જ હાય છે, એટલે અહી' કહેવામાં ઓવતા નથી. (૫) ચાલનાર તેા અધિકૃતની અનુપત્તિની પ્રેરણા. જેમકે— સસ્તુ’–એમ પ્રાના ચુક્ત નથી,તે માત્રથી ઈષ્ટની અસિદ્ધિને લાધે. બ્રિજા---‘પ્રવૃત રીચેતિ ચૈહોપન્થસ કૃતિ’—અને અહીં પ્રાકૃત શૈલીથી ઉપન્યસ્ત છે, પ્રાકૃતકૌચા——પ્રાકૃત શૈલીથી' પ્રાકૃત ગ્રંથ સ્વાભાવ્યથી તિ—એમ, વાકયાલકારતાથી, દ્દ-સમુચ્ચય અથમાં, રૂ૪-હી, સૂત્રમાં ૩પ૨સ્ત:-ઉપન્યસ્ત છે,—સંસ્કૃતમાં વાકથાલકારતાથી આના પ્રયાગના અદનને લીધે. ૧. પવિગ્રહ-પદ છૂટા પાડવા તે. ૨. ચાલના–પ્રસ્તુત વાત ધટતી નથી એવી શકા ઊઠાવવી તે. Page #150 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસા પહેલ વ્યાખ્યાંગ : ગુરુયાગ બીજી વ્યાખ્યાંગ ४७ (૬) પ્રત્યવસ્થાના નીતિથી તેને (અનુપપત્તિ પ્રેરણાના) નિરાસ (નિરાકરણ ). જેમકે-યુક્ત છે જ, આમ જ સિદ્ધિને લીધે. આ પાજના માત્ર છે. ભાવાર્થ તે અમે કહીશુ,પ જિજ્ઞાસાદિ સપ્ત વ્યાખ્યાંગ મધ્યે પ્રથમ જિજ્ઞાસા અંગનું વ્યાખ્યાન કરે છે व्याख्याङ्गानि तु जिज्ञासादीनि तद्व्यतिरेकेण तदप्रवृत्तेः । तत्र - धर्मं प्रति मूलभूता वन्दना, अथ कोsस्यार्थः इति ज्ञातुमिच्छा जिज्ञासा | न सम्यग्ज्ञानादृते सम्यक्किया, 'पढमं नाणं तओ दयेति वचनात् । विशिष्टक्षय૬ क्षयोपशमनिमित्तेयं नासम्यगृह टेर्भवतीति तन्त्रविदः ॥ અર્થ:વ્યાખ્યાંગા તા જિજ્ઞાસા આદિ છે, તેના વિના તેની (વ્યાખ્યાની) અપ્રવૃત્તિ છે માટે, તેમાં— धर्म प्रति मूलभूता वन्दना । ધ પરત્વે ભૂલભૂત વન્દના છે. (૧) હવે આનો અર્થ શું છે? એમ જાણવાની ઇચ્છા તે જિજ્ઞાસા, સમ્યજ્ઞાન વિના સમ્યક્ ક્રિયા નથી,---‘પઢમં નાળ તો ચા’—પ્રથમ જ્ઞાન ને પછી યા–એ વચનથી. વિશિષ્ટ ક્ષય-ક્ષાપશમ નિમિત્તવાળી આ (જિજ્ઞાસા ) અસમ્યગ્દષ્ટિને હાતી નથી, એમ તન્ત્રવિદો ( વધે છે ),૧૬ વિવેચન “ જિનપતિ ભક્તિ મુક્તિના મારગ, અનુપમ શિવસુખ કડો રે. '' જિજ્ઞાસા આદિ સાત જે કહ્યા તે વ્યાખ્યાના અંગ છે, કારણ કે તે ન હેાય તે વ્યાખ્યાની પ્રવૃત્તિ પણ સંભવતી નથી. અત્રે ‘ધર્મ પ્રતિ મૂળમૂતા વસ્તુના । ’—ધની બાબતમાં વંદના છે તે મૂલભૂત છે, વંદના-પ્રભુભક્તિ તે ધર્મવૃક્ષનું મૂળ છે. —મહામુનીશ્વર શ્રી દેવચ`દ્રજી, ?? “ ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કોઈ ભક્તને હા લાલ. ’–શ્રી રૂપવિજયજી, (૧) આના અ` શે છે ? એમ જાણવાની ઇચ્છા-ઉત્કંઠા તે જિજ્ઞાસા. તત્ત્વનું સ્વરૂપ સમ્યક્ પણે ન જાણ્યું હાય ત્યાંલગી ક્રિયાની સમ્યક્ પ્રવૃત્તિ સંભવતી નથી. એટલે જ અત્રે શ્રી દશવૈકાલિક સૂત્રનુ સુપ્રસિદ્ધ સુભાષિત ટાંકયુ છે કે ‘ પઢમં નાળ તો ચા’—પ્રથમ જ્ઞાન ને પછી દયાએટલે સમ્યકૂ જ્ઞાનની પ્રથમ આવશ્યકતા છે, અને જ્ઞાન પણ સાચી અંતરંગ જિજ્ઞાસા વિના ઉપજવું સ ંભવતું નથી, એટલે સૌથી પ્રથમ જિજ્ઞાસાની પણ પરમ આવશ્યકતા છે. કર્મીના વિશિષ્ટ ક્ષયથી વા ક્ષાપશમથી i જિજ્ઞાસા પહેલુ વ્યાખ્યાંગ * પ્રત્યવસ્થાન—ઘટતું નથી એવી શંકાનું સમાધાન કરી મૂળ વાતનું પ્રતિ–પાઠ્ઠુ અવસ્થાન—જેમ છે તેમ સ્થાપન કરવું તે, અર્થાત્ જે કહ્યું છે તે ખરાખર જ છે એમ શંકાનું નિવારણ કરવું તે.—વિવેચક. Page #151 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ આ સાચી જિજ્ઞાસા ઉપજે છે, એટલે તે અસમ્યગૃષ્ટિને હોતી નથી, એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે. | હું કેણ સ્વરૂપ મુજ શું? જાણવા તત્ત્વ ઝંખે, ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકો જેમ કંબે—શ્રી યોગદષ્ટિકળશ (સ્વરચિત) ગુગ-એ બીજું વ્યાખ્યાંગ પ્રદર્શિત કરે છે તથા— गुरुणा-यथार्थाभिधानेन स्वपरतन्त्रविदा परहितनिरतेन पराशयवेदिना सम्यक् सम्बन्धः, एतद्विपर्ययाद्विपर्ययसिद्धः । तद्व्याख्यानमपि अव्याख्यानमेव, अभक्ष्यास्पशनीय. न्यायेनानर्थफलमेतदिति परिभावनीयम् ॥१७ અર્થ :–(૨) તથા–ગુરુ સાથે–યથાર્થ અભિધાનવાળા, સ્વપરત–વિ૬, પરહિતનિરત, પરાશવેદી એવા ગુરુ સાથે સમ્યક સંબંધ (તે ગુગ),–આના વિપર્યયથી (ઉલટા પ્રકારથી) વિપર્યયની (ઉલટા પ્રકારની) સિદ્ધિ (હેય છે) માટે તેનું (વિપરીત ગુણવાળા ગુરુનું) વ્યાખ્યાન પણ અવ્યાખ્યાન જ છે; અભક્ષ્ય-અસ્પશનીય ન્યાયથી આ (વ્યાખ્યાન) અનર્થફલવાળું છે, એમ પરિભાવન કરવા યોગ્ય છે.? વિવેચન આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ કૃત, સદ્ગુરુ લક્ષણ ચગ્ય.”–શ્રી આત્મસિદ્ધિ ગુરુ સાથે સમ્યક્ સંબંધ તે “ગુરુગ” નામનું બીજું વ્યાખ્યાઅંગ છે. સાચે તત્ત્વજિજ્ઞાસુ હોય તે તજ્ઞ જ્ઞાની સદ્ગુરુને શોધે, એટલે જિજ્ઞાસા પછી ગુગ એ બીજુ અંગે કહ્યું. આ ગુરુ કેવા હોવા જોઈએ ? તેનું સ્પષ્ટ યથાર્થનામાં લક્ષણ અત્રે પ્રદર્શિત કર્યું છે–પ્રથમ તે તે ગુરુ “યથાર્થ અભિગુણગણગુરુ ગુરુ ધાનવાળા’ હોય. અર્થાત્ ” છત્તર ગુનો નુ મ” ઈત્યાદિ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ગુણગણગૌરવથી “ગુરુ” હોય, તે જ તેનું યથાર્થ “ગુરુ” નામ કહી શકાય. એટલે જેનામાં આચાર્ય આદિમાં અવશ્ય હેવા યોગ્ય એવા શાક્ત યથાર્થ ભાવ-ગુણ વત્ત છે, અંતરુમાં ગરૂપ ભાવ–દી પ્રગટયો હોવાથી જે સાચા ભાવગી આત્મજ્ઞાની છે, એવા ખરેખરા ભાવાચાર્ય–ભાવસાધુને જ ગુરુ” નામ ઘટે છેનહિં કે માત્ર દ્રવ્યલિંગ ધારણ કરનારા વેષધારી-નામધારી એવા દ્રવ્યઆચાર્ય–વ્યસાધુ આદિને. કારણ કે દ્રવ્યાચાર્ય–દ્રવ્યસાધુ આદિ તે ખોટ રૂપીઆ રિયા-પુત્તરદારિ ’–આવા ગુણવાળાથી વિપરીત ગુરુ થકી, વિપfસ – વિપર્યયની સિદ્ધિને લીધે, અવ્યાખ્યાનની સિદ્ધિને લીધે. એની ભાવનાથે કહ્યું-તારવ્યાજfમાહિ સમાજૂનીયાતિ-અભક્ષ્ય-અસ્પર્શનીય–ન્યાયથી. ભક્ષ્ય પણ ગોમાંસાદિ કુત્સિતપણાને લીધે સમક્ટ અભક્ષ્ય છે તથા સ્પર્શનીય પણ ચડાલાદિ કઈને કુત્સિતપણાને લીધે સીઅસ્પર્શનીય છે, તે વડે ચા-ન્યાય, દૃષ્ટાન્ત, તેથી કરીને. Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્વપર સમયના જાણ આત્મજ્ઞાની “ગીતાર્થ” ગુરુ ૪૯ જેવા છે, તેને ગુરુ માનવા તે તે કૂડાને રૂડા માનવા જેવું છે, અને તે રૂડું નથી, એમ શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રીગદષ્ટિસમુચ્ચયમાં સ્વયં કહ્યું છે, અને આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ પણ આ જ વસ્તુ ધાતુ અને છાપના પ્રસિદ્ધ દષ્ટાંતે સ્પષ્ટપણે સમર્થિત કરી છે. મહાગીતાર્થ ગિરાજ શ્રી આનંદઘનજી પણ ગર્જના કરી ગયા છે કે – “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે.”–શ્રીઆનંદઘનજી. એટલે જ અત્રે ગુરુનું બીજું લક્ષણ “સ્વપૂરતન્ત્રવિ' કહ્યું છે. અર્થાત્ તે સ્વપર શાસ્ત્રના જ્ઞાતા હય, સ્વસમય–પરસમયને જાણનારા હોય, આત્મા–અનાત્માના ભેદજ્ઞાનને પામેલા હોય. આવા “ગીતાર્થ” જ્ઞાની પુરુષને જ સ્વ-પર સમયના જાણુ ગુરુપણાને અધિકાર ઘટે છે. ગીતાર્થ એટલે કેટલાક લોકો માત્ર આત્મજ્ઞાની ગીતાર્થ સૂત્રપાઠી સમજે છે એમ નહિ, પણ જેણે શાસ્ત્રને–સૂત્રને અર્થ– પરમાર્થ. ગીત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં એકતાર આત્માનુભૂતિમય કર્યો છે તે ગીતાર્થ અર્થાત જેણે પરમ નિશ્ચયરૂપ આત્મતત્વ ગીત કર્યું છે, અનુભૂત કર્યું છે, તે ગીતાર્થ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ કહ્યું છે તેમ “ચરણકરણપ્રધાન એવા જે સ્વસમય-પરસમયને (ચિંતન) વ્યાપાર છોડી બેઠા છે, તેઓ ચરણ-કરણને નિશ્ચયશુદ્ધ સાર જાણતા નથી.” એટલા માટે સ્વ–પર સમયના જાણ એવા ગીતાર્થ આત્માનુભવી જ્ઞાની પુરુષ જ ગુરુ થવાને યોગ્ય છે. સમભાષી ગીતારથ નાણી, આગમમાંહે લહિયે રે, આતમ અરથી શુભમતિ સજજન, કહો તે વિણ કિમ રહિયે રે?” “ખંડ ખંડ પંડિત જે હવે, તે નવિ કહિયે નાણી; નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણ... ૨ જિનજી! વિનતડી અવધારે.”શ્રી યશોવિજયજી. આવા સ્વસમય-પરસમયના ભાવ જાણનારા વિચક્ષણ હોય, પણ પરહિત કરવા તત્પર ન હોય તે બીજાને તેથી શું લાભ થાય? એટલા માટે તે “પરહિત નિરત? હોય એવું ખાસ ત્રીજું વિશેષણ મૂક્યું. અર્થાત્ બીજા જીનું પરહિતનિરત: હિત–પારમાર્થિક કલ્યાણ કેમ થાય? એની અહાનિશ ચિંતા પરાશયદી કરતા રહી તે હિત જેમ થાય તેવી પ્રવૃત્તિમાં અત્યંત રત, રચ્યા પચ્યા રહેનારા, આનંદ માનનારા પરોપકારપરાયણ હોય; અને એટલે જ ષદર્શનના રહસ્યને જાણનારા તે પરમશ્રુત જ્ઞાની પુરુષ જગજજીને અપૂર્વ વાણી વડે સદુપદેશ દાન દઈ સાચે “ધર્મલાભ” આપે છે. અને આવા જે પરહિતનિરત * चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्कवावारा। રકાર તારું ળિછાયુ ન ચરિતા”—શ્રી સન્મતિતક Page #153 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ ઉપદેષ્ટા ગુરુ હોય તે પરના આશયને જાણનારા વિચક્ષણ હોવા જોઈએ, નહિં તે પાત્રવિશેષ પ્રમાણે યથાયોગ્ય બોધ આપવાનું બની શકે નહિં, એટલા માટે અત્રે ચોથું વિશેષણ “પરાશયદી” એમ મૂક્યું. આમ સમ્યગ્રદર્શન-જ્ઞાન–ચારિત્રાદિ આત્મગુણની ઉચ્ચ દશાને પામેલા જે સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની સમદર્શી વીતરાગી પુરુષ હય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈચ્છારહિતપણે સર્વત્ર અપ્રતિબંધ ભાવથી ભવ્ય જિનેનું હિત કરતાં વિચરતા હોય, અને જે પરમ કૃપાળુ પરમથુતની વાણી કદી પૂર્વે ન સાંભળી હોય એવી અપૂર્વ હોય, એવા સદ્ગગ્ય ગુણલક્ષણસંપન્ન જે હોય, તે જ સાચા ગુરુ છે, અને તેવા સાચા સદ્ગુરુ સાથે જે વેગ સમ્યક્ સંબંધ-અવંચક ગ તે જ “ગુરુગ” છે. ગુરુનું સારું નવંધ. આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધારરે... શાંતિજિન ! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી પણ આથી જે વિપર્યય-વિપરીત છે, તેથી તે વિપર્યયની વિપરીતની જ સિદ્ધિ હોય છે, પતfarpur. અર્થાત્ આવા ગુણસંપન્ન જે ગુરુ ન હોય, તેની સાથેને ગ–સંબંધ તે ગુરુગ અથવા અગુરુગ છે, આથી ઉલટ જેનામાં ગુરુમાં હોવા ગ્ય યક્ત ગુણ નથી અથવા તેથી વિપગુરુઅયોગ અથવા રીત ગુણ છે, તે અગુરુ અથવા કુગુરુ છે, અને તે “ગુરુ” એવું અગુગ અયથાર્થ છેટું નામ ધરાવી ગુરુ બનવાની ચેષ્ટા કરે, તે તે કર્મ ભારથી “ગુરુ” (ભારી) બની મહામહિનીય કર્મથી ભવસાગરમાં ડૂબી જાય છે. એટલે જેને સ્વ–પર તન્નનું ભાન નથી,સ્વ-પર સમયનું કે આત્મા-અનાત્માનું જેને જ્ઞાન નથી, પરહિતની જેને કંઈ ખેવના નથી, પણ પિતાના માન–પૂજા-પ્રતિષ્ઠાદિની જ જેને ખેવના છે, અને પરના આશયનું જેને જાણપણું નથી –એવા અગીતાર્થ અજ્ઞાની અસમયજ્ઞ તે અગુરુ જ અથવા કુગુરુ જ છે, અને તેને રોગ તે તે સત કુલથી વંચિત કરનાર-જીવને છેતરનાર વંચક રોગ હેઈ, ટેલિફેનમાં બેટે નંબર જડાઈ જવાની જેમ અગ જ છે, અર્થાત્ ગુગ જ નથી. અસદ્દગુરુ એ વિનયને, લહે લાભ જે કાંઈ; મહા મોહિનીય કર્મથી, બૂડે ભવજળ માંહિ.” શ્રી આત્મસિદ્ધિ અને “તવ્યથાનમf ૩થાસ્થાન મેવા” –એવા વિપરીત ગુણવાળા અજ્ઞાની અસદ્ગુરુનું વ્યાખ્યાન પણ અવ્યાખ્યાન જ છે. અર્થાત્ તેવા અગીતાર્થ કુગુરુ કવચિત * “ ના ગદ વદુસ્તુ સમય જ રિપીંપરિવુ જ ! अविणिच्छिओ य समए तह तह सिद्धंतपडिणीओ ॥" શ્રી સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિત Page #154 -------------------------------------------------------------------------- ________________ આથી ઉલટે ગુરુવેગ અથવા અગુગ સ્વાર્થનું વ્યાખ્યાન કરવાની બાલચેષ્ટા કરે, તે પણ તેના વ્યાખ્યાઅગુરુનું વ્યાખ્યાન નને “વ્યાખ્યાન' નામ જ ઘટતું નથી. અને સિદ્ધાંતના નિશ્ચયપણ અવ્યાખ્યાન જ તત્ત્વનું ભાન નહિ હેવા છતાં તે અજ્ઞાની પિતે બહુશ્રુત આગમધર અભક્ષ્ય અસ્પર્શનીય હોવાને ફાંક રાખી, ભલે માટે શિષ્ય પરિવાર ધરાવી પિતાની ન્યાય પાછળ ગાડરીઆ પ્રવાહ જેવું મોટું ટેળું ચલાવતા હોય અને બહુજનસંમત બની વાચસ્પતિ થઈ ભલે વક્તાબાજી વડે વ્યાખ્યાનધરા ધ્રુજાવતે હોય, તે પણ તે ઓડનું ચોડ વેતરી અર્થને પણ અનર્થ કરે છે, એટલે તેનું કહેવાતું વ્યાખ્યાન પણ અનર્થફલવાળું હોય છે. સમસ્યારૂનાગચાનાનર્થતત્.’ એટલા માટે આત્મઅજ્ઞાની અગીતાર્થ ગુરુને સૂત્રાર્થ પણ શ્રવણને ગ્ય નહિં હોઈ, એનું વ્યાખ્યાન પણ અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી ત્યજવા ગ્ય છે, અર્થાત્ માંસાદિ અભક્ષ્ય જેમ સ્પર્શવા એગ્ય નથી, અથવા ચાંડાલાદિ અસ્પૃશ્ય જેમ સ્પર્શવા ગ્ય નથી, તેમ આવા કુગુરુને અને તેના વ્યાખ્યાનને દૂરથી પણ સ્પર્શવા યેગ્ય નથી, નવ ગજના નમસ્કાર જ કરવા ચગ્ય છે અજ્ઞાની નવિ હવે મહાજન, જે પણ ચલવે ટેળું; ધર્મદાસ ગણું વચન વિચારી, મન નવિ કીજે ભેળું રે જિનજી! જિમ જિમ બહથત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરીએ; તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરિએરે જિનજી!” શ્રી યશોવિજયજી કૃત સા. 2. ગ. સ્ત, વિધિપરતા એ ત્રીજું વ્યાખ્યાંગ વર્ણવે છે– तथा विधिपरता मण्डलिनिषद्याक्षादी प्रयत्ना ज्येष्ठक्रमानुपालनं उचितासन क्रिया सर्वथा विक्षेपसंत्यागः उपयोगप्रधानतेति श्रवणविधिः। हेतुरयं कल्याणपरम्परायाः । अतो हि नियमतः सम्यग्रज्ञानं, न ह्युपाय उपेयव्यभिचारी, तद्भावानुपपत्तेरिति ॥१८ અર્થ:-(૩) તથા વિધિષરતા– મંડલિનિષદ્યા, અક્ષાદિમાં પ્રયત્ન, જયેષ્ઠ કમનું અનુપાલન, ઉચિત આસન કિયા, સર્વથા વિક્ષેપસત્યાગ, ઉપગપ્રધાનતા એમ શ્રવણવિધિ છે. આ કલ્યાણપરંપરાને હેતુ છે. આ થકી જ નિયમથી સમ્યગ જ્ઞાન હોય છે, કારણકે ઉપાય ઉપેયથી વ્યભિચારી હોય નહિ - તભાવની (ઉપાય ભાવની) અનુપપત્તિ હોય, માટે f –તદ્રાવાનુvઉતિ-તર્ભાવની અનુપત્તિને લીધે. ઉપેયમાં વ્યભિચારી ઉપાયનું ઉપાયપણું ઉપપન્ન થતું નથી એમ ભાવ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : વ્યાખ્યા અને સસ્ત વ્યાખ્યાંગ વિવેચન વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલે રે, દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, સુભ રાગે અનુકૂલે રે”... શ્રી યશોવિજયજી કૃત સા. 2. ગા. સ્તવન સાચા ગુરુને એગ થાય, તે પછી તેની વિધિપૂર્વક ઉપાસના કરવી જોઈએ, એટલા માટે વિધિપરતા એ ત્રીજું વ્યાખ્યાઅંગ મૂકયું. તે વિધિપરતા આ આ પ્રકારે હાયઃ (૧) મંડલિનિષદ્યા-વિનયપૂર્વક મંડલિમાં બેસવું તે. (૨) વિધિપરતા અક્ષાદિમાં પ્રયત્ન–નેકારવાળી વગેરેની ગણનામાં યત્નવંતપણું. (૩) ત્રીજું વ્યાખ્યાંગ ચેક ક્રમનું અનુપાલન-નાના મોટાને વિનય સાચવે વગેરે. (૪) ઉચિત આસનક્રિયાયથાગ્ય આસન લેવું, વિનયાન્વિતપણે બેસવું. (૫) સર્વથા વિક્ષેપર્સત્યાગ–ચિત્તવૃત્તિના આડાઅવળા જવારૂપ સર્વ પ્રકારના વિક્ષેપને પરિત્યાગ કરી, અખંડપણે સન્મુખવૃત્તિ ધારવી. (૬) ઉપગપ્રધાનતા-શ્રવણમાં ઉપયોગ રાખી, સાવધાનપણે સાંભળવું.-એમ શ્રવણવિધિ છે. અને તે કલ્યાણપરંપરાને હેતુ છે.દેતુર વલ્યાખrvicરાણા આવા વિધિપૂર્વક સમ્યક્ શ્રવણ થકી જ નિયમથી ચોક્કસ સમ્યગ્રજ્ઞાન હોય છે, કારણકે “T Tય વિધ્યમિવાર ' જે ખરેખર “ઉપાય” હોય તે “ઉપેચથી-સાધ્યથી વ્યભિચારી હેય નહિં, આડો અવળો જાય નહિં; નહિં તે તેને ઉપાય ભાવ જ ઘટે નહિં; સાચું સાધન સાધ્યને સાધ્યા વિના રહે નહિં, તેમ સભ્યશ્રવણરૂપ સાચા ઉપાયનું ફલ સમ્યબાધ હોય જ. બધપરિણતિ એ શું વ્યાખ્યાંગ કથે છે– तथा बोधपरिणतिः सम्यग ज्ञानस्थिरता रहिता कुतर्कयोगेन संवृतरत्नाधाराप्तिकल्पा, युक्ता मार्गानुसारितया तन्त्रयुक्तिप्रधाना । स्तोकायामप्यस्यां न विपर्ययो भवति । अनाभोगमात्र, साध्यव्याधिकल्पं तु तद्, वैधविशेषपरिज्ञानादिति ॥३९ અથર–(૪) તથા બેઘપરિણતિ–સભ્ય જ્ઞાનસ્થિરતા-કુતવેગથી રહિત, સંસ્કૃત રત્નઆધારપ્રાપ્તિ તુલ્ય, માર્ગાનુસારિતાથી યુક્ત, તત્રયુક્તિપ્રધાન એવી. આ થેડી પણ સતે વિપર્યય (વિપરીત ભાવ) હેત નથી. અનામે માત્ર તે તે સાધ્ય વ્યાધિ સમાન છે – વૈદ્યવિશેષના પરિજ્ઞાનને લીધે.૧૯ વિવેચન “થોડા આર્ય અનારય જનથી, જન આર્યમાં ડા; તેમાં પણ પરિણત જન ચેડા, શ્રમણ અલપ બહુ મોડા રે.” શ્રી યશોવિજયજી કૃત સા. 2. ગાસ્ત. fજ્ઞ —વૈવિષrfજ્ઞાન-વૈદ્યવિશેષ જેમ પરિજ્ઞાન તે થકી. આ અત્રે ભાવ છે-જેમ ઇવિશેષથી સાપ્ય વ્યાધિ નિવ છે, તેમ પરિજ્ઞાનથી અનાજોગ માત્ર (નિવર્તે છે.) Page #156 -------------------------------------------------------------------------- ________________ વિધિપરતા ત્રીજું વ્યાખ્યાંગ બધપરિણતિ ચોથું વ્યાખ્યાંગ ૫૩ જે સમ્યકુ વિનયાદિ વિધિપૂર્વક સદ્ગુરુ સમીપે બાધ શ્રવણ કરે છે, તેને બંધ ઉપજે છે, એટલે બોધપરિણુતિ એ ચોથું વ્યાખ્યાંગ કહ્યું. આ બધપરિણતિ એટલે સપુરુષના ઉપદેશનું આત્મામાં પરિણમવું, અર્થાત્ સમ્યગૂજ્ઞાન સ્થિરતા. આ બધપરિણતિસમ્યગ્રજ્ઞાનસ્થિરતા કેવી હોય?–(૧) “વિતા કુતર ' જેમાં કઈ પ્રકારના કુતર્કને ગ હોય નહિં એવી તે કુતર્ક ચોગથી રહિત હેય; (૨) “હંવૃતરસ્તાધારાપ્તિeT'_ સંવૃત-ઢાંકેલા રત્ન આધારની પ્રાપ્તિ તુલ્ય હેય; (૩) માર્થાનુસારિપણાથી યુક્ત એવી હોય -ગુર માનુણાતિયા (૪)આગમને અનુકૂળ એવી સુયુક્તિથી પ્રધાન હોય, તત્રાધાના. આવી સાચી બોધપરિણતિ પણ હાય-સ્તોજાયામથથાં અર્થાત્ સત્ પુરુષ સદ્દગુરુને “ધ આત્મામાં લેશ પણ પરિણમે હોય, તે વિપર્યય-વિપરીત ભાવ-વિપર્યાસ હોતું નથી– વિપર્યય મત; અને અનાગ માત્રથી–“નામોનમાર્ગ' અજાણતાં પણ જે હોય તે તે સાધ્ય વ્યાધિ સમાન છે, સાથrfi તુ ત; અર્થાત્ સાચા નિપુણ વિધ જગ મળે હોય તે વ્યાધિ અવશ્ય જાય જ, તેમ સાચા “સરુ વૈદ્ય સુજાણ જે પ્રાપ્ત થયા છે, તે જીવને અવરૂપ વ્યાધિ અવશ્ય જવાને જ છે, સાધ્ય હાઈ ચક્કસ મટવાને જ છે. ધૈર્ય એ પાંચમું વ્યાખ્યાંગ વિવરે છે– તથા - જ્ઞાન , તiાનુ , વિવારિત્યાગ, અજ્ઞઘુદ્ધિમેરાવળ, પ્રજ્ઞાપન नियोगः, संयमपात्रता नाम बहुमता गुणज्ञानां, विग्रहवती शमश्रीः, स्वाश्रयो भावavમતિ ° અર્થ – ૫) તથા સ્થ– જ્ઞાનદ્ધિનો અનુસેક (અગર્વ), તેનાથી અજ્ઞનું અનુપહસન, વિવાદ પરિત્યાગ, અરૂના બુદ્ધિભેદનું અકરણ, પ્રાપનીમાં નિવેગ, ગુણોને બહુમત એવી સંયમપાત્રતા, વિગ્રહવતી શમશ્રી, ભાવસંપદાઓને સ્વાશ્રય.૦ વિવેચન “બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.” શ્રીમદ રાજચંદ્રજી. બંધ જેના આત્મામાં સભ્યપણે પરિણમે છે, તે સ્થિરતાને પામે છે, એટલા માટે ‘ય’એ પાંચમું વ્યાખ્યા અંગે કહ્યું. આ સ્થૂર્યસ્થિરપણું–ઠરેલપણે કેવા કેવા પ્રકારે rfજ– ત નgટૂનનમૂ-તેનાથી અજ્ઞનું અનુપસન, સ્વયં જ્ઞાત થી અનભિજ્ઞનું અનુપહસન. વિદ્યારિત્યાગ:-વિવાદનો પરિત્યાગ –તેનાથી અનભિજ્ઞો સાથે, એમ સમજાય છે. અ મેતારાપુ-અજ્ઞના બુદ્ધિભેદનું અકરણ, સમ્યત્યવન્દનાદિ નહિં જાણનારનું ત્યાં અપ્રવૃત્તિ પરિણામનું અનાપાદન. કIITની નિ :-પ્રજ્ઞાપનીયમાં નિયોગ, પ્રજ્ઞાપનીયને જ સમ્યફકરણમાં નિકુંજે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૪ લલિત વિસ્તર : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ વ્યક્ત થાય તે માટે કહ્યું–(૧) ઠરેલ પુરુષ જ્ઞાનદ્ધિનો જ્ઞાનદ્ધિને અનુસેક અનુસેક ધરે–પોતાના જાણપણાને ગર્વ ન કરે, પિતાના જ્ઞાનઆદિ વૈભવનું ઘમંડ ન રાખે. એટલે—(૨) અજ્ઞનું અનુપહસન બીજા અબૂઝ અજ્ઞ જીવને ઉપહાસ ન કરે, હાંસી–મશ્કરી ન કરે. એટલે—(૩) વિવાદ પરિત્યાગ–અનભિજ્ઞ–અજ્ઞ જન સાથે વાદવિવાદમાં કે મિથ્યા ચર્ચામાં ઉતરે નહિં. એટલે—(૪) અજ્ઞના બુદ્ધિભેદનું અકરણ–અજ્ઞજનને બુદ્ધિભેદ ન કરે; બુદ્ધિભેદ કરવાથી સમ્યક્રમૈત્યવન્દનાદિ નહિં જાણનારને તેમાં અપ્રવૃત્તિપરિણામનું ઉપજવાપણું થાય, માટે તે બુદ્ધિભેદ ન કરે. પરંતુ–(૫) પ્રજ્ઞાપનીયમાં નિયોગ–જે સમજાવ્ય સમજાવી શકાય એ પ્રજ્ઞાપનીય સરલાત્મા યોગ્ય જીવ હોય તેમાં જ તેને નિયોગ કરે, તેને જ સમ્યકરણમાં નિયું જે. અને આમ–(૬) સંયમપાવતા—જેનામાં બોધ પરિણમીને સ્થિર થયો હોય, તે અવશ્ય સંયમનું પાત્ર બને, કારણ કે જ્ઞાનરથ હું વિત–જ્ઞાનનું ફલ વિરતિ, એટલે ઠરેલ આત્મા સંયમની પાત્રતા પામે જ,–જે ગુણજ્ઞ જનેને સંયમપાત્રતા બહુમત એવી હોય છે. એટલે–(૭) વિગ્રહવતી શમશ્રીવિગ્રહવતી શમશ્રી “વિઘવતા સામથી.”—અને જે સ્થિર સંયમપાત્ર બને તે દેહઆદિ ધારિણી-મૂર્તિમાન શમશ્રી બને, શમને સાક્ષાત્ અવતાર શાંતમૂર્તિ બને. (૮) ભાવસંપદાઓને સ્વાશ્રય–“રવા મ wi” -અને આ જે શાંતમૂર્તિ બને તેને ભાવસંપદાઓ પિતાનું સ્વઆશ્રયસ્થાન અથવા સહીસલામત સુખશ્રયસ્થાન જાણી તેને આશ્રય કરે. અર્થાત્ દર્શન–ચારિત્રાદિ સર્વ ભાવસંપદાઓ આવીને તે “વિગ્રહવતી શમશ્રી’ સ્વરૂપ પુરુષમાં નિવાસ કરે. આમ ધૈર્યનું લક્ષણ છે, “ થિરતાથી થિરતા વધે, સાધક નિજ પ્રભુતા સાધે લાલ. પ્રભુ ગુણને રગે રમતા, તે પામે અવિચલ સમલા લાલ. ” શ્રી દેવચંદ્રજી ઉક્તક્રિયા એ છ વ્યાખ્યાંગ પ્રરૂપે છે– તથા उक्तस्य-विज्ञातस्य तत्तत्कालयोगिनः तदासेवनसमये तथोपयोगपूर्व शक्तित स्तथाक्रिया । नौषधज्ञानमात्रादारोग्यं, क्रियोपयोग्येव तत् । न चेयं यादृच्छिकी शस्ता, प्रत्यपायसम्भवादिति र અર્થ –(૬) તથા ઉક્તક્રિયા–તત તત કલગી એવા ઉક્તના-વિજ્ઞાનના તદુઆ સેવન સમયે તથા પ્રકારે ઉપગપૂર્વક શક્તિ પ્રમાણે તથાકિયા, ઓપધના જ્ઞાનમાત્રથી આરોગ્ય નથી. ક્રિપયોગી જ તે (જ્ઞાન) છે; અને આ ક્રિયા) યાદચ્છિકી શસ્ત નથી–પ્રત્યાયના સંભવને લીધે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્થય પાંચમું વ્યાખ્યાંગ : ઉક્ત ક્રિયા કુંડું વ્યાખ્યાંગ વિવેચન જ્ઞાન વિના ક્રિયા આંધળી-ક્રિયા વિના, જ્ઞાન તા પાંગળુ લેખીએ; ધરથ કેમ એક ચક્ર ચલાવીએ? એક પાંખે કેમ ઊડીએ ? —શ્રી પ્રજ્ઞાવાધ મેાક્ષમાળા (સ્વરચિત). જેને એધપરિણતિ અને સ્થિરતા પ્રાપ્ત થઈ છે, તે જેમ ક્રિયા કરવાની કહી છે તેમ કરે છે, એટલા માટે ઉક્ત ક્રિયા એ વ્યાખ્યાનું છઠ્ઠું અંગ કહ્યું. જે જે ક્રિયા જે જે પ્રકારે વચનથી ઉક્ત છે, શાસ્ત્રમાં કહી છે, તેને વિજ્ઞાત કીવચનાનુસાર જ તેને વિષયવિભાગ વિનિશ્ચિત કરી, તે તે ક્રિયાને ચેાગ્ય કાળે તેના આસેવનસમયે તથાપ્રકારે ઉપયેગપૂર્વક શક્તિઅનુસાર તે તે ક્રિયા કરવી, તે તથાક્રિયા છે. જેવા પ્રકારે જે જે કાળે જે જે ક્રિયા કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તે તે પ્રકારે તે તે કાળે તે તે ક્રિયા તથાપ્રકારે ઉપયાગપૂર્વક કરવી તે તથાક્રિયા છે. આ ક્રિયાનું પ્રત્યેાજન શું છે ? તે માટે દૃષ્ટાંત કહ્યું— ‘ન સૌયજ્ઞાનમાત્રાવાોગ્ય યિોપયોચેય તત।' ઔષધના જ્ઞાનમાત્રથી આરેાગ્ય નથી થતું, પણ ઔષધ જાણીને તેનું સેવન કરે તેા જ રાગ મટે છે; ચિકિત્સાક્રિયામાં ઉપયોગી થવું–ઉપયુક્ત થવું એટલું જ તે જ્ઞાનનું પ્રયાજન છે. તેમ ક્રિયાનું સ્વરૂપ માત્ર જાણ્યાથી કલ્યાણ કાર્ય સરતું નથી, પણ તથારૂપ જ્ઞાન અનુસાર ક્રિયા કર્યાથી જ આત્મઆરાગ્ય થાય છે. ત્યારે પ્રશ્ન થશે કે જ્ઞાન શું નિરર્થક છે? ના, નિરર્થીક નહિ, પણ પરમ સાક છે. જ્ઞાન પણ ક્રિયામાં ઉપયોગી-ઉપયુક્ત છે. યાદચ્છિકી સ્વચ્છ દક્રિયા પ્રશસ્ત નથી, ન ચૈવ ચાચ્છિી રાત. કારણ કે તેવી સ્વચ્છ દક્રિયાથી પ્રત્યપાયના સંભવ છે, ‘પ્રત્યાયસંમવાત્’ લાભને બદલે ઉલટો હાનિ થવાના સંભવ છે. માટે જ્ઞાનપૂર્વિકા જ જ્ઞાનપૂવ ક ક્રિયા: ઔષધજ્ઞાનનું દૃષ્ટાંત ૫૫ પન્ના—-ચ-ઇત્યાદિ. ૩TMસ્ય-ઉક્તના, વચનથી ઇષ્ટ ચૈત્યવન્દનાદિના. તેને જ વિશિષ્ટ કરે છે–વિજ્ઞાતત્ત્વ-વિજ્ઞાતના, વચનાનુસાર જ વિનિશ્ચિત વિષયવિભાગવાળાના, તત્તાયોગિનઃતે તે કાલયેાગિના, તે તે ચિત્રરૂપ કાળથી તદ્અવસર લક્ષણ કાળથી સંબંધવતના. આમ વિશેષણ કહ્યું; ક્રિયાને વિશેષિત કરતાં કહ્યું-સાસેવનસમયે −તેના ઉક્તના કરણકાળે, તથોપયોનપૂર્વે-આસેવ્યમાનને અનુરૂપ ઉપયાગ પૂર્વહેતુ જ્યાં છે તે તથા-ઉપયોગપૂ હોય છે. રાન્તિતઃ-શક્તિથી, સ્વન્નતિને અપેક્ષીને, તેના અનતિક્રમથી પણ, તથાત્રિય-તથાક્રિયા, ઉકત અનુરૂપ પ્રકારવાનું વ્યાપાર. શંકા-ઉક્ત ક્રિયાથી શું? વ્યાખ્યાનના ફલશ્રુત ઉક્ત જ્ઞાન થકી જ ઈષ્ટસિદ્ધિના સંભવને લીધે,એમ આશકાને કહ્યું-ન-ન જ, ઔષધજ્ઞાનમાત્રાત્-ઔષધના જ્ઞાન માત્રથી, ક્રિયારહિત કૈવલ ઔષધ જ્ઞાનથી, આરોö-આરાગ્ય, રાગાભાવ. કયા કારણથી ? તા કે યિોચો ચૈત્રત-ક્રિયાપયેગી જ તે:છે, કારણ કે ચિકિત્સાલક્ષણ ક્રિયામાં ઉપયુક્ત થાય છે, ઉપકાર કરે છે, તીલવાળું જે છે તે તથા— ક્રિયાપયોગિ જ છે, ન આરાગ્યઉપયાગવત પણ એમ ‘એવ’કારના અથ છે. તે તે−, ઔષધ જ્ઞાનમાત્ર, ક્રિયાને જ આરેાગ્યઉપયાગ છે માટે. ત્યારે ક્રિયા જ ઉપાય છે, નહિ કે જ્ઞાન, એમ આશંકીને કહ્યું-‘ન ચૈયમ ચારિ. ન - ન જ, ચ્-આ, વન્દનાદિ ક્રિયા યાદશી તાદ્દશી—જેવી તેવી યથા તથા જેમ તેમ કરેલી, રાસ્તા-શસ્ત, ટિસાધિકા મત. કિંતુ જ્ઞાનપૂર્વિકાજ શસ્ત્ર હાય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ કિયા પ્રશસ્ત છે. જ્ઞાનનું સ્થાન પ્રથમ ને ક્રિયાનું સ્થાન પછી છે. “પઢમં જાઉં તો ચા ” પહેલું જ્ઞાન અને પછી દયા' એ સૂત્રને ફલિતાર્થ એ જ છે. જ્ઞાન ને કિયાના યથાયોગ્ય સહકારથી જ ઈષ્ટફલસિદ્ધિ હોય છે. “ ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી હો જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ ગે હે નિજ સાધકપણે.” -શ્રી દેવચંદ્રજી. કારણ કે “જ્ઞાન–કિયાના સમન્વયથી જ મેક્ષ છે.” “જ્ઞાનબિયાખ્યાં મોક્ષ.” જ્ઞાનથી જેવું આત્મસ્વરૂપ જાણ્યું, તેવું આચરણમાં–વર્તનમાં મૂકવાની પ્રકિયા તે કિયા. જ્ઞાન અને કિયા એ બને એક રથના બે ચક જેવા છે, એમાંનું એક પણ જ્ઞાન-ક્રિયાને ચક ન હોય તે ધર્મરથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા સમન્વય આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગે હોય ત્યાં દેખતાં છતાં પાંગળે નષ્ટ થાય ને દેડતાં છતાં આંધળે નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળો જે તેના સૂચન મુજબ ચાલે, બને સહકાર કરી સમન્વય સાધે તે બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી કિયા એ બન્નેને યથાયોગ્ય સમન્વય સાધવે જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂક્યું તે એમ સૂચવે છે કે ક્રિયા જ્ઞાનને અનુકૂલ-અનુસરતી તાત્ત્વિક સમજણવાળી હોવી જોઈએ. એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન' એવું નામ પ્રસિદ્ધ છે. અર્થાત્ દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન છે એવું જે જ્ઞાન થયું, તેને અનુરૂપપણે-છાજે એમ રાગાદિને ત્યાગ કરી શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું તે અનુષ્ઠાન છે. એટલે કર્મ આશ્રવને નિરોધ થઈ સંવર-નિર્જરા થાય, એમ સર્વ આત્મસાધનનું સેવન કરવું, એ જ પઆવશ્યકાદિ સર્વ અનુષ્ઠાનનું અને અષ્ટાંગ યેગાદિ સર્વ ક્રિયાનું એક માત્ર પ્રયોજન છે. અને તથા પ્રકારે શુદ્ધ આત્મસ્વરૂપના નિરંતર લક્ષ્યપૂર્વક-આત્માના જ્ઞાનઉપયોગપૂર્વક ક્રિયા કરવામાં આવે તે જ તથાકિયા છે. અને એટલા માટે જ “જેમ રાધાવેધ સાધાનારા બાણાવળીને લક્ષ રાધાની (પૂતળીની) કીકી પર જ હેય, તેમ આરાધક પુરુષ સતત આત્મસિદ્ધિને જ લક્ષ રાખી સર્વ આરાધના કરે, સર્વ આત્મસાધન સેવે, તે તે અવશ્ય કરવા એગ્ય પડાવસ્યકાદિ ક્રિયામાં આમેપગપણે ઊંડા ઉતરી તેને અધ્યાત્મરસ ચાખે. જેમકે-સામાયિકની પ્રતિજ્ઞા લેતાં તે સમભાવમાં સ્થિતિ કરે, પ્રત્યાખ્યાન કરતાં પરભાવ પચ્ચખે, સ્વાધ્યાય કરતાં આત્મભાવમાં વ, ચતુર્વિશતિસ્તવ કરતાં પ્રભુને સહજાન્મસ્વરૂપ ભાવ ચિંતવે, સદ્ગુરુવંદન કરતાં તેમનું આત્મારામીપણું ભાવે, પ્રતિક્રમણ કરતાં સ્વરૂપતિક્રમ દષની ક્ષમા યાચી સ્વરૂપસ્થાનમાં પ્રતિ–પાછું કમણગમન કરે, અને કાર્યોત્સર્ગ કરતાં દેહાતીત દશાને અનુભવ અભ્યાસ કરે, આમ સર્વ ક્રિયા તે આરાધક પુરુષ, તથા પ્રકારને આત્મપગ રાખી અધ્યાત્મપરિણતિરૂપ ભાવક્રિયાના અનુસંધાનપૂર્વક કરે;” ( અને આમ તથા ક્રિયા કરી આત્માર્થ સાધે ). શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૨૮ (સ્વરચિત). Page #160 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાનો સમન્વય : અ૫ભવતા સાતમું વ્યાખ્યાંગ પ૭ અલ્પભવતા એ સાતમું વ્યાખ્યાંગ દર્શાવે છે – तथा अल्पभवता व्याख्या प्रदीर्घतरसंसारिण स्तत्वज्ञानायोगात् । तत्राल्पः-पुद्गलपराव दारतो भव:संसारो यस्य तद्भावः अल्पभवता। न हि दीर्घदौर्गत्यभाक् चिन्तामणिरत्नाधाप्तिहेतुः। एवमेव नानेकपुद्गलपरावर्तभाजो व्याख्याङ्गमिति समयसारविदः॥ अतः साकल्यत एतेषां व्याख्यासिद्धिः, तस्याः सम्यग्रज्ञान हेतुत्वादिति सूक्ष्मधियाss. लोचनीयमेतत् ॥ २२ અર્થ:-(૭) તથા અલ્પભવતા–વ્યાખ્યાંગ છે,-પ્રદીર્ઘતર (અતિ અતિ દીર્ઘ) સંસારીને તત્વજ્ઞાનને અગ છે માટે તેમાં અલ્પ એટલે પુદ્ગલપરાવથી નિકટવર્તી ભવ-સંસાર જેને છે તેનો ભાવ તે અ૫ભવતા. ખરેખર ! દીર્ઘદૌગયભાગી (દારિદ્રભાગી) ચિન્તામણિરત્નપ્રાપ્તિને હેતુ નથી. એમજ અનેકપુદગલપરાવર્તભાગીઓ વ્યાખ્યાંગ નથી, એમ સમયસારવિદો કહે છે. એથી કરીને એના (આ સપ્ત વ્યાખ્યાઅંગેના) સાકલ્યથી (સકલપણાથી–સંપૂર્ણ પણથી) વ્યાખ્યાસિદ્ધિ છે,–તેનું વ્યાખ્યાનું) સમ્યાનહેતુપણું છે માટે, એમ આ સૂક્ષ્મ બુદ્ધિથી આલોચવા યોગ્ય છે. વિવેચન ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેષ ટળે ને દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક....સંભવ.” શ્રી આનંદઘનજી આ બધા વ્યાખ્યાઅંગે કહ્યા તે પણ કાર્યકારી ફળવાનું ક્યારે બને? કે જે જીવ લઘુકમી અલ્પસંસારી હોય તે જ; એટલા માટે અલ્પભવતાને સાતમું વ્યાખ્યાંગ કહ્યું, કારણ કે અતિ દીર્ઘતર સંસારીને તત્વજ્ઞાનને વેગ સંભવતો દીર્ઘ દોગત્યભાગીને નથી. પુદ્ગલપરાવર્તથી પણ કંઈક ન્યૂન જેને સંસાર શેષ હોય, ચિન્તામણિ રત્નની એવા ચરમપુદ્ગલાવર્તવતી * જીવની જ અલ્પભવતા છે. પ્રાપ્તિ હેય નહિ” “ના રીધીમાચિન્તામણિરત્નાવતિદેતુ: –દીર્ઘદત્ય ભાગી લાંબા વખતના દારિદ્યનું ભાજન રહેવાને છે એ દરિદ્રી ત્તિ—“રિતામણિરત્નાવતિદેતુતિ”—fવત્તામણિ -ચિન્તામણિ એ જ રત્નમણિ જાતિમાં પ્રધાનપણાને લીધે તે ચિન્તામણિરત્ન, વા પૃથર્ ચિન્તામણિ અને રત્ન તથ યા તયો-તેને વા તે બન્નેને, અવાજીતતુ-અવાપ્તિ હેતુ –અભાગ્ય છે એટલા માટે. * ચરમપુગલપરાવર્તાવતી જીવનું આ લક્ષણ કહ્યું છે – ગુણિપુ રાચત્તમ ગુણવત્યુ ! યૌચિત્યારે જ સર્વરૈવારિફોષતઃ !”—શ્રી ગદષ્ટિસમુચ્ચય (અર્થાત) દુઃખિઆઓ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવંતો પ્રત્યે અષ, અને સર્વત્ર જ અવિશેષથી ઔચિત્ય પ્રમાણે સેવન આ છેલ્લા પુદગલાવર્તાનું લક્ષણ છે. (એટલે આ ગુણ જેનામાં હોય તે જ વ્યાખ્યાઅંગ છે.). Page #161 -------------------------------------------------------------------------- ________________ ૫૮ લલિતવિસ્તરા : ચૈત્યવદનવિધિ-પ્રણિપાતદહક સુવાવતાર ચિન્તામણિ રત્નની પ્રાપ્તિને યોગ્ય હોય નહિં. એમ અનેક પુદ્ગલપરાવર્ત સંસાર જેને શેષ છે, જેને હજુ ઘણું ઘણું લાંબું ભવભ્રમણ બાકી છે, તે દીર્ઘ સંસારીઓ પણ આ અચિન્ય ચિન્તામણિસમા ચિત્યવન્દનની પ્રાપ્તિને હોય નહિં, એટલે તેઓ પણ વ્યાખ્યાઅંગ નથી, એમ શાસ્ત્રના રહસ્યજ્ઞાતાઓ કહે છે. તે અપરાધી છે જે તુજથી દૂર કે, ભૂરિ ભ્રમણ દુઃખના ધણી; તે માટે હે તુજ સેવા રંગ કે, હેજે એ ઈચ્છા ઘણી.” –શ્રી દેવચન્દ્રજી આમ આ વ્યાખ્યાન સપ્ત અંગ કહ્યા, તેના સાકલ્યથી–તે સકલના મિલનથી જ વ્યાખ્યાસિદ્ધિ છે, કારણ કે આ વ્યાખ્યા છે તે સમ્યગૂજ્ઞાનને હેતુ છે. ઈત્યાદિ આ સૂક્ષ્મ બુદ્ધિથી વિવેકી વાંચકે વિશેષે વિચારણીય છે. મરુધરમેં હે સુરતરુ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમે; ભવ ભમતાં હે ભવિજન આધાર કે, પ્રભુ દરિશણ સુખ અનુપમો.” – શ્રી દેવચંદ્રજી ચૈત્યવન્દનવિધિ અને પ્રણિપાતદડક સૂત્રાવતાર હવે પરમ સંવગરંગી ભાવિતાત્મા આચાર્ય હરિભદ્રજી અત્રે ચિન્તામણિ અને કલ્પદ્રુમથી અધિક મહિમાવાળા ચયવન્દનને ઉત્તમ ભક્તિભાવનિર્ભર દ્રવ્ય-ભાવ વિધિ સુંદર હૃદયંગમ શબ્દોમાં પ્રદર્શિત કરી સૂત્રાવતાર કરે છે– इह प्रणिपातदण्डकपूर्वकं चैत्यवन्दन मिति स एवादी व्याख्यायते। तत्र चाय વિધિ: इह साधुः श्रावको वा चैत्यगृहादावेकान्तप्रयत: परित्यक्तान्यकर्त्तव्यः प्रदीर्घतरतद्भावगमनेन यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः, ततः सकलसत्वानपायिनी भुवं निरीक्ष्य परमगुरुप्रणीतेन विधिना प्रमृज्य च क्षितिनिहितजानुकरतला, प्रवर्द्धमानातितीव्रतरशुभपरिणामो भत्त्यतिशयात् मुदश्रुपरिपूर्णलोचनो रोमाञ्चाશ્ચિતy, मिथ्यात्वजलनिलयानेककुग्राहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वाचायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाधःकृतचिन्तामणिकल्पद्रुमोपमं भगवत्पादवन्दनं कथञ्चिदवाप्तं न चातः परं कृत्यमस्तीति अनेनात्मानं कृतार्थमभिन्यमानो, भुवनगुरौ विनिवेशितनयनमानसो, अतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं तदर्थानुस्मरणगर्भमेव प्रणिपातदण्डकसूत्रं पठति ।२३ तच्चेदम् Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવદનને પૂર્વવિધિ-દ્રવ્યથી અને ભાવથી ૫૯ અર્થ—અહીં પ્રણિપાત કપૂર્વક ચૈત્યવન્દન છે, એટલા માટે તેની જ આદિમાં વ્યાખ્યા કરવામાં આવે છે. અને તેમાં વિધિ આ છે– અહીં સાધુ વા શ્રાવક – ૧. ચિત્યગ્રહાદિમાં એકાંત પ્રયત થઈ, અન્ય કર્તવ્ય પરિત્યક્ત કરી, પ્રદીર્ઘતર તદુભાવગમનથી યથાસંભવ ભુવનગુની પૂજોપચાર સંપાદિત કરી, ૨. પછી સકલસર્વોઅનાવિની (કઈ પણ પ્રાણુને બાધા નહિં ઉપજાવનારી) ભૂમિ નિરખીને અને પરમ ગુરુએ પ્રણીત કરેલ વિધિથી પ્રમાઈને, પૃથ્વી પર જાનુ (ગઠણ) અને કરતાલ સ્થાપન કરી, ૩. પ્રવર્ધમાન થતા અતિ તીવ્રતર શુભ પરિણામે, ભક્તિઅતિશય થકી હર્ષાશ્રુથી પરિપૂર્ણ લચને, રોમાંચિત દેહે, ૪. મિથ્યાત્વ જલ નિલયવાળા અનેક કુગ્રહ નકચકથી આકુલ ભવાબ્ધિને વિષે અને આયુષ્મા અનિત્યપણાને લીધે આ અતિ દુલભ, અને સકલ કલ્યાણનું એક કારણ, એવું ચિન્તામણિ–કલપકુમની ઉપમાને અધકૃત કરતું ભગવતપાદવન્દન કેમે કરીને માંડમાંડ પ્રાપ્ત થયું છે, અને આનાથી પર કૃત્ય છે નહિ,-એમ આના વડે આત્માને કૃતાર્થ અભિમા ન સતે, ભુવનગુમાં નયન-માનસ વિનિશિત (સ્થાપિત કરી, ૫. અતિચારભીરતાથી સમ્યફ અખ્ખલિત આદિ ગુણસંપતથી યુક્તપણે, તેના અર્થના અનુસ્મરણ પણે જ, પ્રણિપાતષ્ઠક સૂત્ર પઠે છે. અને તે આ છે – વિવેચન દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ દહતિગ પણ અહિગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈ એ રે. સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણ એમ કીજે રે.”—શ્રી આનંદઘનજી અત્રે યવન્દનની પૂર્વતૈયારીરૂપ પૂર્વવિધિ દ્રવ્યથી અને ભાવથી બને પ્રકારથી પ્રદર્શિત કર્યો છે. ચૈત્યવદન કરતાં પૂર્વે પ્રણિપાતદણ્ડક સૂત્ર (નમુત્થણું) ૫ઢવું જોઈએ, એટલા માટે તેની જ આદિમાં વ્યાખ્યા કરી છે, અને તે પ્રણિપાતદડક સૂત્ર પઠતાં પહેલાં પણ કેવા પૂર્વવિધિથી ભાવવૃદ્ધિ કરવી જોઈએ તે પણ સાગપાંગ ક્રમથી દર્શાવ્યું છે – આ અદ્ભક્તિમય ચૈત્યવન્દન કરવા ઈચ્છતે સાધુ વા શ્રાવક હોય, તે– (૧) પ્રથમ તે ચૈત્યગૃહાદિમાં “ બચત –એકાંત પ્રયત થઈ એક માત્ર આ ચિત્યવન્દન ભક્તિકૃત્યમાં પ્રયત્નવંત-સમુદ્યત થઈ, એક એમાં જ ઉપયોગ જેડી, બીજું બધું કર્તવ્ય સર્વથા છેડી, “પ્રીત તમામને '–પ્રદીર્ઘતર તદ્ભાવગમનથી યથાસંભવ Page #163 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તરા : ચૈત્યવન્દનવિધિ-પ્રણિપાતદડક વાવતાર ભુવનગુરુને પૂજોપચાર સંપાદિત કરે–પથારમ મુનમુને સત્પવિતપૂજ્ઞોપવાર.” યથાસંભવ’–સાધુને વા શ્રાવકને જેને જે સંભવતે હોય તે પૂજે પચાર આચરે; સાધુ પુષ્પપૂજાદિ દ્રવ્યપૂજા ન કરે, પણ સ્તોત્રપૂજાદિ ભાવપૂજા તે કરે જ, અને શ્રાવક દ્રવ્ય-ભાવ અને પૂજા કરે. અને તે પણ કેવી રીતે કરે ? “પ્રદીર્ઘતર તભાવગમનથી” કરે, અર્થાત્ ઝટપટ પ્રસ્તુત ભક્તિકૃત્ય આટોપી લેવાની અણઘટતી ઉતાવળ કે દેહાદેડ નહિં કરતાં, કે વેઠ નહિ કાઢતાં, અત્યંત શાંતિથી-સ્વસ્થતાથી હેઠા મને, પ્રદીર્ઘતર’–અતિઅતિ દીર્ઘ–લાંબા “તભાવગમનથી ”—ભક્તિક્રિયાના અંગભૂત તે તે ભાવમાં ભક્તિતન્મયપણે ગમનથી–પરિણમનથી કરે, અને તે તે દ્રવ્યના ૯ આલંબનથી પણ ભાવનું આરોહણ કરતે જાય. જેમકે પૂર્ણ કલશ શુચિ ઉદકની ધારા, જિનવર અંગે નામે આતમ નિર્મલ ભાવ કરંતાં, વધતે શુભ પરિણામે. સમકિત બીજ નિજ આત્મ આપતા, કળશ પાણી મિષે ભક્તિજલ સિંચતા”..–શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા. “પૂજા ને પરિણામ દઉ, કર ચંદનકી રીતિ, શીતલતા ને સુગંધતા, જિણે ભાંજે ભવભીતિ. એણી પરે ધૂપ પૂજા કરી, જિન આગળ શુભ ભાવ; ટાળી વિભાવની પરિણતિ, દૂર કરે પરભાવ. ઈસે રૂપ નિહારત ઘટમાં, તરત કર્મ જંજીર રે; જિન ઉત્તમ પદ પૂજ લહત ભવિ, નિજ આતમગુણ ધીર રે. નિજ ગુણ રિદ્ધિ તિભાવે થઈ ગ્રહણ કરતાં પરભાવે; પ્રભુ ગુણ ગ્યાન ધ્યાનમાં રહેતાં, હેવત આવિરભા રે.” –શ્રી ખિમાવિજયજી કૃત અષ્ટપ્રકારી પૂજા ઈત્યાદિ પ્રકારે તભાવગમનથી ભક્તિતન્મયપણે યથાસંભવ પૂજે પચાર કરી, (૨) કઈ પણ જીવને કંઈપણ અપાય-હાનિ-બાધા ન ઉપજાવે એવી “સકલસત્વ અનપાયિની” શુદ્ધ ભૂમિ નિરખીને અને પરમ ગુરુએ પ્રણીત કરેલ વિધિથી પ્રમાઈને, ભૂમિ પર જાનુ-ગોઠણ અને કરતલ-બને હથેળી સ્થાપન કરી, * * જલપૂજાદિ અષ્ટપ્રકારી પૂજા અંગે અપૂર્વ ભાવઘટના કરતાં પરમ ભાવિતાત્મા ભક્તશિરોમણિ મહામુનીશ્વર શ્રી પદ્મનંદિ આચાર્યજી પદ્મનંદિપંચવિંશતિકા અન્તર્ગત પૂજાષ્ટકમાં વદે છે કે – "जातिर्जरामरण मित्यनलत्रयस्य, जीवाश्रितस्य बहुतापकृतो यथावत् । विध्यापनाय जिनपादयुगाग्रभूमौ, धारात्रयं प्रवरवारिकृतं क्षिपामि ॥ उच्चेःफलाय परमामृतसंज्ञकाय, नानाफलै जिनपतिं परिपूजयामि । તમવિ સ્ટાર સ્ટાર રે, મોર તત્તર જાત પ રા: ”—ઈત્યાદિ, Page #164 -------------------------------------------------------------------------- ________________ ચિત્યવદનને પૂર્વવિધિ, દ્રવ્યથી અને ભાવથી (૩) પ્રવર્ધમાન–પ્રકૃષ્ણપણે વર્ધમાન થતા–ચઢતા જતા અતિ અતિ તીવ્ર શુભ પરિણામે, ભક્તિઅતિશયથકી (Excessive devotion) હર્ષાશ્રુથી પરિપૂર્ણ–છલકાતા લેચને, જ્યાં રોમાંચ ઉલસે છે–રુંવાડા ઉભા થાય છે એવા રોમાંચિત દેહે, (૪) “fમધ્યારવનનિદ્રયાને નવ માધૌ-મિથ્યાત્વ જલ નિલયવાળા, અનેક કુશાહનકચક્રથી આકુલ ભવાબ્ધિને વિષે અને આયુના અનિત્યપણને લીધે આ અતિ દુર્લભ, અર્થાત્ “મિથ્યાત્વજલનિલય –મિથ્યાત્વ-જલ જેનું નિલય-નિવાસસ્થાન છે, અથવા મિથ્યાત્વજલમાં નિલય-નિતાન્ત લય પામી–લપાઈને જે રહ્યા છે એવા કુગ્રાહઅસત્રહરૂપ નક્રચકથી–મોટા મગરમચ્છના સમૂહથી આકુલ–ખીચખીચ ભરેલા અથવા આતુર-દુઃખી સંસારરૂપ સમુદ્રને વિષે, તેમજ ડાભની અણી પર રહેલા ઝાકળબિન્દુ જેવા આયુષ્યના અનિત્યપણાને લીધે પરમ દુર્લભ એવું આ સકલ કલ્યાણનું એક–અદ્વિતીય કારણ “ રજ પ ચિન્તામણિકલ્પદ્રુમની ઉપમાને અધકૃત કરતું-નીચે પાડતું–હેઠે પાડતું “સધકૃતવિકતામલિપકુમોપમ', આ ભગવત્પાદવન્દન કેમે કરીને (Somehow) માંડમાંડ પ્રાપ્ત થયું છે, અને આનાથી–આ ભગવત્પાદવન્દનથી પર કૃત્ય છે નહિં “T વાત જ ચમત એમ આને વડે આત્માને કૃતાર્થ-કૃતકૃત્ય અભિમાનતે. સતે, હું ધન્ય છું-કૃતપુણ્ય-કૃતાર્થ છું એમ સાત્વિક હર્ષથી પ્રશસ્ત આત્મગૌરવ માન સતે, ભુવનગુરુમાં નયન-માનસ વિનિશિત કરી—ચક્ષુ અને મનને ત્યાંથી ખસે નહિં એવી રીતે એકીટસે અને એકીટસે વિશેષ કરીને નિતાંતપણે સ્થાપિત કરી, (૫) “અતિચારભીરતાથી સમ્યક–પ્રણિપાતદણ્ડક સૂત્ર પડે છે. અર્થાત રખેને કઈ અતિચાર ન લાગી જાય એવી બીકથી– ભીરુતાથી તકેદારી રાખીને–ઉપયોગ જાગૃતિ રાખીને, અલિત આદિ સૂત્રોચ્ચારણ દેષ ન આવી જાય એમ સમ્યફપણે યથાવપણે અખલિત આદિ સૂત્રોચ્ચારણ ગુણસંપન્થી યુક્તપણે, અને તેના સૂત્રના અર્થનું અંતમાં અનુસ્મરણ–અનુકમે સ્મરણે થયા કરતું હોય એમ અર્થાનુસ્મરણગર્ભ પણે જ આ વક્ષ્યમાણ કહેવામાં આવતું પ્રણિપાતદડક સૂર પડે છે. અને તે સૂત્ર આ છે – Page #165 -------------------------------------------------------------------------- ________________ प्रणिपातदण्डक सूत्र नमोऽत्थु णं अरहताणं १, भगवंताणं २; आइगराणं ३, तित्थयराणं ४, सयंसंबुद्धाणं ५; पुरिसुत्तमाणं ६, पुरिससीहाणं ७, पुरिसवरपुंडरीयाणं ८. पुरिसवरगंधहत्थीणं ९; लोगुत्तमाणं १०, लोगनाहाणं ११, लोगहियाणं १२, लोगपईवाणं १३, लोगपज्जोअगराणं १४; अभयदयाणं १५, चक्खुदयाणं १६, मग्गदयाणं १७, सरणदयाणं १८, बोहिदयाणं १९; धम्मदयाणं २०, धम्मदेसयाणं २ १, धम्मनायगाणं २२, धम्मसारहीणं २३, धम्मवरचाउरंतचकवट्टीणं २४; अप्पडिहयवरनाणदंसणधराणं विअट्छउमाणं २५; जिणाणं जावयाणं २६, तिण्णाणं तारयाणं २७, बुद्धाणं बोहयाणं २८, मुत्ताणं मोयगाणं २९; सवण्णूणं सव्वदरिसीणं ३०, सिवमयलमरुअमणंतमक्खयमबाबाहमपुणरावित्तिसिदिगइनामधेयं ठाणं संपत्ताणं ३१, णमो जिणाणं जिअभयाणं ३२ ॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રણિપાતદણ્ડક સૂત્ર (૧) નમસ્કાર અને ! ૧, ભગવંતોને ર; (૨) આદિકને ૩, તીર્થકરને , સ્વયંસંબુદ્ધોને પ; (૩) પુરુષોત્તમને, પુરુષસિહોને૭, પુરુષવરપુંડરીકોનેટ, પુરુષવરગન્ધહસ્તીઓને ૯; (૪) લકત્તમોને ૧૦, લોકનાથને ૧૧,લોકહિતોને ૧૨, લોકપ્રદીપને ૧૩, લોકપ્રદ્યોતકરેને ૧૪; (૫) અભયદાતાઓને ૧૫, ચક્ષુદાતાઓને ૧૬, માદા તાઓને૧૭,શરણુદાતાઓને ૧૮,બેધિદાતાઓને૧૯; (૬) ધર્મદાતાઓનેર- ધર્મદેશકેનેર ૧,ધર્મનાયકોને રર, ધર્મસારથિઓને૨૩,ધર્મવરચાતુરંતચક્રવર્તીઓનેર; (૭) અપ્રતિહતવરજ્ઞાનદર્શનધરે વ્યાવૃત્તછોને ૨૫; (૮) જિનોને જાપકને ર૪, તને તારકને ર૭, બુદ્ધોને બોધકને ૨૮, મુક્તોને મચકોને; ૨૯; (૯) સર્વને સર્વદર્દીઓને ૩૦, શિવ અચલ અરજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિ સિદ્ધિગતિ નામધેય સ્થાન સંપ્રાપ્તોને ૩૧, . નમસ્કાર હે જિનોને જિતભને! ૩૨. For Private & Personal use only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૬) આ સૂત્રના બત્રીશ (વા તેત્રીશ) આલાપકનું નવ વિભાગમાં વર્ગીકરણ इह द्वात्रिंशदालापकाः, त्रयस्त्रिंशदित्यन्ये 'वियदृछउमाणमित्यनेन सह । इह च आद्यालापकद्वयेन स्तोतव्यसम्पदुक्ता, यतोऽर्हतामेव भगवतां स्तोतव्ये समयं निवन्धनं। तदन्यैस्तु त्रिभिः स्तोतव्यसम्पद एव प्रधाना साधारणासाधारणरूपा हेतुसम्पत् , यत आदिकरणशीला एव तीर्थकरत्वेन स्वयंसम्बोधिताश्चैते भवन्ति । तदपरैस्तु चतुर्भिः स्तोतव्यम्पद एवासाधारणरूपा हेतुसम्पत् , पुरुषोत्तमानामेव सिंहपुण्डरीकगन्धहस्तिधर्मभाक्त्वेन तद्भावोपपत्तेः। तदन्यैस्तु पञ्चभिः स्तोतव्यसम्पद एव सामान्येनोपयोगसम्पत् , लोकोत्तमत्वलोकनायकत्वलोकहितत्वलोकपदीपत्वलोकप्रद्योतकरत्वानां परार्थत्वात् । तदपरैस्तु पञ्चभिरस्या एवोपयोगसम्पदो हेतुसम्पत् , अभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानैः परार्थसिद्धेः । तदन्यैस्तु पञ्चभिः स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पत् , धर्मदत्वधर्मदेशकत्वधर्मनायकत्वधर्मसारथित्वधर्मवरचातुरन्तचक्रवर्तित्वेभ्यस्तद्विशेषोपयोगात् । तदन्यद्वयेन तु स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पत् , अप्रतिहतवरज्ञानदर्शनधरा व्यावृत्तछद्मानश्चार्हन्तो भगवन्त इति हेतोः। तदपरैश्चतुर्भिरात्मतुल्यपरफळकर्तृत्वसम्पत् जिनजापकत्वतीर्णतारकत्वबुद्धबोधकत्वमुक्तमोचकत्वानामेवंप्रकारत्वात् । ___ तदन्यैस्तु त्रिभिः प्रधानगुणापारक्षयप्रधानफलाप्त्यभयसम्पदुक्ता, सर्वज्ञसर्वदर्शिनामेव शिवाचलादिस्थानसम्माप्तौ जितभयत्वोपपत्ते ॥२४ Page #168 -------------------------------------------------------------------------- ________________ અહીં બત્રીશ (૩૨) આલાપકે છે, તેત્રીશ (૩૩) છે એમ બીજાઓ કહે છે-વિક્ર મ” એની સાથે. અને અહીં– ૧, આદ્ય બે આલાપકથી સ્વૈતવ્યસંપદ કહી-કારણ કે અહંત ભગવંતના જ સ્તોતવ્યમાં સમગ્ર નિબન્ધન છે. ૨. તેનાથી અન્ય એવા ત્રણથી સ્તોતવ્યસંપદની જ પ્રધાન એવી સાધારણ અસાધારણરૂપ હેતુસંપ કહી-કારણ કે આદિકરણશીલ જ એવા એઓ તીર્થકરપણથી સ્વયંસંબધિત હોય છે. ૩. તેનાથી અપર ચારથી સ્વૈતવ્યસંપદની જ અસાધારણ રૂપ હેતુસંપ કહી–પુરુષોત્તમને જ સિંહ–પુરરીક-ગન્ધહસ્તીધર્મભાગીપણાએ કરીને તદ્દભાવની ઉપપત્તિને લીધે. ૪. તેનાથી અન્ય પાંચથી સ્તોતવ્યસંપદની જ સામાન્યથી ઉપગસંપદ કહી–લેકત્તમત્વ, લોકનાથત્વ, લોકહિતત્વ, લોકપ્રદીપત્વ, લેકપ્રદ્યોતકરત્વના પરાર્થપણાને લીધે. ૫. તેનાથી અપર પાંચથી આ જ ઉપયોગસંપની હેતુસંપદ્ કહી,-અભયદાન, ચક્ષુન, માર્ગદાન, શરણુદાન, બધિદાન વડે પરાર્થસિદ્ધિને લીધે. ૬તેનાથી અન્ય પાંચથી સ્વૈતવ્યસંપદની જ વિશેષથી ઉપયોગસંપદ્ કહી,-ધર્મદત્વ, ધર્મદેશકત્વ, ધર્મનાયકત્વ, ધર્મસારથિત્વ, ધર્મવરચાતુરન્તચક્રવર્તિત્વ થકી તેના વિશેષ ઉપયોગને લીધે. ૭. તેનાથી અન્ય કયથી તેતવ્યસંપદની જ સકારણ સ્વરૂપ સંપદ કહી–અપ્રતિહતવરજ્ઞાનદર્શનધર અને વ્યાવૃત્તછ% એવો અહંત ભગવંત છે એવા હેતુને લીધે. ૮. તેનાથી અપર ચારથી આત્મતુલ્ય પરફલકતૃત્વ સંપ૬ કહી,-જિન-જાપકત્વ, તીર્ણ-તારકત્વ, બુદ્ધ-બેધકત્વ, મુક્તમેચકત્વના એવં પ્રકારપણાને લીધે, ૯. તેનાથી અન્ય ત્રણથી પ્રધાનગુણઅપરિક્ષય થકી પ્રધાન ફલ આપ્તિ વડે અભયસંપદ કહી,-સર્વજ્ઞ સર્વદશિઓને જ શિવઅચલાદિ સ્થાન સંપ્રાપ્ત સતે જિતભયપણાની ઉપપત્તિને (ઘટમાપણાને) લીધે.* : - Page #169 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તર: પ્રણિપાતસૂત્રનું નવ વિભાગમાં અભુત વગીકરણ વિવેચન નિર્મળ તત્વચિ થઈ રે...મન. કરજો જિનપતિ ભક્તિ રે....ભવિ. દેવચંદ્ર પદ પામશે રે....મન. પરમ મહેદય યુક્તિ રે.....ભવિ. ”—શ્રી, દેવચંદ્રજી અત્રે આ ચૈત્યવદન સૂત્રાન્તર્ગત આ પ્રણિપાતદડકની તવસંકલના કેવી અદ્ભુત છે, તેનું સ્વપ્રજ્ઞાથી પરમ અદ્દભુત મૈલિક સંશોધન (Original Research) કરી, અને તેના પદનું નવ વિભાગમાં સુયુક્તિયુક્ત પરમ બુદ્ધિગમ્ય (Most Intelligent) વગીકરણ (Classification) દર્શાવી, પ્રજ્ઞાનિધાન શ્રી હરિભદ્રસૂરિજીએ પિતાના પ્રજ્ઞાતિશય પરિચય કરાવ્યું છે-જે કઈ પણ સહદયને આ મહામતિ મહાત્માની અપૂર્વ તત્ત્વદષ્ટિ પ્રત્યે સાનંદાશ્ચર્ય બહુમાન પ્રગટાવે છે. અત્રે ૩૨ આલાવા છે અને બીજાના મતે “વ્યાવૃત્તછન્ન” એ આલા જૂદો ગણતાં ૩૩ આલાવા છે. તેની સંકલના આ પ્રકારેઃ (૧) પ્રથમ બે આલાવા–અહંત અને ભગવંત એ સ્વૈતવ્યની-સ્તુતિ કરવા ગ્યની સંપદ્ (ભાવલી –ભાવઐશ્વર્ય) દાખવે છે. આ મૂળ સ્વૈતવ્ય સતે જ તેમાં બીજી બધી સંપદાઓનું નિબન્ધન ઘટે છે. આમ આના પર જ બધી ધામધૂમહાઈઆ ઑતવ્યસંપદુ કેન્દ્રસ્થાને (Central) છે. (૨) એટલે પછી આ સ્તંતવ્યસંપદુનું પ્રધાન સાધારણ કારણ શું? અસાધારણ કારણ શું? એ દર્શાવ્યું છે. (૩) પછી આ સ્તંતવ્ય. સંપન્ને બીજા ને-કોને શું ઉપયોગ? શું ઉપકાર? એ દર્શાવવા સામાન્યથી ઉપએગસંપ અને તેનું કારણ, તથા વિશેષથી ઉપયોગસંપદું એ કથન કર્યું છે. (૪) આવા પરમ ઉપકારી અહંત ભગવંતની સ્વરૂપ સંપદું શી છે ને શા કારણે છે તે દર્શાવી, આ પ્રભુ બીજાઓને પણ આત્મતુલ્ય ફલ આપનારા છે, એમ તેને મહામહિમા પ્રગટ કર્યો છે. (૫) અને છેવટે શિવ-અચલાદિ સ્થાન પામેલા એઓ અભયસંપને પ્રાપ્ત છે એ દર્શાવ્યું છે. એ બધી સંકલના અત્રે વિસ્તારથી નિરૂપણ કરી છે. આ સમસ્તને–આ વિવેચકે જેલી આ ગ્રંથના સારસર્વસ્વરૂપ-હૃદયરૂપ ખાસ આકૃતિ જે આ ગ્રંથના પ્રારંભમાં મૂકેલી છે તે પરથી-સુજ્ઞ વાચકને સુગમપણે ખ્યાલ આવશે. f–ાધારાસપારતિ –સર્વ જીવોની સાથે સાધારણ એવું સાહિત્યં – આદિકરત્વ છે. –મેક્ષ અપેક્ષાએ, ગા —ભવમાં-સર્વ જીવનું જન્માદિકરણશીલપણું છે માટે. તીર્થંકરરાવયંસર્વો—તીર્થંકરપણું અને સ્વયંસંધ અસાધારણ એ બે અહને જ હોય છે.ત્તે–એ –અહંન્ત ભગવન્ત. પ્રધાન ગુorrfક્ષણપ્રધાનમ wટુતિ' પ્રધાનyળો–પ્રધાન ગુણના– સર્વત્ત સર્વદર્શિત્વના, અપરિક્ષા –અપરિક્ષયથી, અવ્યાવૃત્તિથી, કાર–પ્રધાન એવા, શિવાજાfજસ્થાન–શિવ-અચલાદિ સ્થાનની, માત–આપ્તિમાં, લાભ સતે, મધ–અભયસમ્મદજિતભયત્વરૂપા, ૩ -કહી છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાનિધિ હરિભદ્રજીનુ અદ્ભુત મૌલિક સ’શાધન १७ અત્રે શકા થવી સ'ભવે છે કે એકસ્વભાવી વસ્તુમાં અનેકસ્વભાવી આ સ્નેાતવ્યસ ́પદ્ આદિ ચિત્ર સદ્ પ્રેમ ધરે ? જો ધટે તેા ઉપચારવૃત્તિથી ઘટે, મુખ્યપણે નહિ', એવી શંકાને નિરસ્ત કરતાં કહે છે इयं च चित्रा सम्पत् अनन्तधर्मात्मके वस्तुनि मुख्ये मुख्यवृत्त्या, स्तवप्रवृत्तिश्चैवं प्रेक्षापूर्वकारिणामिति संदर्शनार्थमेवमुपन्यासोऽस्य सूत्रस्य स्तोतव्यनिमित्तोपलब्धौ तन्निमित्ताद्यन्वेषणयोगाद् ॥ २५ || કૃતિ પ્રસ્તાવના || અર્થ :——અને આ ચિત્રસદ્ અન ંતધર્માંત્મક એવી મુખ્ય વસ્તુમાં મુખ્યવૃત્તિથી છે, અને એમ સ્તવપ્રવૃત્તિ પ્રેક્ષાપૂકારીઓની હાય છે, એવા સદનાથે આ સૂત્રના એવા પ્રકારે ઉપન્યાસ છે,——સ્તાતવ્ય નિમિત્તની ઉપલબ્ધિ સતે, તેના નિમિત્તાઢિના અન્વેષણ યોગને લીધે ૨૫ ॥ ઇતિ પ્રસ્તાવના | ૬ ઈત્યાદિક અહુ ભંગ અરિજકારી ચિત્ર વિવેચન ત્રિભંગી, ચમતકાર ચિત્ત દેતી ૐ; વિચિત્રા, આન ંદધન પદ્મ લેતી રે. શ્રી આનંદઘનજી. ઉપરમાં જે આ સ્તાતન્ય આદિ ચિત્ર-નાના પ્રકારની સ ંપ વી કરણ કરીને દર્શાવી, તે કાંઈ ઉપચિરત નથી, પણ ‘અન’તધર્માત્મક એવી મુખ્ય વસ્તુમાં મુખ્ય વૃત્તિથી' છે. અનંતધાંતમયે વસ્તુનિ મુલ્યે મુથ્થરૢયા. અર્થાત્ વસ્તુ છે તે પરમાંથી જેનું અસ્તિત્વ છે એવી પરમા સત્ છે; અને આ વસ્તુ અનતધર્માત્મક છે, એક વસ્તુમાં અનંત ધમ રહ્યા છે એવી છે; એટલે આવી અનંતધર્માત્મક પરમા સત્ મુખ્ય વસ્તુમાં આ જે નાના પ્રકારની સંપ૬ કહી તે મુખ્યવૃત્તિથી છે, પરમા સત્યણે નિરુપચરિતપણે છે. અને એમ એવા પ્રકારે પરમા સત્ નિરુપચરિત મુખ્યવૃત્તિથી જ પ્રેક્ષાપૂર્વ કારીઓની– પ્રકૃષ્ટપણે જોઈ વિચારી પ્રવર્ત્તનારા સત્પુરુષોની સ્તવપ્રવૃત્તિ છે, એના સંદર્શનાર્થે સમ્યગ્દર્શનાથે આ પ્રસ્તુત સૂત્રને એવા પ્રકારે સ્તાતન્યસંપદ્ આદિ વિભાગથી ઉપન્યાસ છે. કારણકે Ôાતવ્ય નિમિત્તની ઉપલબ્ધિ સતે, તેના નિમિત્તાદિના અન્વેષણ ચેગ ’ જ્ઞા—વારુ, વસ્તુના એકસ્વભાવાધીનપણાને લીધે અનેક સ્વભાવાક્ષેપિકા સ્તૂતભ્યસમ્પ્રદ્ આદિક ચિત્ર સંપદ્ એકત્ર કેમ ? જો હાય તેા ઉપચારવૃત્તિથી હાય એમ આશંકીને કહ્યું—શ્ય ચ चित्रेत्यादि. ' સ્તોતનિમિત્તોપાવિતિ—તે।તવ્ય નિમિત્તની ઉપલબ્ધિ સતે. સ્ત્રોતવ્યાઃ-સ્તાતવ્ય, સ્તવા, અન્તા, ત વ નિમિત્તે—તે જ નિમિત્ત, ક કારકપણાને લીધે સ્તવક્રિયાના હેતુ, તો પપૌ—તેની ઉપલબ્ધિ-જ્ઞાન સતે, ‘નિમિત્તાથવૈપયોગ વિતિ’તેના નિમિત્તાદિના અન્વેષણુ યેગને લીધે. તસ્ય—તેનુ, શ્વેતવ્યરૂપ અક્ષણ નિમિત્તનુ, નિમિત્તે—નિમિત્ત, આદિકરવાદિ આર્િ—આદિ શબ્દથી ઉપયાગાદિને સંગ્રહ છે, તસ્થ—તેના, અન્વેષળાત્—અન્વેષણથકી, બટનથી, Page #171 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર:(૧) “મોચ: ૫૮ વ્યાખ્યાન હોય છે માટે. અર્થાત્ સ્તોતવ્ય-સ્તુતિ કરવા ગ્ય-સ્તવાહ એવા અહતરૂપ નિમિત્તની ઉપલબ્ધિ સતે, તે તેતવ્ય અર્વલક્ષણ નિમિત્તનું પણ નિમિત્ત કારણ શું છે? તેને ઉપગ શું છે? ઈત્યાદિ પ્રકારે તેના તત્ત્વઅવેષણને-સંશોધનને વેગ ઘટે છે. “સ્યાવાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીજે.”—શ્રી દેવચંદ્રજી. “સનત્તધર્માસ્તરવું રાતી પ્રચારમ:.. अनेकान्तमयी मूर्ति नित्यमेव प्रकाशताम् ॥" –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કળશ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदहेमविशोधिनीटीकाभिधानविवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां प्रस्तावना ।। = = = ===== Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધિકાર ઃ સ્તોતવ્ય સંપન્ ૧. અ ત આ સૂત્રનું પ્રત્યેાજનઃ દુલ`ભ ભાવનમસ્કાર આમ ખીજાધાનથી સાધ્ય છે એમ જણાવવા માટે છે, એ દર્શાવે છે— ?— नमोऽस्त्वद्भ्यः इत्यत्रास्तु भवत्वित्यादौ प्रार्थनोपन्यासेन दुरापो भावनमस्कारः, तत्त्वधर्मत्वात्, अत इत्थं बीजाधान साध्य इति ज्ञापनार्थे ॥ ૨૬૪ અર્થ :—તેમાં— નમોઽવદૂતમ્ય:-નમસ્કાર હે। . અહુતાને ! એમાં અસ્તુ-મવતુ હા! ઇત્યાદિમાં પ્રાર્થનાના ઉપન્યાસથી દુરાષ (દુ`ભ) એવા ભાવનમસ્કાર છે,—તત્ત્વધર્મ પણાને લીધે; આ થકી આમ બીજાધાન વડે સાધ્ય છે એમ સાપનાથે ૨૬ * વિવેચન “ચંદ્રપ્રશ્ન મુખચંદ રે સખી ! દેખણ દે, ઉપશમ રસના કદ રે સખી, સેવે સુરનર ઈંદુ રે સખી. ગત કલિમલ દુ:ખ દર્દ રે સખી.” શ્રી આનંદઘનજી X ઉપરમાં પ્રણિપાતદણ્ડક સૂત્રના ૩૨ આલાપકનું જે નવ વિભાગમાં વર્ગીકરણ કર્યું, તે એક એક વિભાગનું હવે અનુક્રમે વ્યાખ્યાન કરાય છે. તે તે વિભાગનું વક્તવ્ય વિસ્તૃત હાઈ તે તે વિભાગ અત્ર વિષયની વિશદતા અને વાંચકની સુગમતાથે પ્રથમ અધિકાર–દ્વિતીય અધિકાર ઈ. શી હેઠળ નવ પ્રકરણામાં ( Chapters ) વિભક્ત કરેલ છે. —ભગવાનદાસ અત્રે પારિત્રાકના પ્રારંભે મથાળે મૂકેલા અંક તે તે અધિકાર અંતર્ગીત ગદ્યસૂત્રેાને નવા ખાસ અ' સમજવા અને પારિત્રાના અંતે મથાળે આપેલા અંક આ ગ્રંથના સમગ્ર ગદ્યસૂત્રોને સળંગ અંક ( Serial No.) સમજવે. એટલી સામાન્ય સૂચના સત્ર લક્ષમાં લેવી. આ વિવેચકે પ્રત્યેાજેલી આ દ્વિવિધ યેાજનાથી સુજ્ઞ વાંચકને ગ્રંથને વિષય સુશ્રાદ્ઘ અને સરળ બનશે. તેમજપ્રત્યેક ગદ્યસૂત્ર અને તેને લગતું વિવેચન પૂર્ણ થાય છે ત્યાં આવું ” ચિહ્ન મૂકેલ છે. -ભગવાનદાસ. Page #173 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧) “નમો : પદ વ્યાખ્યાન નમસ્કાર હો અહં તેને!” એમાં હ” એ ઉપરથી પ્રાર્થનાને ઉપન્યાસ-રજુઆત કરી, “તુરાઈ માવામસાર: દુરાપ–દુષ્માણ્ય-દુર્લભ એ ભાવનમસ્કાર કર્યો છે. અચિત્ય ચિંતામણિ સમા આ અહંત ભગવંતને આ ભાવભાવનમસ્કારની નમસ્કાર પ્રાપ્ત થ ખરેખર ! પરમ દુર્લભ છે. કારણકે દુલભતા આહાર-નિદ્રા-ભય-મથુન આદિ સંજ્ઞાને પરવશ એવા જીવને સૂક્ષમ નિગદથી માંડીને દેવ પર્યત ચારે ગતિમાં ભ્રમણ કરતાં આ ભગવંતનું દર્શન પણ મહાદુર્લભ થઈ પડયું છે. એટલે “પરપરિણતિ રાગીણે, પરરસરંગે રક્ત થયેલે આ અબૂઝ જીવ, ગમાર ગામડીઆ આયર-ભરવાડની જેમ, આ ભવારણ્યમાં આ ભગવંતના દર્શન વિના અનંતકાળ ભમ્યો છે, પણ પ્રભુ મળ્યા નથી; ને કદાચિત મળ્યા હોય, સાંભળ્યા હોય, પૂજ્યા હોય, દેખ્યા હોય, પણ ચિત્તને વિષે ભક્તિથી ધારણ કર્યા નથી, તેથી જ આ જીવ ભવદુઃખનું પાત્ર-ભાજન બન્યા છે. કારણ કે ભાવશૂન્ય ક્રિયાઓ ફેલવતી થતી નથી * “ચમત વિચા: તિતિ ન માન્યા. આમ અનંતકાળના પરિભ્રમણમાં આ ભાવનમસ્કાર જીવને પ્રાપ્ત થયે નથી, એટલે જ તેના આ પરિભ્રમણદુઃખને અંત આવ્યા નથી. આમ આ ભાવનમસ્કાર પરમ દુર્લભ છે. સુહમ નિગદ ન દેખિસખી. બાદર અતિહિ વિશેષ રે સખી. પઢવી આઉ ન પેખિયે....સખી. તેઉ વાઉ ન લેશ રે સખી. ચંદ્રપ્રભ. વનસપતિ અતિ ઘણુ દીહા...સખી. દીઠે નહિંય દીદાર રે સખી. મિ તિ ચતુરિંદિ જલ લીહા....સખી. ગતિ સની પણ ધાર રે સખી. ચંદ્ર. સુર તિરિ નિરય નિવાસમાં....સખી. મનુજ અનારજ સાથ રે સખી. અપજતા પ્રતિભાસમાં..........સખી. ચતુર ન ચઢિયે હાથ રે સખી. ચંદ્ર. એમ અનેક થલ જાણિયે.સખી. દરિસણ વિણ જિન દેવ રે સખી. આગમથી મતિ આણિયે.... સખી. કીજે નિર્મલ સેવ રે સખી. ચંદ્ર” શ્રી. આનંદઘનજી જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે, તુજ દરિસણ વિણ હું ભમે, કાળ અંનત અપાર રે...જગ. આયર ભયે પ્રભુ નવિ મલ્યા, મિથ્યા અવિરતિ જેડી રે. પર પરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે જગ”—શ્રી. દેવચંદ્રજી જિનપે ભાવ વિના કબૂ, છૂટત નહિં દુઃખદાવ”શ્રીમદ્ રાજચંદ્રજી * “ઝrafts મતિ નિતિts, नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव दुःखपात्रं, જમાત શિયા: પ્રતિતિ ન માફૂરચા: – શ્રી કલ્યાણુમંદિર તેત્ર Page #174 -------------------------------------------------------------------------- ________________ તત્વધર્મરૂપ ભાવનમસ્કારની પરમ દુર્લભતા આને ભાવનકાર શા માટે કહ્યો? “તત્ત્વપત્થાત – તત્ત્વધર્મપણાને લીધે. અર્થાત આ ભાવનમસ્કાર છે તે તત્વધર્મરૂપ–પરમાર્થધર્મરૂપ છે, આત્મામાં તથા પ્રકારને સમ્યગદર્શનાદિ ભાવધર્મ–તત્ત્વધર્મા–પરમાર્થધર્મ પ્રગટવારૂપ છે. આ પરમાત્મા પ્રભુનું તત્ત્વધર્મરૂપ જેવું જિનસ્વરૂપ છે તેવું જ મહારા આત્માનું નિજ સ્વરૂપ છે, એમ ભાવનમસ્કાર આમ ભાવી મહાસું નિજસ્વરૂપ આ જિનસ્વરૂપથી અભેદ ભાવને પામો! બીજાધાનથી સાથે મને પણ આ પ્રગટ જિનસ્વરૂપ પ્રાપ્ત થાઓ ! ઈત્યાદિ પ્રકારે રુચિરૂ૫–ભક્તિરૂપ ભાવથી–આત્મભાવથી નમસ્કાર કરે તે ભાવનમસ્કાર છે, અને આ આ રુચિરૂપ ભાવ જ્યાં પ્રગટે છે, ત્યાં સમ્યગ્દર્શનાદિ આત્મભાવનું પ્રગટપણું હોય છે. અને આ ભાવનમસ્કાર “લ્ય વાધાનસT:’–આમ “નમસ્કાર હો અહં તેને” એવા પ્રકારે પ્રાર્થના વડે બીજાધાનથી સાધ્ય હોય છે, અર્થાત્ એવા પ્રાર્થનારૂપ નમન પ્રકારથી આત્મામાં ધર્મબીજનું આધારેપણ હોય છે. એટલે તે બીજાધાન વડે કરીને આ ભાવનમસ્કાર સધાય છે. ધર્મબીજમાંથી અંકુરાદિ યાવત ફલસિદ્ધિ વર્ણવતું સુભાષિત લેપચક અવતારે છે– उक्तं च" विधिनोप्ताद्यथा बीजादकराादयःक्रमात् । फलसिद्धिस्तथा धर्मबीजादपि विदुर्बुधाः ॥१॥ वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तच्चिन्ताद्यदुरादि स्यात्फलसिद्धिस्तु निर्वृतिः ॥२॥ चिन्ता सत्श्रुत्यनुष्ठान, देवमानुषसम्पदः। क्रमेणाकुरसत्काण्डनालपुष्पसमा मताः ।।३।। (કાવ્યાનુવાદ) “વિધિથી વાવેલ બીજથી, અંકુરાદિ ક્રમે જેમ; લિસિદ્ધિ ધર્મબીજથી, જાણે છે બુધ તેમ. ૧ ધર્મબીજવાવણી ધર્મગત, સતપ્રશંસાદિ જાણ . તચિન્તાદિ અંકુરાદિ ને, ફલસિદ્ધિ નિર્વાણ. ૨ ચિંતા સતકૃતિ અનુષ્ઠાન ને, દેવ મનુષ્ય સંપત્ત, ક્રમે અંકુર સતકાંડ ને, નાલ ફુલ સમ સંમત્ત. ૩ vf –વા ઈત્યાદિ પ્લેક. વપન્ન-નિક્ષેપણ, ધર્મક્ય-શ્રુતચારિત્રરૂપ ધર્મનું, વા– ફલનિષ્પત્તિહેતુ ધર્મબીજ, તેનું–આત્મક્ષેત્રમાં એમ સમજવા ગ્ય છે. તે શું ? તે કેન્સરનાં વિ– સતપ્રશંસાદિ, સત-સંશુદ્ધ અને તે આવા લક્ષણવાળું છે – "उपादेयधियाऽत्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् ।।" અર્થાત–અત્યંતપણે ઉપાદેયબુદ્ધિ વડે કરીને, સંજ્ઞાના વિષ્ઠભન-નિરોધ સહિત, અને કલાભિસંધિથી રહિત એવું આ સંશુદ્ધ હોય છે. કારિ–વર્ણવાદ, કુશલ ચિત્ત-ઉચિત કૃત્ય કરણ લક્ષણ, તરં–તગત, ધર્મગત, તજતાલિ–તેની–ધમની ચિંતા–અભિલાષ, આદિ શબદથી સત શ્રતિ આદિ કહેવામાં આવશે તે.માલિ– અંકુર, સત્કાંડ આદિ કહેવામાં આવશે તે જ. 7 નિતિ –અને ફલસિદ્ધિ તે નિવૃત્તિ (નિર્વાણ –મેક્ષ) છે, એ પ્રતીતાર્થ જ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧) “નમોઝભ્ય:' પદ વ્યાખ્યાન અર્થ :– અને કહ્યું છે કે જેમ વિધિથી વાવેલા બીજમાંથી અંકુરાદિને ઉદય કેમે કરીને હોય છે, તેમ ધર્મબીજ થકી પણ ફલસિદ્ધિ બુધે જાણે છે. ૧. - ધર્મ બીજની વાવણી તે તદ્દગત સપ્રશંસાદિ છે, તચિન્તાહિ તે અંકુરાદિ છે, અને નિતિ (નિર્વાણુ-મોક્ષ) તે ફલસિદ્ધિ છે. ૨. - ચિન્તા, સતકૃતિ, અનુષ્ઠાન, દેવ-માનુષ સં૫૬ –એ કેમે કરીને અંકુર, સતકાંડ, નાલ અને પુષ્પ સમા કહ્યા છે. ૩. વિવેચન બીજે વૃક્ષ અનંતતા રે, લાલ. પસરે ભૂ-જલ ગ રે; તિમ મુજ આતમ સંપદા રે લાલ. પ્રગટે પ્રભુ સંગ રે....પદ્મપ્રભ.” શ્રી. દેવચંદ્રજી અને બીજમાંથી ફલની ઉત્પત્તિ જેમ, ધર્મબીજમાંથી મુક્ષફલની સિદ્ધિ હોય છે, તે પ્રતિપાદન કરનારૂં પ્રસિદ્ધ દષ્ટાંત વર્ણવનારા સુભાષિત પદે ગ્રંથકર્તા મહર્ષિએ ટાંક્યા છે. તેને ભાવાર્થ એમ છે કે સક્ષેત્રમાં વિધિથી વાવેલા બીજમાંથી વિધિનતાદ્ કથા વિનાત જેમ અનુક્રમે અંકુરાદિને ઉદય થઈ છેવટ ફલસિદ્ધિ હોય છે, તેમ સતુપાત્રમાં વિધિથી વાવવામાં આવેલ ધર્મબીજમાંથી પણ અનુક્રમે ફલસિદ્ધિ હોય છે. તેમાં-ધર્મસંબંધી પ્રશંસાદિ છે તે ધર્મબીજની વાવણી છે, ધર્મસંબંધી ચિન્તાદિ છે તે અંકુરાદિ છે અને નિર્વતિ–નિર્વાણુ–મોક્ષ તે ફલસિદ્ધિ છે. અત્રે ધર્મ સંબંધી સપ્રશં. સાદિ તે ધર્મબીજ છેઅર્થાત્ ધર્મસંબધી સતપ્રશંસા-પ્રશસ્ત ભાવ, પરમ ઉપાદેયબુદ્ધિથી નિષ્કામ કુશલચિત્ત, વર્ણવાદ આદિ તે આત્મક્ષેત્રમાં શ્રુત-ચારિત્રરૂપ ધર્મના બીજની વાવણી સમાન છે. અત્રે “સ” પ્રશંસાદિ એમ કહ્યું, તેમાં સત્ એટલે સંશુદ્ધ અને તેનું લક્ષણ ૪ શ્રી. એગદષ્ટિસમુચ્ચયમાં આ કહ્યું છે – (૧) અત્યંત સતપ્રશંસાદિ ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાનિધ (૩) ફલાભિસંધિરહિતપણુંધર્મબીજ નિષ્કામ પડ્યું. અર્થાત્ પ્રથમ તે સધર્મ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હેવી જોઈએ. એટલે કે આ ધર્મ બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા ગ્ય છે, આરાધવા-ઉપાસવા યોગ્ય છે, એવી તેને સૌથી પ્રથમ સ્થાન આપતી પરમ ઉપાદેય બુદ્ધિ તે પ્રત્યે ઉપજવી જોઈએ. સંશુદ્ધનું બીજું લક્ષણ એ છે કે–તેમાં આહાર, ભય, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લેક એ દશ સંજ્ઞાને નિરોધ-ઉદયઅભાવ હે ઈ એ. સંશુદ્ધનું ત્રીજું લક્ષણ ફલાભિસંધિ રહિતપણું છે, અર્થાત્ સંશુદ્ધમાં ફલની કામના, નિદાન, આશંસા ન હોય. આમ જ્યાં ધર્મ પ્રત્યે પરમ ઉપાદેયબુદ્ધિ, સંજ્ઞા અનુદય અને નિષ્કામપણું વતે છે, એવું સંશુદ્ધ-સત્ પ્રશસાદિ જ ધર્મબીજ હોય છે અને તે જ ગસિદ્ધિનું સાધક x “उपादेयाधियात्यन्तं संज्ञा विष्कम्भणान्वितम् । રામરષિાદિતં સંશુદ્ધ દેતીદામ –ી ગદ્રષ્ટિસમુચ્ચય, ર૬ Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મ બીજમાંથી અંકરાદિ યાવત મોક્ષફલસિદ્ધિ થાય છે –નહિ કે અશુદ્ધ. કારણ કે જે શાલિનું બીજ ન હોય તેમાંથી કેઈ કાળે શાલિને અંકુર ફૂટે નહિં અને શાલિબીજ હોય તેમાંથી શાલિને અંકુરો ફૂટયા વિના રહે નહિં; તેમ ધર્મબી જ ન હોય તેમાંથી મોક્ષસાધક યોગનો અંકુર ફુટે નહિં અને ધર્મબીજ હોય તેમાંથી યોગને અંકુર ફૂટયા વિના રહે નહિં. આ ધર્મબીજ ગબીજ મોક્ષના અવધ્ય–અમોઘ કારણ છે. જેમ બીજમાંથી વૃક્ષ નીપજે ને કાળાંતરે ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય, તેમ ચિત્તભૂમિમાં જે સત્ ધર્મબીજ-ગબીજ રોપાય છે, તે મોક્ષમાર્ગરૂપ વૃક્ષસ્વરૂપે વિકાસ પામી-ફાલી ફૂલી, મોક્ષરૂપ ચોક્કસ ફલ આપે જ છે. એક નાનું સરખું વડનું બીજ પણ યોગ્ય ભૂમિ-જલ વગેરેને વેગ પામી, કેવા વિશાલ વટવૃક્ષરૂપે ફાલે ફૂલે છે? એક નાની સરખી આંબાની ગોટલી વાવી હોય, તે પણ વખત જતાં કેવડા મોટા આમ્રવૃક્ષરૂપે પરિણમી મિષ્ટ આમ્રફળ આપે છે? તેમ આત્મક્ષેત્રમાં સપ્રશંસાદિરૂપ જે ધર્મબી પ્રહાય છે, તે યોગ્ય ભાવ-જલસિંચન વગેરે વડે અંકુરાદિ ભાવ પામી આગળ જતાં મફતમાં પરિણમી પરમ અમૃત ફળ ચક્કસ આપે જ છે. અને તેમાં ધર્મની ચિતા તે અંકુરસત કૃતિ તે સતકાંડ (થડ),>તથા પ્રકારે અનુષ્ઠાન તે નાલ-દેવમનુષ્યની સંપદા તે પુપ-કુલ,અને મેક્ષ તે ફલ એમ ઉત્તરોત્તર ક્રમ છે. મિત્રાગી ચિતભૂમિ મહીં ચગના બીજ વાવે, વૃદ્ધિ પામી ફલ અચૂક જે મેક્ષરૂપી જ લાવે; જેવી રીતે વડ બીજ વધી વૃક્ષ વિશાલ થાવે, થાયે ભાવી ત્યમ શિવપ્રદા બીજ આવા સ્વભાવે. શ્રી ચગદષ્ટિકલશ (ડાં. ભગવાનદાસ, સ્વરચિત) મોક્ષરૂપ પ્રધાન ફળ એ જ ફળ, નહિં કે આનુષંગિક એ સ્પષ્ટ કથે છે– फलं प्रधानमेवाहुर्नानुषङ्गिकमित्यपि । पलालादिपरित्यागात् , कृषौ धान्याप्तिवद्वधाः ॥४॥ अत एव च मन्यन्ते, तत्त्वभावितबुद्धयः । मोक्षमार्गक्रियामेकां, पर्यन्तफलदायिनीम् ॥५॥ इम्यादि।" २७ ફલ પ્રધાનને જ બુધ કહે, આનુષગિક પણ નહિ; પરાળાદિ જ્યમ છોડીને, ધાન્યપ્રાપ્તિ કૃષિમાંહિ. ૪ તત્વભાવિતબુદ્ધિઓ, એથી જ માને છેક; છેવટનું ફલ આપતી, મોક્ષમાર્ગ કિયા એક. ૫ "करोति योगवीजानामुपादानमिहस्थितः । અવનચક્ષત્નામિતિ નવિ :” શ્રી યોગદષ્ટિસમુચ્ચય, રર. આ યોગબીજના સવિસ્તર વિજ્ઞાનાર્થે તત્તરસિક જિજ્ઞાસુએ મસ્કૃત ગદષ્ટિસમુચ્ચય વિવેચન (લે. ૨૩-૨૯ પૃ. ૧૧૦–૧૪૫) અવલેકવું. –ભગવાનદાસ Page #177 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧) ‘નમોઽર્દૂતમ્ય:’ પદ વ્યાખ્યાન અ:—બુધોએ પ્રધાનને જ ફૂલ કહ્યું છે, નહિં કે આનુષ ંગિકને પણ,-પરાળઆદિના પરિત્યાગથી કૃષિમાં ધાન્યપ્રાપ્તિની જેમ ૪. Ca એટલા માટે જ તત્ત્વભાવિત બુદ્ધિવાળા પય ‘તલદાયિની (છેવટનું ફલ આપનારી) એવી એક માક્ષમા ક્રિયાને માને છે. પ, ઇત્યાદિ ” ૨૭ વિવેચન “ માત્ર મેાક્ષની ઈચ્છા મન વિષે, બીજી કોઈ ગમે નહિં વાત....જીવ્યું ધન્ય તેહનું. જેના કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણા જલ ત્રેલેાક....જીવ્યું. મનેારદાસ. "" અત્રે જે પ્રધાન છે, સર્વોત્કૃષ્ટ છે, તેને જ બુદ્ધજનાએ લ કહ્યુ છે, * he પ્રધાનમેવાડુ,' નહિ કે આનુષંગિકને પણ ‘નાનુમિત્યપિ’કૃષિમાં-ખેતીમાં જેમ પરાળ આદિને છોડીને પાવિપરિત્યાગાત્ ધાન્યની પ્રાપ્તિને જ ફલ કહ્યું છે, દૌ ધાન્યાપ્તિવત્યુષા:, તેમ અત્રે ધર્મની બાબતમાં પણ પરાળ જેવું, જારની પાછળ સાંઠા જેવું જે દેવલાકાદિ સુખરૂપ આનુષ ંગિક ફળ તે ફળ નથી, પણ ધાન્યની જેમ માત્ર માક્ષપ્રાપ્તિ એ જ ફળ છે. આ અંગે બાણુની લક્ષ્યક્રિયાનું દૃષ્ટાંત પરિભાવન કરવા ચેાગ્ય છે, જેમ લક્ષ્યને–નિશાનને ખરાબર તાકીને છેડેલું ખાણુ લક્ષ્યને અવશ્ય વિધે, ચૂકે નહિં, ખાલી—અફળ જાય નહિં; તેમ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મેક્ષ લક્ષ્યને અનુલક્ષીને–તાકીને કરવામાં આવેલા ચેાગ, ક્રિયા ને ફળ વંચક હાય, અવશ્ય પેાતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે. પણ ખાણનું નિશાન-લક્ષ્ય એક જ હાય છે; તે નિશાનથી આડું અવળું, વાંકુચુકું, ઉપર નીચે ખાણ જાય, તે નિશાન વિંધાતુ નથી, ખાલી-મફળ જાય છે, અથવા આડાઅવળા અલક્ષ્ય વિધવારૂપ અનેક ફળ થાય છે. તેમ પરમાર્થાંમાં પણ શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા મેાક્ષ એ જ એક લક્ષ્ય છે, એ જ એક નિશાન છે; એટલે એ જ એક સ્વરૂપલક્ષ્યના ચાગાવચક ક્રિયાવ‘ચક લાવચક ઈન્ના—લ ઇત્યાદિ શ્લાક. —ૉલ; સાધ્યું. તે શું ? તે કે પ્રધાનમેવ—પ્રધાન જ, જ્યેષ્ઠ જ, લ એમ પુનઃ સબંધિત થાય છે, તેથી પ્રધાન કલને જ ફલ કહ્યું છે. અવધારણ ફૂલ કહ્યું— ‘નાનુજ્ઞિમિપિ ’—આનુષંગિકને પણ નહિં,—ઉપસનજન્યને પણ નહિ. દાંત ક— પજાજાવિપરિત્યાગન—પલાસાદિના પરિત્યાગથી, પલાલ–પુષ્પ પરિત્યજીને, હ્રૌં-કૃષિમાં, કણમાં, ખેતીમાં,—ધાન્યપ્રાપ્તિની જેમ, વ્રુધા:- સુધા, સુધીએ. 6 ગત વ' ઇત્યાદિ. અત પત્ર—એટલા માટે જ, લ પ્રધાન જ છે ઈત્યાદિ જ હેતુ થી, ચકાર અપ્રાપ્ત આ કહેવામાં આવે છે એ સૂચનાથે' છે, મન્વન્ત—માને છે, પ્રતિપન્ન કરે છે, તરવમાવિતયુદ્ધચ:—તત્ત્વભાવિત બુદ્ધિવાળા, પરમાથ દશી' મુદ્ધિવાળા, મોક્ષમાયિાં—માક્ષમાગ ક્રિયા, સમ્યગ્દર્શનાદિ અવસ્થા, પાં—એક, અદ્વિતીયાદિપ, મેક્ષમા પણાએ કરીને, પર્યન્તટવાચિનીમ્ ઇત્યાદિ, પતફલદાયિની, મેક્ષરૂપ ચરમકાય કારિણી, શૈલેશી અવસ્થા એમ ય છે,અન્ય અવસ્થા થકી અનંતર જ લાંતરભાવથી મેાક્ષઅભાવ છે માટે. Page #178 -------------------------------------------------------------------------- ________________ મિક્ષ એ જ ફળ : ગાવચક, ક્રિયાવચકલાવંચક અનુસંધાનવાળી જે વેગ-કિયા એક મેક્ષ ફળ પ્રત્યે લઈ જાય, તે જ અવંચક-નહિં ચૂકનારી હોવાથી સફળ છે, બાકી તે એક સ્વરૂપ લક્ષ્યને ચૂકીને કરવામાં આવતી યેગકિયા એક મેક્ષરૂપ સફળથી ચૂકાવનાર–વંચક હોવાથી અફળ છે, અથવા ચાર ગતિમાં રખડવારૂપ સંસારપ્રત્યયી અનેક ફળ આપનાર છે. આવા વંચક ગ, વંચક ક્રિયા ને વંચક ફલરૂપ અનંત સાધન સાધવામાં આ જીવે મણું રાખી નથી. પણ મૂર્તિમાન સસ્વરૂપ સત્યરુષના એગ વિના, “સંત ચરણ આશ્રય વિના સ્વરૂપને લક્ષ્ય નહિં થશે હોવાથી, તે સર્વ સાધને લક્ષ્ય વિનાના બાણની પેઠે, પરમાથે નિષ્ફળ ગયા છે; ઠગની જેમ જીવને ઠગનારા–વંચનારા “વંચક' બન્યા છે. તે તે સાધન સ્વરૂપે સાચા છતાં, જીવની ઊંધી સમજણને લીધે, અથવા મમત્વને લીધે અથવા દુષ્ટ અભિમાનને લીધે જીવને બંધન થઈ પડયા છે ! “સી સાધન બંધન થયા !” પણ સાચા સદ્ગુરુની સ્વરૂપઓળખાણુરૂપ અવંચક યુગથી સ્વરૂપને લક્ષ્ય પામી, તે સ્વરૂપની સાધક એવી સત્ અવચંક ગ–ક્રિયા કરે, ગાવંચક–કિયાવંચક કરે તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ એક મોક્ષ લક્ષ્ય પ્રત્યે લઈ જતા એક્ષપ્રત્યયી સાનુબંધ ફલની–ફલાવંચકની પ્રાપ્તિ થાય; સ્વરૂપ ઓળખી, સ્વરૂપ સાધે, તે સ્વરૂપ પામે. “એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેચન ન દેખે, ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે—ધાર. “નિર્મળ સાધુ ભગતિ લહી સખી. વેગ અવંચક હોય રે સખી. કિરિયાવંચક તિમ સહી સખી. ફલ અવચંક જોય... રે સખી.”–શ્રી આનંદઘનજી. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કેઈ ઉપાય; સત સાધન સમજે નહિ, ત્યાં બંધન શું જાય ? ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને આમ આ વંચક–અવંચકનું સ્વરૂપ જે સમસ્યા છે તે સાચા મુમુક્ષુ આત્માથી સંત જને, એકાંત સ્વરૂપલક્ષી સમસ્ત ગ-કિયાનું ફલ અવંચક હોય છે એમ જાણી, જેમ બને તેમ આત્માને શુદ્ધ સ્વભાવધર્મ પ્રગટે એ રીતે માત્ર પર્યત ફલદાયિની શુદ્ધ આત્માર્થે જ સર્વ ધર્મ પ્રવૃત્તિ કરે છે, ને માત્ર એક મોક્ષ એક મેક્ષમાર્ગ. ફળને જ ઝંખે છે. બાકી ઈંદ્ર-ચકવર્તી આદિ પદવીરૂપ ફળને તે ક્રિયાનું જ નિષ્કામ સંતજને કદી ઈચ્છતા જ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ માન્યપણું સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઈ દુર્લભ નથી. ગરૂપ ધર્મરત્નની સિદ્ધિથી તેની આનુષંગિક પ્રાપ્તિ પણ હોય છે, પણ તે તે જારની પાછળ સાંઠા હોય જ તેના જેવી છે. સત પુરુષે કાંઈ તેવા *"जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेर्सि परकंतं सफलं होइ सध्वसो ॥ जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । તુ તેf મ હ તથા ”—શ્રી સૂયગડાંગરત્ર, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૭૬ લલિત વિસ્તરા : (૧) “નમોગ્ય: પદ વ્યાખ્યાન આનુષંગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભેળવાઈ જઈ મૂળ સ્વરૂપ લક્ષ્યને ચૂકતા નથી. કારણકે પશુ હોય તે સાંઠા-કડબ ઈછે, પણ મનુષ્ય તે જાર જ ગ્રહણ કરે; તેમ સાંઠા જેવા આનુષંગિક-સાથે સાથે થતા ફળને પશુ જેવા બાલજીવ જ છે, પણ પંડિત સંતજન તેથી ફેલાય નહિં; તે તે “પાકા વાણીઆ” જેવા સ્વાર્થ પટુ હેઈ આત્મારૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિં ! અને એટલા માટે જ તત્વથી–પરમાર્થથી જેની બુદ્ધિ ભાવિત છે એવા આ ભાવિતાત્મા પરમાર્થદશી પ્રજને “પર્ય*તલદાયિની’–છેવટનું ફલ આપનારી એવી એક મોક્ષમાર્ગ ક્રિયાને જ માન્ય કરે છે, મોક્ષમાલિયામાં jર્ચત સ્ટરિનાં; માત્ર “અમેઘાતીર્થ એક મોક્ષલને અર્થે જ સમ્યગ્રદર્શન-જ્ઞાનચારિત્રાદિ સમસ્ત મોક્ષમાર્ગ ક્રિયા-પ્રવૃત્તિ પરમાદરથી આદરે છે. એમ પાઠ યુક્ત નથી વા મૃષાવાદ છે, એ શંકાનું સમાધાન કરે છે– आह-यधेवं न सामान्येनैव पाटो युक्तो, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनायोगात् । एवमपि पाठे मृषावादः, 'असदभिधानं मृषेति' वचनात् , असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तद्धावेन तद्भवनायोगादिति ॥ ___ उच्यते-यत्किञ्चिदेतत् तत्तत्त्वापरिज्ञानात् , भावनमस्कारस्यापि उत्कर्षादिभेदोsस्त्येवेति तत्त्वं । एवं च भावनमस्कारवतोऽपि तथातथोत्कर्षादिभावेनास्य तत्साधनायोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनत्वोपपत्तेरिति । एवं चैवमपि पाठे मृषावादः इत्याद्यपार्थकमेव, असिद्धे तत्प्रार्थनावच इति न्यायोपपत्तेः । तत्प्रकर्षवांस्तु वीतरागो न चैवं पठतीति ॥ २८ અર્થ –શંકા–જે એમ છે, તે સામાન્યથી એમ પાઠ યુક્ત નથી, ભાવનમસ્કાર વંતને તદુભાવ (ભાવનમસ્કારભાવ) વડે તતસાધન (ભાવનમસ્કાર સાધન) અગ છે માટે. એમ પણ પાઠમાં મૃષાવાદ –અસદભિધાન તે મૃષા એ વચનથી; અને ભાવથી સિદ્ધ બાબતમાં તેનું પ્રાર્થનાવચન તે અસદુ અભિધાન છે,–તભાવ વડે કરીને તદ્દભવનને અલગ છે માટે. સિ%–તત્પષના નાત-તલ્થ-તેનું, સિદ્ધ નમસ્કારનું, ચલ્લાયર્ન-જે સાધન, નિવૃત્તનપ્રાર્થનાથી, તા-તેના, નાત-અાગને લીધે, અદ્યટનને લીધે. અમfમયાનમ-અસત નું– અયુજ્યમાનનું અભિધાન–ભણન. તદ્નાન ઈત્યાદિ–તાન–ન્તભાવથી, ભાવનમસ્કાર ભાવથી, તનાવાતુ–તદ્ભવનના અગથી. આશંસનીય એવા ભાવનમસ્કારના ભવનના અયોગને લીધે. અનાગત એવા ઈટ અર્થના લાભ વડે અવિકરણ તે આશિષ . અને તે પ્રાર્થના છે. માવનમાારા –ભાવનમસ્કારનો પણ, તે પછી નામાદિ નમસ્કારનું તે પૂછવું જ શું ? એમ “અપિ”—પણ શબ્દનો અર્થ છે. તન્નાપરવો .—તેના સાધનપણે ઉપપત્તિને લીધે. તેના– કર્ષથી અનન્યરૂપ નમસ્કારની પ્રાર્થના વડે સાધનભાવતા ધટનને લીધે. - 7 વિ પતિ–એમ એવું પ્રાર્થના પઠતિ નથી,–“નમસ્તથ7--તીર્થને નથકાર હે ! એમ એમ નિરાશંસ જ તેનાથી પઠનને લીધે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ৩৩ મૃષાવાદ અંગે શંકા સમાધાન : ભાવનમસ્કારનો ઉત્કર્ષ આદિ ભેદ (સમાધાન) કહેવામાં આવે છે–આ ચતકિંચિત છે (આ વાતમાં કઈ માલ નથી), તેના તત્વનું અપરિજ્ઞાન છે માટે. ભાવનમસ્કારનો પણ ઉત્કર્ષ આદિ ભેદ છે જ એ તત્વ છે. અને એમ ભાવનમસ્કારવંતને પણ તથાતથા પ્રકારે ઉત્કર્ષાદિ ભાવ વડે કરીને આને તત સાધન (ભાવનમસ્કાર સાધનને) અયોગ અસિદ્ધ છે, તેના (ભાવનમસ્કારના) ઉત્કર્ષના સાધ્યપણાએ કરીને તેના સાધનપણાની ઉપપત્તિ છે માટે. અને આમ એમ પાઠમાં પણ મૃષાવાદ છે ઈત્યાદિ નિરર્થક જ છે –અસિદ્ધ બાબતમાં તેનું પ્રાર્થનાવચન છે એવા પ્રકારે ન્યાયની ઉપપત્તિ છે માટે, અને તેનો પ્રકર્ષવાન એ વીતરાગ તે એમ પડતો નથી માટે વિવેચન “શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભાવભયથી ટળિયાજી.”—શ્રી દેવચંદ્રજી. અત્રે કઈ શંકા કરે છે કે-જે એમ ભાવનમસ્કાર છે તો સામાન્યથી એવા પ્રકારે પાઠ યુક્ત નથી, કારણ કે જેને ભાવનમસ્કાર વર્તે છે, તેને ભાવનમસ્કાર ભાવ વડે ભાવ નમસ્કારનું સાધન ઘટતું નથી; અર્થાત્ જે ભાવનમસ્કાર છે, તે પછી તેને સાધવાનું કયાં રહ્યું ? વળી એવા પ્રકારે પાઠમાં મૃષાવાદને દેષ પણ પ્રાપ્ત થાય છે, કારણ કે “સતર્ અમિષા પૃપ અસ અભિધાન તે મૃષા એમ વચન છે; અને અત્રે જે ભાવથી નમસ્કારની સિદ્ધિ છે, તે પછી તે ભાવ માટેનું પ્રાર્થનાવચન અસત્ અભિધાન છે, કારણ કે તે ભાવનમસ્કારને ભાવ હોવાથી તદ્ભવનને અલગ છે, અર્થાત્ આ ભાવનમસ્કાર હે ! એમ અનાગત ઈષ્ટલાભની આશંસારૂપ-પ્રાર્થનરૂપ વચન ઘટતું નથી. આ શંકાનું સમાધાન કરતાં આચાર્યજી દે છે કે–આ તમારી શંકામાં કાંઈ માલ નથી, કારણ કે તમે અત્ર તત્ત્વ સમજ્યા નથી. અત્રે તત્વ એ છે કે ભાવનમસ્કારને પણ ઉત્કર્ષ આદિ ભેદ છે જ; “માનમારચાર પવિમેવ ” ભાવની તરતમતા પ્રમાણે ભાવ નમસ્કારના પણ જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ આદિ ચઢતા-ઉતરતા પ્રકાર ભાવનમસ્કારને હોય જ છે. એટલે એવા પ્રકારે ભાવનમસ્કારવંતને પણ તથાતથા– ઉત્કર્ષ આદિ ભેદ પ્રકારે ઉત્તરોત્તર ચઢીયાતી લેટિના ભાવનમસ્કાર વડે તેને ઉત્કર્ષ આદિ ભાવ હોય છે; એથી કરીને ભાવનકાર વડે ભાવનમસ્કારનું સાધન ઘટતું નથી એમ નથી, અપિતુ ઘટે જ છે–તતુલ્ય સાગર તસાધનો કારણ કે ઉત્તરોત્તર ભાવના અનુબંધથી ભાવનમસ્કારને ઉત્કર્ષ–ઉત્તરોત્તર ચઢતી દશા પ્રાપ્ત કરવી એ જ સાધ્ય છે, એટલે તે ભાવશેણીએ ચઢવા માટે તેના સાધનપણે ભાવ નમસ્કારનું પણ ઘટમાન પણું જરૂર છે જ. કારણ ભાવ પરંપર સેવન, પ્રગટે કારજ ભાજી; કારજ સિદ્ધ કારણુતા વ્યય, શુચિ પરિણામિક ભાજી.....શ્રીચંદ્ર.” શ્રી દેવચંદ્રજી Page #181 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરણ : (૧) “નમોડર્સંખ્યા પદ વ્યાખ્યાને અને આમ ઉપરમાં સ્પષ્ટ કરી દેખાડયું તેમ, એવા પ્રકારે પાઠમાં પણ મૃષાવાદઅસત્ય ભાષણ છે એ આદિ જે શંકા ઊઠાવી તે વ્યર્થ જ છે, ફેગટ જ છે. કારણ કે જે વસ્તુ હજુ સિદ્ધ નથી થઈ, તે માટેનું સાધનરૂપ આ પ્રાર્થનાવચન છે, એમ ન્યાયની ઉપપત્તિ-ઘટમાનતા છે. પરંતુ તે ભાવનમસ્કારને પ્રકર્ષ–પરાકાષ્ઠા (છેલ્લી હદ) જેને પ્રાપ્ત છે, એ જે વીતરાગ છે તે તે તેવા પ્રકારે પાઠ કરતું નથી, કારણ કે તે તે નમeતથા ”—તીર્થને નમસ્કાર હે!-એમ નિરાસંશ જ પાઠ કરે છે. ચાર પ્રકારની પૂજામાં પ્રતિપત્તિપૂજાનું પરમ પ્રાધાન્ય પ્રદર્શિત કરે છે– न चान्यस्तत्प्रकर्षवान् , भावपूजायाः प्रधानत्वात् , तस्याश्च प्रतिप्रतिरूपत्वाद् । उक्त चान्यैरपि-“पुष्पामिषस्तोत्रप्रतिपत्तिपूजानां यथोत्तरं प्राधान्यं ।” प्रतिपत्तिश्च वीतरागे। पूजार्थ च नम इति । 'पूजा द्रव्यभावसङ्कोचः' इत्युक्तम् । अतः स्थितमेतदनवा 'नमोऽस्त्वईद्भ्यः' इति ॥२९ અર્થ:– અને અન્ય તેને પ્રકર્ષવાનું નથી,-ભાવપૂજાનું પ્રધાનપણું છે માટે, અને તેનું (ભાવપૂજાનું) પ્રતિપત્તિરૂપપણું છે માટે. અને અન્યએ પણ કહ્યું છે કે–“પુષ્પ, આમિષ, સ્તોત્ર, પ્રતિપત્તિ પૂજાનું ઉત્તરોત્તર પ્રાધાન્ય (પ્રધાનપણું ) છે.” અને પ્રતિપત્તિ વીતરાગમાં (હેય છે.) અને પૂજાથે નમસ્કાર છે. “પૂના દ્રષ્યમાઘરો: પૂજા તે દ્રવ્યભાવસંકેચ એમ કહ્યું છે. એથી કરીને આ અનવદ્ય સ્થિત છે કે “નમોડw: “નમસ્કાર હો અહુતોને ! - ૨૯ વિવેચન “ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સળિ રે ચઉહા પૂજા ઉત્તરઝયણે, ભાખી કેવલ ભેગી રે”. શ્રી આનંદઘનજી. 1 vfસા–Twifમસ્તોત્રપ્રતિપત્તિજ્ઞાનાન્ ઈત્યાદિ. તેમાં આમિષ શબ્દથી-(૧) માંસ, (૨) ભાગ્ય વસ્તુ, (૩) સચિર વર્ણાદિ, (૪) લેભ, (૫) સંચય, (૬) લાભ, (૭) સચિર રૂપાદિ, (૮) શબ્દ નૃત્યાદિ કામગુણ, (૯) ભેજનાદિ અર્થે યથાસંભવ એજ્ય છે. દેશવિરતિમ ચતુર્વિધા પણ (ચારે પ્રકારની) અને સરાગ સર્વવિરતિમા સ્તોત્ર-પ્રતિપત્તિ એ બે પૂજા સમુચિત છે. ભલે એમ યથોત્તર (ઉત્તરોત્તર) પૂજાઓનું પ્રાધાન્ય હે, તથાપિ વીતરાગમાં કઈ સંભવે છે? તે માટે કહ્યું તાત્તિઝ થતા અને પ્રતિપત્તિ (પૂજા) વીતરાગમાં. તિપત્તિ –પ્રતિપત્તિ એટલે અવિકલ આપ્ત ઉપદેશની પાલના, ર–સમુચ્ચય અર્થમાં, તિ –વીતરાગમાં, ઉપશાન્તાહ આદિ પૂજાકારકમાં. - જે ખરેખર એમ પૂજાક્રમ છે અને વીતરાગમાં તેનો સંભવ છે, તે પણ નમસ્કારવિચારમાં તેને ઉપન્યાસ અયુકત છે તે માટે કહ્યું-gવાર્થ ૨ ઈત્યાદિ. પ્રતિપત્તિ પણ દ્રવ્ય-ભાવસંકેચ જ છે, એમ 'ભાવ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ પૂજામાં પ્રતિપત્તિપૂજાનું પ્રાધાન્ય અને તેનું સ્વરૂપ પરમ ગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી.”—શ્રી દેવચંદ્રજી. અને તે વિતરાગથી અન્ય તે તેના પ્રકર્ષને પ્રાપ્ત છે નહિં, અર્થાત વીતરાગ શિવા યના બીજાને ભાવનમસ્કારની પરાકાષ્ઠા હજુ પ્રાપ્ત નથી, એટલે તેને તેવા પ્રકારે પ્રાર્થનારૂપ નમસ્કાર કરવામાં અવિરોધ છે. “મારપૂનાચા પ્રધાનસ્વાર્ , તથા પ્રતિપત્તિ સ્વાતા” કારણ કે ભાવપૂજાનું જ પ્રધાનપણું છે, અને આ ભાવપૂજાનું ભાવપૂજાનું પ્રધાનપણું પ્રતિપત્તિરૂપપણું છે માટે. અર્થાત્ ભાવપૂજા છે તે જ પ્રધાન છે અને અને પ્રતિપત્તિરૂપપણું તે પ્રતિપત્તિરૂપ છે. આ અંગે અન્યોએ પણ કહ્યું છે કે-“પુષ્પ, આમિષ (નૈવેદ્યાદિ), સ્તોત્ર અને પ્રતિપત્તિ પૂજાનું ઉત્તરોત્તર પ્રાધાન્ય (પ્રધાનપણું) છે.” અર્થાત્ પુષ્પપૂજાથી આમિષપૂજા ચઢીયાતી, આમિષ પૂજાથી સ્તોત્રપૂજા ચઢીયાતી અને સ્તોત્રપૂજાથી પ્રતિપત્તિપૂજા ચઢીયાતી છે. આમાં પ્રથમ ત્રણ પ્રકાર દ્રવ્યપૂજાના અંગભૂત છે ને એ પ્રકાર-પ્રતિપત્તિપૂજા ભાવપૂજારૂપ છે. “ દ્રવ્ય સેવ વન્દન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામજી; ભાવ અભેદ થવાની ઈહ, પરભાવે નિકાજી..... શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાછે.–શ્રી દેવચંદ્રજી પ્રતિપત્તિ પૂજા એટલે શું ? જે જિનસ્વરૂપ છે તેના એક અંશથી માંડીને સર્વ અંશ સુધીના પ્રહણ-અંગીકરણ વડે નિજ સ્વરૂપનું આવિર્ભાવન–પ્રગટપણું તે પ્રતિપત્તિ પૂજા છે. અર્થાત સમ્યગદર્શન ભાવથી માંડીને કેવલજ્ઞાન ભાવ પર્યત પ્રતિપત્તિ પૂજાનું સ્વરૂપ ઉત્તરોત્તર વધતી દશાથી શુદ્ધ આત્મભાવનું અંગીકરણ-પ્રગટપણું તે પ્રતિપત્તિપૂજા છે. સમ્યગૃષ્ટિપણું પ્રગટવું તે પ્રભુતાને અંશ આત્મામાં પ્રગટવા બરાબર હેઈ પ્રતિપત્તિપૂજાના મંગલ પ્રારંભ સમાન છે. તે પછી અનુક્રમે સાચું ભાવશ્રાવકપણું પ્રગટવારૂપ સમ્યગદષ્ટિ દેશવિરતિપણું, સાચું ભાવસાધુપણુંખરેખરૂં મુનિપદ પ્રગટવારૂપ સમ્યગૃષ્ટિ સર્વવિરતિપણું, અખંડ શુદ્ધ આપાગમાં અપ્રમત્ત જાગ્રતપણારૂપ અપ્રમત્તપણું, અપૂર્વ આત્મસામર્થ્યના સમુલ્લાસરૂપ અપૂર્વકરણપણું, શુદ્ધ આત્મધ્યાનરૂપ શુકલ ધ્યાનથી શ્રેણીઆરોહણપણું, સર્વ મેહને ઉપશમનરૂપ ઉપશાંત મેહપણું વા ક્ષીણકરણરૂપ ક્ષીણમેહપણું–વીતરાગ યયાખ્યાતચારિત્રપણું, અને છેવટે વીતરાગ સર્વજ્ઞસર્વદશિપણું, આમ ઉત્તરોત્તર આત્માની ગુણદશા વાવતાં પૂર્ણતા પર્યત આત્માની પ્રભુતા પ્રગટતી જવી તે પ્રતિપત્તિ છે. અને જેને એ પૂર્ણ પ્રભુતા પ્રગટી છે એવા પ્રભુના સ્વરૂપેધ્યાનાવલંબને આત્મા જેમ જેમ આત્મભાવના અવલંબનવાળી આ ગુણદશાની ઊર્ધ્વમુખી યાત્રામાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેની આ પ્રતિપત્તિપૂજાની માત્રા પણ વધતી જાય છે. અને આમ પ્રભુના આલંબને અપવાદથી અને આત્માના આલંબને ઉત્સર્ગથી આત્મા ઉત્તરોત્તર કેવી રીતે ચઢતી દશા પામે છે, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૮e લલિત વિસ્તરા : (૧) “નમોગ્ય: પદ વ્યાખ્યાન તેની સપ્ત નયમાં પરમ સુંદર હદયંગમ ઘટના ભક્તશિરોમણિ મહામુનીશ્વર શ્રીદેવચંદ્રજીએ તેમની લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કરી છે. જેમકે— ભાવ સેવ અપવાદે નિગમ, પ્રભુ ગુણને સંક૯પેજી; સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદભેદ વિકલ્પજી શ્રી ચંદ્રપ્રભ૦ વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિન ગુણ રમણજી; પ્રભુ ગુણ આલંબી પરિણામે, ઋજુપદ ધ્યાને સ્મરણાજી....શ્રી ચંદ્રપ્રભ૦ શબ્દ શુકલ ધ્યાનારહણ, સમભિરૂઢ ગુણ દશમેજી; બીએ શુકલ અવિકલ્પ એકવે, એવંભૂત તે અમમેજી....શ્રી ચંદ્રપ્રભ૦ ઉત્સગે સમકિત ગુણ પ્રગટયો, નૈગમ પ્રભુતા અંશેજી; સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસેજી....શ્રી ચંદ્રપ્રભ૦ ઋજુસૂત્ર જે શ્રેણી પદસ્થ, આતમ શક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધર્મ ઉલ્લાસે જી...શ્રી ચંદ્રપ્રભ૦ ભાવ સગિ અગિ લેશે, અંતિમ દુગ નય જાણેજી; સાધનતાએ નિજ ગુણ વ્યકિત, તેહ સેવના વખાણજી....શ્રી ચંદ્રપ્રભ૦ કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી; આત્મભાવ તે ભાવ દ્રવ્યપદ, બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગોજી... શ્રી ચંદ્રપ્રભ૦ ” શ્રી દેવચંદ્રજી આ ઉક્ત ચાર પ્રકારની પૂજા મધ્યે સમ્યગ્દષ્ટિ-દેશવિરતિમાં ચારે પ્રકારની પૂજા સમુચિત છે; સરાગ સર્વવિરતિમાં છેલ્લી બે–તેત્રપૂજા અને પ્રતિપત્તિપૂજા સમુચિત છે; વીતરાગમાં એક પ્રતિપત્તિપૂજા જ સંભવે છે, અર્થાત ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સગી કેવલી એ ત્રણે વીતરાગ ગુણસ્થાનમાં પરિપૂર્ણ અવિકલ આત્મસ્વરૂપના–આત્મભાવના અંગીકરણરૂપ પ્રતિપત્તિપૂજા જ ઘટે છે. અત્રે કઈ શંકા કરે કે ભલે એમ પૂજાક્રમ છે અને વિતરાગમાં તેને સંભવ છે, તે પણ અહીં તે નમસ્કારની વાત પ્રસ્તુત છે, તેમાં તે પૂજાની વાત મૂકવી અસ્થાને છે. તે માટે સમાધાન કહ્યું કે આ નમસ્કાર છે તે પૂજા અર્થે છે, અને “પૂજા તે દ્રવ્ય-ભાવ સંકોચ” છે એ અગાઉ કહેવામાં આવી ગયું છે. એથી કરીને “નમોડા : – નમસ્કાર હો અહં તેને!” એ અનવદ્ય-નિર્દોષ સ્થિત છે. “એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘન પદ ધરણી રે. “સુવિધિ.” શ્રી આનંદઘનજી પ્રાકૃતોલી અને બહુવચનપ્રયોગનું પ્રયોજન સુચવે છે– इह च प्राकृतशैल्या चतुर्थ्यर्थे षष्ठी । उक्तं च-“बहुवयणेण दुवयणं, छठिविभत्तीए भण्णइ चउत्थी। जह हत्था तह पाया, नमोऽत्थु देवाहिदेवाण ॥" Page #184 -------------------------------------------------------------------------- ________________ બહુવચન પ્રોજન : અદ્વૈતવ્યવછેદ, ફલતિશયજ્ઞાપન बहुवचनं तु अद्वैतव्यवच्छेदेनाद्वहुत्वख्यापनार्थ, विषयवहुत्वेन नमस्कर्तुः फलातिशयज्ञापनार्थ च, इत्येतञ्चरमालापके 'नमो जिणाणं जिअभयाण'मित्यत्र सप्रतिपक्ष भावार्थमधिकृत्य दर्शयिष्यामः॥३० "અથ—અને અહીં પ્રાકૃત શૈલીથી ચતુથી અર્થમાં છઠ્ઠી (વિભક્તિ) છે. અને કહ્યું છે કે –“બહુવચન વડે દ્વિવચન, અને છઠ્ઠી વિભક્તિ વડે જેથી વિભક્તિ કહેવામાં આવે છે; જેમકે-જેવા હાથે તેવા પાદ, નમસ્કાર હો દેવાધિદેવોને!” બહુવચન તે અદ્વિતના વ્યવછેદ વડે અહબહત્વના ખ્યાપન અર્થે અને વિષયબહુવવડે નમસ્કારકત્તને ફલાતિશયના જ્ઞાનઅર્થ છે –એમ આ ચરમ (છેલ્લા) આલાપકમાં-“નમો નિશાળ જગમાલ' જિનોને જિતભને નમસ્કાર હે!”—એમાં સપ્રતિપક્ષ ભાવાર્થને અધિકૃત કરી અને દર્શાવીશું. ૩૦ વિવેચન “જે સિઝઝા સિઝર્ઝતિ જે, સિઝઝંસંતિ અણુત, જસુ આલંબન ઠવિય મણ, સો સે અરિહંત.” –શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂ. અહીં જે બહુવચનને પ્રયોગ કર્યો છે, તે અદ્વૈત મતના વ્યવછેદ અર્થે છે. અહીં અદ્વૈત એટલે આત્માત મત સમજ. આ આત્મતિ મતની માન્યતા પ્રમાણે એક જ આત્મા જૂદા જૂદા દેહધારીઓમાં રહ્યો છે,–જેમ ચંદ્ર એક છતાં જૂદા જૂદા જલભાજનમાં તેનું પ્રતિબિંબ પડતાં બહુપ્રકારને દેખાય છે તેમ. તવ્ય રજેન યદુથાપનાર્થ-આવા એકાત્મવાદી અદ્વૈતમતનું નિરસન કરી અહંનું બહુ-અનેકપણું ખ્યાપન કરવા માટે અત્રે બહુવચન પ્રયોજેલ છે; તેમજ-વિષયના બહુવ વડે કરીને નમસ્કાર કરનારને ફલાતિશયની પ્રાપ્તિ હોય છે, તે જ્ઞાપન કરવા માટે પણ તે પ્રોજેલ છે, વિષયવહુને નમતું હાતિરાયજ્ઞાપનાર્થે જ આ બધું “નમો નિણ fસવા-દૈતન્નાન–અદ્વૈતવ્યવચ્છેદ વડે કરીને. દૌ પ્રથાને રä તિ તરા મારો દ્વિતબે પ્રકારને પામેલ તે દ્વીત, તેને ભાવ તે દૈત, તેના વિપર્યયથી અદ્વૈત, એક પ્રકારપણું. તે કાઈ કહે છે કે " एक एव हि भूतात्मा देहे देहे प्रतिष्ठितः । एकधा बहुधा चापि, दृश्यते जलचन्द्रवत् ॥" (અર્થાત) એક જ ભૂતાત્મા દેહ દેહમાં પ્રતિષ્ઠિત છે; તે એક પ્રકારને છતાં જલમાં ચંદ્રની જેમ બહુ પ્રકારને દેખાય છે. જ્ઞાન–શબ્દ આદિ અદ્વૈત બહત્યમાં પણ આત્માટૅત જ અહીં વ્યવચ્છઘ છે, અહંદબહુ વડે કરીને તેના જ વ્યવહેદ્યપણુની ઉ૫પત્તિને લીધે. જાતિજ્ઞાપનાર્થ અને ફલાતિશયના જ્ઞાપન અર્થે. સ્ટાતિ –ભાવના ઉત્કર્ષ ૧૧. Page #185 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧) “નમોખ્ય:' પદ વ્યાખ્યાન નિગમથાળ – જિનેને જિતભાને નમસ્કાર હે !'—એ છેલ્લા આલાપકમાં ગ્રંથકર્તા મહર્ષિ વિવરી બતાવશે. શેષ સુગમ છે. હવે આચાર્યજી હરિભદ્રજી અન્ય આચાર્યોના અભિપ્રાય આ સૂત્રની ઈચ્છાગમાં ઘટના કરે છે– अन्ये त्वाहु: 'नमोस्त्वहंदभ्यः' इत्यनेन प्रार्थनावचसा तत्त्वतो लोकोत्तरयानवतां तत्साधनं प्रथममिच्छायोगमाह, ततः शास्त्रसामर्थ्य योगभावात् । सामर्थ्ययोग श्वानन्तर्येण महाफलहेतुरिति योगाचार्याः ॥ ३१ અર્થ:–અને તે કહે છે – “નમોડર્ધન્ક:–“નમસ્કાર હે અહંને –એવા આ પ્રાર્થનાવચન વડે તત્વથી લેકર યાનવોને (લેકોત્તર માગે ગમન કરનારા તતસાધનરૂપ પ્રથમ ઇચ્છાયોગ કહ્યો છે, તેના થકી શાસ્ત્રાગ–સામર્થ્યોગને ભાવ છે માટે. અને સામર્થયાગ આનન્તર્યથી (અનન્તરપણે તરતજ) મહાફલહેતુ છે એમ ગાચાર્યો કહે છે. “પ્રણમે શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી; ત્રિભુવન જન આધાર, ભવનિતાર કરી.”—શ્રી દેવચંદ્રજી આમ “નમોડર ? એમાં રમતુ–નમસ્કાર છે એ પરથી સામાન્યથી ભાવનમસ્કાર કહ્યો છે, એમ પિતાને સ્વતન્ત્ર અભિપ્રાય પ્રતિપાદન કરી, હવે આચાર્ય શ્રી હરિભદ્રજી અને તે કહે છે જે સ્વાસુ એમ કહી વિવક્ષા વિવક્ષાવશે આ વશે બીજાઓને અભિપ્રાય પણ સેંધે છે; અર્થાત્ એ એકાંતે ભાવ નમસ્કારની એમ જ છે એમ નહિં, પણ આ પ્રકારે જેમ બીજાઓ કહે છે તેમ ઈચ્છાયોગમાં ઘટના વિવક્ષા વશે ઈચ્છાગ આદિમાં) પણ તે ભાવનમસ્કારની ઘટના કરી શકાય છે એમ આશય છે. બીજાઓના અભિપ્રાય પમાણે– નમસ્કાર હો અહં તેને એવા આ પ્રાર્થનાવચન વડે તરતઃ સ્ટોત્તરનવતા તત્વથી લોકેત્તર યાનવોને–પરમાર્થથી કેત્તર માગે ગમન કરનારાઓને તે લકત્તર માર્ગના સાધનરૂપ પ્રથમ એવી ઈચ્છાગ કહ્યો છે, કારણ કે તે ઈચ્છાગ થકી જ શાસ્ત્રોગ-સામર્થ્યોગને ભાવ હોય છે, અર્થાત સૌથી પ્રથમ ઇચ્છાગ પ્રાપ્ત હોય તે જ પછી અનુક્રમે શાસ્ત્રોગ-સામગની પ્રાપ્તિ હોય છે. અને આ જે સામગ છે, તે આનન્તર્યથી અનન્તરપણે તરતમાં જ મહાફલહેતુ–મોક્ષરૂપ મહાલને હેતુ છે, એમ યોગાચાર્યો વદે છે.– સામાશાનત્તા માતુતિ ચારા:. Page #186 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાયાગ-શાસ્રયોગ-સામર્થ્ય યોગનું સ્વરૂપ ઇચ્છાયાગ—શાસ્રયોગ–સામર્થ્ય યોગનુ સ્વરૂપ ઇચ્છાયાગ – શાસ્ત્રયાગ– સામર્થ્ય ચાગ શું છે તેનું સામાન્ય સૂચન કરે છે. अथ क एते इच्छायोगादय : ? उच्यते-अमी रवलु न्यायतन्त्रसिद्धा इच्छादिप्रधानाः क्रियया विकलाविकलाधिका३२ स्तत्त्वधर्मव्यापारा: । અર્થ : હવે આ ઇચ્છાયાગાદિ કયા છે ? કહેવામાં આવે છે—આ નિશ્ચયથી ન્યાયતંત્રસિદ્ધ એવા ઇચ્છાપ્રિધાન, (અને) ક્રિયાથી વિકલ–અવિલ-અધિક એવા તત્ત્વધર્મ વ્યાપારો છે. ३२ વિવેચન ઈચ્છારગી શ્રુતાસંગી, સામર્થ્ય યોગ શ્રૃંગને; પામી શ્રીમદ્ હરિભદ્ર, પામે મેાક્ષ અસ ંગને.શ્રીચાગષ્ટિ લશ ૮૩ ( ડૉ. ભગવાનદાસ કૃત) ત્યારે જિજ્ઞાસુને જિજ્ઞાસા ઉપજે છે કે—અહા આચાર્યજી ! આ ઈચ્છાયોગાદિ તે વળી કયા ? તે કૃપા કરીને કહેા. એટલે આચાર્યજી કહે છે-અહા જિજ્ઞાસુ ! ધીરજ ધરીને સાંભળેા, કહીએ છીએ— આ ઈચ્છાયોગાગ્નિ ‘ન્યાયતન્ત્રસિદ્ધ' છે; સૂત્રથી આગમમાં કયાંય પણ શ્રવણ થતા નથી, તથાપિ તે ન્યાય તંત્રથી—યુક્તિઆગમથી સિદ્ધ—પ્રતિષ્ઠિત છે. આ ઈચ્છાયોગાગ્નિ છે તે ઇચ્છાતિપ્રધાન છે, ક્ચ્છાવિપ્રધાના:', અર્થાત્ ઈચ્છા જેમાં પ્રધાન છે તે ઈચ્છાયોગ, શાસ્ત્ર જેમાં પ્રધાન છે તે શાસ્ત્રયોગ, અને સામર્થ્ય જેમાં પ્રધાન છે તે સામર્થ્ય યોગ. આ ઈચ્છાયોગાદિ ક્રિયાથી વિકલ-અવિકલ-અધિક એવા તત્ત્વયમ વ્યાપારી છે.' ત્રિચવા વિવાહાવિજઙાધિવાસ્તવધર્મવ્યાપા:', અર્થાત્ યથાસૂત્ર અધ્યાત્મક્રિયાની અપેક્ષાએ ઈચ્છાયોગ છે તે વિકલ-ખાડખાંપણવાળા અસ'પૂર્ણ છે, શાસ્ત્રયોગ છે તે અવિકલ–ખાડખાંપણ વિનાના—સંપૂર્ણ છે, અને સામયોગ છે તે યથાસૂત્ર ક્રિયાથી પણ આગળ વધી જતા એવા અધિક છે. આમ આત્મપરિણતિરૂપ અધ્યાત્મક્રિયાથી અનુક્રમે વિકલઅવિકલ અને અધિક એવા આ ઈચ્છાયોગ શાસ્રયોગ અને સામર્થ્ય યોગ ઉત્તરાત્તર ચઢતી આત્મદશાવાળા તત્ત્વધર્મ વ્યાપારા તવષર્મવ્યાપળા: છે; સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે તત્ત્વધર્મ –પરમા ધમ-ભાવધમ છે તેના પ્રવૃત્તિરૂપ વ્યાપારા છે. ઈચ્છાયાગાદિનુ સામાન્ય સ્વરૂપ पज्जिका - न्यायतन्त्रसिद्धा :- -ન્યાયતન્ત્રસિદ્ધ. ન્યાય :—ન્યાય, યુક્તિ, ન્ન સ્વતન્ત્રમ્ તે જ તંત્ર, આગમ, તેન નિદ્રા:-તે વડે સિદ્ધ, પ્રતિષ્ઠિત છે,“સૂત્રથી સમયાં ચિત્ પણ તેના અશ્રવણુને લીધે. અને કહેરો ‘આગમશ્રોપત્તિÆ ઈત્યાદિ, Page #187 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો: (૧) “નમોઝ : ” પદ વ્યાખ્યાન ઈચ્છાયાગનું સ્વરૂપ ૩ * “જાનું મિશ: તાર્થ, જ્ઞાનિનોf vમાવત: विकलो धर्मयोगो या, स इच्छायोग उच्यते ॥१॥ કાવ્યાનુવાદ (દેહરા)–ઈચ્છક શ્રુતજ્ઞ જ્ઞાનિને, પણ પ્રમાદ પસાય; વિલ જે ધર્મગ તે, ઇચ્છા થાય. ૧. ‘અર્થ –ધમ કરવાને ઇચ્છતા અને આગામ–અર્થ જેણે શ્રવણ કર્યો છે એવા શ્રતાથ જ્ઞાનિનો પણ, પ્રમાદને લીધે જે વિકલ (અસંપૂર્ણ) ધર્મગ, તે ઇચ્છાગ કહેવાય છે. વિવેચન ઈએ છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. અહીં ઈચ્છાગનું સ્વરૂપ સ્પષ્ટપણે કહ્યું છે. જ્યાં ધર્મ કર્તવ્ય કરવાની સાચી નિર્દભ અંતરંગ ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે તેનું નામ “ઈચ્છાગ” છે. તેવા ઈચ્છાગવાળો પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગ્રાની હોય છે, પણ તેમ હેવા છતાં હજુ સ–મિયારિ સ્ટોનવવં:” હવે આની વ્યાખ્યા fમ છ–કરવાના ઈચ્છ–ઈચ્છક, તથા પ્રકારના કર્મક્ષ પશમ ભાવથી નિવ્યપણે જ (નિર્દભપણે જ) કરવાને ઈચ્છતા એવા કેઈને. આને જ વિશેષણ આપે છે– કૃતાર્થઘ”—મુતાર્થ, એટલે જેણે આગમ શ્રત કર્યું છે એ. અર્થશબ્દ આગમવચન છે. “અરે ન તસ્વ'—આના વડે કરીને તત્વ અર્થાય છે, શેવાય છે એટલા માટે. આ (કૃતાર્થશ્રુતજ્ઞાની) પણ કદાચિત અજ્ઞાની જ હોય–ક્ષથોપશમના વૈચિયને લીધે. એટલા માટે કહ્યું – “જ્ઞાનિનોf”—જ્ઞાનીને પણ. અનુષ્ઠાન કરવા યોગ્ય (આચરવા યોગ્ય) તત્ત્વ જેણે જાણેલ છે એવા જ્ઞાનીને પણ. એવંભૂત (એવા પ્રકારની દશાવાળ) હેવા છતાં પણ શું? તે કે “અમાવતઃ–પ્રમાદને લીધે, વિકથા આદિ પ્રમાદે કરીને, “વિ _વિકલ, કાલ આદિ વિકલતાને આશ્રીને વિકલ–અસંપૂર્ણ “ધર્મોન:”–ધમંગ, ધર્મવ્યાપાર, ચક–જે, વન્દનાદિ વિષયી, - સ દૂછશો તે–તે “ઈચ્છાગ' કહેવાય છે. અને આનું ઇચ્છાપ્રધાનપણું તથા પ્રકારે અકાલઆદિમાં પણ કરવા થકી છે. * આ ઈચ્છાન–શાસ્ત્રોગ–સામર્થ્યોગને વિષય આચાયવર્ય હરિભદ્રજીને અત્યંત પ્રિય હોય એમ જણાય છે. કારણ કે તેઓશ્રીએ ‘ફ૪ ૨ એમ કહીને આ ૯ શ્લોક સ્વરચિત યોગદષ્ટિસમુચ્ચયમાંથી અત્ર અવતાર્યા છે; પંજિકાકારે પણ એક પર શ્રીહરિભસૂરિની પજ્ઞ વૃત્તિની જ અત્ર અવતારણ કરી છે (કવચિત કિંચિત રાખ્યુતર જણાય છે); અને અતએ આ વિવેચકે પણ તે ગ્રંથ પરના પિતાના સ્વરચિત વિવેચનમાંથી કિંચિત્ પ્રાસંગિક ભાગ અત્ર યથાસંભવ અવતાર્યો છે. –ભગવાનદાસ Page #188 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાગનું સ્વરૂપ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખેડખાંપણવાળે– અસંપૂર્ણ છે. આમ ઈચ્છાયાગી પુરુષના મુખ્ય લક્ષણ આ છે (૧) ધર્મ કરવાની ઈચ્છા, (૨) શ્રુતાઈ–બુતજ્ઞાનીપણું; (૩) સમ્યજ્ઞાનીપણું-સમ્યગૃષ્ટિપણું (૪) છતાં પ્રમાદજન્ય વિકલપણું ધર્મ કરવાની ઇચ્છા–પ્રથમ તે તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી ખરેખરી નિર્દભ નિષ્કપટ અંતરંગ ઈચ્છાવાળો હવે જોઈએ. એટલે “મૂળ શુદ્ધ તે આત્મપદ” રૂપ શુદ્ધ ધર્મની–મેક્ષની પ્રાપ્તિ શિવાય બીજી ઈચ્છા જ્યાં મુમુક્ષુ આત્માથી જોગીજનને હોતી જ નથી, એ ઈચ્છાગ એ જ વેગનું મંગલાચરણ છે, એગનું પ્રથમ પગથિયું છે, યોગનું પ્રવેશદ્વાર છે. શ્રુતજ્ઞાન–બીજું, તેનામાં શ્રુતજ્ઞાન હોવું જોઈએ. સદ્દગુરુમુખે કે સ@ાસમુખે તેણે શ્રુતનું–અર્થનું શ્રવણ કરેલું હોવું જોઈએ, તેને આગમનું જાણપણું હોવું જોઈએ. સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીપણું–શાસજ્ઞાન હોય, સર્વ આગમ જાણૉ હોય, છતાં કદાચને અજ્ઞાની પણ હોય; એટલા માટે ઈચ્છાગી “જ્ઞાની” હોવું જોઈએ એવું ખાસ વિશેષણ મૂક્યું. ઈચ્છાગી સમ્યગદષ્ટિ પુરૂષ હોય, સમ્યગદર્શનને પ્રાપ્ત થએલ આત્મજ્ઞાની હોય, સમ્યગદર્શન વિનાનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે, કારણકે શાસ્ત્રસમુદ્રને પાર પામીને વિદ્વાન-વિબુધ થયે હય, પણ અનુષ્ઠાન કરવા ગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્વ ન જાણ્યું હોય, તો તે અજ્ઞાની જ કહેવાય. જે હેય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહિ, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ, જીવ કરવા નિમળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.”– શ્રીમદ રાજચંદ્રજી. પ્રમાદજન્ય વિક્લતા આમ આ ઈચ્છાયેગી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞને દર્શન તે દૂર થયે છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે હજુ તેને તેની સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હતી નથી, અખંડ આત્માનુચરણરૂપ ચારિત્ર હેતું નથી. કારણકે પ્રમાદને સદ્ભાવ હેવાથી આત્મસ્વરૂપથી પ્રમત્ત-ચુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસંગથી તેના ચારિત્રભાવમાં વિકલપણું-ખામી આવી જાય છે, અને તેથી જ તેને વેગ-ધર્મવ્યાપાર વિકલ-ખામીવાળે હેઈ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારોમાં અતિચાર-દેષથી તેની સ્કૂલના થાય છે. આ પ્રમાદની ઉત્તરોત્તર ન્યૂનતા (ઓછાશ) પ્રમાણે આ ઈચછાગી સમષ્ટિ આત્મસના ત્રણ વિભાગ પડે છેઃ (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરતિ સમ્યગ્દષ્ટિ (ભાવશ્રાવક), સર્વવિરતિ સમ્યગ્દષ્ટિ (ભાવસાધુ.) આમ સક્ષેપે આ ઈછોગનું લક્ષણ છે. આ પરમ રસપ્રદ બેધપ્રદ ઈચ્છાચાગશાસ્ત્રયોગ-સામર્થ્યયોગનું સવિસ્તર સ્વરૂપ આ વિવેચકે રચેલી તે યોગદષ્ટિ સમુચ્ચય Page #189 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧) “નમોડર્નગ્મ:પર વ્યાખ્યાન ગ્રંથની “સુમનંદની બૃહત ટીકા'માં વિવેચિત કર્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે સવિવેચન ગ્રંથના ભૂમિકા પ્રકરણનું (પૃ. ૧૨-૫૩) અવલોકન કરવું. અત્રે તે તેને અંશમાત્ર સાર ભાગ સમુદ્રત કર્યો છે. શાસ્ત્રનું સ્વરૂપ શાહ નરવા થી, થથરાત્તિ પ્રમાદિન: I श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥२॥ બીજે શ્રાદ્ધ અપ્રમાદીને, શક્તિતણે અનુસાર, તીવ્રબોધયુત ચુતથકી, વળી તે અવિકલ ધાર. અર્થ:–અને શાસ્ત્રગ તો અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને–શ્રદ્ધાવંતને જાણ; અને તે તીવ્રબોધવાળા આગમ–વચન વડે કરીને તથા (કાલ આદિની અવિકલતા વડે કરીને) અવિકલ-અખંડ એ હોય છે. વિવેચન “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે; દ્રવ્યભાવ આશ્રવ પરહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે. શ્રી સુબાહુજિન”–શ્રી દેવચંદ્રજી. અહીં શાસ્ત્રયોગનું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાન યોગ તે શાસયોગ. આ શાસ્ત્રયોગમાં આગમજ્ઞાનનું-શુ ધનું એટલું બધું તીવ્રપણું-તીકણપણું હોય છે, કે તે વડે કરીને એ અવિકલ-અખંડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણાને લીધે સૂમમાં સૂક્ષ્મ અતિચાર દેષનું પણ અહીં જાણપણું હોય છે, તથા સૂક્ષમ ઉપયોગપૂર્વકઆત્મજાગૃતિપૂર્વક તે તે દેષ દૂર કરવામાં આવે છે એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર એ પંચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારનું પણ યથાવત્ બરાબર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્ત્રગ અવિકલઅખંડ હોય છે, ખેડખાંપણ વિનાને નિરતિચાર હોય છે. f – શાસ્ત્રોગનું સ્વરૂપ થવાની ઈચ્છાથી કહ્યું – “શાશ્વરિત્નતિ શાસ્ત્રપ્રધાન યોગ તે શાસ્ત્રયાગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં) ધર્મવ્યાપાર જ તે પુન:, –અહીં, યોગતંત્રમાં, ય:–જાણો. કેને? કેવો? તે માટે કહ્યું – થાશત્તિ-યથાશકિત, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે, સપ્રમાવિર:–અપ્રમાદીને, વિકથાદિ પ્રમાદ રહિતને. આનું જ વિશેષણ આપે છે– શ્રાદ્ધ -શ્રાદ્ધને–શ્રદ્ધાળુને, તેવા પ્રકારને મેહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક (સમ્યફ પ્રતીતિવાળી ) આદિ શ્રદ્ધા ધરાવનારને શ્રદ્ધાવંતને. તીરવયેન-હેતુભૂત એવા તીવ્રબેધવાળા, વરમr - વચનથી, આગમથી, અવાજ:અવિકલ, અખંડ, તથા–તેમજ કાલાદિ વિકલતાની અબાધાએ કરીને પણ (અવિકલ - અખંડ ), કારણ કે અપ ( અકુશળ) હોય તે અતિચાર દોષના જ્ઞાતા - જાણનાર હેય નહિં, એટલા માટે કાલાદિ વૈકયથી અબાધામાં તીવ્રબોધ હેતુપણે ઉપન્યસ્ત કર્યો. Page #190 -------------------------------------------------------------------------- ________________ શાસગનું સ્વરૂપ આવે આ શાસ્ત્રોગ જેને હોય છે એ શાયેગી પુરુષ (૧) તીવશાસ્ત્રબેધવાળ, (ર) શ્રાદ્ધ-શ્રદ્ધાળુ, (૩) યથાશક્તિ અપ્રમાદી હેય. આ શાસ્ત્રગીને સિદ્ધાંતને તીવ્રબોધ-તીર્ણ બંધ હોય છે; શાસ્ત્રનું સૂફમમાં સૂક્ષમ રહસ્યભૂત ગૂઢ જ્ઞાન હોય છે, ભાવશ્રુતજ્ઞાન–શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રગીના હૃદયમાં નિરંતર રમી રહ્યું હોય છે, અત્યંત પરિણમી ગયું હોય છે. આ શાસ્ત્રગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવંત હોય છે. આમ તે સમ્યગદર્શની પુરુષ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. શાસ્ત્રગીની તે શ્રદ્ધા સંપ્રત્યયાત્મક કષ–છેદ–તાપ પરીક્ષાથી સમ્યક તત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારની–આજ્ઞાપ્રધાન હોય છે. અને એ શ્રદ્ધાળુ હોવાથી જ આ શાસ્ત્રોગી અપ્રમાદી હોય છે, અર્થાત્ જેના વડે કરીને આત્મા સ્વરૂપસ્થિતિથી ભ્રષ્ટ-પ્રમત્ત થાય તેનું નામ “પ્રમાદ” છે, તે પ્રમાદ જેને નથી, જે આત્મસ્વરૂપમાં સ્થિતિ કરે છે, એ અપ્રમત્ત અથવા અપ્રમાદી છે. આ અપ્રમત્ત પુરુષ મદ, વિષય, કષાય, વિકથા, રાગ-દ્વેષ વગેરે પ્રમાદપ્રકારોથી પર હોય છે. એટલે જ આ આત્મારામ પુરુષ અત્યંત આત્મપયેગવંત હેઈસતત આત્મજાગૃતિમય હેઈ, પંચ મહાવ્રતના શુદ્ધ દ્રવ્ય-ભાવ પાલનમાં કંઈ પણ ખલના આવવા દેતું નથી, પંચ આચારમાં લેશ પણ અતિચાર લાગવા દેતે નથી, પંચવિષયમાં રાગ-દ્વેષ રહિત વ છે, પંચસમિતિ–ત્રિગુપ્તિ આદિ બરાબર સાચવે છે, ક્રોધાદિ ચાર કષાયને પરાજય કરે છે, સર્વ પ્રમાદ આચરણ દૂરથી વજે છે, અને સર્વત્ર સમભાવ ભાવતે રહી યથાસૂત્ર સર્વ આચરણ કરે છે. અને આ આદર્શ દ્રવ્ય–ભાવ નિથ અપ્રમત્ત ચગી ચારિત્રમોહને પરાજય કરવાને માટે અપૂર્વ શૂરવીરપણે યથાશક્તિ–પિતાની સમસ્ત શક્તિ પ્રમાણે પ્રવૃત્ત થાય છે, પરમ આત્મપુરુષાર્થપૂર્વક પ્રમાદશત્રુને સંહાર કરવાને કટિબદ્ધ થાય છે, “ભેઠ બાંધીને” “રઢ લગાડીને મંડી પડે છે. જેમકે – આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તે વતે દેહ પર્યત જે, ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ અવસર એ ક્યારે આવશે? સંયમના હેતુથી યોગ પ્રવર્તાના સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે....અપૂર્વ –શ્રીમદ્ રાજચંદ્રજી હવે સામર્થ્યાગનું લક્ષણ કહે છે – शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः। शतयुद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः॥३॥ શાસ્ત્રમાંહિ દર્શાવિયે, જે વેગને ઉપાય ને તેથી પણ પર વળી, વિષય જેહને જાય; પ્રબળપણથી શક્તિના, વિશેષે કરી આમ; તે આ ઉત્તમ વેગ છે, સામર્થ જેનું નામ. Page #191 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર: (૧) “નમ :' પદ વ્યાખ્યાન અથ–શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલ છે અને તે શાચ કરતાં પણ જેને વિષયશક્તિના ઉકને લીધે (પ્રબલપણાને લીધે) પર છે,–તે આ “સામર્થ” નામને ઉત્તમ યોગ છે. વિવેચન “અલખ અગેચર અનુપમ અર્થને, કેણ કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વચણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ...વીર.” શ્રી આનંદઘનજી અહીં સામર્થ્યવેગનું સ્વરૂપ કહ્યું છે. સામર્થ્યવેગ એટલે સામર્થ્યપ્રધાન યેગ. આત્મસામર્થ્યનું–આત્માના સમર્થ પણનું જેમાં પ્રધાનપણું છે તે સામર્થ્ય યુગ. આ ગ સર્વ ભેગમાં ઉત્તમ ગ છે. આના બે લક્ષણ કહ્યા–(૧) શાસમાં આને ઉપાય સામાન્ય પણે દર્શાવ્યું છે, (૨) વિશેષપણે તે શાસ્ત્ર કરતાં પણ આ વેગને વિષય પર છે – શક્તિના પ્રબલપણને લીધે. શાસ્ત્રમાં આ સામર્થ્યવેગને ઉપાય બતાવ્યું તે છે, પણ તે માત્ર સામાન્યપણે બતાવ્યો છે, –વિશેષપણે નહિં. આમાં શાસ્ત્રનું પ્રયોજન તે માર્ગ દર્શન–દિશાદર્શન પૂરતું છે, કે જુઓ ! આ આ ઉપાય કરશે તે આગળને માર્ગ પામશો. પછી વિશેષપણે તે સામર્થ્યગીએ પિતાના આત્મસામર્થ્યથી જ માર્ગનું સ્વરૂપ જાણું આગળ વધવાનું રહે છે. અને આ સામર્થ્યગીમાં આમ આત્મબલથી જ આગળ વધવાનું સામર્થ્ય હોય છે, તેનું કારણ આત્મશક્તિને ઉક–પ્રબલપણું છે. આ ઉભરાઈ જતી શક્તિનું મૂલ કારણ પણ તેની અત્યારસુધીની આદર્શ શાસ્ત્રોક્ત રીતિ પ્રમા ની ગસાધના છે, આત્મસંયમના ચેગે અત્યંત શક્તિસંચય કર્યો છે–શક્તિ જમા કરી છે તે છે. અંગમાં નહિં સમાતી તે ઉકવંતી શક્તિ જ તેને આગળ વધવાને પ્રેરે છે. અને આવા આ સમર્થ યોગીને આ સામર્થ્યયોગ સર્વ યોગમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. કારણ કે “મેક્ષની સાથે યોજે–જેડે તે યોગ” એમ યોગ શબ્દની વ્યાખ્યા છે, એ પ્રમાણે આ સામર્થ્યયોગ વગર વિલંબે, કાળક્ષેપ વિના, મેક્ષરૂપ પ્રધાન ફલ સાથે જે છે, શીધ્રપણે મુક્તિનું કારણ થાય છે. એટલા માટે આ સામર્થ્યયોગ પરમ યોગ છે, જેગશિરોમણિ છે, એગ પર્વતનું શિખર છે. –ાઢવંતિ :-સામાન્યથી શાસ્ત્રમાં જેને ઉપાય દર્શાવેલ છે, કહ્યો છે; કારણ કે શાસ્ત્રમાં સામાન્યથી તેનું અભિધાન છે માટે. તતિલકાત્તોવર –તે શાસ્ત્રથી જેને વિષય અતિકાત છે–પર છે (શાસ્ત્ર કરતાં પણ જેને વિષય આગળ વધી જાય છે). ક્યા કારણથી? તે માટે કહ્યું – યુવાન–શક્તિના ઉદ્રકથી, શક્તિના પ્રાબલ્યથી–પ્રબલપણાથી, વિન–વિશેષથી –નહિં કે સામાન્યથી તેનો વિષય શાસ્ત્રથી અતિક્રાન્ત-પર છે, કારણ કે શાસ્ત્રનું સામાન્યથી ફલપર્યાવસાનપણું છે. રામ શં -સામર્થગ' નામને આ યોગ, કરમ–ઉત્તમ, સર્વપ્રધાન છે–અક્ષેપ કરીને (અવિલંબે જ- શીધ્રપણે) પ્રધાન ફલના કારણુપણાને લીધે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સામવેગનું સ્વરૂપ આના સમર્થન અર્થે જ કહે છે– सिद्धयाख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः । રાઘાવાવા, સથે મિ: | 8 || સિદ્ધિપદ પ્રાપ્તિ હેતુના, ભેદ તત્વથી અહિ માત્ર શાસથી જ સર્વથા, ગમ્ય ગિને નહિ અર્થ – સિદ્ધિ' નામના પદની પ્રાપ્તિના હેતુભેદ અહીં તત્ત્વથી, પગીઓને શાસ્ત્ર દ્વારા જ, સર્વથા જ જાણવામાં આવતા નથી. વિવેચન “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત વીર.” શ્રી આનંદઘનજી ઉપર જે કહ્યું તેના સમર્થન માટે–પુષ્ટિ માટે અત્રે કહે છે કે–મોક્ષપદની પ્રાપ્તિના જે સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર વગેરે હેતુએ છે, કારણવિશેષે છે, તેનું જ્ઞાન યોગીઓને–સાચા સંત સાધુપુરુષને માત્ર શાસ્ત્ર દ્વારા જ સર્વ પ્રકારે થઈ શકે નહિં. હા, કેટલાક પ્રકારે શાસ્ત્રથી અવશ્ય જાણી શકાય, પણ બધાય નહિં. કારણ કે તે સમ્યગદર્શનાદિ હેતુભેદેના ભેદ અનંત છે, કે જે વાણીને અગોચર છે, “યતો ઘા નિર્તને” જ્યાંથી વાણી પાછી વળે છે. માટે મુક્તિ પ્રાપ્તિ સંબંધમાં શાસ્ત્ર સર્વથા સમર્થ નથી, તેમ જ વ્યર્થ પણ નથી. અમુક મર્યાદા સુધી તેનું દિગ્ગદર્શન છે. શાસ્ત્રમર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાં સામર્થ્યયોગ શરૂ થાય છે. એટલે પછી તે આ સમર્થ યેગીને સામર્થ્ય યેગનું–આત્માનુભવરૂપ જ્ઞાનયેગનું જ અવલંબન રહે છે, અને તે યોગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહોંચાડે છે, તે અનુભવ મિત્ર જ તેને સહજ આત્મસ્વરૂપ શુદ્ધ ચિતન્ય સ્વામી બનાવે છે. સર્વથા તેને પરિચ્છેદ (પરિજ્ઞાન) શાસ્ત્ર થકી જ માનવામાં આવતાં, દોષ કહે છે – सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥५॥ વિ-ઉતારવ્યવનપ્રાપ્તિ હેતુમેવા–સિદ્ધિ નામના પદની પ્રાપ્તિના હેતુભે, મેક્ષ નામના પદની સંપ્રાપ્તિના કારણવિશેષ–સમ્યગદર્શનાદિ. શું? તો કે તરતઃ–નથી તત્ત્વભાવથી, પરમાર્થથી, ક્યારેક-શાસ્ત્ર થકી જ, આગમ થકીજ,જાન્નત્તે—જાણવામાં આવતા. અને એમ છતાં પણ શાસ્ત્રનું વૈયર્ધા–વ્યર્થપણું–ફોગટપણું નથી એટલા માટે કહ્યું– સ દ જિમિ – સર્વથા જ અહીં યોગીઓથી, એટલે સર્વે જ પ્રકારથી અહીં લોકમાં સાધુઓથી,–તેઓના (સમ્યગદર્શનાદિના) અનન્તભેદપણાને લીધે. Page #193 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર: (૧) “નમોડસ્ત્ર:' પદ વ્યાખ્યાન સર્વથા જ જે શાસથી, જ્ઞાન તેહનું હોય; તે સાક્ષાતકારિત્વને, જગ તેહને હેય; તેથી સર્વત્વની, સિદ્ધિ સાંપડતાં ય; પ્રાપ્તિ સિદ્ધિ પદ તણી, ત્યારે જ થઈ જાય ! અર્થ:–સર્વથા શાસ દ્વારા જ તે સમ્યગ્દર્શનાદિનું પરિજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિપણને (પ્રત્યક્ષપણાને) યોગ થશે અને તેમ થતાં તેને સર્વપણાની સંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે! (આમ દોષ આવે છે). વિવેચન શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડે નથી, પણ અનુભવ જ્ઞાનથી નીવેડે છે.” શ્રીમદ્ રાજચંદ્રજી હવે જે શાસ્ત્ર થકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તે શે વિરોધ આવે છે? તેને અહીં ખુલાસો કર્યો છે. (૧) જે એમ થાય તે સર્વ ભાવનું પ્રત્યક્ષપણું થશે, (૨) એટલે ત્યારે જ સર્વજ્ઞપણું સાંપડશે, (૩) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે! પણ તેમ બનતું દેખાતું નથી. અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દઈષ્ટબાધિત છે. કારણ કે (૧) શાસ્ત્રદ્વારા તે સર્વભાવે સાક્ષા–પ્રત્યક્ષ એટલે આત્માનુભવગમ્યપણે દેખાતા નથી, પરોક્ષ પણે જ દેખાય છે. શ્રુતજ્ઞાન વિષય પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. (૨) આમ શાસ્ત્રથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. (૩) તેમજ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી. માટે શાસ્ત્ર દ્વારા જ સમ્યગદર્શનાદિ મોક્ષહેતુએ સર્વથા-સર્વ પ્રકારે જાણી શકાય નહિં, એ સિદ્ધાન્ત દૃઢ થયે. એ હશે, એમ પણ ભલે હે, એમાં અમને શી બાધા છે? એટલા બાટે અત્ર કહે છે न चैतदेवं यत्तस्मात्प्रातिभज्ञानसङ्गतः । सामर्थ्य योगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ।। ६॥ ને આ એમ ને–તે થકી, સહિત પ્રતિભા શાન; સામગ અવાચ્ય છે, સર્વજ્ઞાતાદિ નિદાન. rfસવા– થા–સર્વથા, અક્ષેપે–અવિલંબે ફસાધકપણું વગેરે સર્વ પ્રકારથી, રાજિાતશાસ્ત્ર થકીજ તે સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતભેદોના પરિછેદને લીધે–પરિ. જ્ઞાનને લીધે શું? તે કે સાક્ષાત્કાત્રિત-કેવલ તેથી જ સાક્ષાતકારિપણુએ કરીને વેગથીકારણથી, તત્સત્વરિતે શ્રેતા યોગીના સર્વાપણુની સંસિદ્ધિને લીધે પ્રસ્તુત હેતભેદનો આના વડે કરીને સર્વથા પરિચ્છેદરૂપ ચોગ થશે એટલા માટે; અને તેથી કરીને તલા–ત્યારે જ, શ્રવણકાળે જ, સિન્નિપાત્રતા–સિદ્ધિપદની-મુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે,–અગિકેવલિપણાના પણ શાસ્ત્રથકી જ અગિ કેવલિ સ્વભાવભવન વડે જાણપણાના પ્રસંગને લીધે, અવિષયમાં પણ શાસ્ત્રસામર્થના અભ્યપગમમાં આમ પણ શાસ્ત્ર-સામર્થ્યના પ્રસંગને લીધે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સામગના ભેદ : ધર્મસંન્યાસાગ, પિગસંન્યાસાગ અર્થ:–અને કારણ કે એ એમ નથી, તેટલા માટે પ્રતિભ જ્ઞાનથી સંગત એ સામથ્થગ અવાગ્ય-ન કહી શકાય એવું છે, કે જે સર્વાપણુ વગેરેના સાધનરૂપ છે. વિવેચન અહો ! ચતુરાઈ સે અનુભવ મિત્તની, અહો ! તસ પ્રીત પ્રતીત; અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્ર શું રીત...વીર.” શ્રી આનંદઘનજી અગીપણાનું પક્ષ જ્ઞાન શાસ્ત્રથી થાય છે, પણ કેઈ તેથી કરીને સાક્ષાત અગીપણું-દેહ રહિત મુક્ત અવસ્થા પામી, સિદ્ધિપદને પ્રાપ્ત થતે દીઠે કે સાંભળે નથી, એટલે કે શાસથી જ કેઈ મુક્તિ પામે એમ બનતું દેખાતું નથી. અને આમ છે એટલા માટે જ સામર્થ્યોગ જે છે તે અવાય છે. શાસ્ત્રવાને અગોચર છે; આત્માનુભવગોચર છે. એટલે જ આ સામગ તેના યોગીને સ્વસંવેદન સિદ્ધ, આત્માનુભવગમ્ય કહ્યો છે. આ યોગ એટલે ક્ષપકશ્રેણિગત ગીને ધર્મવ્યાપાર જ છે અર્થાત્ ક્ષપકશ્રેણી જેણે આરંભેલી છે એવા સમર્થ ભેગીને શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મમાં વર્તનારૂપ જે ધર્મવ્યાપાર છે, તેનું નામ જ સામર્થયેગ છે. એમાં આત્માનુભવનું– સ્વસંવેદનજ્ઞાનનું પ્રધાનપણું હોય છે, એટલે જ એને સામર્થ્યવેગ કહેલ છે. આ આ સામર્થ્યવેગ “પ્રાતિજ જ્ઞાન’થી સંગત-સંયુક્ત હોય છે, અને તે સર્વજ્ઞપણ આદિના સાધનરૂપ–કારણરૂપ થાય છે. જેમાં પ્રતિભા–અસાધારણ આત્માનુભવને પ્રકાશ ઝળકે છે, ચમકે છે, એવું પ્રતિભાસંપન્ન જ્ઞાન તે પ્રાતિજ્ઞાન. એને માર્ગાનુસારી પ્રકૃણ “ઊહ” (અનન્ય તત્વચિંતન) નામનું જ્ઞાન પણ કહે છે. આ પ્રાતિજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search Light) પ્રકાશથી આગળ માર્ગ સ્વયં પ્રકાશમાન દેખાય છે, ઝળહળી રહે છે, એટલે સામર્થ્ય યેગી પ્રગટ માર્ગ દેખતે દેખતો આગળ ધપે છે. અને આમ પ્રતિભજ્ઞાનથી યુક્ત એવા સામર્થ્યગથી ક્ષપકશ્રેણી પર ચઢત ચઢતે આ ભેગી તે શ્રેણીના અંતે કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં તે સર્વજ્ઞ સર્વદશી બને છે, અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ થયે તે અગી કેવલી–સિદ્ધ થાય છે, “દૈહિક પાત્ર મટી જાય છે.” vf – ર વૈત -અને આ-હમણુ જ જે ઉપર કહ્યું તે એમ નથી, કારણ કે શાસ્ત્ર થકી અગિકેવલિપણાને બંધ થયે પણ, સિદ્ધિની અસિદ્ધિ છે (સિદ્ધિ પ્રાપ્ત થતી નથી). અને આમ છે તેટલા માટે-ઘાનિસાનનત.--ઝાતિભતાનથી સંગત, માર્ગોનસારી પ્રકષ્ટ ઊહ” નામના નાનથી યક્ત. ? તે કે સામાનઃ-સામર્થ્યપ્રધાન તે સામર્થગ. એટલે પ્રક્રમથી–ચાલુ વિષયમાં ક્ષપકશ્રેણિતગત ધર્મવ્યાપાર જ રહ્યો છે. આ વાદત્તિ અવાચ્ય છે, કહી શકાય એ નથી - તેના યોગીને સ્વસંવેદનસિદ્ધ અર્થાત્ આત્માનુભવગમ્ય છે, સર્વજ્ઞાનિધનમૂ-સર્વ પણ આદિનું સાધન છે–અક્ષેપ કરીને (વગર વિલંબે ) આના થકી સર્વજ્ઞપણાની સિદ્ધિ હેય છે એટલા માટે. Page #195 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧) નમો : 'પદ વ્યાખ્યાન સામર્થગના ભેદ કહી બતાવવા માટે કહે છે– द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञित:। क्षायोपशमिका धर्मा योगा: कायादिकर्म तु ॥ ७ ॥ એહ સામર્થના , પ્રકાર છે આ ખાસ; પહેલે ધર્મસંન્યાસ ને, બીજે સંન્યાસ. ક્ષાપશમિક હેય જે, ધર્મો તેહ કહાય; કાય આદિનું કર્મ તે, ગે અત્ર કથાય. અર્થ:–સામર્થ્યોગ, ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવી સંજ્ઞાઓ (યથાર્થ નામે) કરીને બે પ્રકારનો છે. ક્ષાપશમિક (ક્ષયોપશમભાવથી ઉપજતા તે ધર્મો છે. અને કાય વગેરેનું ‘કર્મ? તે યોગે છે. વિવેચન વીર જિનેશ્વર પરમેશ્વર જ્યો, જગજીવન જિન ભૂપ; અનુભવ મિત્તેર હિત કરી, દાખ્યું તાસ સ્વરૂપ...વીર.” શ્રી આનંદઘનજી આ સામયોગની બે ભેદ છે– (૧) “ધર્મસંન્યાસ” એવી સંજ્ઞાવાળો, (૨) ગસંન્યાસ” એવી સંજ્ઞાવાળે. અત્રે ધર્મો એટલે ક્ષાયોપશમિક ભાવે, અને યોગ એટલે મન-વચન-કાયાનું કર્મ–વ્યાપાર. એટલે જેમાં ધર્મોને-ક્ષાયોપથમિક ભાવેને સંન્યાસ-ત્યાગ હોય છે તે ધર્મસંન્યાસ યોગ ને જેમાં મન-વચન-કાયાના યોગને સંન્યાસ-ત્યાગ હોય છે તે યોગસંન્યાસ યોગ. જેમાં ક્ષાયિક ભાવે ઉપજે છે એવા ધર્મસંન્યાસ યોગથી ક્ષપકશ્રેણી પર ચઢી કેવલજ્ઞાન પામી સયોગી કેવલી થાય છે, ને યોગસંન્યાસ યોગથી અયોગી અવસ્થા પામી અયોગી કેવલી થાય છે. તેમાં જે જ્યારે હોય છે, તે ત્યારે કહી બતાવવા માટે કહે છે– द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादूर्व, द्वितीय इति तद्विद :॥८॥ બીજા કરણ અપૂર્વમાં, પહેલો તાત્વિક હોય; આયેાજ્યકરણની પછી, તો બીજો જોય. ifસવા–fષા–બે પ્રકારનો, સચેં–આ, સામર્થ્યોગ છે. કેવા પ્રકારે છે કે ધર્મસંન્યાસ નારંન્ચારસંહિતા –ધર્મસંન્યાસ અને ચોગસંન્યાસ સંજ્ઞાથી (નામથી)યુક્ત. સંન્યાસ, નિવૃત્તિ, ઉપરમ એ એક અર્થ છે; તેથી આની “ધર્મસંન્યાસ” સંતા ઉપજી છે, એટલા માટે ધર્મ સંન્યાસ સંનિત. avaifસ્ટ ” એમ વેગસંન્યાસ’ સંજ્ઞા આની ઉપજી છે એટલા માટે યોગસંન્યાસસંનિત. આ ધર્મે ક્યા? વા યોગે કયા ? તે માટે કહ્યું – ક્ષામાં પાનાં-ક્ષાયોપશમિક તે ધર્મો, ક્ષયપશમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્મો છે. સા: કાયયિમ તુ– અને યોગે તે કાય આદિના વ્યાપાર છે--કાયોત્સર્ગીકરણ આદિ. એમ આ સામગ બે પ્રકાર છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ બીજા અપૂર્વકરણમાં “તાત્વિક ધર્મસંન્યાસવેગ અર્થ–બીજા અપૂર્વકરણમાં તાવિક એ પ્રથમ ગ–ધર્મસંન્યાસયોગ હોય, અને આયેાજ્યકરણથી આગળમાં બીજે – સંન્યાસ લેગ હેય, એમ તેના જ્ઞાતાઓ–જાણકારો કહે છે. વિવેચન અનુભવ સંગે રે પ્રભુ મલ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ...વીર” શ્રી આનંદઘનજી તે સામર્થ્યયોગના બે ભેદમાં-(૧) પ્રથમ પ્રકારને સામર્થ્યોગ-તાવિક એ ધર્મસંન્યાસ યોગ દ્વિતીય અપૂર્વકરણમાં હોય છે, (૨) બીજા પ્રકારનું સામર્થ્યોગયોગસંન્યાસ યોગ આયોજ્યકરણથી આગળમાં હોય છે. તેમાં પ્રથમ, ધર્મસંન્યાસ અને તે પણ તાત્વિક–પારમાર્થિક કેટિને ધર્મસંન્યાસ બીજા અપૂર્વકરણના સમયે પ્રગટે છે. અહીં “બીજા” અપૂર્વકરણમાં એમ જે કહ્યું છે તે સહેતુક છે. કારણ કે પહેલું અપૂર્વકરણ કે છે ગ્રંથિભેદનું કારણ બીજા' છે, તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિં, એટલા માટે અપૂર્વ કરણમાં બીજામાં એમ કહી તેને અપવાદ સૂચવ્યું. આમ આ અપૂર્વ કરણ બે છેઃ (૧) ગ્રંથિભેદના કારણરૂપ, (૨) ક્ષપકશ્રેણી વેળાનું. જ્ઞિ –ffપૂર્વા –બીજા અપૂર્વ કરણમાં. ગ્રંથિભેદના કારણરૂપ પહેલા અપૂર્વ કરણના વ્યવછેદ-અપવાદ અર્થે બીજાનું ગ્રહણ કર્યું, કારણ કે પહેલા અપૂર્વે કરણ પ્રસ્તુત સામર્થયાગની અસિદ્ધિ હોય છે. “અપૂર્વકરણ” એ તે શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે, કે જે અનાદિ સંસારમાં પણ તે તે ધર્મસ્થાનેમ વર્તતા જીવને તેવા પ્રકારે પૂર્વે ઉપ હોતો નથી, અને જેનું ફલ ગ્રંથિભેદ આદિ છે. તેમાં—આ પ્રથમ અપૂર્વકરણમાં ગ્રંથિભેદ તે ફલ છે, અને આ ગ્રંથિભેદનું ફલ સમ્યગુદર્શન છે. અને સમ્યગદર્શન છે તે પ્રથમ આદિ લિંગ-ચિહ્નવાળો આત્મપરિણામ છે. કહ્યું છે કે – રામર્તનિર્ધાનુપાતિવામિળ્યશિક્ષi તરવાર્થથાનં સચનમ્ ” પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિથની અભિવ્યક્તિ (પ્રગટગણું) એ જેનું લક્ષણ છે, એવું તત્વાર્થ પ્રહાન તે સમ્યગદર્શન છે. યથાપ્રાધાન્ય–પ્રધાનપણું પ્રમાણે આ ઉપન્યાસ (અનુક્રમે ગોઠવણી) છે અને લાભ પશ્રાનુપૂવથી છે એમ સમયવિદો-શાસ્ત્રો કહે છે. અને આ બીજું અપૂર્વકરણ–કે જે તેવા પ્રકારની કર્મસ્થિતિમાંથી તેવા સંખેય સાગરોપમ વ્યતીત થયે હોય છે,–તે બીજા અપૂર્વકરણમાં શું ? તે કે–પ્રથમતાત્વિો મત-પ્રથમ એટલે ધર્મસંન્યાસ સંનિત સામર્થગ તાત્વિક–પારમાર્થિક એવો હોય,-ક્ષપકશ્રેણિત યોગીને લાયોપશમિક સતિઆદિ ધર્મોની નિવૃત્તિને લીધે. એટલા માટે આ આમ ઉપન્યાસ-રજૂઆત છે. અતાવિક તો પ્રવજ્યા કાળે પણ સાવધ પ્રવૃત્તિલક્ષણ ધર્મસંન્યાસ યોગ હોય છે,–પ્રત્રજ્યાના જ્ઞાનગપ્રતિપત્તિરૂપપણાને લીધે. સવારનાચ્ચે–આજ કારણથી આગળમાં. કેવલાભાગથી અચિત્યવીર્યપણુએ કરીને સોકસ-આછો, તેવા પ્રકારે તત્કાલ ખપાવી દેવાય એમ ભપ્રગ્રાહી કમની તથાપ્રકારના અવસ્થાન ભાવે કૃતિ,–તે આયોજ્યકરણ છે,–શૈલેશ અવસ્થામાં આના ભાવને લીધે. તેથી આ જ્યકરણથી ઊર્વ (આગળમાં) દ્વિતીય હોય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૯૪ લલિત વિસ્તરા : (૧) ‘નમોĒતુમ્ય:’પદ્મ વ્યાખ્યાન આ અપૂર્વકરણ એટલે શું ? ‘અપૂર્વ' એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયા નથી એવા શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે અને તે પ્રથિભેઢનું ફળ સમ્યગ્દર્શન છે, જેના પ્રશમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકચ એ પાંચ લિંગ-પ્રકટ ચિહ્ન છે. પશ્ચાતુપૂર્વીથી જે સુંદર છે અથવા જેને લાભ થાય છે એવા આ પાંચ લક્ષણવાળુ' સમ્યગ્ શન જીવને પહેલા અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયે સાંપડે છે. અને પછી ક સ્થિતિમાંથી સખ્યાત સાગરોપમ વ્યતીત થયે, આ બીજી અપૂર્વ કરણ-અપૂ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાત્ત્વિક ધર્મ સન્યાસ યોગ ક્ષકશ્રેણીમાં ચઢતા સામર્થ્ય યોગીને હાય છે; કારણ કે તે ક્ષપક યોગી ક્ષમા વગેરે ક્ષયોપશમરૂપ ધર્મોથી નિવત્યાં છે, અને ક્રોધાદિ કષાયરૂપ સર્વ કપ્રકૃતિને જડમૂળથી ખપાવવારૂપ ક્ષાયિકભાવ ભણી પ્રવર્તો છે. અને આવા જે ક્ષાયોપથમિક ધર્મના ત્યાગ કરવારૂપ ‘ધર્મ સન્યાસ ’ નામના સામયાગ છે, તે જ ખરેખરા તાત્ત્વિક પારમાર્થિક હું ધર્માંસન્યાસ ચેગ ’ છે. અતાત્ત્વિક ‘ધર્મ સન્યાસ' તે પ્રવજ્યા-દીક્ષા અવસરે પણ હાય છે, કારણ કે જેમાં (સાવદ્ય) પ્રવૃત્તિરૂપ ધર્મોના સન્યાસત્યાગ હાય છે, તે નિવૃત્તિરૂપ પ્રવ્રજ્યા દીક્ષા કહેવાય છે. પાપામાંથી પ્રકર્ષે કરીને શુદ્ધ ચરણુયાગમાં વ્રજન-ગમન તે ‘પ્રવ્રજ્યા' છે; વિષયકષાયાદિ દુષ્ટ ભાવાનું મુંડન-હેાલક્રિયા તેનું નામ ઢીક્ષા’ છે. આ પ્રજ્ઞયા ( દીક્ષા—સન્યાસ) જ્ઞાનયેગના અંગીકારરૂપ છે, એટલે તે ગ્રહણ કરવાને ચાગ્ય પાત્ર પણ શાસ્ત્રાક્ત ઉત્તમ વિશિષ્ટ લક્ષણુસપન્ન હોવા જોઈ એ. આવી જ્ઞાનયોગપ્રતિ પત્તિરૂપ પ્રત્રજ્યા સમયે અતાત્ત્વિક ધ સન્યાસ હોય છે; અને ક્ષષકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મ સન્યાસ હાય છે,——જેના યોગે ક્ષાશરૂપ ધર્માંતુ ક્ષપણુ કરતા કરતા, ક પ્રકૃતિને સથા ખપાવતા ખપાવતા સામયોગી ૮–૯–૧૦--૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમા સયેાગી કેવલિ ગુણુસ્થાને પહેાંચી ‘નિજ કેવલજ્ઞાન નિધાન’ પ્રગટાવે છે. તાત્ત્વિક' ધર્મ સન્યાસ યોગ યોગસન્યાસ યોગ અને ખીજે જે ‘ચેાગસન્યાસ' નામના સામર્થ્ય યોગ છે તે આયોન્યકરણની પછી હાય છે. અચિત્યવીર્ય પણાએ કરીને, અસાધારણ આત્મસામર્થ્ય થી કેવલી ભગવાન્ સમુદ્ધાત કરે છે, તે પહેલાં આયેાજ્યકર્ણ કરે છે. એટલે કે આ છેલ્લા ભવમાં ભાગવવાના—ભવાપગાહી જે આ કી રહેલા વેદનીય વગેરે ચાર કર્મ છે, તેમાં જો વેઢનીય વગેરેની સ્થિતિ આયુશ્ય કરતાં વધારે હાય, તેા તેને સમ-સરખી કરવા માટે કેવલી ભગવાન ઉદીરણા આલિમાં નાંખવારૂપ આયે ન્યકરણ કરે છે,---કે જેથી કરીને સમુદ્ધાત વડે તે તે કર્માને જલદી ખપાવી દઈ સરખી સ્થિતિમાં લાવી મૂકાય. આવુ આયોન્યકરણ કરીને કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે. આ કેલસમુદ્ઘાતમાં આત્મપ્રદેશના વિસ્તાર કરી—વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશ વડે આખા લેક દડ—કપાટ-પ્રતર Page #198 -------------------------------------------------------------------------- ________________ સંન્યાસગ : અયોગ પરમાગ આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મપ્રદેશને સ્પર્શી કેવલી શીઘ ભોગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મસમુદઘાત પ્રદેશને ઉલટા કેમે ઉપસંહાર કરાય છે. આ બધે વિધિ માત્ર આઠ અને શૈલેશીકરણ સમયમાં પુરે થાય છે! આવું પરમ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમર્થયોગી અત્ર વ્યક્ત કરે છે !! અને આ આયોજ્યકરણ ને સમુદ્દઘાતનું ફળ-પરિણામ શેલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મનવચન-કાયાના યોગને સર્વથા નિરોધ કરી, આ પરમ સમર્થ યોગી ચોથું શુકલધ્યાન ધ્યાવત સતે, શેલેશ–મેરુ પર્વત જેવી નિપ્રકંપ અડેલ અવસ્થાને પ્રાપ્ત થાય છે, અથવા સર્વ સંવરરૂપ–સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્તપરમ યોગીની શિલેશ–મેરુ જેવી નિષ્કપ યોગનિરોધરૂપ અવસ્થા તે શશીકરણ; અથવા પરમ આત્મસમાધિ પામેલા આ શીલેશ યોગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ. આ શૈલેશી અવસ્થા, પાંચ હસ્વ અક્ષર (અ, ઈ ઉં, ૪, ૧) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે, અને તેના છેલ્લા સમય પછી તરત જ આ પરમ આયેગી યેગી ઊર્ધ્વગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે. મન-વચન-કાયા ને કમની વર્ગણ, છૂટે જહાં સકળ પુગલ સંબંધ છે; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ જે....અપૂર્વ. –શ્રીમદ્ રાજચંદ્રજી યોગસંન્યાસ યોગઃ અયોગ પરમ ગ– अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः। मोक्षयोजनभावेन सर्वसंन्यासलक्षणः ॥९॥ इत्यादि ३३ | (ચોળદિપુર-રૂ-૨૨) એથી અગ યોગમાં, યોગ કહ્યો પરરૂપ; મેક્ષ સાથ યોજન થકી, સર્વસંન્યાસ સ્વરૂપ, અર્થ:–એટલા માટે તે જે “અગ' છે, તેને વેગમાં પરમ ગ કહ્યો છે, (કારણ કે) મેક્ષ સાથે તે જન-જોડાણ કરે છે, અને તે સર્વસંન્યાસ લક્ષણવાળા છે. f –સત –એટલા માટે જ, શૈલેશી અવસ્થામાં યોગસંન્યાસરૂપ કારણને લીધે. અયોગ, યોગનો અભાવ (મન-વચન-કાયાના યોગનો અભાવ), પાનાં-મિત્રા આદિ ગેની મળે, શું? તે કે ; પર:–પરમ ગ, પ્રધાન દેગ, ૩વાતા–કહ્યો છે. કેવી રીતે? તે માટે કહ્યું – મોક્ષનરમઘેન–મક્ષ સાથે જન-ભાવરૂપ હેતુથી, “જનના :'—જનને લીધે ગ, એમ સમજીને. આનું સ્વરૂપ કહે છે સર્વસંન્યાસક્ષ–સર્વસંન્યાસલક્ષણવાળે, ધર્મસંન્યાસ ને અધર્મસંન્યાસ કરતાં પણ અત્ર પરિદ્ધિના ભાવને લીધે. . Page #199 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર: (૧) “નમોન્ગ:' પદ વ્યાખ્યાન વિવેચન “એક પરમાણ માત્રની ન મળે સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જે અપૂર્વ.” –શ્રીમદ્ રાજચંદ્રજી આમ “યોગ સંન્યાસ” નામને સામર્થ્યયોગ શેલેશી અવસ્થામાં હોય છે એમ ઉપરમાં કહ્યું. તેમાં મન-વચન-કાયાના યોગને અભાવ હોય છે, નિરોધ કરવામાં આવે છે, એટલે તે “અયોગ” કહેવાય છે, અને આ “અગ” એગ સર્વ યોગમાં પરમ છે, પ્રધાન છે, કારણ કે તે “મોલેજ ચોકનાટ્ટુ : મેક્ષ સાથે સાક્ષાત્ યોજન કરાવનાર એ ખરેખરા અર્થમાં “યોગ” છે, અને તે સર્વસંન્યાસરૂપ લક્ષણવાળે છે, તેમાં અધર્મસંન્યાસ કે ધર્મસંન્યાસ કરતાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે. એટલે આ અયોગ પરમ શ્રેષ્ઠ યોગ છે. અત્રે એક પરમાણુ માત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી. સંપૂર્ણ નિષ્કલંક એવું અડેલ આત્મસ્વરૂપ પ્રગટે છે. અનન્ય એવી શુદ્ધ નિરંજન ચેતન્યમૂત્તિ વ્યક્ત થાય છે. અગુરુલઘુ એવું અમૂર્ત સહજત્મસ્વરૂપ પદ સિદ્ધ થાય છે. આ સહજાન્મસ્વરૂપ પદને શ્રી સર્વ દેવે જ્ઞાનમાં દીઠું છે, પણ તે શ્રી ભગવાન પણ તેનું સ્વરૂપ વર્ણવી શકતા નથી, તે સ્વરૂપનું વર્ણન અન્ય વાણી તે કેમ કરી શકે? તે જ્ઞાન તે માત્ર જ્ઞાનીને અનુભવગમ્ય છે. જ પદ દીઠું શ્રી સર્વ જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ અવસર.” શ્રીમદ્ રાજચંદ્રજી આદિ શબ્દથી– " एतत्त्रयमनाश्रित्य, विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्ते, अष्टौ सामान्यतस्तु ता:॥ मित्रा ताराबला दीप्रा स्थिरा कान्ता प्रभा पराः। नामानि योगदृष्टीनां, लक्षणं च निवोधत ॥” इत्यादि ग्रन्थो (योगदृष्टिसमुच्चये २२-२३) दृश्यः। (અર્થાત) એ ત્રણને આધ્યા વિના, વિશેષથી તજજન્ય; યોગ દષ્ટિ કહું આઠ તે, સામાન્ય થકી મન્ય. મિત્રા તારા ને બલા, દીકા સ્થિરા તેમ; કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠ છે એમ. ગદષ્ટિના નામ એ, અર્થતણે અનુસાર, લક્ષણ તેનું સાંભળે, હવે અહીં ક્રમવાર. (કાવ્યાનુવાદ-ભગવાનદાસકૃત) Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાવનમસ્કારની અપેક્ષાવિશેષે ઇચ્છોગાદિમાં ઘટના આમ ઈચછાગીએ શરૂ કરેલી મોક્ષરૂપ ઈષ્ટ સ્થાન ભણીની મુસાફરી અહીં પૂરી થાય છે. ગમાર્ગે અખંડ પ્રયાણ કરતાં, કવચિત્ મંદ – કવચિત્ તીવ્ર વેગે ચાલતાં ચાલતાં યોગી, શુભેચ્છાથી માંડી શેલેશીકરણ પર્યંતની સમસ્ત યોગભૂમિકાઓ વટાવી જઈને, અગ એવા શશીકરણરૂપ મોક્ષનગરના ભવ્ય દરવાજે આવી ઊભે છે, અને પછી તત્ક્ષણ મોક્ષનગરમાં પ્રવેશ કરે છે. ઈચ્છાગે શ્રત ચુત અને જ્ઞાની તેયે પ્રમાદી શા હાયે થતપટું અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી; સામર્થ્ય તે અનુભવ બલે ધર્મસંન્યાસ સાધે, શૈલેશીમાં પરમ પ્રભુને સંન્યાસ લાધે, શુદ્ધ ચિતન્યના સ્વામી, સહજાન્મસ્વરૂપ તે; સુયશા ભગવાન્ પામે, બ્રહ્માનંદ અનુપ તે.–શ્રી ગદષ્ટિકલશ (સ્વરચિત) ભાવનમસ્કારની અપેક્ષાવિશેષે ઈચ્છાગાદિમાં ઘટના પ્રદર્શિત કરે છે– तदत्र ‘नमोऽहंदभ्यः' इत्यनेनेच्छायोगाभिधानं । 'नमो जिनेभ्यो जितभयेभ्य' इत्यनेन तु वक्ष्यमाणेन शास्त्रयोगस्य, निर्विशेषणसम्पूर्णनमोमात्राभिधानात् , विशेषप्रयोजनं चास्य स्वस्थाने एवं वक्ष्याम इति ॥ तथा'इकोऽवि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स संसारसागराओ, तारेइ नरं व नारिं वा॥' -इत्यनेन तु पर्यन्तवर्तिना सामर्थ्य योगस्य, कारणे कार्योपचारात्, न संसारतरण सामर्थ्ययोगमन्तरेणेति कृत्वा ॥ २४ અર્થ –તેથી અત્રે “ ગ્ન:–“અહંતોને નમસ્કાર હો!' એ વડે ઇચ્છાયાગનું અભિધાન (કથન) છે. અને “નમો નિભ્ય નિમ:–“જિનાને જિતભાને નમસ્કાર હે!' એ વક્ષ્યમાણ વડે શાસગનું (અભિધાન) છે,–નિવિશેષણ સંપૂર્ણ નમે માત્ર અભિધાનને લીધે; અને આનું વિશેષ પ્રયોજન અમે સ્વસ્થાને જ કહીશું. તથા– 'इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारिं वा ॥' “જિનવરવૃષભ વર્ધમાનને એક પણ નમસ્કાર સંસારસાગરથી નર વા નારીને તારે છે,' એ પર્યાવતિ (નમસ્કાર) વડે સામવેગનું (અભિધાન) છે,–કારણમાં કાર્યના ઉપચારને લીધે–સંસારતરણ સામગ વિના નથી એમ સમજીને વિવેચન “એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય...શ્રી સંભવ” શ્રી દેવચંદ્રજી. ૧૩. Page #201 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧) “નમોગ્ય: પદ વ્યાખ્યાન આમ ઈચ્છાચોગશાસ્ત્રોગ-સામર્થ્યયોગનું દિગ્દર્શન કરી, તેમાં પ્રસ્તુત ભાવનમસ્કારની ઘટના અન્ય આચાર્યો કેવા પ્રકારે કરે છે તે અત્ર દર્શાવ્યું છે. કારણકે “નમોજ: એ પદમાં સામાન્યથી ભાવનમસ્કાર કહ્યો છે એમ વિવક્ષાવશે પ્રથમ પિતાને અભિપ્રાય વ્યક્ત કરી, આચાર્યશ્રી હરિભદ્રજીએ ભાવનમસ્કારની પછી “જો તુ” એમ કહી “બીજા” આ પાર્યોને અભિપ્રાય ઈચ્છાગ સેંધવા માટે આ ઉપક્રમ કર્યો છે એટલે તેઓના અભિપ્રાય શાસ્ત્ર વિવક્ષાવશે આ નમસ્કારની ઈચછાયોગાદિમાં ઘટના કેવી રીતે કરી સામર્થગમાં શકાય છે તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં–(૧) “નમર્દ – ઘટના “અહં તેને નમસ્કાર હે!” એ પદ વડે ઈચ્છાયોગનું કથન છે. (૨) “નમો ના વિમા ”—જિનેને જિતભાને નમસ્કાર હે !” એ પદથી શાસ્ત્રયોગનું કથન છે. (૩) અને “ઘર જમુને ” ઈત્યાદિ પદથી સામયોગનું કથન છે; અને એમ એક પણ નમસ્કારથી સંસારતરણ તે કારણમાં કાર્યના ઉપચારથી છે. “સંતરતર સામાનરતરે” અર્થાત્ સામર્થ્યયોગ શિવાય સંસાર તરાતે નથી, એટલે સંસારસાગરથી તારવાને સમર્થ એ કઈ પણ એક નમસ્કાર હોય તે તે સામર્થ્યયોગ જ છે, સામયોગની દશારૂપ ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર જ છે. આમ અન્ય આચાર્યોના અભિપ્રાયે કથંચિકોઈ અપેક્ષાએ આ નમસ્કારની વિભાગરૂપ યોજના કરી છે, તે એકાંતિક નથી, ને તે ઉપરથી એમ પણ નથી સમજવાનું કે એમ નમસ્કાર ઉચ્ચારણ માત્રથી તેવા પ્રકારને નમસ્કાર થઈ જાય છે, પણ તથારૂપ ઈચ્છાયોગની યથાત ગુણલક્ષણવાળી “તત્વધર્મ વ્યાપારરૂપ” દશા હોય તે ઈચ્છાગને – ઈછાયોગની કેટિને ભાવનમસ્કાર હોય છે. શાસ્ત્રયોગની યક્ત ગુણલક્ષણવાળી દશા હોય તે તે શાસ્ત્રયોગને-શાસ્ત્રયોગની કેટિને ભાવનમસ્કાર હોય છે, અને સામર્થ્યયોગની યક્ત ગુણલક્ષણવાળી દશા હોય તો તે સામયોગને-સામર્થ્યાગની કેટિને ભાવનમસ્કાર હોય છે. એટલે ઉત્તરોઉત્તર ભાવની તરતમતાવાળા આ ત્રણે ભાવનમસ્કાર પ્રકાર આત્મભાવરૂપ હાઈ આત્માની તથારૂપ દશાને આધીન છે, એમ આશય અન્ન સમજાય છે. પ્રતિભા જ્ઞાન અંગે શંકા સમાધાન કરે છે– १°आह-अयं 'प्रातिभज्ञानसङ्गत' इत्युक्तं, तत्किमिदं प्रातिभं नाम ? असदेतत् , मत्यादिपञ्चकातिरेकेणास्थाश्रवणाद् । उच्यते-चतर्ज्ञान प्रकोत्तरकालभावि केवलज्ञानादधः तदुदये सवित्रालोककल्पमिति न मत्यादिपञ्चकातिरेकेणास्य श्रवण, अस्ति चैतद्, अधिकत्वावस्थोपपत्तेरिति एतद्विशेष एव प्रातिभमिति कृतं विस्तरेण । २९ * આમ આચાર્યવર્ય હરિભદ્રજીએ આ સામાન્યપણે ભાવનમસ્કાર છે એમ પિતાને અભિપ્રાય વ્યક્ત કરી, “ જો ત’ એમ કહી અન્ય આચાર્યોને અભિપ્રાય નાંખ્યો છે. એટલે અમુક નમસ્કાર ઈરછાયોગને જ કે અન્ય યોગને જ લગતો છે એમ એકતિ આગ્રહરૂપ કથન કરી ન શકાય; છતાં સમજોરથી કે અસમંજસ ભાવથી કઈ અન્યથા સમજે તે તે શાસ્ત્રકારના આશયને અનુરૂપ નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રાતિજ જ્ઞાન અરુણોદય સમું ૧૧અ –શંકા—આ “પ્રતિભ જ્ઞાન સંગત” એમ કહ્યું, તે આ પ્રતિભ તે શું વાય ? આ અસત છે,–મતિ આદિ પંચકના અતિરેકથી આનું અશ્રવણ છે માટે. (સમાધાન) કહેવામાં આવે છે–ચતુર ાન પ્રકના ઉત્તરકાલે હેનારૂં એવું તે કેવલ જ્ઞાનથી નીચે હેઈ, ઉદય વેળાયે સૂર્યના આલેક સમું છે, એટલા માટે મતિ આદિ પંચકની અતિરેકથી આનું શ્રવણ નથી. અને આ (જ્ઞાન) છે,–અધિકત્વ અવસ્થાની ઉપપત્તિને લીધે. એનો વિશેષ જ પ્રતિભ છે. એટલે વિસ્તરથી સર્યું ! વિવેચન “ચોગન્નાઈજ્ઞનિત; તુ ગતિમતિઃ | સંઘ વિનારિષ્ણાં, વઢવૃત્ત પૃથ !”—શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મપનિષદુ અત્રે કઈ શંકા કરે કે –આ સામગ “પ્રાતિજ્ઞાનસંગત” એમ કહ્યું, તે આ છઠ્ઠ જ્ઞાન–પ્રતિભ જ્ઞાન વળી ક્યાંથી કહ્યું? તે તો ઘટે નહિં, એટલે આ અસત છે, કારણ કે જ્ઞાન તો મતિ આદિ પંચ પ્રકારના જ છે, તેનાથી જૂદું એવું આ જ્ઞાન તે સાંભળ્યું નથી. એ શંકાનું અત્ર સમાધાન કર્યું છે કે—મતિ-કૃત-અવધિ ને મન:પર્યવ એ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરકાળે હેનારું એવું આ પ્રાતિજ્ઞાન કેવલજ્ઞાનથી નીચે–હેઠની ભૂમિકામાં હોય છે. એટલે કે “ઉદયવેળાયે સૂર્યના આલેક સમું” અર્થાત્ અરુણોદય સમું છે. જેમ અરુણોદય રાત-દિવસથી જૂદ નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી; તેમ આ પ્રાતિજ જ્ઞાન શુત-કેવલની વચ્ચેની સંધિનું જ્ઞાન છે, તે તે બેથી જૂદું પણ નથી, તેમ જ તે બેમાંથી એક પણ નથી. એટલા માટે મતિ આદિ પંચકથી જૂદું એનું શ્રવણ થતું નથી. અને આ અસતું નથી, પણ સત્ છે, અધિકત્વની ઉપપત્તિને લીધે, અર્થાત્ તે ચતુરજ્ઞાનપ્રકર્ષથી અધિક પણાની–વિશિષ્ટપણાની ઉપપત્તિ-ઘટમાનતા છે, અને “એને વિશેષ જ પ્રતિભ છે, એટલે સરું વિસ્તરે ! | | ત નમોક્યા ? Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨. ભગવંત : “મવિખ્ય:' પદ વ્યાખ્યાન ભાવઅહંતા ગ્રહણાર્થે “ભગવત' પદને ઉપન્યાસ છે એમ આ સૂત્રનું પ્રયોજન દર્શાવે છે – ११एते चाहन्तो नामाधनेकभेदाः,-नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः” इति ( तत्त्वार्थे अ. १, सू ५) वचनात् । तत्र भावोपकारकत्वेन भावार्हत्सम्परिग्रहार्थमाह-३६ ‘મવિદુઃ ” તિ ૧૧અથ અને આ અહંન્તો નામ આદિ અનેક ભેદવાળા છે,–“નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી તેને ન્યાસ એ વચનથી. તેમાં ભાવ ઉપકારકપણાએ કરીને ભાવઅહતના સપરિગ્રહાથે કહ્યું “ભગવંતને વિવેચન “જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, અતીન્દ્રિય ગુણગણ મણિ આગ, ઈમ પરમાતમ સાધ.શ્રી આનંદઘનજી આ અહંતે કહ્યા, તેના નામઅહંતુ, સ્થાપના અહંત, દ્રવ્યઅત્ અને ભાવઅહંતુ એમ અનેક ભેદ છે. અર્થાત્ જેમાં અહંતના ગુણ નથી, પણ જે માત્ર “અહં” નામ ધરાવે છે તે નામ અહંતુ; જેમાં “અહં'નું આરોપણ કરી આ “અહં” એમ સ્થાપવામાં આવે છે તે સ્થાપનાઅહંતુ; જેમાં વર્તમાનમાં અહંના ગુણપર્યાય નથી પણ ભવિષ્યમાં જે અહંતુ થશે તે દ્રવ્યઅહં; અને જેમાં વર્તમાનમાં અહંના ગુણપર્યાય વતે છે, જે અહંભાવરૂપ એવંભૂત ભાવઅહંત દશાને પામેલા છે, તે ભાવઅહંત, આમાં ભાવઅહંના આલંબનપ્રત્યય વિનાના નામ માત્ર કહેવાતા અહંતથી કે કહેવાતા સ્થાપનાઅહંથી કંઈ ઉપકાર થવાનો સંભવ નથી, તેમજ ભવિષ્યમાં થનારા દ્રવ્યઅહંથી પણ વર્તમાનમાં કાંઈ ઉપકાર થવાને સંભવ નથી, પરંતુ જેમાં અહંતપણાને એવંભૂત ભાવ વર્તે છે એવા ભાવઅહંત થકી જ ભાવઉપકાર થવા સંભવ છે, અને તે ભાવઅહંના આલંબનપ્રત્યયે તે ભાવઅહંનું સ્મરણ કરાવનાર તેના નામથી કે તેની પ્રતિકૃતિરૂપ સ્થાપનાથી (પ્રતિમાથી) પણ ઉપકાર થવા સંભવ છે. અર્થાત્ કહેવાતા નામઅહંથી કે સ્થાપનાઅર્ડથી ઉપકાર નથી, પણ મહાવીરાદિ જેવા ખરેખર ભાવઅહંને પવિત્ર નામથી ને શાંતમૂર્તિ સ્થાપનાથી (વીતરાગ મુદ્રાથી) તો જરૂર ઉપકાર થાય જ છે. તથાપિ મુખ્ય ભાવઉપકાર તો ભાવઅહંતુ થકી જ સંભવે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ‘ભગ’ શબ્દને ષવિધ પ્રયોગ : સમગ્ર એશ્વર્યરૂપ ભગ ૧૦૧ એટલે “ભાવઉપકારકપણુએ કરીને ભાવઅહંના સંપરિગ્રહાથે –સમ્યક્ પરિગ્રહણ અથે અત્રે “મમવઃ '—“ભગવંતોને” એ વિશિષ્ટ પદ મૂક્યું. “ભગ ' શબ્દનો અર્થ અને તેને પવિધ પ્રયોગ નિદેશે છે– १२तत्र भगः-समग्रैश्वर्यादिलक्षणः । उक्तं च શ્વર્યા રાય, પદ્મ ચાર: નિ: धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भगइतीङ्गाना ॥" २७ અર્થ–માં ભગ તે સમગ્ર એશ્વર્યાદિ લક્ષણવાળે. અને કહ્યું છે કે –“સમગ્ર એવા ઐશ્વર્યની, રૂપની, યશની, શ્રીની, ધર્મની અને પ્રયત્નની-એમ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે. ૩૭ વિવેચન “સે ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હે નિજ અદભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે, હે સહુ પ્રગટ કરી.” -શ્રીદેવચંદ્રજી આ “ભગવંત એ પદમાં “ભગ એ શબ્દ સમગ્ર ઐશ્વર્ય આદિ લક્ષણવાળે છે. સમગ્ર એવા ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને એ છના સંબંધમાં “ભગ” એવી યથાર્થ સંજ્ઞા પ્રત્યે જાય છે. આત્માનું અનંત જ્ઞાનાદિ ઐશ્વર્ય જે કર્મઆવરણથી તિરોભાવને પામેલું હતું, તે જેણે અપૂર્વ આત્મપરાક્રમથી કર્મઆવરણનું વિદારણ કરી આવિર્ભાવ પમાડયું, અને આમ સર્વ વિભાવના પરિત્યાગથી આત્માની સ્વભાવભૂત સકલ શક્તિ પ્રગટ કરી જે સહજાન્મસ્વરૂપ સ્વામીએ અનંત સ્વરૂપ સંપત્તિનું સ્વામીપણું-ઈશ્વરપણું પ્રાપ્ત કર્યું, તે જ ખરેખર ઈશ્વર છે, ને તે જ ભગવંત છે. ભગવંતનું સમગ્ર ઐશ્વર્યરૂપ ભગ વર્ણવે છે– १३समग्रं चैश्चर्य---भक्तिनम्रतया त्रिदशपतिभिः शुभानुबन्धिमहाप्रातिहार्यकरण लक्षणं । ३८ ૧૩અર્થ –અને સમગ્ર એશ્વર્ય–ભક્તિનમ્રતાથી ત્રિદશપતિઓથી (ઈકોથી) શુભાનુબંધિ મહાપ્રાતિહાર્યકરણ લક્ષણવાળું. ૩૮ વિવેચન શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજ હે રાજે રે ઠકુરાઈ તુજ પદ તણીજી.-શ્રી વિજયજી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ લલિત વિસ્તરો : (૨) “માગ્ય: પદ વ્યાખ્યાન આ ભગવંતનું સમગ્ર-સંપૂર્ણ ઐશ્વર્ય તે ઇદ્રોથી ભક્તિનમ્રપણે કરવામાં આવેલ મહાપ્રાતિહાર્ય વિભૂતિરૂપ છે. દિવ્ય ધ્વનિ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, છત્ર, ભામંડલ, દેવદુંદુમિ, અશેક અને સિંહાસન એ અષ્ટ મહાપ્રાતિહાર્ય પરથી આ ભગવંતોનું સત્ર ચિશ્વર્યરૂપ ભગ” સ્પષ્ટ જણાય છે. પ્રાતિહાર્ય એટલે ? પ્રતિહારીને ભાવ તે પ્રાતિહાર્ય. રાજદ્વારે બેઠેલે પ્રતિહારી જેમ રાજાનું સૂચન કરે છે. તેમ આ અષ્ટ મહાપ્રાતિહાર્ય વિભૂતિ આ ત્રિભુવનશિરતાજ ત્રિભુવનરાજરાજેશ્વર ભગવાન્ અત્ર બિરાજમાન છે એમ તેના મહામહિમાની છડી પોકારે છે. ત્રિભુવનની ઠકુરાઈ સૂચવતા આ પ્રાતિહાર્યની શોભા કેવી અનુપમ ને કેવી અદ્ભુત હોય છે, તેનું પરમ સુંદર હૃદયંગમ વર્ણન આદિ પુરાણમાં મહાકવિ શ્રી જિનસેનાચાર્યજીએ અને કલ્યાણમંદિર-ભક્તામર આદિ સ્તોત્રરત્નમાં શ્રીસિદ્ધસેન દિવાકરજી-માનતુંગાચાર્યજી આદિ મહાકવિઓએ અપૂર્વ ભક્તિરસથી લલકાર્યું છે, અને પિકાર્યું છે કે “હે ભગવન્! ધર્મોપદેશન વિધિમાં X આવી જે હારી વિભૂતિ થઈ છે, તેવી બીજાની થઈ નથી; અંધકારને હણનારી જેવી દિનકરની પ્રભા છે, તેવી વિકાશી એવા ગ્રહગણની પણ ક્યાંથી હોય?” મહામુનિ યશોવિજયજી-દેવચંદ્રજી આદિ મહાભક્ત કવિઓએ પણ ફિદા થઈ ગાયું છે કે દિવ્ય અવનિ સુર ફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હે રાજે રે, ભામંડલ ગાજે દુંદુભિજી. સિંહાસન અશેક, બેઠા મેહે લેક; આજ હે સ્વામી રે શિવગામી, વાચક યશ થુજી” શ્રીયશોવિજયજી પ્રાતિહારજ અતિશય શેભા, તે તે કહિય ન જવે રે, ઘુક બાલકથી રવિ કર ભરનું, વર્ણન કેણિ પરે થાવે રે ?” –શ્રીદેવચંદ્રજી ભગવંતનું અનુપમ રૂપસ્વરૂપ ભગ દર્શાવે છે. १४रूपं पुनः-सकलसुरस्वप्रभावविनिम्मिताङ्गष्टरूपाङ्गारनिदर्शनातिशयसिद्धं ।३९ ૧૪અર્થ:–રૂપ પુન: સકલ સુરોથી સ્વપ્રભાવ વડે વિનિર્મિત અંગુષ્ઠરૂપ અને અંગારના નિદર્શનના (દૃષ્ટાંતના) અતિશયથી સિદ્ધ એવું વિવેચન “રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ ....પ્રભુજી! જોતાં પણ જગિ જતુને, ન વધે વિષય વિરામ..પ્રભુજી! બહુ નિણંદ દયામયી.”–શ્રી દેવચંદ્રજી * “ચૈ કથા તવ વિતરમૂઝિનેત્ર, धर्मापदेशनविधौ न तथा परस्य । यादक प्रभा दिनकृतः प्रहतान्धकारा, તારુ તો છુપચ વિવાાિનો.fv ” શ્રી ભક્તામર રતેત્ર, Page #206 -------------------------------------------------------------------------- ________________ રૂપસ્વરૂપ ભગ: યશરૂ૫ ભગ ૧૦૩ | સર્વે દેવતાઓ સાથે મળીને પિતાની સુંદર રૂપ નિર્માણ કરવાની સમસ્ત શક્તિથી જે અંગૂઠા પ્રમાણ રૂપ વિહેં–વિશિષ્ટ નિર્માણ કરે, તો પણ તે જિન ભગવંતના પગના અંગૂઠાની પાસે, અંગાર (કેલસા) જેમ ન શેભે, અર્થાત્ સર્વ દેએ નિર્માણ કરેલું પરમ સુંદર કલામય રૂપ પણ ભગવંતને પાદાંગુષ્ટ પાસે કેલસા જેવું લાગે એ પ્રસિદ્ધ દિષ્ટાંત પરથી આ ભગવંતનું રૂપ કેવું અતિશયવંત હશે તે સ્વયં સિદ્ધ થાય છે. આ અંગે શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે– “सव्वसुरा जइ रुवं अंगुठ्ठपमाणयं विउव्विज्जा। farmઅંગુઠ્ઠું ; ન ના તં હિંસા –કી આવશ્યક સૂત્ર, પ૬૯ અનુત્તર વિમાનના દેવ કરતાં પણ આ ભગવંતનું રૂપ અનંતગણું અભિરામ–પરમ સુંદર હોય છે, એ ઉપરથી પણ આ ભગવંતનું રૂપ કેવું અનુપમ હશે તેને ખ્યાલ આવે છે. આમ અનુપમ રૂપસ્વરૂપ “ભગ’થી પણ આ “ભગવંત” હોય છે. રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરૂં, ઠંડી ચપળ સ્વભાવ ઠર્યું મન માહરૂં.”—શ્રી રૂપવિજયજી ભગવંતનું શાશ્વત યશરૂપ ભગ સંગીત કરે છે– १५यशस्तु रागद्वेषपरीपहोपसर्गपराक्रसमुत्थ त्रैलोक्यानन्दकार्याकालप्रतिष्ठं। ४० "અર્થી—યશ તે રાગ-દ્વેષપરીષહ-ઉપસર્ગમાં પરાક્રમથી સમુથ, આનંદકારી અને આકાલપ્રતિષ્ઠ એ. વિવેચન “નિર્મળ ગુણ મણિ રહણભૂધરા, મુનિજન માનસ હિંસક ધન્ય તે નગરી રે ધન્ય વેળા ઘડી, માતપિતા કુલવંશ જિનેશર!” –શ્રી આનંદઘનજી જગમાં જેમ પ્રતિપક્ષી શત્રુને જીતવામાં દાખલ પરાક્રમથી યશ ઊઠે છે, તેમ આ ભગવંતને યશ પણ રાગ-દ્વેષ શત્રુને અને પરીષહ-ઉપસર્ગને જીતવામાં તેમણે દાખવેલ અભુત પરાક્રમથી ઊડ્યો છે.–ચારતુ રાષvasavપત્રમણમુલ્યું. અર્થાત્ આખા જગને પાદાકાત કરનારા રાગ-દ્વેષ મહાશત્રુને આ ભગવંતે સર્વદાને માટે સર્વથા સંહાર કરી નાખ્યો અને બીજાઓ જેનું નામ સાંભળતાં પણ કંપાયમાન થાય એવી ઘેર પરીષહ-ઉપસર્ગની સેનાથી પણ આ ભગવંતે, મેરુની જેમ નિપ્રકંપ રહી, આત્મસ્વરૂપ સ્થિરતાથી લેશ પણ ચલાયમાન થયા નહિં–આવા અદ્ભુત આત્મપરાક્રમથી આ ભગવંતને ચંદ્રકિરણ સમે ઉજજવલ મહાયશ ઉલ્લ. જગતમાં બાહ્ય શત્રુસંહારમાં દાખવેલ પરાક્રમથી ઊઠેલ યશ મહાહિંસાદિથી મલિન કલંકિત હાઈ કાંઈ સર્વલેકવ્યાપી હોતો નથી, ને સર્વ લેકને આનંદ ઉપજાવતે નથી; Page #207 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૨) “માવM:' પદ વ્યાખ્યાન પણ ભગવંતનો આ આત્યંતર શત્રુસંહાર–પરાક્રમથી ઊઠેલે યશ તે પરમ અહિંસાદિથી નિર્મલ-શુભ્ર નિષ્કલંક હેઈ, ત્રણે લેકમાં વ્યાપક બની, “સુણતાં શ્રવણે અમી ઝરે” એ લોયાનન્દકારિ” –ત્રણે લેકને આનંદ ઉપજાવે એ હોય છે. બાહ્ય શત્રુસંહાર પરાક્રમજન્ય લૌકિક યશ ક્ષણજીવી હેઈ કાંઈ સર્વ કાળ સ્થિતિ કરતા નથી. પણ અમુક મર્યાદિત કાળ જ ટકે છે, પણ ભગવંતને આ આંતર શત્રુસંહાર પરાક્રમથી ઊઠેલે અલૌકિક મહાયશ તે “આકાલપ્રતિષ્ઠ' છે,–“ utત', જ્યાં લગી કાળનું અસ્તિત્વ છે ત્યાં લગી તેની પ્રતિષ્ઠા છે, અર્થાત્ તે કઈ કાળે નાશ નહિં પામનાર એ શાશ્વત છે. દેવ મહાજસ ગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિ રે, જ્ઞાને ધ્યાને અતિ બહુમાને, સાધે મુનિ નિજ શક્તિ રે.....” શ્રી દેવચંદ્રજી “ચંદ્રકિરણ ઉજજવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપેજી, જે પ્રભુ ભક્તિ કરે નિત વિનયે, તે અરિયણ બહુ પ્રતાપી ઝીપજી” શ્રી યશોવિજયજી શ્રીમદ્દ ભગવંતનું કેવલથીરૂપ ભગ પ્રદર્શિત કરે છે– १६श्री: पुनः-धातिकमेच्छेिदविक्रमावाप्तकेवलालोकनिरतिशयसुखसम्पत्समन्वितता परा ४१ અર્થ:-શ્રી પુન: ઘાતિક ઉદના વિક્રમથી (પ્રરાક્રમથી) પ્રાપ્તિ કેવલાલેકરૂપ નિરતિશય સુખસંપત સમન્વિતતા પર. વિવેચન “ચરણ કમલ કમલા વસે રે, નિરમલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ...વિમલજિન”—શ્રી આનંદઘનજી આ ભગવંતે ઘાતિકને ઉચ્છેદ કરવાનું વિક્રમ-પરાક્રમ દાખવ્યું, તેથી તેમને કેવલાલક-કેવલજ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થયે, એટલે તેમને નિરતિશય પરમ સુખસંપસમન્વિતતા થઈ, એ જ આ ખરેખરા “શ્રીમદ ભગવાનનું શ્રીરૂપ “ભગ” છે. કર્મ ને આત્માના ઘેર સંગ્રામમાં અપૂર્વ વીરત્વ દાખવતાં આ ભગવતે પ્રથમ તે સમ્યગ્ગદર્શનરૂપ “સુદર્શન’ ચક વડે અનંતાનુબંધી ચંડાળ ચેકડીથી વિંટાયેલા “દર્શન મેહ” નામધારી મિથ્યાદર્શન સેનાપતિનું મસ્તક ઉડાવી દીધું. આત્મ-મહાવીરત્વ એટલે કર્મની સેનામાં મોટું ભંગાણ પડતાં ચારિત્રમેહે સરદારી લીધીતેની સામે આ ભગવંતે ચારિત્રધર્મ મહાદ્ધાને રણમાં ઉતાર્યો, અને તેણે આત્મસ્વભાવમાં વર્તાવારૂપ વ્રત–મુગર વડે તે ચારિત્રમેહના અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ એ બે પગ ભાંગી નાખી તેને લંગડે બનાવી દીધે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ કેવલશ્રીરૂપ ભગઃ પરમધમરૂપ ભગ એટલે લાગ જોઈને અપ્રમાદ ધનુધરે આત્મજાગતિરૂપ બાણ તાકીને તે મોહના મર્મસ્થાનમાં માર્યું, એટલે તે મેહ મૂચ્છિત થઈને ધરણ પર ઢળી પડ્યો. પણ શત્રુને વિશ્વાસ છે? માટે મૃતપ્રાય છતાં સંવલન કષાયથી જરાક સંજવલી રહેલે આ મહામહ મહાશત્રુ કદાચને પાછો ઉછળે એમ જાણી, એને ક્ષય કર્યા વિના જરાય રેઢા ન મૂકવે, એમ સતત અપ્રમત્તપણે જાગતા રહી આ ભગવંત અપૂર્વકરણે અપૂર્વ આત્મસામગથી મોહને ખતમ કરવા માટે ક્ષપકશ્રેણીરૂપ ગજ પર આરૂઢ થયા અને તેના ૮–૯–૧૦–૧૨ એ ગુણસ્થાનરૂપ ચાર પગ તળે તે મેહના સંવલન–નેકષાયાદિ રહ્યા સાા અવશેષને છુંદી નાંખી, આ આત્મપરાક્રમી વીરે મેહને રત્નત્રયી ત્રિશૂલથી મારી નાંખ્યો. આમ કમને અન્નદાતા અને જગત્રય પર એકછત્રી રાજ્ય ચલાવનારે મહામોહ ચકવત્તી મરા, એટલે પછી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ને અંતરાય એ બાકીના ત્રણેય ઘાતિ મહારથી પણ તક્ષણ જ ટપોટપ પડયા. એટલે આવા શત્રુસંહારથી ત્યારે જેવું આત્માનું આત્મસ્વભાવરમણતામય ચારિત્ર ખ્યાત છે અથવા જ્ઞાનિઓથી આખ્યાત છે તેવું “યથા ખ્યાત” ચારિત્ર તેમને પ્રગટ્યું, અને આમ પરમ સુખમય-આનંદઘનમય આત્મસ્વરૂપમાં પ્રતપનથી આ પરંતપ ભગવંતનું અનુપમ સ્વરૂપ તેજ પ્રતાપી રહ્યું. અને આ ભગવંતના આવા અપૂર્વ આત્મપરાક્રમથી રીઝી કેવલશ્રીએ આવી આ શ્રીમદ્ ભગવંતના કંઠમાં વિજય માલ આપી અને ભાલમાં ત્રિભુવનસ્વામીપણુનું તિલક કર્યું. ધર્મમૂર્તિ ભગવંતનું પરમ ધર્મરૂપ ભગ પ્રકારે છે– १७धर्मस्तु-सम्यग्दर्शनादिरूपो दानशील-तपोभावनामयः साश्रवानाश्रवो महायोगात्मकः।२ અથ –ધર્મ તે સમ્યગદર્શનાદિરૂપ, દાન-શીલ-તપ-ભાવનામય, સાથવ-અનાશ્રય મહાગાત્મક એ. વિવેચન “શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પરવડી છાંયડી જ્યાં પડે, તે પરસમય નિવાસ રે... ધરમ પરમ અરનાથને.”—શ્રી આનંદઘનજી આ ભગવંતેનું ધર્મરૂપ “ભગ” પણ સમગ્ર છે. ભગવંતને આ ધર્મ (૧) સમ્યગ્ગદર્શનાદિરૂપ, (૨) દાન-શીલતપ-ભાવનામય. (૩) સાથવ-અનાશ્રવ મહાગાત્મક છે. તે આ પ્રકારે– આ ભગવંતને જે “ નાજિ :' સમ્યગ્ગદર્શનાદિરૂપ નિઃશ્રેયસ્ ધર્મ છે, તે ક્ષાયિકભાવે છે. એટલે ક્ષાયિક સમ્યગ્રદર્શનને લીધે સ્વપરભેદવિજ્ઞાન જે તેમને ઉપજયું ૧૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ લલિત વિસ્તરા (૨) “ મ : ૫૮ વ્યાખ્યાન છે, તેમાં કઈ કાળે કંઈ પણ ક્ષતિ થવા સંભવ નથી; સકલ સમ્યગદર્શનાદિરૂપ જ્ઞાનાવરણના ક્ષયથી ઉપજેલું તેમનું કેવલજ્ઞાન સદેદિત રહે એવું ઉત્કૃષ્ટ પરમ ધર્મ છે; અને મોહનીયન ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપમાં નિરંતર રમણતા વર્ચા કરે એવું પરમોત્કૃષ્ટ યાખ્યાત ચારિત્ર એમને પ્રગટયું છે. આમ ક્ષાયિક સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અભેદ રત્નત્રયીથી આ ભગવતે સદા શુદ્ધ આત્મસ્વભાવ ધર્મમાં વતા હોવાથી, શુદ્ધ આત્માને સદા અનુભવ કરવારૂપસ્વસમયવિલાસરૂપ આ ભગવંતેને ધર્મ પરમ છે. આ ભગવંતે દાન–શીલ-તપ-ભાવનામય ચતુર્વિધ ધર્મ પણ વ્યવહારથી ને નિશ્ચયથી બંને પ્રકારે પરમોત્તમ છે. દાનાંતરાયને ક્ષય થયો હોવાથી આ ભગવંતે પિતાના અનંત જ્ઞાનસંપત્તિમય શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન દાન-શીલ-તપ સ્વ આત્માને કરે છે; પરણાવ-વિભાવરૂપ અધર્મ માં ગમનરૂપ ભાવનામય ધર્મ વ્યભિચારથી શીલને ભંગ ન થવા દેતાં, આ ભગવંતે આત્મ સ્વભાવ ધર્મમાં વર્તાવારૂપ અખંડ શીલનું પાલન કરતા સતા અનુપમ શીલ-સૌરભથી શોભે છે. જેનું દ્વાદશવિધ તપનું સેવન અનન્ય છે એવા આ પરંતપ ભગવંતે અનુપમ આત્મસ્વરૂપમાં પ્રતિપનથી પ્રતાપે છે. જેણે દ્વાદશ વૈરાગ્ય ભાવનાનું પરમ ભવન કર્યું છે એવા આ ભગવંતે આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા વર્ષે છે. આમ દાન-શીલ–તપ-ભાવનામય ચતુર્વિધ ધર્મનું પણ આ ભગવંતને ઉત્કૃષ્ટપણું છે. તેમજ જ્યાં કષાયજન્ય-સાંપરાયિક આશ્રવ ઉત્તરોત્તર ક્ષીણ થતે જતો હોય છે. એવે સાશ્રવ યોગ આ ભગવતેએ દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન પર્યત સાધ્યો અને પછી સર્વથા કષાય અભાવે માત્ર યોગ પ્રત્યયી ક્રિસમયિક (બે સમયની સા2વ-અનાશ્રવ સ્થિતિવાળે) બંધ શિવાય જ્યાં કર્મઆશ્રવને સર્વથા અભાવ છે મહાગાત્મક ધર્મ એ અનાશ્રવ યોગ આ ભગવંતોએ બારમા–તેરમાં ગુણસ્થાને સાધ્યો. આમ આ ભગવંતેને પરિશુદ્ધ ધર્મવ્યાપારરૂપ મહાયોગાત્મક ધર્મ પણ ઉત્કૃષ્ટ છે. અને આમ સાશ્રવ-અનાશ્રવ મહાયોગરૂપ કિવિધ, સમ્યગદર્શનાદિરૂપ ત્રિવિધ અને દાનાદિરૂપ ચતુર્વિધ એ આ ભગવંતેને ધર્મ પરમોત્તમ રહેવાથી સર્વ પ્રકારે આ ભગવતનું ધર્મરૂપ ભગ સમગ-સંપૂર્ણ છે. * “અર્થવ સન્ના: જો વહુન્નરમાત્તાવાડા पूर्वव्यावर्णितन्यायादेकजन्मा त्वनास्रवः ॥ आस्रवो बन्धहेतुत्वाद्वन्ध एवेह यन्मतः। स सांपरायिको मुख्यस्तदेषोऽर्थोऽस्य संगतः। एवं चरमदेहस्य संपरायवियोगतः । इत्वरावभावेऽपि स तथानानवो मतः ॥" –શ્રી યોગબિન્દુ, શ્લેક ૩૩૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નરૂપ ભગ: ભગવંતનું પરમ આત્મપરાક્રમ ૧૦૭ “સંગ પરિહારથી સ્વામી નિજ પદ રહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું ” ધર્મ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવે ભાવિયે.” -શ્રી દેવચંદ્રજી પરમ આત્મપરાક્રમી ભગવંતનું અનન્ય પ્રયત્નરૂપ ભગ કીર્તન કરે છે– १८प्रयत्नः पुनः-परमवीर्यसमुत्थ एकरात्रिक्यादिमहाप्रतिमाभावहेतुः समुद्घातशैलेश्यवस्थाव्यङ्घः समग्र इति।०२ અર્થ –પ્રયત્ન પુન: પરમવીય સમુથ, એકરાત્રિકી આદિ મહાપ્રતિમા ભાવનો હેતુ, સમુદ્યાત-શૈલેશી અવસ્થાથી વ્યંગ્ય એ સમગ્ર વિવેચન અનંત વીરજ જિનરાજને, શુચિ વીરજ પરમ અનંત રે; નિજ આત્મ ભાવે પરિણ, ગુણ વૃત્તિ વર્તનવંતરે..... મન મોહ્યું અમારું પ્રભુ ગુણે.”..... શ્રી દેવચંદ્રજી. આ ભગવંતેનું પ્રયત્નરૂપ “ભગ પણ સમગ્ર છે. આ પ્રયત્ન (૧) “રમવીચામુલ્ય: પરમ વીર્યથી સમુ-ઉત્પન્ન થયેલ, (૨) એકરાત્રિકો આદિ મહાપ્રતિમાભાવને હેતુ, (૩) સમઘાત-શિલેશી અવસ્થાથી ભંગ્ય-વ્યક્ત થતે એ છે. તે આ પ્રકારે – જેટલું અને જેવું આત્માનું વીર્ય–સામર્થ્ય તેટલે અને તે પ્રયત્ન થઈ શકે. આ ભગવંતેનું આત્મવીર્ય–આત્મસામર્થ્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલે આ ભગવંતેને પ્રયત્નપ્રકૃષ્ટ યત્ન-આત્મપુરુષાર્થ પણ ઉત્કૃષ્ટ છે. આ ભગવંતનું આત્મવીર્ય પરમ ઉત્કૃષ્ટ છે, એટલું જ નહિં પણ પરભાવ-વિભાવને સ્પર્શલેશ નહિં હોવાથી પરમ શુચિ–શુદ્ધ-પવિત્ર છે, તેમજ ક્ષાયિક ભાવે હેવાથી તેને કેઈ કાળે અંત ન આવે એવું અનંત છે. કારણ કે આ ભગવંતનું આત્મવીર્ય નિજ આત્મભાવમાં પરિણમ્યું છે અને નિજ ગુણવૃત્તિમાં વર્તનવંત વે છે. શુદ્ધ પરિણામતા વીર્યકર્તા થઈ પરમ અક્રિયતા અમૃત પીધે, સહજ ગુણગર સ્વામી સુખસાગરે.”—શ્રી દેવચંદ્રજી આ ભગવંતેએ આ વીર્યસંચય આ પ્રકારે કર્યો–મન-વચન-કાયાના પ્રમત્ત યોગથી આત્માની વેડફાઈ જતી–ચારે કોર વેરણ છેરણ થતી શક્તિને તેમણે અટકાવી અને પરભાવ-વિભાવમાં ન જવા દેતાં જેમ બને તેમ આત્મસ્વરૂપમાં આત્માનું સંયમન કરી, આત્માને સંયમી રાખી–રોકી રાખી, તેમણે આત્મવીર્યની અત્યંત ઉગ્ર જમાવટ (Mobilisation) કરી, અને આમ તીણ આ ગવંત રહી સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતાં આ અપ્રમત્ત ભગવંતોએ સામર્થ્યાગની શ્રેણીએ ચઢી અનંત એવું ક્ષાયિક વીર્ય પ્રગટાવ્યું. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ લલિત વિસ્તરા : (૨) “અવશ્ય: પદ વ્યાખ્યાન સંયમના વેગે વીર્ય તે, તમે કીધે પંડિત દક્ષ રે, સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રમ્યા નિજ લક્ષ રે...મન મેહ્યું. અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાય રે સ્થિર એક તત્વતા વરતતે, તે ક્ષાયિક શક્તિ સમાય રે.” શ્રી દેવચંદ્રજી આમ સંયમના યેગે જેણે અપૂર્વ આત્મવીર્ય સંચય કર્યો, એવા આ ભગવંતોએ એકરાત્રિની આદિ મહા દુષ્કર પ્રતિમાઓની અનન્ય સાધનામાં અપૂર્વ પ્રયત્ન–આત્મપુરુષાર્થ દાખ હેાય એમાં આશ્ચર્ય શું? તેમજ અપૂર્વ આત્મપરાક્રમરૂપ અપૂર્વકરણથી ક્ષાયોપથમિક ધર્મોને સંન્યાસરૂપ (ત્યાગરૂ૫) ધર્મસંન્યાસ સામર્થ્યયોગની શ્રેણીએ ચઢી જેણે “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવ્યું, એવા આ ભગવંતોએ આયુપ્રત કર્મોના સમી. કરણાર્થે કેવલિસમુદ્યામાં પણ અનન્ય પ્રયત્નવિશેષરૂપ અપૂર્વ આત્મવીર્ય દાખવ્યું હોય એમાં આશ્ચર્ય શું? અને આ સમુઘાતના ફળરૂપ શિલેશીકરણમાં મન-વચન-કાયાના યોગના સંન્યાસરૂપ યોગસંન્યાસ સામયોગ અર્થાત્ પરમ અયોગ યોગ સાધી, શિલેશમેરુ જેવી નિષ્પકંપ અડેલ આત્મસ્થિરતારૂપ પરમ યોગારૂઢ દશા પામવામાં પણ આ ભગવતેએ પરમ આત્મવીર્યને પરમ અદ્દભુત ચમત્કાર દાખવ્યો હોય એમાં પણ આશ્ચર્ય શું? વીર્ય ક્ષાયિક બલે ચપળતા ગની, રોધી ચેતન કર્યો શુચિ અલેશી; ભાવ શિલેશીમેં પરમ અક્રિય થઈ, ક્ષય કરી ચાર તનુ કર્મ શેષી.” શ્રીદેવચંદ્રજી ઉત્કૃષ્ટ વીરજ નિવેશ, ગકિયા નવિ પેસે રે, ગતણી પ્રવતા શિલેશે, આતમશક્તિ ન બેસે છે. વીરજી” શ્રી આનંદઘનજી એવંભૂત “ભગ” જેઓને છે તે ભગવત, તેઓને નમસ્કાર–એમ અપૂર્વ ભક્તિભાવ દાખવે છે– १९अयमेवभूतो भगो विद्यते येषां ते भगवन्तः, तेभ्यो भगवद्भ्यो नमोऽस्त्विति । एवं सर्वत्र क्रिया योजनीया। | | તિ (નો) મraખ્ય : ૨ तदेवंभूता एव प्रेक्षावतां स्तोतव्या इति स्तोतव्यसम्पत् ॥ १॥३४ અર્થ –આ એવંભૂત ભગ વિદ્યમાન છે જેઓને તે ભગવંતે. તે ભગવાને ‘જsz’ નમસ્કાર હો ! એમ સર્વ કિયા જવા યોગ્ય છે. ઈતિ નમ: ભગવતોને ૨ તેથી એવંભૂ જ પ્રેક્ષાવતોને સ્તોતવ્ય (સ્તુતિ કરવા યોગ્ય) છે. / ઈતિ સ્તોતવ્યસંપત ૧ | Page #212 -------------------------------------------------------------------------- ________________ આદિકર" સુત્રનું પ્રયોજન : મૌલિક સોનું નિરાકરણ ૧૦૯ વિવેચન ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે રે.” –શ્રી આનંદઘનજી આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સમગ્ર એવા એશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છએ પ્રકારનું આ સમગ્ર–સંપૂર્ણ “ભગ” એવંભૂત-એવા પ્રકારની તઘારૂપ દશાવાળું જેને વિદ્યમાન છે, તે ભગવત છે; તે ભગવતેને નમસ્કાર હે ! એમ સર્વત્ર–સર્વ સૂત્રપદમાં નમસ્કાર કિયા જવા એગ્ય છે. જેમકે–ત્તમ માળ, नमो तित्थयराण, नमो सयंसंबुद्धाणं, नमो अभयदयाणं, नमो धम्मदयाणं त्या प्रारे આ પ્રણિપાતસૂત્ર દંડકના પ્રત્યેક પદની સાથે નમસ્કાર જોડવા યોગ્ય છે. તેથી “પર્વમૂતા પૂર્વ ક્ષિાવતાં તોતડ્યા–એવંભૂતો જ એવા પ્રકારની અહંત ભગવસ્વરૂપ જેની તથારૂપ પરમ આત્મદશા પ્રગટ છે, એવા અહંત ભગવંતે જ તવાઈ હેઈ, જોઈ વિચારી વર્તનારા પ્રેક્ષાવતને તેંતવ્ય-સ્તુતિ કરવા ચગ્ય છે. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણો હેતુ પ્રભુ તુહી સાફ દેવચંદ્ર સ્તવ્ય મુનિગણે અનુભવ્ય, તત્વભકતે ભવિક સકલ રાચો.” – તવરગી મહામુનિ શ્રી દેવચંદ્રજી | | તિ સ્તોતથaw # ૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધિકાર પ્રધાન સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદ્ ૩. આદિકર: કાતિરેગ્ય:' પદ વ્યાખ્યાન આદિકર' સૂત્રનું પ્રયોજન પ્રયાત્મપ્રધાનવાદી મૌલિક સોનું નિરાકરણ– एतेऽपि भगवन्तः प्रत्यात्मप्रधानवादिभि मौलिकसाड्रव्यैः सर्वथाऽकर्त्तारोऽभ्युपगम्यन्ते ' अकर्ताऽऽत्मेति' वचनात्, तद्वयपोहेन कथञ्चित् कर्तत्वाभिधित्सयाऽऽह-४० અર્થ—આ ભગવંતે પણ પ્રત્યાત્મપ્રધાનવાદી એવા મૌલિક સાંખ્યોથી સર્વથા અકર્તા માનવામાં આવે છે, “અકર્તા આત્મા એ વચનથી,–તેના પહથી (નિરાકરણથી) કંચિત કવ કથવાની ઈચ્છાથી કહ્યું– ૧ આદિકરાને વિવેચન કર્તા ભક્તા ભાવ, કારક ગ્રાહક હે જ્ઞાન ચારિત્રતા; ગુણપર્યાય અનંત, પામ્યા તુમચા હે પૂર્ણ પવિત્રતા.” શ્રી દેવચંદ્રજી આ ભગવંતે “આદિકર ” છે. આ વિશેષણ પ્રત્યાત્મપ્રધાનવાદી “મિલિક સાંખ્યનું નિરાકરણ કરવા માટે મૂકયું છે. ઉત્તર સાંખે તે સર્વ આત્માઓમાં એક નિત્ય એવું પ્રધાન (પ્રકૃતિ) માને છે–વં નિત્યં સમજુ પ્રધાન’ એ વચનથી; તેના વ્યવચ્છેદ અર્થે અત્રે મૌલિક (મૂળ, અસલ, Original) સાંખ્ય એમ કહ્યું છે. આ મૌલિક સાંપે પ્રત્યેક આત્મા દીઠ પ્રધાન–પ્રકૃતિ જૂદી જૂદી છે એમ વદતા હોઈ “પ્રત્યાત્મપ્રધાનવાદી” rfજવા--પ્રત્યાત્માધાનવામ:સત્વરજસૂ-તમસની સામે અવસ્થા તે પ્રકૃતિ, તે જ પ્રધાન. તેથી યાત્માનં માત્માનું પ્રતિ પ્રધાન વતિનું તે ખારાઘધનવાિન તૈઃઆત્મા આત્મા પ્રતિ (પ્રત્યેક આત્મા દીઠ) પ્રધાન વદવાનું શીલ છે જેઓનું તે પ્રત્યાત્મપ્રધાનવાદીઓ, તેઓથી. ઉત્તર સાંખ્યો તે ‘નિત્યં પરમg gધા એક નિત્ય એવું સર્વ આત્માઓમાં પ્રધાન છે એમ પ્રતિપન્ન છે, (માને છે), તેના વ્યવસ્પેદાથે “દિક સાથે: મૌલિક સાંખ્યોથી એમ કહ્યું. તેનું ગ્રહણ પણ પ્રત્યાત્મકર્મભેદવાદી (પ્રત્યેક આત્મા અને કર્મનો ભેદ વદનારા) જેનોની કર્તવમાત્ર વિષયાં જ તેઓની સાથે વિપ્રતિપતિ (વિરુદ્ધ માન્યતા ) છે એ અભિપ્રાયથી કર્યું છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ આત્માદિગામિ જન્માદિ પ્રપંચનું આદિકરપણું ૧૧૧ કહેવાય છે, અને તેઓ આત્માને સર્વથા એકાંતે અકર્તા માને છે–“સત્તરમ' તિ ઘરનાત્ –આમા અકર્તા છે એમ તેઓનું વચન છે માટે. જને પણ, તેમની જેમ, પ્રત્યેક જૂદા જૂદા આત્મા દીઠ જુદી જુદી પ્રકૃતિ (કર્મ) માને છે, પરંતુ તેઓ (જૈન) આત્માને કથંચિ–કેઈ અપેક્ષાએ કર્તા માને છે. એટલે જ કત્તત્વમાત્રવિષયી જ– ક-તૃત્વમાત્ર સંબંધી જ મૌલિક સાંખે સાથે જિનેને માન્યતાભેદ (વિપ્રતિપત્તિ) છે. એટલે કઈ અપેક્ષાએ કર્તુત્વ કથવાની ઈચ્છાથી અત્રે “વિખ્ય –આદિકરોને એ અર્થગર્ભ વિશેષ પદ મૂક્યું છે. આત્માદિગામિ સર્વ જન્માદિ પ્રપંચના આદિકર આ ભગવતો છે એમ રહસ્ય દર્શાવે છે इहादौ करणशीला आदिकराः, अनादावपि भवे तदा तदा तत्तत्कण्विादिसम्ब. न्धयोग्यतया विश्वस्यात्मादिगाभिनो जन्मादिप्रपञ्चस्येति हृदयं । ६ અર્થ –અહી આદિમાં કરણશીલ તે આદિકરે અનાદિ ભવમાં પણ ત્યારે ત્યારે તે તે કર્માણ આદિની સંબંધગ્યતા વડે કરીને વિશ્વ (સમગ્ર) આમાદિગામી જન્માદિ પ્રપંચના (આદિકરી—એમ હૃદય છે. વિવેચન ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વ નહિ નિજ ભાનમાં, કર્તા કમ પ્રભાવ.”—-શ્રી આત્મસિદ્ધિ અહીં “આદિકર' એટલે શું? આદિમાં કરણશીલ તે આદિકર, અર્થાત્ આદિમાંઆદિ પરત્વે--આદિ સંબંધમાં કરવાનું શીલ--સ્વભાવ છે જેને તે આદિકર. પ્રવાહ અપેક્ષાએ અનાદિ ભવમાં પણ આ ભગવંતે આદિકર છે, તે પછી પ્રતિનિયત––ચોક્કસ અમુક વ્યક્તિ અપેક્ષાએ આદિમંત ભવમાં તે પૂછવું જ શું? એમ “અપિ” “પણ” શબ્દનો અર્થ છે. તે આદિકર કોના વડે કરીને છે ? તે કે “તા તા' ત્યારે ત્યારે-તે તે કાળે “તત્ તત્ત” તે તે ચિત્રરૂપ–નાના પ્રકારના કર્માણુઓ સાથેના અને અદિ શબ્દથી તે fiા-ઈત્યાદિ. સનાતા –અનાદિ પણ, પ્રવાહ અપેક્ષાએ; તે પછી પ્રતિનિયત વ્યક્તિ અપેક્ષાએ આદિમંતનું તો પૂછવું જ શું? એમ “જિ” પણ શબ્દનો અર્થ છે. મ-ભવમાં, સંસારમાં, તવા તા–તે તે કાલે, “તત્તમ જાતિનવજયોત'– તત તત્તે તે ચિત્રરૂપ, વાળા:-કણુઓ, જ્ઞાનાવરણદિ કર્મ પરિણામ અé () પુલો, રિ–આદિ શબ્દથી તેઓના જ બધ-ઉદય-ઉદીરણાદિહેતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ ગ્રહાય છે, તે –તેની સાથે સંબંધ, પરસ્પર અનુવૃત્તિ ચેષ્ટારૂપ સંગ, તજ ચોચતા તેની યેગ્યતા, તે પ્રતિ પ્રહતા, તથા–તે વડે કરીને. વિશ્વચ–વિશ્વ, સમગ્ર,—એવંવિધ ચગતા જ આત્માની કતૃત્વશક્તિ છે, કારમાલિમના – આત્માદિગામિ, આત્મ-પર-દુભગત એવા, મહિપશ્ચી–પ્રતીત એવા જન્માદિ પ્રપંચના, ત્તિ દૃર–એમ હૃદય છે, આ સૂત્રગર્ભ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ લલિત વિસ્તરા : (૩) “માવિષ: પદ વ્યાખ્યાન કર્માણુઓના જ બંધ-ઉદય–ઉદીરણાદિના હેતુરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ સાથેના સંબંધની ગ્યતા વડે કરીને જણાવિંધયોગ્યતા, અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મ પરિણામને એગ્ય એવા પુદ્ગલેકર્માણ અને તેને બંધ-ઉદયાદિરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવના સંબંધની એટલે કે “પરસ્પર અનુવૃત્તિ ચેષ્ટારૂપ સંગ’ની ચે.ગ્યતા વડે કરીને તેઓ આદિકર છે. આમ કર્મસંબંધગ્યતા એ જ આત્માની કત્વશક્તિ છે, અને તેના વડે કરીને તેઓ આદિકર છે. અને તે આદિકર કેના છે? તે માટે કહ્યું કે વિશ્વાભાવિજામિન નહિ. vvઝર ” –વિશ્વ (સમસ્ત) આત્માદિગામિ જન્માદિપ્રપંચના; અર્થાત્ આત્મગત, પરગત, ઉભયગત જન્માદિપ્રપંચના–એમ આ સૂત્રનું હૃદય-ગર્ભાથઆત્માદિગામિ રહસ્ય છે. આમ ભગવાન જેમ પિતાના આત્માદિગામિ જન્માદિ જન્માદિ પ્રપંચનું પ્રપંચના આદિકર છે તેમ પ્રત્યેક આત્મા પણ પિતાપિતાના આદિકરપણું આત્મગત, પરગત ને ઉભયગત જન્માદિ વિશ્વપ્રપંચને આદિકર છે, પિતપોતાના કર્મ–જગને કર્તા છે, પિતપોતાના જન્માદિ પ્રપંચરૂપ વિશ્વને સજક-સણા આદિકર (Creator of his own individual universe) છે. અર્થાત્ જેમ ભગવંત પોતાના જન્માદિ પ્રપંચના આદિકર છે, તેમ અન્ય સર્વ આત્માઓ પણ પિતપતાના જન્માદિ પ્રપંચના આદિકર છે, એટલે આ આદિકરપણું સર્વ સાધારણ હોઈ તેતવ્યસંપર્ક સાધારણહેતુસંપદુરૂપ છે. કારણ કે આ ચેતન જે નિજ સ્વરૂપના ભાનમાં વત્તે તે આત્મસ્વભાવને કર્તા હોય, ને નિજ ભાનમાં ન વર્તે તે કર્મના પ્રભાવને કર્તા હોય. આમ જ્યાંલગી આત્મસ્વરૂપનું ભાન ન હોય, ત્યાં લગી કર્તા-કર્મ ઈ ષકારકચક પરમાવપ્રત્યયી હેઈ આત્મબાધક થઈને પ્રવર્તે છે, એટલે તે જન્મપ્રપંચનું–સંસારનું કારણ થાય છે, પણ આત્મસ્વરૂપનું ભાન થયે એ જ ષટકારકચક સ્વભાવપ્રત્યયી થઈ આત્મસાધક થઈને પ્રવર્તે છે, એટલે તે ભવપ્રપંચના ક્ષયનું–મેક્ષનું કારણ થાય છે. તે આ પ્રકારે – કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષકારકચક્ર જે પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના આત્મબાધકપણે ચાલતું હતું, વિપરીતપણે-ઉલટું ઊંધું (Anti-Clockwise) ચાલતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્યું આત્મસાધક આત્મસાધકપણે અવિપરીતપણે સુલટું સીધું ( Clockwise ) ચાલવા પકારક ચક માંડે છે. પૂર્વે જે કર્તા પરભાવને થતું હતું, કર્મ પરભાવ-વિભાવ રૂપ કરતે હવે, કરણ પર વસ્તુનું પ્રયોજતો હતે, પ્રહણરૂપ સંપ્રદાન પરનું કરતે હતા, ત્યાગરૂપ અપાદાન સ્વનું કરતા હતા અને અધિકરણ પણ પર વસ્તુમાં કરતે હ; તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કરણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. એટલે પૂર્વે જે પરને કર્તા, પર કર્મ, પર કરણ વડે, પર અર્થે, પર થકી, પરમાં રહીને કરતો હતો, તે હવે Page #216 -------------------------------------------------------------------------- ________________ આદિકરપણું ન માનવામાં જન્માદિ પ્રપંચનો અસંભવ ૧૧૩ સ્વઆત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અર્થે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત્ આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થે, આત્મા થકી, આત્મામાં સાધે છે. મારા મામા સાતમના સમને સામન: ગમન સાધતા આ પ્રમાણે તે સાધક એવા કાકષક વડે આત્મગુણની સાધના કરે છે. ભક્તરાજ દેવચંદ્રજીએ ગાયું છે કેમલ્લિનાથ જગનાથ ચરણ યુગ ધ્યાઈએ રે, શુદ્ધતમ પ્રાગભાવ પરમ પદ પાઈયે રે; સાધક કારક ષક કરે ગુણ સાધનારે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાબાધનારે. કર્તા આતમ દ્રવ્ય કારજ નિજ સિદ્ધતારે, ઉપાદાન પરિણામ પ્રયુક્ત તે કરણતારે; આતમ સંપદાન તેહ સંપ્રદાનતા રે, દાતા પાત્ર ને દેય ત્રિભાવ અભેદતારે. સ્વર વિવેચનકરણ તેહ અપાદાનથી રે, સકલ પર્યાય આધાર સંબંધ આસ્થાનથી; બાધક કારક ભાવ અનાદિ નિવારવા રે, સાધકતા અવલંબી તે સમારવારે. મહિલ.” મહામુનિ શ્રી દેવચંદ્રજી આમ અનાદિથી આ ષકારક ચક્ર જે આત્મબાધકપણે વસ્તી જન્માદિ પ્રપંચનું કારણ થઈને પ્રવર્તતું હતું, તેને આ આદિકર ભગવંતોએ આત્મસાધકપણે પ્રવર્તાવી, મોક્ષની સિદ્ધિ કરી. અને આમ જન્માદિ પ્રપંચના આદિકર તેઓ પિતે જ હતા તેમજ મેક્ષના આદિકર પણ તેઓ પોતે જ થયા. આદિકર ન માનવામાં જન્માદિ વિશ્વ પ્રપંચને અસંભવ પ્રદર્શિત કરે છે– ३अन्यथाऽधिकृतप्रपञ्चासम्भवः, प्रस्तुतयोग्यतावैकल्ये प्रक्रान्तसम्बन्धासिद्धेः, अतिप्रसङ्गदोषव्याघातात्, मुक्तानामपि जन्मादिप्रपञ्चस्यापत्तेः, प्रस्तुतयोग्यताऽभावेऽपि प्रक्रान्तसम्बन्धाविरोधादिति परिभावनीयमेतत ॥५७ ifશ્વ—વિપક્ષમાં બાધક કહ્યું–અન્યથા–નહિં તે, કર્તવ અનધિકૃત સતે, guડ્યાનમ: પ્રપંચનો અસંભવ હાય, વિશ્વ-સમગ્ર આત્માદિગામિ જન્માદિ પ્રપંચની અનુપત્તિ (અધટમાનતા)હાય. કયા કારણથી તે કે વતાચતા -પ્રસ્તુત ચોગ્યતાના વક, પ્રસ્તુત-અનાદિ ભવમાં પણ ત્યારે ત્યારે તે તે કર્માણ આદિ સંબંધનું નિમિત્ત એવી કર્તવલક્ષણ યોગ્યતાના અભાવે, પ્રતિબંધfસ – પ્રક્રાન્ત–પ્રતિવિશિષ્ટ કર્માણ આદિ સાથે ઉક્તરૂપ સંબંધની અનિષ્પત્તિને લીધે. આ પણ કયા કારણથી ? માટે કહ્યું. ૩તિષ શાવાતા–એમ અભ્યપગમ સતે, ચ: અતિવ્રત–જે અતિપ્રસંગ અતિવ્યાપ્તિ, સ gવ તો તે જ અનિષ્ટપણાને લીધે દેષ, તેન–તે વડે, વ્યાઘાત –વ્યાઘાત, પ્રકૃત ગ્યતા વૈકલ્પે પ્રસ્તુત સંબંધનું અનિવારણ, તમન્ન–તે થકી. અતિપ્રસંગ જ ભાવે છે– ITનામrvમુક્તોને–નિવૃત્તોને પણ, બીજાની વાત તે દૂર રહે ! માસિકપત્ત – અનિષ્ટ એવા જન્માદિ પ્રપંચની આપતિ–પ્રાપ્તિને લીધે. કયા કારણથી ? તો કે–ારતુતો થતામાંsfu– પ્રસ્તુત ગ્યતાના અભાવે પણ, પ્રસ્તુત યોગ્યતા વિના પણ, પ્રશાન્તરંવૈધાવિરોધાતુ-પ્રક્રાન્ત સંબંધના અવિરોધને લીધે, તે તે કર્માણઓ આદિ સાથે સંબંધના અદેપને લીધે,–આત્મઅકત્વવાદીઓના (મતિ )–એમ આ અન્વય-વ્યતિરેકથી ભાવવા યોગ્ય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ લલિત વિસ્તરા : (૩) “વિચ:' પદ વ્યાખ્યાન અર્થ – અન્યથા (નહિં તે) અધિકૃત પ્રપંચને અસંભવ હોય–પ્રસ્તુત યોગ્યતાના વૈક (અભાવે) પ્રક્રાન્ત સંબંધની અસિદ્ધિને લીધે, અતિપ્રસંગ દોષથી વ્યાઘાતને લીધે, મુક્તોને પણ જન્માદિ પ્રપંચની આપત્તિને લીધે, પ્રસ્તુત ગ્યતાના અભાવે પણ પ્રકાંત સંબંધના અવિરોધને લીધે–એમ આ પરિભાવન કરવા યોગ્ય છે. વિવેચન કનકે પલવત્ પયડિ પુરુષતણી, જેડી અનાદિ સ્વભાવ. અન્યસંગી જ્યાં લગી આતમા, સંસારી કહેવાય.” –શ્રી આનંદઘનજી અન્યથા-નહિ તે જે કર્તુત્વ ન માનવામાં આવે તે આત્માદિગામિ જન્માદિ વિશ્વપ્રપંચને અસંભવ–અઘટમાનપણું થાય–અતિપશ્ચરંમવ: કયા કારણથી? તે કે–(૧) પ્રસ્તુત થતાવળે-અનાદિ ભવમાં પણ ત્યારે ત્યારે તે તે કર્માણ આદિ સંબંધના નિમિત્તરૂપ કર્તવલક્ષણ યોગ્યતાના અભાવે પ્રસ્તુત સંબંધની અસિદ્ધિ હાય, કર્માણ આદિ સાથે આત્માના “પરસ્પર અનુવૃત્તિ ચેષ્ટારૂપ સંયોગ'ની નિષ્પત્તિ થાય નહિ. આદિકરપણું પ્રાન્તરંવંધાિ . આનું કારણ પણ શું ? તે માટે કહ્યું (૨) ન માનવામાં જન્માદિ “અતિપ્રસંગ દેષથી વ્યાઘાતને લીધે'. અર્થાત્ અતિપ્રસંગપ્રપંચને અસંભવ અતિવ્યાપ્તિરૂપ અનિષ્ટ દોષ વડે પ્રસ્તુત યોગ્યતાના અભાવે પ્રકૃતિ સંબંધનું અનિવારણ થાય; એટલે કે પ્રકૃત યોગ્યતા વિના પણ પ્રસ્તુત કર્માદિ સંયોગનું નિવારણ થઈ શકે નહિં, યોગ્યતા અભાવે પણ કર્માદિસંયોગને પ્રસંગ આવે,–આ અતિપ્રસંગ દેષથી બાધા થાય. આ અતિપ્રસંગ દેષ કેવી રીતે આવે છે? તો કે–બીજાની વાત તો દૂર રહે, પણ મુક્તોને–નિર્વાણ પ્રાપ્ત * આત્માઓને પણ અનિષ્ટ એવા જન્માદિ પ્રપંચની આપત્તિ થશે. મુન્નાના િનમાવવપશ્ચચા:. શાને લીધે ? “પ્રસ્તુત યોગ્યતાના અભાવે પણ પ્રકાંત સંબંધના અવિરોધને લીધે એમ તે આત્મઅકત્વવાદીઓના અભિપ્રાયે પ્રસ્તુત કર્મસંબંધ યોગ્યતાના અભાવે પણ પ્રકાંત સંબંધને અવિરોધ છે–અદેષ છે માટે. અર્થાત્ તેની કમસંબંધગ્યતા નહિં છતાં સિદ્ધોને પણ જન્માદિ પ્રપંચની પ્રાપ્તિ થશે! આ અતિપ્રસંગ દેષ છે,–જે અનિષ્ટ છે. એમ આ અન્વય-વ્યતિરેકથી સર્વ પ્રકારે પરિભાવન કરવા યોગ્ય છે. કર્મ-આત્માને સંબંધોગ્યતા સ્વભાવ ઉભયાશ્રયી છે એમ પ્રતિપ્રાદન કરે છે– ४न च तत्तत्कर्माण्वादेरेव तत्स्वभावतयाऽऽत्मनस्तथासम्बन्धसिद्धिः, द्विष्ठत्वेन अस्योभयोस्तथास्वभावापेक्षित्वात् , अन्यथा कल्पनाविरोधात् न्यायानुपपत्तेः।४८ * "एवं चानादिमान्मुक्तो योग्यताविकलोऽपि हि । વચેત વર્મા રચાયાવાયુવૃવત્ ”—બિંદુ લે, ૧૬૬. Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મ–આત્મા ઉભયની સંબંધોગ્યતા : અલકાકાશનું દષ્ટાંત ૧૧૫ અર્થ –અને તે તે કર્માણ આદિની જ તસ્વભાવતાએ કરીને આત્માની તથા પ્રકારે સંબંધસિદ્ધિ નથી,–આના (સંબંધના) હિપણથી ઉભયનું તથાસ્વભાવ અપેક્ષિપણું છે માટે, અન્યથા કલ્પનાવિધ છે માટે, ન્યાયની અનુપત્તિ છે માટે વિવેચન “જીવ કર્મ સંગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્રજી અત્રે કઈ શંકા કરે કે--તે તે કર્માણ આદિની જ તસવભાવતાએ કરીને એટલે કે આત્મા સાથે સંબંધોગ્યતારૂપ સ્વભાવ વડે કરીને આત્માની તથા પ્રકારે સંબંધસિદ્ધિ કેમ ન હોય? તેનું સમાધાન એ છે કે--ના, તેમ નથી. માત્ર તે તે કર્માણ આદિની જ તસ્વભાવતા તેવા પ્રકારની સ્વભાવતાએ કરીને કર્મ–આત્મા આત્માની તથા પ્રકારે સંબંધસિદ્ધિ ઘટતી નથી. કારણ કે આ સંબંધ ઉભયની છે તેનું “દ્વિષ્ટપણું' છે– “fase ;' અર્થાત આ પરસ્પર સંબંધોગ્યતા સંબંધ કર્મ અને આત્મા ઉભય આશ્રયી છે, એટલે તેમાં કર્મ અને આત્મા ઉભયના તથાસ્વભાવની અપેક્ષા રહે છે--મોતશાસ્થમવારિવાજૂ', કર્મની આત્મા સાથે સંબંધોગ્યતા અને આત્માની કર્મ સાથે સંબંધોગ્યતા એમ કર્મ અને આત્મા એ બન્નેની તથા પ્રકારની સંબંધોગ્યતા હોવી આવશ્યક છે, તે જ તે કર્મ–આત્માને સંબંધ બની શકે. નહિ તે આત્માના સંબંધ ગ્ય સ્વભાવના અભાવે કલ્પનાને વિશેષ આવે, અર્થાત કેવલ કર્માણ આદિની જ સંબંધયેગ્યતાથી આત્મા સાથે સંબંધસિદ્ધિ છે અવી કલપના વ્યાઘાત-બાધા પામે. અને તેથી ન્યાયની અનુપત્તિ––અઘટમાનતા હોય, શાસ્ત્રસિદ્ધ દષ્ટાંત ઘટે નહિં. માટે એકલા કર્માણ આદિ માત્રની જ સંબંધયોગ્યતાથી સંબંધસિદ્ધિ ક૯પવા યોગ્ય નથી. પણ આત્મા અને કર્મ બન્નેની તથા પ્રકારની સંબંધયોગ્યતાથી જ સંબંધસિદ્ધિ માનવા યોગ્ય છે. -હવે પરની આશંકા પરિહરતાં કહે છે–રન જ છે કે, તત્તમfdવાવ ઉત્તરૂપ તે તે કર્માણ આદિની જ, તમારતા-તસ્વભાવતાથી, –તે આત્મા સાથે સંબંધ ચગતા લક્ષણ, માવઃ ચરચ તત્વ તથા–સ્વભાવ છે જેને તે તથા—તવભાવ, તમાવ:– તેનો ભાવ તે તા. તા-તે વડે કરીને, સાત્મનઃ–આત્માની, જીવની, તથા–તથા પ્રકારે, અમે અન્યૂપગત કરેલી સંબંધોગ્યતા જેમ, સ દ્ધિ –સંબંધસિદ્ધિ-કર્માણ આદિ સાથે. કયા કારણથી ? તે માટે કહ્યું–ક્રિટન–ષ્ઠિપણાથી, દયાશ્રયપણુએ કરીને, અલ્થ-આના, સંબંધના, મો:-ઉભયના, આત્માન અને કર્માણ આદિના, તળાવમrafક્ષા –તથા સ્વભાવના અપેક્ષિપણાને લીધે. વિપક્ષમાં બાધક કહ્યું- ન્યથા–નહિં તે, આત્માના સંબંધોગ્ય સ્વભાવના અભાવે, કાનપાત્ર–કલ્પનાના વિરોધને લીધે, કર્માણ આદિના જ સ્વસંબંધોગ્ય સ્વભાવથી આત્મા સાથે સંબંધસિદ્ધિ છે એવી કલ્પનાના બાધાતને લીધે. ક્યા કારણથી ? તો કે– ન્યાયાનપત્ત-ન્યાયની અનુપ પતિને લીધે. ન્યાયની—શાસ્ત્રસિદ્ધ દૃષ્ટાંતની અનુપત્તિને લીધે. અને તથા પ્રકારે સંબંધસિદ્ધિ છે એમ એજ્ય (યોજવા યોગ્ય ) નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ લલિત વિસ્તરા : (૩) ‘અસ્થિ:’ પત્ર વ્યાખ્યાન અલાકાકાશનું દૃષ્ટાંતઃ આત્માના પણ સબધયેાગ્યતા સ્વભાવની સિદ્ધિ દર્શાવે છે— " न हि कर्माण्यादेस्तथाकल्पनायामप्यलोकाकाशेन सम्बन्धः, तस्य तत्सम्बन्धस्वभावत्वायोगात्, अतत्स्वभावे चालोकाकाशे विरुध्यते कर्माण्विादे सात्स्वभावता कल्पनेति न्यायानुपपत्तिः । तत्स्वभावताङ्गीकरणे चास्यास्मदभ्युपगतापत्तिः ॥ ર અર્થ:—કારણકે કર્માણદિની તથાપ્રકારે કલ્પનામાં પણ અલેાકાકાશની સાથે સંબંધ નથી,—તેના તત્સંબંધ સ્વભાવપણાના અયોગ છે માટે; અને અતત્રવભાવી અલાકાકાશમાં કહ્યુ આદિની તત્ત્વભાવતા કલ્પના વિરોધ પામે છે. એમ ન્યાયની અનુપત્તિ છે. અને આના તત્ત્વભાવતાના અગીકરણમાં અમારાથી અલ્યુપગતની (માનવામાં આવેલ વની) આપત્તિ થાય છે.૪૯ વિવેચન 64 જડ દ્રવ્ય ચતુષ્ક હા કે કર્તા ભાવ નહિ, સ પ્રદેશે હા કે વૃત્તિ વિભિન્ન કહી; ચેતન દ્રવ્યને હા કે સકલ પ્રદેશ મિલે, ગુણવત્ત્તના વત્તું હા કે વસ્તુને સહજ મલે.” - શ્રીદેવચંદ્રજી ન્યાયની અનુપપત્તિ—અઘટમાનતા કેવા પ્રકારે છે? તે કે—કર્માણુ આર્દિની તથાપ્રકારે સબધયેાગ્ય સ્વભાવની કલ્પના કરો, તે પણ અલાકાકાશની સાથે તેના સંબંધ પન્ના—ન્યાયની અનુપત્તિ જ ભાવતાં કહ્યું—ન—ને જ, દિઃ—કારણ કે, વ.વાટ્— ઉક્તરૂપ કર્માણુ આદિની, તથા નાયાવિ—તથાકલ્પનામાં પણ, અલકાકારામાં સબધયેાગ્ય સ્વભાવની કલ્પનામાં પણ, તે પછી તેના અભાવે તે પૂછ્યું જ શું ? એમ ‘ અપિ’-પણુ શબ્દને અથ છે. શું ? તે કે—અહોદ્દાદ્દારોન--પ્રતીત એવા અલાકાકાશ સાથે, સમ્વમ્યઃ—અવગાહ-અવગાહક લક્ષણુ સંબંધ. એમ કયા કારણથી ? તે માટે કહ્યું-- વસ્ય તસમ્બન્ધાવવાયોાત '; તત્ત્વતેનું, અલાકાકાશનું તેન—તે કર્માણુ આદિ સાથે, સમ્વન્ધસ્વમવટ્યું- સંબંધવભાવપણું. તારો ત— તેના અયેગને લીધે. ભલે એમ હા, તે પણ પ્રકૃત કલ્પનાને વિરેાધ છે તે માટે કહ્યું— અતસ્ત્વમાવે ચ—અને અતસ્વભાવી, કર્માણુ આદિ સાથે સંબંધ અયેાગ્ય સ્વભાવવાળા, અહેન્નાહારો વિજયતે—અલેાકાકાશમાં વિરાધ પામે છે. અસંબદ્રારા આવેલી અતભાવતા કલ્પનાથી કોણુ આદિની તસ્વભાવતા કલ્પના નિરાકૃત થાય છે. કૃતિ—એમ, યાચાનુંપત્તિ:——ઉતલક્ષણ ન્યાયની અનુષપત્તિ છે, અને પ્રયાગ—જે જેની સાથે સ્વય' અસબધયેાગ્ય સ્વભાવી હેાય છે, તે તેની સાથે કલ્પિત સબધયેાગ્ય સ્વભાવથી પણ સંબધિત થતા નથી. જેમ—અલાકાકાશ કર્માંણુઆદિ સાથે; અને તેમ આત્મા કર્માણુ આદિ સાથે જ, એમ વ્યાપક અનુપલબ્ધિ છે. એમ ત્યારે તભાવ પણૢ આ અંગીકાર કરવામાં આવશે, તે માટે કહ્યું તત્ત્વમાયતાકી ને ચ—અને તત્ત્વભાવતાનું અંગીકરણ સå, કર્માણુ આદિ સાથે સબધયોગ્ય રૂપના અશ્યુગમ સતે, અન્ય–આની, આત્માની, અસ્મમ્યુપતřપત્તિ ---અમારાથી અલ્યુપગત કર્યું હની આપત્તિ-પ્રસંગ થશે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સામગ્રનું ફલહેતુપણું અને સ્વભાવનું તદંતર્ગતપણું થતું નથી, તે પછી તેના–કલ્પનાના અભાવે તે પૂછવું જ શું? એકલા કર્માણની એમ “પણ” શબ્દનો અર્થ છે); કારણકે તે અલકાકાશને તે સંબંધોગ્યતાનું કર્માણ આદિ સાથે સંબંધસ્વભાવપણાને અયોગ છે માટે. અઘટમાનપણું એટલું જ નહિં પણ તે કર્માણ સાથે સંબંધગ્યતા સ્વભાવ જેમાં છે નહિં એવા અતસ્વભાવી અલકાકાશમાં કર્માણ આદિની જે તસ્વભાવતાની–સંબંધગ્યતાસ્વભાવપણાની કલ્પના કરવી તે જ વિરોધ પામે છે. એમ એકલા કર્માણ માત્રમાં જ સંબંધગ્યતા સ્વભાવની કલ્પના કરવામાં ન્યાયની અનુપ પત્તિ-અઘટમાનતા છે; અર્થાત્ તેવી કલ્પના ન્યાયયુક્ત વા યુક્તિયુક્ત નહિં લેવાથી ઘટતી નથી. અત્રે ન્યાયપ્રયોગ આ પ્રકારે–જે જેની સાથે સ્વયં સંબંધયોગ્ય સ્વભાવી ન હોય, તે તેની સાથે કદ્વિપત સંબંધયોગ્ય સ્વભાવથી પણ સંબંધિત થતું નથી. જેમ અલકાકાશ કર્માણ આદિ સાથે સંબંધ પામતું નથી તેમ આત્મા પણ કર્માણ આદિ સાથે. એમ વ્યાપક અનુપલબ્ધિ છે.” - હવે જે આ આત્માની તસ્વભાવતાને અંગીકાર કરે, એટલે કે કર્માણ આદિ સાથે આત્માના સંબંધયોગ્યતારૂપ સ્વભાવને સ્વીકાર કરો, તે અમારા અભ્યાગતની અમે માન્ય કરેલ અભિપ્રાયની એટલે કે આત્માના કનૃત્વની આપત્તિ થશે–ગwવષ્ણુપતાત્તિ: અમે જે સિદ્ધ કરવા માગીએ છીએ તેને જ તમે સ્વીકાર કર્યો એમ થશે. સામગ્રીનું લહેતુપણું અને સ્વભાવનું તદન્તર્ગતપણું સિદ્ધ કરે છે– न चैवं स्वभावमात्रवादसिद्धिः, तदन्यापेक्षित्वेन सामग्र्याः फलहेतुत्वात्, स्वभावस्य च तदन्तर्गतत्वेनेष्टत्वात, निर्लोठितमेतदन्यत्र । | કુતિ સાવિત્રલિજિ: રૂાા gf –અત્રે જ શંકાશેષના નિરાકરણાર્થે કહ્યું– –ન, વં–એમ, એની સ્વભાવતાનું અંગીકરણ સતે, રથમવમાત્રયાણદ્રિ–રવભાવમાત્ર વાદની સિદ્ધિ "कः कण्टकानां प्रकरोति तेक्ष्ण्यं ? विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सवमिदं प्रवृत्त,न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥" (અર્થાત ) કટકાનું તાણપણું અને અંગ-પક્ષીઓને વિચિત્ર ભાવ કેણ કરે છે? આ સર્વ સ્વભાવથી પ્રવૃત્ત છે, કામચાર છે નહિં, પ્રયત્ન શેને?—એવા લક્ષણવાળા સ્વભાવમાત્ર વાદની સિદ્ધિ થશે. ક્યા કારણથી ? તે માટે કહ્યું— તાપેક્ષિા –તદન્યના અપેક્ષિપણાથી, સ્વભાવથી વ્યતિરિકા કાલ આદિને અપેક્ષિતપણુએ કરીને, સામાયા –સામગ્રીના, કાલ સ્વભાવ નિયતિ પૂર્વકૃત અને પુરુષ એવા લક્ષણવાળી સામગ્રીના, રહેતુa—-ફિલિહતુપણાને લીધે. તો પૂર્વે સ્વભાવને ફલહેતુ કેમ ઉપજસ્ત કર્યો છે તે માટે કહ્યુંરામવય તરતતન--અને સ્વભાવના તદન્તર્ગતપણાએ કરીને, સામગ્રીના અંતર્ગતપણે, દત્તાત—ઈષ્ટહેતુ પણાને લીધે –ફલતુતાથી, નિકટતં–નિર્લોહિત, નિત, પ્રત-આ, સામગ્રીનું લહેતુપણું, અન્ય-અન્યત્ર, ઉપદેશપદ આદિમાં. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ લલિત વિસ્તરઃ (૩) “વિષ્યઃ પદ વ્યાખ્યાન અર્થ—અને એમ સ્વભાવમાત્ર વાદની સિદ્ધિ નથી,–તદ અપેક્ષિપણાએ કરીને સામગ્રીનું ફલહેતુપણું છે માટે, અને સ્વભાવનું તદન્તર્ગતપણાએ કરીને ઇષ્ટપણું છે માટે. આ અન્યત્ર નિલેંકિત છે. |ઇતિ આદિકરસિદ્ધિ | ૩ | વિવેચન જે જે કારણ જેહનું રે, સામગ્રી સંગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રગ....અજિત જિન” શ્રીદેવચંદ્રજી. શંકા–એમ તે આત્માની તસ્વભાવતાનું અંગીકરણ કરવામાં આવ્યું તે સ્વભાવમાત્ર વાદની સિદ્ધિ થશે. જેમકે- “કંટકનું તીકણપણું કેણ કરે છે? અને પશુ-પક્ષીએને નાના પ્રકારને વિચિત્ર ભાવ કેણ કરે છે? આ બધુંય સ્વભાવથી ચાલી રહ્યું છે, એમાં આપણી ઈચ્છાનું ચલન છે નહિં, તે પછી પ્રયત્ન શાને?” એવા પ્રકારને સ્વભાવમાત્ર વાદ સિદ્ધ થશે. સમાધાન–ના, એમ નહિ થાય. ‘તવાન રામકથા હ્યદેતુવાત ” કારણ કે તે સ્વભાવથી વ્યક્તિરિક્ત-જૂદા એવા કાલ આદિના સાપેક્ષપણાએ કરીને સમગ્ર સાધનના સંમિલનરૂપ સામગ્રીનું ફલહેતુપણું છે માટે. અર્થાત્ કાલ, સામગ્રીનું ફલહેતુપણું સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષ એ પાંચ સમવાયકારણરૂપઅને સ્વભાવનું સમગ્ર સાધનરૂપ સામગ્રી મળે, ત્યારે જ ફળની સિદ્ધિ થાય, તદંતર્ગતપણું કાર્યની નિષ્પત્તિ થાય—એ નિશ્ચય સિદ્ધાંત અચળ અખંડ અને અબાધિત જ છે. અને સ્વભાવસ્થ જ તન્તર્ગતા ફુવા સ્વભાવ પણ તે સામગ્રીમાં જ અંતર્ગત છે, એટલે તેનું ફળહેતુપણે ઈષ્ટપણું છે. આમ સમગ્ર સાધનરૂપ સામગ્રીનું જ ફળહેતુપણું છે, આ અમે શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ગબિન્દુ, ઉપદેશપદ આદિ ગ્રંથમાં સવિસ્તર નિલેંઠિત- નિત કર્યું છે, નિgષપણે સારી પેઠે ચણ્યું છે, એટલે અત્રે વિસ્તારભયથી તે ઉલ્લેખતા નથી, એમ આચાર્ય શ્રી હરિભદ્રજી વદે છે. એમ આદિકરત્વની સિદ્ધિ થઈ | તિ સવિરત્તિ રૂા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪. તીર્થકર : “તીર્થધાન્યઃ પદ વ્યાખ્યાન તીર્થંકર પદનું પ્રયોજનઃ આગમધાર્મિકોને નિરાસ– "एवमादिकरा अपि कैवल्यावाप्त्यनन्तरापवर्गवादिभिरागमधाम्मिकैरतीर्थकरा एवेष्यन्ते, 'अकृत्स्नकर्मक्षये कैवल्याभावा'दिति वचनात्, तन्निरासेनैषां तीर्थकरत्वप्रतिपादनायाह-५१ ‘તીથમ્યઃ” તિા. અર્થ એમ આદિકરે પણ કેવલ્યપ્રાપ્તિ અનંતર અપવર્ગવાદી એવા આગમધામિકેથી અતીથ કરે જ માનવામાં આવે છે,–“અકૃત્ન કર્મક્ષયે કેવલ્ય અભાવને લીધે– એ વચનથી–તેના નિરાસથી એઓના તીર્થકરપણાના પ્રતિપાદનાથે કહ્યું “તીર્થકરને વિવેચન ચકી ધરમ તીરથ તણે, તીરથ ફળ તત્ત સાર રે, તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે.”—શ્રી આનંદઘનજી એમ આદિકરે કહ્યા, તે પણ કેવલ્યપ્રાપ્તિ પછી તરત જ મોક્ષ માનનારા આગમધામિકેથી અતીર્થકરે જ માનવામાં આવે છે. આગમ જ જેને મન પ્રધાન છે એવા આ આગમધામિન કેથી અતીર્થકરે જ માનવામાં આવે છે. આગમ જ જેને મન પ્રધાન છે એવા આ “આગમધામિ કે’–વેદવાદીઓ ધર્મ–અધર્મ આદિ અતીન્દ્રિય અર્થમાં આગમને જ પ્રમાણ માને છે, પણ પ્રત્યક્ષાદિને પ્રમાણ માનતા નથી. કારણ કે તેઓના વચન પ્રમાણે “અતીન્દ્રિય અર્થોને સાક્ષાત્ દષ્ટા છે નહિં, નિત્ય એવા વચનથી જ જે દેખે છે તે દેખે છે.” આ આગમધામિ કેની માન્યતા પ્રમાણે “ નર્મથે વૈવસ્થામાથાત” સમસ્ત કર્મને ક્ષય થયા વિના કૈવલ્ય ન હોય, અને કૈવલ્યપ્રાપ્તિ થઈ કે તરતજ મોક્ષપ્રાપ્તિ હય, એટલે તીર્થ સ્થાપવારૂપ તીર્થંકરપણાને અવકાશ જ ક્યાં રહ્યો ? આ આગમધામિકેની માન્યતાના નિરાસ અર્થે અત્રે “તિરથયTri'તીર્થસ્થ:–તીર્થકરોને એ વિશેષ પદ મૂક્યું છે. ન્નિ -આજમષામ:આગમધામથી; આગમપ્રધાન ધામિકા–વેદવાદીઓ, તેઓથી: કારણ કે તેઓ ધર્મ-અધર્મ આદિક અતીન્દ્રિય અર્થમાં આગમને જ પ્રમાણુ માને છે નહિં કે પ્રત્યક્ષાદિકને પણ. જે તેઓએ કહ્યું છે— "अतीन्द्रियाणामर्थानां साक्षादृदृष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥" ( અર્થાત) અતીન્દ્રિય અર્થોને સાક્ષાત દૃષ્ટ વિદ્યમાન નથી; નિત્ય એવા વચનથી જ જે દેખે છે તે દેખે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ લલિત વિસ્તરા : (૪) “તીર્થમ્યઃ પદ વ્યાખ્યાન તીર્થંકર નામકર્મવિપાક થકી તીક હેય છે એમ પ્રતિપાદન કરે છે– तत्र-तीर्थकरणशीला: तीर्थकरा , अचिन्त्यप्रभावमहापुण्यसंज्ञिततन्नामकर्मविपाकतः, तस्यान्यथा वेदनायोगात् ।१२ અર્થ:–તેમાં તીર્થકરણશીલ તે તીર્થકર – અચિન્યપ્રભાવી “મહાપુણ્ય” સંતિ તતનામકર્મના વિપાક થકી (હોય છે)-–તેને અન્યથા વેદનને અયોગ છે માટે. વિવેચન ત્રીજે ભવ વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિન નામ... રે ભવિકા ! સિદ્ધચક પદ વ દે.”—શ્રી યશોવિજયજી (શ્રી શ્રીપાળ રાસ). તીર્થકરણશીલ તે તીર્થકરે, અર્થાત્ તીર્થનું સ્થાપન કરવું એ જેનું શીલ છેસ્વભાવ છે, તે તીર્થકર કહેવાય છે. અચિત્ય છે પ્રભાવ જેને અને “મહા પુણ્ય એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે જેને, એવા “તીર્થકર નામકર્મના વિપાક થકી– ઉદય થકી આ તીર્થકર હાય છે, કારણ કે તેનાથી અન્ય પ્રકારે આ તીર્થકર નામકર્મનું વેદન થઈ શકતું નથી. “જિસ્થામાપમદાપુuથરંજ્ઞિતતન્નમાલવપતિઃ ” ઈ. તે તીર્થંકર પદપ્રાપ્તિને ઉપક્રમ આ પ્રકારે છે:–જીવની તથારૂપ ગ્યતાથી–તથા ભવ્યતાથી આકર્ષાઈને ઉત્તમ બેધિબીજ તેને પૂર્વજન્મમાં પ્રાપ્ત તીર્થકરપદ પ્રાપ્તિ થાય છે. અને ત્યારે અહંદુભક્તિ-પ્રવચનવાત્સલ્ય આદિ ઉત્તમ ઉપક્રમ સ્થાનકોની તે ઉત્તમ સેવના કરે છે, ઉત્કૃષ્ટ આરાધના કરે છે. તથા “આ મેહધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુઃખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશ વડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારું,” હું આ સર્વ જીવને સદ્ધર્મશાસનરસિક કરૂં સવિ જીવ કરૂં શાસનરસી” એવા પ્રકારે તે વર બેધિ પામેલે બધિસત્વ ભાવના ભાવે છે. અને પછી તથારૂપ લેકકલ્યાણ પ્રવૃત્તિ કરતાં તે પરાર્થવ્યસની–પરોપકારને બંધાણી પરમ પુણ્યરાશિ ને ગુણરાશિના સંચયરૂપ વર્ધમાન મહદયને પામી, તીર્થકર નામ કર્મ બાંધે છે, અને તે મહાપુણ્યને ઉદય થતાં તે તીર્થંકર પદ પામી જગજજી પ્રત્યે નિષ્કારણ કરુણાથી પરમ પરોપકાર કરે છે. “ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઇંદ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વિશની સેવા મક “terષવાદને સંરે તુ:વિતા ઘતા. सत्त्वाः परिनमन्त्युद्यैः सत्यस्मिन्धर्मतेजसि ॥ अहमेतानतः कच्छाद्यथायोगं कथंचन । ૩નોત્તરથામતિ રજિસમવિતા –ઈત્યાદિ.” યોગબિન્દુ, Page #224 -------------------------------------------------------------------------- ________________ જેથી સંસારસાગર તરે તે તીથ : સંસારસાગર રૂ૫ઘટના ૧૨૧ અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવના એવી ભાવતા; સવિ જીવ કરૂં શાસનરસી, ઈસી ભાવ દયા મન ઉલ્લસી. ” શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા જેનાથી છ સંસારસાગર તરે છે તે તીર્થ, એમ રૂપ ધટના દર્શાવે છે तत्र-येनेह जीवा जन्मजरामरणसलिलं मिथ्यादर्शनाविरतिगम्भीरं महाभीषणकषायपातालं सुदुर्लक्ष्यमोहावत रौद्र विचित्रदुःखौघदुष्टश्वापदं रागद्वेषपवनविक्षोभितं संयोगवियोगबीचीयुक्तं प्रबल मनोरथवेलाकुलं सुदीर्ध संसारसागरं तरन्ति तत्तीर्थभिति ।१३ અથર–તેમાં–જેના વડે કરીને અહીં છે,–જન્મ-જરા-મરણરૂપ જલવાળા, મિથ્યાદર્શન–અવિરતિથી ગંભીર, મહાભીષણ ક્યાયરૂપ પાતાલવાળા, સુદલ મેહ આવર્તથી રૌદ્ર, વિચિત્ર દુઃખઘરૂપ દુષ્ટ સ્થાપવાળા, રાગ-દ્વેષ પવનથી વિભિત, સંગ- વિગરૂપ વીચીથી (મોજાથી) યુક્ત, પ્રબલ મને થેલાથી આકુલ એવા–સુદીર્વ સંસારસાગરને તરે છે તે તીથી વિવેચન શ્રી અરજિન ભવજલને તારુ, લાગે મુજ મન વારુ રે.....મનમોહન સ્વામી. બાહ્ય કહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે..મન.” –શ્રી યશોવિજયજી જેના વડે કરીને અહીં છે સંસાર સાગરને તરે છે, તે “તીર્થ” છે. નેદ નીવા કુલ સંસારના તાત્તિ તત્તર્થ ! સંસાર સાગર કે છે? તેનું તાદશ્ય ચિત્ર રજૂ કરતી સુંદર રૂપક ઘટના અત્ર કરી છે. સમુદ્ર જેમ જલથી સંસાર સાગર: ભરપૂર ને જલમય છે, તેમ આ સંસાર સમુદ્ર જન્મ–જરા મરણરૂપ રૂપઘટના જલથી ભરપૂર ને તન્મય છે. સમુદ્ર જેમ તાગ ન લઈ શકાય એવા અગાધ જલથી ગંભીર છે, તેમ આ સંસાર સમુદ્ર તાગ ન લઈ શકાય એવા અગાધ મિથ્યાદર્શન–અવિરતિથી ગંભીર છે. સમુદ્ર જેમ ચારે દિશામાં પાતાલમાં પ્રતિષ્ઠિત ને પાતાલ જેવા ઊંડા આશયવાળા લક્ષ યોજન પ્રમાણે ચાર મહા ઇતિ–માપવા તાકૂ-મહાભીષણ કષાય–પાતાલવાળા. પાતાલમાં પ્રતિષ્ઠિતપણાથી અને તેની જેમ ગંભીરપણાથી પાતાવો તે જનલક્ષ પ્રમાણુ ચાર મહાકલ છે. જે પ્રકારે કહ્યું છે કે – “पणनउई उ सहस्सा, ओगाहित्ता चउदिसिं लवणं । चउरोऽलिंजरसंठाणसंठिया होति पायाला ॥" (અર્થાત) પંચાણુ હજાર યોજન ચારે દિશામાં લવણસમુદ્રને અવગાહીને અલિંજર (કાઠી) સંસ્થાનથી સંસ્થિત એવા ચાર પાતાલે છે. તેથી–મદામાપ: Hથા ઇશ્વ પતાસ્ટનિ ચત્ર તથા ત૬ મહાભીષણ એવા કષાય જ જ્યાં પાતાલે છે, તે મહાભીષણ કષાયપાતાલવાળે, તેને. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ લલિત વિસ્તરો : (૪) “તીર્થવખ્ય પદ વ્યાખ્યાન કલશથી યુક્ત છે, તેમ આ સંસાર સમુદ્ર પણ પાતાલ કલશો જેવા ઊંડા મહાભીષણ-મહા ભયંકર ચાર કષાય પાતાલેથી યુક્ત છે. “ચઉ કષાય પાતાલ કલશ જિહાં, તિસના પ્રવન પચંડ; બહુ વિકલ્પ કલેલ ચઢતું કે, આરતિ ફેન ઉદંડ.... ભવસાયર ભીષણ તારીએ હે, અહો મેરે લલના પાસજી! ત્રિભુવન નાથ દિલમેં એ વિનંતિ ધારિયે હે...” શ્રી યશોવિજયજી. સમુદ્ર જેમ દુલ-ઉલંઘવા દુષ્કર એવા ઘુમરીઓ ખવડાવતા આવર્તથી–વમળથી રૌદ્રભયાનક છે, તેમ આ સંસાર સમુદ્ર પણ વિભ્રમરૂપ ઘૂમરીઓ ખવડાવતા એવા દુલ ધ્ય મોહરૂપ આવર્તથી રૌદ્ર છે. સમુદ્ર જેમ વિચિત્ર પ્રકારના મગરમભ્ય આદિ દુષ્ટ શ્વાપોથી–જલચરોથી વસેલે છે, તેમ આ સંસારસમુદ્ર પણ વિચિત્ર–નાના પ્રકારના દુઃખસમૂહરૂપ દુષ્ટ જલચરોથી વસેલું છે. સમુદ્ર જેમ પવનના હિલેળાથી ખળભળી ઊઠે છેવિક્ષેજિત થાય છે, તેમ આ સંસારસમુદ્ર પણ રાગદ્વેષરૂપે પવનથી વિભ પામી રહ્યો છે, ખળભળી રહ્યો છે. સમુદ્ર જેમ ઊઠતા અને લય પામતા મજાથી-વીચીથી ઊછળી રહ્યો છે, તેમ આ સંસારસમુદ્ર પણ ઉપજતા અને વિણસતા સંગવિયેગરૂપ જાંથી ઉલસી રહ્યો છે. સમુદ્ર જેમ વેલાકુલ-ભરતીઓટથી આકુલ છે, તેમ આ સંસારસમુદ્ર પણ પ્રબલ મને રથરૂપ વેલાથી–ભરતીઓટથી આકુલ–ભરપૂર છે. સમુદ્ર જેમ પાર ન પામી શકાય એ સુદીર્ધ–અતિ લાંબે છે, તેમ આ સંસારસમુદ્ર પણ પાર ન પમાય એ સુદી છે. “ જરત ઉદ્દામ કામ વડવાનલ, પરત શીલ ગિરિ શંગ; ફિરત વ્યસન બહુ મગર તિમિંગલ, કરત હે નિમગ ઉમંગ ભવસાયર ભીષણ.” - શ્રી યશોવિજયજી. “સંસારને તત્વજ્ઞાનીઓ એક મહાસમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહે લેકે ! એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો! ઉપયોગ કરે !આમ એમનાં સ્થળે સ્થળે વચને છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી. પણ છે. સમુદ્રમાં જેમ મોજાંની છોળો ઉછળ્યા કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજાં ઉછળે છે. જળને ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ કયાંક બહુ ઉંડે છે, અને કયાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામ વિષય પ્રપંચાદિકમાં બહુ ઊંડે છે. તે મેહરૂપી ભમરીઓ ખવરાવે છે. બેડું જળ છતાં સમુદ્રમાં જેમ ઉભા રહેવાથી કાદવમાં ગુચી જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણારૂપી કાદવમાં ઘુચવી દે છે. સમુદ્ર જેમ નાના પ્રકારના ખરાબા, અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીરૂપી ખરાબા, અને કામરૂપી તેફાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામના અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન વા પ્રવચનાધાર સંઘ તે તીર્થ : પ્રવચન જહાજ ૧૨૩ અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઉંડે ઉતરે છે, તેમ પાપરૂપી જળ પામીને સંસાર ઉંડે ઉતરે છે, એટલે મજબુત પાયા કરતે જાય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણત શ્રી મોક્ષમાળા, પાઠ ૧૯ ઈત્યાદિ અનેક પ્રકારે જ્ઞાનીઓએ જેને સાગરની ઉપમા સગપાંગ ઘટાવી છે, એ આ સંસારસાગર જેના વડે કરીને જીવે તરી જાય છે, તે “તીર્થ” કહેવાય છે. ભમરીયા કે બીચિં ભયંકર, ઉલટી, ગુલટી વાચ; કરત પ્રમાદ પિશાચન સહિત જ્યાં, અવિરતિ વ્યંતરી નાચ....ભવસાયર ભીષણ ગરજત અરતિ કુરતિ રતિ બિજુરી, હેત બહુત તેફાન; લાગત ચેર કુગુરૂ મલબારી, ધરમ જહાજ નિદાન ભવસાયર ભીષણ જુરે પાટિયે જિઉં અતિ જેરી, સહસ અઢાર શીલંગ; ધર્મ જિહાજ તિઉં સજ કરી ચલ, યશ કહે શિવપુરિચંગ...ભાવ.” શ્રી યશોવિજયજી આ તીર્થ તે આવું વિશિષ્ટ લક્ષણસંપન્ન પરમ જહાજ સમું પ્રવચન વા સંધ છે, એમ દર્શાવે છે— १°एतच्च यथावस्थितसकलजीवादिपदार्थप्ररूपकं अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाऽऽधारं त्रैलोक्यगतशुद्धधर्मसम्पयुक्तमहासत्त्वाश्रयं अचिन्त्यशक्तिसमन्विताविसंवादिपरमबोहित्थकल्पं प्रवचनं सङ्घो बा, निराधारस्य प्रवचनस्यासम्भवाद। उक्तं च તિર્થ મતે: તિર્થ? તિસ્થરે તિર્થં? गोयमा ! अरहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउब्वण्णो समणसङ्घो।"५४ અર્થ—અને આયથાવસ્થિત સકલ છવાદિ પદાર્થનું પ્રરૂપક, અત્યંત અનવઘ અને અન્યને અવિશાત એવી ચરણ કરણ ક્રિયાનો આધાર, લેયગત શુદ્ધ ધર્મસં૫૬ યુક્ત મહાસના આશ્રયવાળું, અચિજ્ય શકિત સમન્વિત–અવિસંવાદિ એવું પરમ વહાણુ સમું પ્રવચન વા સંઘ છે. કહ્યું છે કે હે ભગવંત ! તીર્થ તે શું તીર્થ છે ? તીર્થકર તે તીર્થ છે? હે ગૌતમ! અહ“તે તો નિયમથી તીર્થકર છે, તીથ પુનઃ ચતુર્વર્ણ શ્રમણ સંઘ છે.”૫૪ વિવેચન ભવસમુદ્ર જલ તારવા, નિર્ધામક સમ જિનરાજ રે; ચરણ જહાજે પામિય, અક્ષર શિવનગરનું રાજરે.”–શ્રી દેવચંદ્રજી અને સંસારસાગરથી તારનારું આ તીર્થ કયું છે? તે કે–તરવામાં ને તારવામાં કદી વિસંવાદ ન પામે– ચૂકે એવું અવિસંવાદી પરમ જહાજ સમું પ્રવચન, વા તેના સિ–વાતશુધર્મરાજમાનરવા ” – પ્રેરવા જતા– ભુવનત્રયવર્તી, સુથા–શુદ્ધ, નિર્દોષ, ધર્મનu–સમ્યવાદરૂપ ધર્મસંપર્ધી સમન્વિત-ગુar:યુક્ત, એવા મારવા–મહાસત્ત, ઉત્તમ પ્રાણીઓ, પ્રથ:-આશ્રય, આધાર, ત તથા–છે જેને તે તથા. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ લલિત વિસ્તર : (૪) “તીર્થજગ્ય.” પદ વ્યાખ્યાન આધારભૂત સંઘ,–“રિસંવારિ પરમવદિસ્થigવર સવા', પ્રવચન વા પ્રવચનાધાર અપાર સાગર જેમ ઉત્તમ જહાજથી પાર ઉતરી શકાય છે, તેમ સંઘ તે તીર્થ: આ અપાર ઘોર સંસારસાગર પણ પ્રવચનરૂપ પ્રવણથી પાર ઉતરી પ્રવચન જહાજ શકાય છે. એટલે પ્રવચન-પ્રવાહણ એ જ સંસારસાગરથી તારનારૂં તીર્થ છે. સાગરથી પાર ઉતારનારૂં જહાજ પ્રથમ તે દિશા આદિ દર્શક યંત્રથી સુસજજ હોવું જોઈએ. યંત્રસજજ છતાં ગતિકિયા ન કરે તે શું કામનું? એટલે બીજું તે ગતિ-કિયાવંત હોવું જોઈએ. આવું જહાજ પણ તેના પ્રેરક-ચલાવનાર નિર્ધામક કપ્તાન વગેરે બરાબર ન હોય તે કેમ ચાલે? એટલે ત્રીજું તેના આશ્રયઆધારરૂપ ઉત્તમ કપ્તાન આદિ હોવા જોઈએ. આ બધું ય હોવા છતાં જહાજ મજબૂત સુદઢ ન હોય તે વચ્ચે જ ભાંગી પડે, એટલે એથું તે શક્તિસંપન્ન હોવું જોઈએ. આવા લક્ષણવાળું ઉત્તમ જહાજ સાગર પાર ઉતારી ઈષ્ટ સ્થળે પહોંચાડે, તેમ તેવા જ યક્ત લક્ષણવાળું પ્રવચન જહાજ પણ સંસારસાગર પાર ઉતારી ઈષ્ટ મોક્ષ સ્થળે પહોંચાડે છે. આમ આ રૂપકની ભૂમિકા સમજવા માટે આટલે સામાન્ય નિર્દેશ કર્યો, એટલે અત્રે બુદ્ધિનધાન આચાર્યજીએ પ્રવચનના જે ઉત્તમ બુદ્ધિગમ્ય (Most Intelligent) લક્ષણ પ્ર જ્યા છે, તેની ચમત્કૃતિ હવે આ તુલનાત્મક અર્થ ઘટના ( Comparison ) પરથી સુજ્ઞ વાંચથી સમજી શકાશે– ઉત્તમ જહાજ પ્રથમ તે દિશા-કાળ-ગતિ આદિ તત્વ જેમ છે તેમ બરાબર દર્શાવનાર યંત્રોથી સુસજ્જ (Weli-equipped) હોય; તેમ આ પરમ પ્રવચન જહાજ પણ જેમ છે તેમ યથાવસ્થિત સકલ છવાદિ પદાર્થનું પ્રરૂપણ કરનાર વચન-તંત્રોથી સુસજજ છે. “યથારિતસરકાવાર્થપન્ન ? ઉત્તમ જહાજ જેમ આડું અવળું નહિં એવું અનવદ્ય અને અન્ય હેડકાં વગેરેની બા. માં અવિજ્ઞાત એવું શીધ્ર સતત ચલન–કરણ કરતું ઈષ્ટ દિશામાં ગતિમાનું–કિયાશીલ હોય; તેમ આ પરમ પ્રવચન જહાજ પણ અત્યંત અનવદ્ય–સર્વથા પરમ નિર્દોષ અને અન્યને અવિજ્ઞાત–બીજાઓને જાણવામાં નથી એવી ચરણ-કરણકિયાના આધારરૂપ હેઈ, મોક્ષરૂપ ઈષ્ટ નિશ્ચય દિશામાં ઉગ્ર સંવેગથી સતત ગતિમા–ક્રિયાશીલ હોય છે.– સત્યન્તાનવાજ્યાવિજ્ઞાતિવરજળવિજssધી.” અપાર સાગરને ઉ૯લંઘી ઈષ્ટ સ્થળે પહોંચવા માટે જોઇતી ધીરજ ને તમન્ના જેઓમાં છે, એવા ધીર મહાસત્ત્વ સંપત્તિમાન ઉતારુઓ જ (Passengers) જેમ ઉત્તમ જહાજને આશ્રય કરે છે; તેમ આ અપાર સંસારસાગરને ઉલ્લંઘી મહાસત્વ મોક્ષરૂપ ઈષ્ટ સ્થળે પહોંચવા માટે જે ઓમાં અપાર ધૈર્ય અને આશ્રયવાળું અનન્ય લગની છે, એ શુદ્ધ સમ્યક્ત્વાદિ ધર્મસંપર્સાપન પ્રવચન જહાજ ત્રિભુવનવત્તી મહાસત્તવંત મહાસ જ આ પરમ પ્રવચન જહાજને આશ્રય કરે છે, “વેન્દ્રકાનતશુષ મદાવાઈ.” Page #228 -------------------------------------------------------------------------- ________________ ધમતીથસ્થાપનથી ભવ્યજનોના અનુગ્રહકર તીર્થકરે ૧૨૫ અને જેની દષ્ટિ સાબૂત છે, જેનું સમુદ્રયાનનું જ્ઞાન બરાબર છે, જેની વહાણ ચલાવવાની કળા અવિકળ છે, અને તોફાન–વંટેળીઓ વગેરે ગમે તેવી આફતમાં પણ જે ગભરાતા નથી, એવા ધીર મહાસત્ત્વ ઉત્તમ નિર્ધામક કપ્તાન–ડેલ આદિને જેને આશ્રય-આધાર છે, એવું જહાજ જેમ તેને આશ્રય કરનારા સર્વ મહામત્વ ઉતારુઓને ક્ષેમકુશલપણે (With safety ) ઈષ્ટ સ્થળ ભણું લઈ જાય છે, તેમ જેનું દર્શન-દૃષ્ટિ સમ્યક્ છે, જ્ઞાન સમ્યક્ છે, ચારિત્ર સમ્યક્ છે, અને ગમે તેવા પરીષહ-ઉપસર્ગની આપત્તિમાં પણ જે ક્ષોભ પામતા નથી, એવા શુદ્ધ સમ્યકત્વાદિ ધર્મસંપસંપન્ન મહાપીર મહાસત્ત્વવંત મહાસરૂપ નિર્ધામકાદિને જેને આશ્રય-આધાર-અવખંભ છે, એવું આ પરમ પ્રવચન જહાજ તેને આશ્રય કરનારા સમ્યક્ત્વાદિસંપન સર્વ મહાસત્વ ઉતારુઓને ક્ષેમકુશલપણે ગક્ષેમથી મેક્ષરૂપ ઈષ્ટ સ્થળ ભણી લઈ જાય છે. યંત્રો બરાબર હોય, ઈષ્ટ દિશામાં ગતિ બરાબર હોય, નિર્ધામકાદિ કુશળ હોય, પણ જહાજ પિતે અતિ લાંબી મુસાફરી માટે ક્ષમ એવું શક્તિવાળું ન હોય તો અધવચ્ચે જ ખાટકી પડે. પરંતુ સુદીર્ઘ પ્રવાસને ઘસારો સહી શકે એવું મજબૂત મહાશક્તિસંપને ઉત્તમ જહાજ તે વચ્ચે ખેટકી પડ્યા વિના ઇષ્ટ સ્થળે પહોંચાડવા સમર્થ હોય. તેમ આ પરમ પ્રવચન જહાજ પણ “વિચારસમન્વિત’ અચિત્ય શક્તિસમન્વિત હેવાથી મોક્ષરૂપ ઈષ્ટ સ્થળે પહોંચાડવા પરિપૂર્ણ સમર્થ હોય છે. અને આવા લક્ષણવાળું ઉત્તમ જહાજ જેમ ઈષ્ટ સ્થળે પહોંચાડ્યા વિના રહે નહિં, તેમ ઉક્ત લક્ષણવાળું અચિત્ય શક્તિસંપન્ન આ પરમ પ્રવચન જહાજ પણ મોક્ષરૂપ ઈષ્ટ સ્થળે પહોંચાડ્યા વિના રહે નહિ, એવું અવિસંવાદી જ હોય છે. આવા લક્ષણવાળું પ્રવચન એ જ તીર્થ છે, અથવા આ પ્રવચનના આધારભૂત સંઘ એ જ તીર્થ છે, કારણ કે નિરાધાર એવા પ્રવચનને અસંભવ છે માટે. એટલે જ શ્રીગૈાતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ભગવતી સૂત્રમાં ચાતુર્વર્ણ શ્રમણ સંઘને તીર્થ કહ્યું છે, અને તેના કર્તા અહં તેને “તીર્થકર” કહ્યા છે. R તાર્યાર્થ : આમ જ્ઞાનવયોગ ઈ. થકી તીર્થકરપણાની સિદ્ધિ છે એમ નિગમન કરે છે તતતતુ મતિ धातिकर्मक्षये ज्ञानकैवल्ययोगात्तीर्थकरनामकर्मोदयतस्तत्स्वभावतया आदित्यादि. પ્રાસાઉનનતા, શાસ્ત્રાર્થgurગનાનું, મુજવ તરસમવેરામાનુજ, મગનધર્મप्रवर्तक त्वेन परम्परानुग्रहकरास्तीर्थकराः॥५५ || [ત તથaff: II & II Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ લલિત વિસ્તરા : (૪) “તીર્થસ્થ:' પદ વ્યાખ્યાન અર્થ –અને તેથી આ કહેવાનું થયું– ઘાતિકર્મને ક્ષય થયે, જ્ઞાનકેવલ્ય વેગ થકી તીર્થકર નામકર્મના ઉદયને લીધે, તસ્વભાવતા વડે કરીને આદિત્યાદિ પ્રકાશના નિદર્શનથી શાસ્ત્રાર્થ પ્રણયનને લીધે, મુક્તકૈવલ્યમાં તેને અસંભવથી આગમની અનુપત્તિને લીધે,–ભવ્યજનોના ધર્મપ્રવકપણ વડે કરીને પરંપરા અનુગ્રહકર તીર્થકરે છે. એમ તીર્થંકરપણાની સિદ્ધિ છે." | ઈતિ તીર્થકરસ્વસિદ્ધિ II ઇ . વિવેચન કેવલજ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે....પ્રભુ અંતરજામી; ચિદાનંદઘન તત્વવિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે..પ્રભુત્ર સુબાહુ કર્મ ઉદય જિનરાજને, ભવિજન ધર્મ સહાય..પ્રભુજી ! નામાદિ સંભારતાં, મિથ્યા દેષ વિલાય.પ્રભુજી!બાહુ નિણંદ દયામયી.... - શ્રીદેવચંદ્રજી vfપાતિવર્ષ ઈત્યાદિ. વાતિક્ષ–ધાતિકર્મનો ક્ષય થયે, જ્ઞાનાવરણાદિ અદષ્ટ ચતુષ્ટયને પ્રલય થયે, જ્ઞાનવલ્યગાન્ત-જ્ઞાનકેવલ્યના યોગથી, કેવલજ્ઞાન-દર્શન લક્ષણ જ્ઞાનકેવલને સંબંધ પ્રાપ્ત કરી, તીર્થનામયા –તીર્થંકર નામકર્મના વિપાકરૂપ હેતુ થકી, તeaમાવતા—તતસ્વભાવતાથી, તીર્થકરણ સ્વાભાવ્યથી. કેવી રીતે ? તે માટે કહ્યું–સાહિત્યકારનિવનત–આદિત્ય આદિના પ્રકાશના નિદર્શનથી. "तत्स्वाभाव्यादेव प्रकाशयति भास्करो यथा लोकम् । તીર્થgવના પ્રવર્તતે સાર્થવ પવF II(તસ્વાર્થભાળે કારિકા, ૧૦ ) (અર્થાત) તસ્વાભાવથી જ સૂર્ય જેમ લેકને પ્રકાશે છે, એમ તીર્થ પ્રવર્તનાર્થે તીર્થંકર પ્રવર્તે છે. આદિ શબ્દથી ચંદ્રમણિ આદિના નિદર્શનનું ગ્રહણ છે. શું? તે માટે કહ્યું સાઘાર્થનાના––શાસ્ત્રાર્થના પ્રણયન થકી, માતૃકા પદત્રયલક્ષણ શાસ્ત્રાર્થના પ્રણયનથી– ઉપદેશનથી. તીર્થંકરે એમ વક્ષ્યમાણ (કહેવામાં આવશે તે) સાથે સંબંધ છે. વિપક્ષમાં બાધક કહ્યું – કુવને-મુક્તકેવલ્યમાં, અપવર્ગલક્ષણ મુક્ત કૈવલ્યમાં, તમા –તેના અસંભવથી, શાસ્ત્રાર્થ પ્રણયનના અઘટનથી,-અશરીરતાથી પ્રણયનહેરૂપ મુખાદિના અભાવને લીધે, અભિમાનુvપત્તઃઆગમની અનુપ પત્તિ થકી-અગ થકી. અને તે શાસ્ત્રાર્થ અકેવલિપ્રણીત નથી,–વ્યભિચારના સંભવને લીધે; અપૌરુષેય પણ નથી–તેના નિષિસ્થમાનપણાને લીધે. કેવા હતાં તે માટે કહ્યું – મર્થનનકવન્ટેન–ભવ્યજનના ધર્મપ્રવર્તાકપણુ વડે કરીને, યોગ્ય જીવના ધર્મમાં અવતારકપણુએ કરીને, પૂજાનુઘaધારા–પરંપરા અનુગ્રહકર, પરંપરાથી—વ્યવધાનથી અનુગ્રહકરઉપકારકર. કારણ કે કલ્યાણતા લક્ષાણ એવો છોને ક્ષાપશમિકાદિ સ્વપરિણામ જ અનંતરપણે અનુગ્રહત છે, અને તતહેતુતાથી (તે પરિણામની હેતુતાથી) ભગવંત અનુગ્રહહેતુ છે. અથવા પરંપરાથી–અનુબંધથી રવતીર્થના અનુવૃત્તિકાલ પર્યંત સુદેવત્વ-સુમાનુષત્વ આદિ કલ્યાણલાભલક્ષણા પરંપરાથી અનુગ્રહકર. Page #230 -------------------------------------------------------------------------- ________________ મહેશ અનુગ્રહથી બેધવાદને નિરાસ ૧૨૭ અને આ ઉપરથી કહેવાનું તાત્પર્ય એ થયું કે–“ઘાતિયામ ” જ્ઞાનાવરણ–દર્શનાવરણમોહનીય ને અંતરાય એ ચાર ઘાતિકને ક્ષય થયે, જ્ઞાનવજાત– કેવલજ્ઞાન– દર્શન રૂપ જ્ઞાનકેવલ્યને યોગ થાય, ત્યારે “તીર્થકર” નામકર્મના ઉદયથકી તીર્થ નામવાયતઃ તીર્થકરે તેવા પ્રકારના તીર્થકરણ સ્વભાવપણાએ કરીને જગતારક તીર્થકર નામકર્મ: ધર્મતીર્થનું સ્થાપન કરે છે. સૂર્યચંદ્ર આદિ જેમ તેના તેવા ધર્મતીર્થસ્થાપન સવભાવપણાથી જ લેકને પ્રકાશે છે તેમ તીર્થંકર પણ તસ્વભાવપણાથી જ તમાવતથા ધર્મતીર્થના સંસ્થાપનાથે પ્રવર્તે છે, અને ૩vજો વા વિષને હા ધુ વા'—ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી આદિ શાસ્ત્રાર્થના પ્રણયન થકી—“શાસ્ત્રાર્થના ” ઉપદેશન વડે કરીને જગમાં જ્ઞાનપ્રકાશ રેલાવે છે. પરંતુ મુવિ તરંજ' મુક્તકેવલ્યમાં તો તેવા શાસ્ત્રાર્થપ્રણયનને અસંભવ છે, કારણ કે અશરીરતાથી મુખાદિના અભાવે ઉપદેશ કેમ ઘટે? અને તેવા શાસ્ત્રાર્થ ઉપદેશને અસંભવ છે, તે પછી પરો પણ જેને માન્ય કરે છે એવા આગમન પણ ઉપપત્તિ કેમ થાય-કાજમાનપત્તઃ ” ? એટલે જ્ઞાનકૈવલ્યસંપન્ન એવા તીર્થંકર થકી જ શાસ્ત્રાર્થ પ્રણયનને સંભવ છે. અને આ શાસ્ત્રાર્થ પણ અકેવલિપ્રણીત નથી, કારણ કે તે તે વ્યભિચારને–આડાઅવળા વિસંવાદી અને સંભવ હોય; અપૌરુષેય પણ નથી, કારણ કે તેને હવે પછી આગળ ઉપર નિષેધ કરવામાં આવશે. વાણી ગુણ પાંત્રીશ અને પમ, અવિસંવાદ સરૂપે રે, ભવદુઃખવારણ શિવસુખકારણ, સૂધે ધર્મ પ્રરૂપે રે..–શ્રીદેવચંદ્રજી આમ જગને તારનારા પરમ કલ્યાણકારી ધર્મતીર્થનું સ્થાપન કરનારા તીર્થકર ભગવંતે “મર્થનર્મપ્રવર્તદાન’ ભવ્યજનોના ધર્મપ્રવર્તકપણુ વડે કરીને પરંપરઅનુગ્રહકરો givજાનુજરા: છે; અર્થાત્ યેગ્ય જીને ધર્મમાં અવતારકપણુ વડે કરીને પરંપરાથી ઉપકાર કરનારા છે. અથવા પરંપરાથી એટલે કે અનુબંધથી પિતાનું તીર્થ જેટલે કાળ ચાલે તે પર્યત સુદેવપણું-સુમનુષ્યપણું આદિ કલ્યાણભવ્યજનોના લાભ પરંપરા વડે કરીને તીર્થકરે પરંપરાથી અનુગ્રહ હેતુ છે. અનંતર અનુગ્રહકર (Immediate) અનુગ્રહતુ તે અને કલ્યાણ પામવાની યોગ્યતારૂપ તીર્થકરે લક્ષણવાળે લાપશમિકાદિ સ્વપરિણામ જ આત્મપરિણામ જ છે, અથવા તત્કાલીન પ્રત્યક્ષ સદ્ગુરુ જ છે, પણ તે પરિણામના હેતુપણાએ કરીને અથવા અનંતર સદ્દગુરુના પરંપર પરમગુરુપણાએ કરીને તીર્થકર ભગવંતે પરંપર અનુગ્રહ હેતુ છે. “માનધર્મવેર પરનુત્તીર્થ:' કારણકે જ્ઞાનકૈવલ્યસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ તીર્થકર દેવ પ્રારબ્ધદય પ્રમાણે સદ્દેશના દાન વડે પરમ પરોપકાર કરતા સતા, દેહ છતાં દેહાતીત એવી કાયોત્સર્ગ– Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ લલિત વિસ્તરા : (૪) “તીર્થm: પદ વ્યાખ્યાન જીવન્મુક્ત દશાએ વિચરે છે. નિષ્કારણ કરુણરસસાગર એવા તીર્થકર દેવને આ પરમ કૃપાળ દેવ પરમાર્થમેઘની વૃષ્ટિ કરી, સંસારતાપથી પરમ વિધોપકાર સંતપ્ત જગજજતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે. ભવદુઃખવારણ શિવસુખકારણ” એ શુદ્ધ ધર્મ પ્રરૂપી, આ ભગવાન ધર્મમૂર્તિ વિશ્વબંધુ દુષ્ટ અસાધુજનેને દુષ્ટ માર્ગ છોડાવી, ને શિષ્ટ સાધુજનેને ઈષ્ટ પરમાર્થ માર્ગે ચઢાવી સર્વ જગતનું પરમાર્થ હિત કરવારૂપ પરમ કાનુગ્રહ આચરે છે. અને સર્વ શોકને નાશ કરનારા એવા ખરેખરા “અશક” ધર્મચકના પ્રવર્તન વડે પરમ લેકે પકાર કરે છે. આવા વિશ્વકલ્યાણકારી વિશ્વવધ અહંત ભગવતેને દેવચંદ્રજી-આનંદઘનજી-યશોવિજયજી આદિ સંત કવિજનેએ મહાવ, મહાપ, મહામાહણ, નિર્યામક, સાર્થવાહ આદિ યથાર્થ ઉપમએ આપી અનન્ય ભક્તિથી એમને મહામહિમા સંગીત કર્યો છે ભવઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમેઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘ રે. દેવ વિશાલ જિjદની તમે ધ્યાને તત્ત્વ સમાધિ રે. ભવાટવી અતિ ગહનથી, પારગ પ્રભુજી સત્થવાહ રે; શુદ્ધ માર્ગ દેશકપણે, એગ ક્ષેમકર નાહ રે...દેવ. ઈત્યાદિ.” –શ્રી દેવચંદ્રજી / તીર્થશાસ્ત્રસિદ્ધિ: . છે .. FEEલ -5 કા ૫. સ્વયંસંબુદ્ધઃ ‘સ્વયંસવુખ્યઃ ” પદ વ્યાખ્યાન સ્વયંસંબુદ્ધપદનું પ્રયોજનઃ મહેશ અનુગ્રહથી બેધવાદને નિરાસ – १२पतेप्यप्रत्ययानुग्रहबोधतन्त्रैः सदाशिववादिभिस्तदनुग्रहबोधवन्तोऽभ्युपगम्यन्ते, ' महेशानुग्रहात् बोधनियमा'विति वचनात् , एतद्व्यपोहायाह-१६ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સ્વયંસબુદ્ધ પહથી મહેશ અનુગ્રહથી બેધવાદને નિરાસ ‘વયંસવુમ્મઃ | અથર–એઓ પણ અપ્રત્યયના (મહેશના) અનુગ્રહ થકી બેધ (ઉપજે છે) એવું જેનું તંત્ર છે, એવા સદાશિવવાદીઓથી તેના અનુગ્રહથી બેધવત માનવામાં આવે – મહેશના અનુગ્રહથકી બોધ-નિયમ હોય છે? એ વચનથી,-એના નિરાકરણ સ્વયંસંબુદ્ધોને વિવેચન “સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી, બ્રહમ સ્વયંભૂ બુદ્ધ બુઝવાથી.”—શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા સ્વરચિત) એ ભગવતે પણ સદાશિવવાદીઓથી મહેશઅનુગ્રહ થકી બેધવંત માનવામાં આવે છે, તેના નિરાકરણાર્થે અત્રે “સ્વયંસંબુદ્ધ એ ખાસ વિશેષણ મૂક્યું છે. હેતુ નિરપેક્ષ-નિષ્કારણ આત્મલાભપણાએ કરીને પ્રત્યય વિનાના જે “અપ્રત્યય' કહેવાય છે, એવા મહેશના અનુગ્રહ થકી એટલે કે ધોગ્ય સ્વરૂપ સંપાદનલક્ષણ ઉપકાર થકી,” કૃપાપ્રસાદ થકી બેધ ઉપજે છે, એવું જેનું આગમ-તંત્ર છે, એવા સદાશિવવાદીએ –ઈશ્વરકારણિક કહે છે કે મહેશના અનુગ્રહ થકી બેધ–નિયમ હોય છે.” નરગુપદ૬ વર્ષની 'અર્થાત્ સપ્રવૃત્તિ અને અસવૃિત્તિને હેતુ એ જ્ઞાનવિશેષરૂપ બેધ, અને સદાચારપ્રવૃત્તિ અસદાચારનિવૃતિરૂપ નિયમ–એ ઈશ્વરના અનુગ્રહ થકી નીપજે છે અથવા (કોષનિયત' એ પાઠાંતરે) ઉક્તરૂપ બેધને નિયમ-પ્રતિનિયત પણું ઈશ્વરના અનુગ્રહ થકી નીપજે છે. આવી આ ઈશ્વરને જગતનું કારણ માનનારા ઈશ્વરવાદીની માન્યતાનું નિરસન અહી “સ્વયંસંબુદ્ધ” એ વિશિષ્ટ પદથી કર્યું છે. તો rf –અપ્રત્યાનુપ્રયત:-૩૦ :–અપ્રત્યય—હેતુનિરપેક્ષ આત્મલાભપણુએ કરીને, મહેશ, ત®–તેને, અનુuઅનુગ્રહ, બેધોગ્ય સ્વરૂપ સંપાદનલક્ષણ ઉપકાર, તેજ–તે વડે કરીને, ઓધ, સતપ્રવૃત્તિ અને અસતુનિવૃત્તિના હેતુરૂપ જ્ઞાનવિશેષ, તબથાનત્તજ સમ: –તસ્ત્રધાન તંત્ર–આગમ છે જેએનું. તે તથા–તે તથા–અપ્રત્યય અગ્રહ બોધતંત્રવાળા,તાતેથી, પારિવામિ સદાશિવવાદીઓથી, ઈશ્વરકારણિકાથી. તંત્ર જ દર્શાવે છેઃ-દેરાલુ દાવોષનિવ–મહેશના અનુગ્રહ થકી વો નિશ્ચ–ઉક્તરૂપ બોધ અને નિયમ–સદાચારપ્રવૃત્તિ અસદાચારનિવૃત્તિ લક્ષણ (હેય છે.) “ઘોષનિયમ–”—બેધનિયમથકી એ પાઠમાં તે વોરા નિયમ–બેધને નિયમ-પ્રતિનિયતપણું, તે થકી. ૧૭. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લલિત વિસ્તરા : (૫) “યંસંખ્ય: પદ વ્યાખ્યાન આ ભગવંતો સ્વયંસંબુદ્ધ કેવી રીતે ? તે પ્રદર્શિત કરે છે– १३तथाभव्यत्वादिसामग्रीपरिपाकत: प्रथमसम्बोधेऽपि स्वयोग्यताप्राधान्यात, त्रैलोक्याधिपत्यकारणाचिन्त्यप्रभावतीर्थकरनामकर्मयोगे चापरोपदेशेन स्वयं-आत्मनैव सम्यग्वरबोधिप्राप्त्या बुद्धा-मिथ्यात्वनिद्रापगमसम्बोधेन स्वयंसम्बुद्धा:। અર્થ–તથાભવ્યત્વ આદિ સામગ્રીના પરિપાWકી પ્રથમ સંબધ વેળાએ પણ સ્વયેગ્યતાના પ્રાધાન્યને લીધે, અને ત્રિલેઆધિપત્યના કારણરૂપ અચિન્યપ્રભાવી તીર્થકર નામકર્મના ભેગે, અપરોપદેશથી (પરના ઉપદેશ વિના) -સ્વયં-આત્માથી જ રચ-સમ્યમ્ વરાધિપ્રાપ્તિથી -મિથ્યાત્વનિદ્રાના અપગમરૂપ (દૂર થવા રૂ૫) સંબંધ વડે બુદ્ધો,–તે સ્વયંસંબુદ્ધ ૫૭ વિવેચન પરમ ઈષ્ટ વાન્હા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ...”–શ્રી દેવચંદ્રજી આ ભગવંતે સ્વયંસંબુદ્ધ કેવી રીતે? તેનું અત્ર પ્રતિપાદન કર્યું છે. પ્રથમ તે ભગવંતનું તથાભવ્યત્વ જ એવું હતું, તેમના આત્માનું ભવ્યપણું–ગ્યપણું જ તથા– પ્રકારનું વિશિષ્ટ હતું, અને તેને કાળ આદિ સહકારી કારણકલાપને જોગ આવી મળે. આમ તથા મચરિતામvruti – સ્વ કાર્ય કરવાને સમર્થ એવી સમગ્ર કારણસામગ્રીને પરિપાક થયે, એથી કરીને પ્રથમ સંબધ વેળાયે પણ પ્રથમ જ્ઞsfe' આ પહેલી જ વાર જ્યારે સમ્યકત્વાદિનો લાભ થયો ત્યારે પણ તેઓ સ્વયેગ્યતા પ્રાધાન્યથી સ્વયં–પિતાની મેળે સંબુદ્ધ-સમ્યપણે બુદ્ધ-જ્ઞાન પ્રાપ્ત થયા સ્વયંસંબુદ્ધ હતા, તે પછી તીર્થકર ભવમાં તે પોપદેશ વિના અપ્રથમ સંબંધ - વેળાયે તે પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દને અર્થ છે. અને આમ આ ભગવંતે તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી પ્રથમ સંબંધ વેળાયે પણ સ્વયંસંબુદ્ધ થયા તે “સ્વયેગ્યતાના પ્રાધાન્યને લીધે જ “રાયણતાધા ? - સવા તથા ઈત્યાદિ. તથા–તે પ્રકારે પ્રતિવિશિષ્ટ, મળત્યમેવ—ભવ્યત્વ જ, તે તથામધ્યવં–તથાભવ્યત્વ, આરિ–આદિ શબ્દથી તેનાથી અન્ય એવા કાલાદિ સહકારી કારણને પરિગ્રહ છે. તેvi_તેઓની, નમકી–સંહતિ, તા –તેને, –જે, સ્પિા–વિપાક, અવ્યાહત સ્વકાર્યકરણશક્તિ, તમાત–તે થકી. પ્રથમસળ્યો છેfu–પ્રથમ સંબંધમાં પણ, પ્રથમ સમ્યફવાદિ લાભમાં પણ. તે પછી તીર્થકર ભવની પ્રાપ્તિમાં અપરોપદેશથી અપ્રથમ સંબોધમાં તે પૂછવું જ શું ? એમ f' પણ શબ્દનો અર્થ છે. સ્વયંસંબુદ્ધ એમ યોગ-સંબંધ છે. કયા કારણથી ? તે માટે કહ્યું – ૪થતાષાન્યાત–સ્વયેગ્યતાના પ્રાધાન્યને લીધે. સ્વયેગ્યતાને પ્રકર્ષ ભગવંતના પ્રથમ બોધમાં પ્રધાન હેતુ છે,–જૂર્ત વાર: મેવ–કેદારાદિ કપાતાં, કેદાર (કેળ) સ્વયમેવ કપાય છે, ઈત્યાદિની જેમ. Page #234 -------------------------------------------------------------------------- ________________ સ્વયેગ્યતાપ્રાધાન્યથી સ્વયંસંબુદ્ધઃ સંબુદ્ધ આત્માને તાત્ત્વિક વિકાસક્રમ ૧૩૧ અર્થાત્ ભગવંતના આત્માની સહજ સ્વભાવરૂપ સ્વયેગ્યતા જ એવી ઉત્કૃષ્ટ હતી કે એ જ તેમના પ્રથમ સંબંધમાં પ્રધાન હતુરૂપ થઈ પડી. કેળ વગેરે કઈ કાપે છે, છતાં કેળ સ્વયમેવ કપાય છે” એમ કહેવાય છે, કારણ કે કેળની કોમળતારૂપ સ્વયેગ્યતાને લીધે તે કાપવું એટલું બધું સહેલું છે કે તેમાં કાપનારને વ્યાપાર ગૌણ હેવાથી તેની ગણના થતી નથી. તેમ બેધદાતા કંઈ ગુરુ બોધ આપે છે, છતાં ભગવંતે “સ્વયંસંબુદ્ધ થાય છે” એમ કહેવાય છે, કારણ કે ઉપાદાનરૂપ તેમના આત્માની સુલભધિપણુરૂપ સ્વયેગ્યતાને લીધે સંબુદ્ધ થવું એટલું બધું સુકર છે, કે તેમાં બોધદાતા ગુરુ આદિ તે સાક્ષીરૂપ સ્વલ્પ નિમિત્ત માત્ર હેવાથી તેની વિવક્ષા કરાતી નથી. અર્થાત્ ભગવંતનું ઉપાદાન જ એવું બળવાનું હતું કે તેમાં સદ્ગુરુ આદિના સ્વલ્પ નિમિત્તથી તેમને અપ્રયાસથી સમ્યગુ તત્વદર્શનરૂપ બંધ થઈ ગયે; બેધરૂપ આત્માનું ઉપાદાન પ્રગટાવવા માટે સદગુરુ આદિ નિમિત્તની અનિવાર્ય જરૂર હેઈ, સદ્દગુરૂ બોધ નિમિત્તની એક જ ચીનગારી તેમના ઉપાદાનને જ્વલંત કરવા–પ્રગટાવવા–પેટાવવા માટે (To kindle, ignite ) બસ હતી. આમ આ અપેક્ષાએ તેઓ પ્રથમ સંબંધ વેળાએ પણ સ્વયંસંબુદ્ધ હેય છે. ઉપાદાન આતમા સહી રે, પુષ્ટાલંબન દેવ જિનવર પૂજે ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવજિનવર પૂજે !” શ્રી દેવચંદ્રજી સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ઉપાદાનનું નામ લઈ, જે એ તજે નિમિત્ત; પામે નહિં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”—શ્રી આત્મસિદ્ધિ અને લેયઆધિપત્યના-ત્રિભુવનસ્વામીપણાના કારણરૂપ એવા અચિત્યપ્રભાવી તીર્થકર નામકર્મને જ્યારે ગ થાય છે, ત્યારે તે “અપરપદેશથી” પરના ઉપદેશરૂપ નિમિત્ત વિના જ, સ્વયં-આત્માથી જ સમ્યગ્ર વર બેધિ પ્રાપ્તિ વડે કરીને તેઓ મિથ્યાત્વ નિદ્રા દૂર થવા રૂપ સંબોધથી–આત્મજાગતિથી બુદ્ધ હોવાથી સ્વયંસંબુદ્ધ હોય જ છે. સુર fમચ્છાનિદ્રાઈમસરા ઈ. જેમકે– આત્મસ્વરૂપને બંધ થતાં અનાદિની પરભાવમાં આત્મભાવની ભૂલ નષ્ટ થઈ, અને મિથ્યાવરૂપ પ્રમાદની નિદ્રા છાંડી દઈ “સમ્યગ જ્ઞાનસુધારસ ધર્મ” એ આત્મા જાગે. એટલે સ્વ–પર ભાવને સહજ વિવેક પ્રગટયે, અને અંતર આત્મા સંબુદ્ધ આત્માને સ્વભાવરૂપ ધર્મના સાધનમાં સ્થિર થયે. આત્માની જ્ઞાયકતા સર્વથા તાવિક વિકાસક્રમ આત્મસ્વરૂપ સાધ્યના આલંબનવાળી થઈ એટલે સ્થિરપણે પ્રવહતી નિજ પરિણતિ નિજ ધર્મરસ સ્થાપવા લાગી–જમા કરવા લાગી. આમ સર્વ પર પરિણતિ રસની રીઝ ત્યાગી દઈ, નિજ આત્મ અનુભવની ઈછતા જાગી; અને આશ્રવ ભાવની ચાલ સહેજે છૂટી જઈ જાલીમ-ઉગ્ર સંવર શિષ્ટતા પ્રગટી. અને Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ લલિત વિસ્તરા : (૫) “અહિંદુશ્મ:' પદ વ્યાખ્યાન આમ આત્મસ્વરૂપમાં સંવૃત આત્માને સ્વાદુવાદી એવી નિજ પ્રભુતાનું એકત્વ થતાં, શુદ્ધ આત્માના દર્શન–જ્ઞાન-ચારિત્રરૂપ નિજ રત્નત્રયી ક્ષાવિકભાવે પ્રગટ થઈ પરભાવ માંથી વ્યાવૃત્તિરૂપ પ્રત્યાહાર કરી, શુદ્ધ આત્મભાવમાં ધારણરૂપ ધારણ ધરી, એટલે તત્વાનંદી એવી પૂર્ણ સમાધિમાં લયમયી આત્મસ્થિતિ પ્રાપ્ત કરી, અને આ કમે આત્મસ્વરૂપના કર્તા-ભેસ્તાભાવે અને તેમાં રમણપણે અવ્યાબાધ સ્વગુણની પૂર્ણ રીતિ ધારી, એટલે આ સહજાન્મસ્વરૂપી સ્વયંસંબુદ્ધ ભગવંતે સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદને પ્રાપ્ત થયા. સંબુદ્ધ આત્માને આ તાત્વિક વિકાસકમ મહાગીતાર્થ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ લાક્ષણિક શૈલીથી સંગીત કર્યો છે – “જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિનિ ર લે જાગ્યે સમ્યગજ્ઞાન સુધારસ ધામ , છાંડિ દુર્ભય મિથ્યા નિંદ પ્રમાદની રે લે. સહેજે પ્રગટયો નિજ પર ભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લે; સાધ્યાલંબી થઈ જ્ઞાતા છેક જે, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ ઠરે રે લે. ત્યાગીને સવિ પર પરિણતિરસ રીઝ , જાગી છે નિજ આતમ અનુભવ ઈચ્છતા રે ; સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જે, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લે. સ્યાદી નિજ પ્રભુતાને એકત્વ જે, લાયક ભાવે થાયે નિજ રત્નત્રયી રે લે પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જે, તત્તાનંદી પૂર્ણ સમાધિલયમયી ૨ લે. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જે, કરતા જોક્તા ભાવે રમણપણે ધરે રે લે; સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જે, દેવચંદ્ર એક સેવનથી વરે રે લે.” –શ્રી દેવચંદ્રજી. કર્મની યોગ્યતાના અભાવે તેમાં ક્રિયા તે ક્રિયા નથી, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે– न वै कर्मणो योग्यताऽभावे तत्र क्रिया क्रिया, स्वफलाप्रसाधकत्वात् , प्रयासमात्र. त्वात् , अश्वमाषादौ शिक्षापत्याचपेक्षया । ___ सकललोकसिद्धमेतदिति नाभब्ये सदाशिवानुग्रहः, सर्वत्र तत्प्रसङ्गाद् , अभव्यत्वा. विशेषादिति भावनीयं ॥५८ ૧૪અથ:–ખરેખર! કમની યોગ્યતાના અભાવે તેમાં તે સંબંધમાં) ક્રિયા તે ક્રિયા નથી, સ્વફલના અપ્રસાધક્ષણને લીધે, (અને તે પણ) પ્રયાસમાત્રપણાને લીધે–અશ્વ માષ આદિમાં શિક્ષા-પક્તિ (પચનક્રિયા) આદિ અપેક્ષાએ, આ સકલ લેકને સિદ્ધ છે. એટલે અભવ્યમાં સદાશિવનો અનુગ્રહ ન હોય,–સર્વત્ર તેના પ્રસંગને લીધે, (અને તે પણ) અભવ્યત્વના અવિશેષને લીધે –એમ ભાવવા પિગ્ય છે.૫૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગ્યતા અભાવે કિયા તે ક્રિયા નથી ૧૩૬ વિવેચન “તુજ કરુણ સહુ ઉપરે રે, સરખી છે મહારાજ! પણ અવિરાધક જીવને રે, કારણ સફલ થાય.ચંદ્રાનન જિન !” – શ્રી દેવચંદ્રજી હવે મહેશની અનુગ્રહક્રિયા થકી બાધ–નિયમની વાત કેમ ઘટતી નથી ? તેને ખુલાસો કરે છે–જ કે વર્ષો થીયતામાં તક ક્રિયા કિયા' “કર્મની ગ્યતાના અભાવે તેમાં કિયા તે ક્રિયા નથી. એટલે કે મહેશની કમેગ્યતા અભાવે અનુગ્રક્રિયાની હેતુભૂત એવી જીવની તથારૂપે પરિણતિ સ્વભાવરૂપ કિયા તે ક્રિયા નથી યોગ્યતા જ જે ન હોય, તે સદાશિવની અનુગ્રહાદિક ક્રિયા તે ખરેખરી ક્રિયા જ નથી, પણ ક્રિયાભાસ જ છે. કારણ કે રામHષાત્ તે બેધાદિ ઈષ્ટ સ્વફલની પ્રસાધક થતી નથી, એટલે તે ક્રિયાનું પ્રયાસમાત્રપણું હોય છે–પ્રચારમાત્રાવાત. આના સમર્થનમાં અત્રે “અશ્વશિક્ષા-માષપતિ' આદિ દષ્ટાંત ઘટે છે,–અશ્વમષા શિક્ષાપાચક્ષા. ગમે તેવી અશ્વશિક્ષા, જેનામાં યેગ્યતા નથી એવા અડિયલ ઘડામાં નિષ્કલ-પ્રયાસમાત્ર ફલરૂપ થાય છે. કેરડુ મગને પકાવવા માટે ગમે તેટલી પચનક્રિયા પણ નિષ્ફલ પ્રયાસમાત્ર ફલરૂપ થાય છે. – -ઇત્યાદિ. જન જ, વાળ-કર્મની, ક્રિયાવિષયી કર્મ-કારકની એમ અર્થ છે, શોધતામ–ોગ્યતાના અભાવે, ક્રિયાપ્રતિ વિષયતાથી પરિણતિ સ્વભાવના અભાવે. તઝ-તેમાં, કમમાં, ક્રિા-સદાશિવ અનમહાદિક ક્રિયા, દિલ-ક્રિયા હાતી, કિંતુ ક્રિયાભાસ જ હોય છે. કયા કારણથી? તે માટે કહ્યું - હાબરાષા –સ્વાલના અપ્રસાધકપણાને લીધે, અભિલષિત બેધાદિ ફલના અપ્રસાધકપણાને લીધે. આ પણ ક્યા કારણથી ? તે માટે કહ્યું –-અથરમતક્રિયાના પ્રયાસમાત્રપણાને લીધે આ કેવી રીતે સિદ્ધ છે? તે કહ્યું –અશ્વનાષા–અશ્વ-ભાષ આદિ કર્મમાં, આદિ શબ્દથી કપાસ આદિને પરિગ્રહ છે, શિક્ષાપત્તાઘા –શિક્ષા-પક્તિ આદિ અપેક્ષાએ, આદિ શબ્દથી લાક્ષારાગ આદિ અપેક્ષીને. સાઇરિતિબ-ક્રિયાનું પ્રયાસમાત્રપણું સકલ લેકને સિદ્ધ છે. ભલે અપરકર્તક યિાનું આમ અયિાપણું હો, પણ સદાશિવકક ક્રિયાનું ન હોય. તેના અચિન્યશક્તિપણાને એમ આશંકાને કહ્યું:તિ-એમ, કર્મના ગ્યતા ભાવે ક્રિયાનું ક્રિયાપણું એકાનિક અને સાર્વત્રિક એવું સકલલેકસિદ્ધ સતે, –ન જ, સમજો-અભવ્યમાં, નિવણ અગ્ય પ્રાથિમાં, સાવિન - સદાશિવને અનુગ્રહ. કારણ કે જે સ્વયેગ્યતા વિના પણ સદાશિવને અનુગ્રહ હેય, તે તે અભવ્યને પણ અનુગ્રહ કરે; અને તે અનુબહ કરતું નથી. કયા કારણથી? તે માટે કહ્યું –-સર્વત્ર-સર્વત્ર, અભવ્યમાં, તલ્લકાત–સદાશિવ અનુગ્રહના પ્રસંગને લીધે, આ પણ કયા કારણથી? તે માટે કહ્યું-અમથા sa-અભવ્યત્વના અવિશેષને લીધે, અભવ્યત્વ સમ સતે પણ વિશેષ શો વાર? જેની એકની અનુગ્રહ ને અન્યને નહિ, રિ-એમ, એ, rfમાવજીવં–પરિભાવનીય છે. જેમકે યોગ્યતા જ સર્વત્ર ફલહેતુ છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ લલિત વિસ્તરા : (૫) ‘સ્વયંત્તમ્બુàમ્યઃ' પત્ર વ્યાખ્યાન ઇત્યાદિની જેમ, અનુમક્રિયાની હેતુભૂત એવી જીવની પરિણતિસ્વભાવરૂપ તથારૂપ યોગ્યતા ન હાય તા મહેશની (ઈશ્વરની ) ગમે તેવી અનુગ્રહક્રિયા પણ કાર્યકારી થતી નથી, નિષ્ફળ પ્રયાસમાત્ર ફૂલરૂપ થઈ પડે છે. આમ ચેાગ્યતાના અભાવે ક્રિયાનું પ્રયાસમાત્રપણુ સકલ લેાકને સિદ્ધ છે, પ્રતીત છે. એટલે કલ્પિત ઈશ્વરની કલ્પિત અનુગ્રહક્રિયાની નિષ્ફળતા ખામત વિશેષ પ્રમાણુની જરૂર નથી. ત્યારે કાઈ કહેશે કે આમ ભલે ખીજાએ કરેલી ક્રિયાનું અક્રિયાપણું હૈ, પણુ સદાશિવે કરેલી ક્રિયાનું અક્રિયાપણું ન હોય, કારણ કે તે ઇશ્વરનું તે અચિત્ત્વશક્તિપણુ છે. તેના ઉત્તર એ છે કે—કમની યાગ્યતાના ભાવ—હાવાપણુ` હાય તા જ ક્રિયાનું ક્રિયાપણું હાય—આ એકાન્તથી સત્ર લાગુ પડતા નિયમ ઉપરમાં કહ્યું તેમ સકલ લેાકને સિદ્ધ છે; એટલે અભવ્યમાં—મુક્તિને અયેાગ્ય પ્રાણીમાં સદાશિવના અનુગ્રહ ન હેાય. કારણ કે જો જીવની સ્વયેાગ્યતા વિના પણુ સદાશિવના અનુગ્રહ હાય, તે અભવ્યમાં સદાશિવ અભવ્યપણાના અવિશેષથી તેના પ્રસંગ પ્રાપ્ત થાય. એટલે કે અનુગ્રહ ન હોય ઈ મુક્તિગમનઅયોગ્યપણારૂપ અભવ્યત્વના અવિશેષથી~~તફાવત વિના તેને અભવ્યમાં પણ અનુગ્રહ કરવા પડે. કારણ કે ચેગ્યતા વિના જ જો અનુગ્રહ થતા હેય ત તે કહેવાતા ઈશ્વર પક્ષપાત કરી, ભત્ર્ય-અભવ્યને ટાળા પાડી, એકના અનુગ્રહ કરે ને બીજાના નહિ', એમ બને નહિ. માટે તે તે જીવની પેાતાની ચેાગ્યતા જ કાર્યકારિણી છે. એટલે અનુગ્રહ કરનાર એવા કાઈ કલ્પિત કર્રારૂપ ઇશ્વરનું પ્રયાજન છે નહિ ને તેવી કલ્પનમાં કઈ સાર નથી, છતાં અપેક્ષાવિશેષે ઇશ્વરના અનુગ્રહ માનવા જ હાય તા શુદ્ધ વીતરાગ આત્મા એ જ ઇશ્વર છે, તેને તે સત્ર સમબુદ્ધિ જ ઢાંય, ને તેની કરુણા તે સર્વ જીવ પર એકસરખી જ ઢાય; પણ જે આત્મસ્વરૂપના લક્ષ ચૂકવારૂપ વિરાધના ન કરે એવા અવિરાધક જીવને જ, આરાધકપણારૂપ સ્વયાગ્યતાને લીધે જ, તે શુદ્ધ આત્મારૂપ ઇશ્વરની કરુણા—અનુગ્રહતા સફળ થાય છે, એમ પેાતાના અહંકાર-સ્વચ્છંદાદિના વિલાપનાર્થે આરેાપિત——ઉપરિત રીતે કહેા તા તેમાં આધ નથી. આમ આત્માની સ્વયાગ્યતા જ સત્ર ફૂલહેતુ છે એ સારભૂત તત્ત્વ પિરભાવન કરવા યોગ્ય છે. તીથ કર—અતીથ કરના એધિભેદ પણ ન્યાય્ય જ છે, એમ કહે છે— १५ बोधिभेदोऽपि तीर्थकरातीर्थकरयो न्याय्य एव । विशिष्टेतरफलयोः परम्पराहेत्वोरपि भेदात्, एतदभावे तद्विशिष्टेतरत्वानुपपत्तेः । भगवदूबोधिलाभो हि परम्परया भगवद्भावनिर्वर्तनस्वभावो, न त्वन्तकृत् केवलिबोधिलाभवदतत्स्वभावः, तद्वत्ततस्तद्भावासिद्धेरिति, तत्तत्कल्याणाक्षेपकानादितथा भव्यताभाज પતે ।તિ સ્વયંસવુદ્ધવસિદ્ધિ: ॥ ૬ ॥ ५९ Page #238 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર-અતીર્થકરને બેધિભેદ પણ ન્યાય જ ૧૩૫ t"અર્થ:- તીર્થકર—અતીર્થકરને બેધિભેદ પણ ન્યાય જ છે,–વિશિષ્ટ–અવિશિષ્ટ એ બે ફલના પરંપરા હેતુઓને પણ ભેદ છે માટે, એના અભાવે તેના વિશિષ્ટિપણાઅવિશિષ્ટપણની અનુપત્તિ છે માટે, કારણ કે ભગવંતન બેધિલાભ સ્કુટપણે પરંપરાથી ભગવદ્ભાવના નિર્વત્તન (સર્જન) સ્વભાવવાળો છે, પણ અન્નકૃત કેવલીના બધિલાભની જેમ અતતસ્વભાવી નથી,–તેની પેઠે તેના થકી તદુભાવની અસિદ્ધિ છે માટે. એટલે તે તે કલ્યાણના આક્ષેપક (આકર્ષક) એવા અનાદિ તથા ભવ્યતા ભાવના ભાગી એઓ છે એમ સ્વયંસંબુદ્ધત્વની સિદ્ધિ છે. છે ઈતિ સ્વયંસંબુદ્ધત્વસિદ્ધિ ૫ વિવેચન સ્વામી રવયંપ્રભને જાઉં ભામ, હરખે વાર હજાર વસ્તુ ધર્મ પૂરણ જસુ નીપને, ભાવ કૃપા કિરતાર. સ્વામી –શ્રી દેવચંદ્રજી હવે “વરબોધિની પ્રાપ્તિથી” એમ જે કહ્યું હતું, તેની સિદ્ધિ અર્થે કહ્યું– “પિsfજતી રાતીચોદવા – તીર્થકર-અતીર્થકરને ધિભેદ પણ ન્યાપ્ય જ છે.” સમ્યક્ત્વાદિ મોક્ષમાર્ગભેદ પણ યુક્તિયુક્ત જ છે, તે તીર્થંકર-અતીર્થકરને પછી તદાશ્રયી વિભૂતિ આદિની વાત તે દૂર રહે, એમ “અપિ” બાધિભેદ પણ શબ્દનો અર્થ છે. આ તીર્થકર-અતીર્થકરના બોધિભેદ અંગે યુક્તિ આ પ્રકારે–વિશિષ્ટ ફલ અને તેથી ઈતર અવિશિષ્ટ ફલા એ બન્નેના પરંપરહેતુઓને પણ ભેદ હોય, તે પછી અનંતર હેતુઓના ભેદનું તે rf –વરબોધિની પ્રાપ્તિથી એમ કહ્યું, તેની સિદ્ધિ અર્થે કહ્યું જ sfબવિભેદ પણ, સમ્યક્ત્વાદિ મેક્ષમાર્ગભેદ પણ, તદાશ્રયી વિભૂતિ આદિના ભેદની વાત તે દૂર રહો, તીર્થરાજાતીથરાયો—તીર્થંકર ને અતીર્થંકરને, ચાધ્ય પર્વ-ન્યાય જ, યુક્તિયુક્ત જ છે. યુક્તિ જ કહે છે શિરેતરો : ઉપાધેf – વિશિષ્ટ ફલન અને ઈતર (અવિશિષ્ટ) ફલના પરંપરા હેતુના-વ્યવહિત કારણનાતે પછી અનંતર કારણનું તો પૂછવું જ શું? એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. માત-ભેદથી, પરસ્પર વિશેષથી, કયા કારણથી? તે માટે કહ્યું–તમારે આના અભાવે, પરંપરા હેતુઓના ભેદ અભાવે. તિિારેતરવાનુંપત્તેિ તા–તેનું ફલનું જે વિદિત્યં- વિશિષ્ટ અને સુતરā–ઈતરત્વ-અવિશિષ્ટત, તો –તે બન્નેના સાત્તિ-અને લીધે, એ જ ભાવે છે. માત્f સ્ટમ–ભગવત ધિલાભ, પwા –પરંપરાથી, અનેક ભવવ્યવધાનથી, મામાવનિર્તનસ્વમાવ:-ભગવદ્ભાવના નિર્વર્તન સ્વભાવવાળો છે. ભગવભાવ-તીર્થંકરપણું. વ્યતિરેક કહ્યો-7 સુ-ન પુનઃ, અત્તરટિવ વિટામવદૂ-અન્તત-મરુદેવી આદિ કેવલિના બધિલાભની જેમ, તમrષો-અતસ્વભાવી, ભગવભાવ અનિર્વત્તા સ્વભાવી. એ પણ કેવી રીતે? તે માટે કહ્યું–તા–તેની જેમ, અન્તકૃત કેવલિના બે લાભાદિની જેમ, તતા–તેના થકી, તીર્થંકર બધિલાભ થકી, તંદ્રાકારિ–તભાવનીતીર્થંકરભાવની અસિદ્ધિને લીધે. 1 [તિ રઘુદ્ધત્વત્તિ: Page #239 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરાઃ (૩) “ બ્યુઃ ' પદ વ્યાખ્યાન પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દથી સૂચવ્યું છે. 'જિનેતા vv - દેવોf મેવાતા' કારણ કે અનંતર–પરંપર હેતુઓને એ જે ભેદ ન હોય, તે તેના વિશિષ્ટપણું–અવિશિષ્ટપણાની અનુપત્તિ હોય,–તમક્રિશિષ્ટતાનુvપત્ત, તેના ફલના વિશિષ્ટપણા અને અવિશિષ્ટપણે એ બનેને યોગે ઘટે નહિં; અર્થાત વિશિષ્ટ-અવિશિષ્ટ હેતુભેદ વિના વિશિષ્ટ–અવિશિષ્ટ ફલભેદ સંભવે નહિં. એટલે જ મrfઢા ft ભગવંતને બેધિલાભ ફુટપણે પરંપરાથી ભગવદુભાવના નિર્વતન ( સજન) સ્વભાવવાળે છે,–જાવા મગધર્મનિર્તનમા, ભગવભાવ નીપજાવવાના સ્વભાવવાળો છે, પણ મરુદેવી માતા આદિ “અન્તકૃત કેવલિના બે ધિલાભની જેમ અતત્ સ્વભાવી નથી, સ્વ79તકસ્ટિોષિામવતભા, તે ભગવદ્દભાવ નહિં નીપજાવવાના સ્વભાવવાળે, નથી, કારણ કે “તત્રત' તેની પેઠે–અકૃત કેવલિના ધિલાભાદિની જેમ “તતઃ' તે તીર્થંકર ધિલાભથકી, તÇભાવની–અન્નકૃત કેવલિભાવની અસિદ્ધિ છે, માટે–ત-દ્વવાદિ . આમ ભગવંતને બેવિલાભ તીર્થકર ભાવનું સર્જન કરનારા હેવાથી તથા પ્રકારે વિશિષ્ટ છે, પણ જીવનના અંતે જે કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે એવા અન્તકૃત કેવલિને ધિલાભ તીર્થકર ભાવનું સર્જન કરનાર નહિં હોવાથી અવિશિષ્ટ છે. આમ તીર્થંકર-અતીર્થકરને વિશિષ્ટ-અવિશિષ્ટ ધિક્ષેત્ર સિદ્ધ થાય છે. એટલે સત્તા rru–તે તે કલ્યાણપરંપરાના આક્ષેપક”—આકર્ષક–ખેંચી આણનારા એવા અનાહિતામથતામાન તે “અનાદિ તથાભવ્યતા ભાવના ભાગી” એ તીર્થકરે છે અર્થાત તીર્થકરના આત્માની અનાદિ જ એવી કઈ તથા પ્રકારની વિશિષ્ટ તથાભવ્યતા–આત્મસ્વભાવગ્યતા છે, કે તે તે તે કલ્યાણપરંપરાને ખેંચી લાવી તેમની પાસે ઉપનત કરે છે, હાજર કરે છે. એમ સ્વયંસંબુદ્ધપણાની સિદ્ધિ છે. તિ વયંસંક્ષિજિક | ૯ || એમ ઑતવ્યસંપદની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપ કહી, એમ ઉપસંહાર કરે છે – १६एवमादिकर्तृणां तीर्थकरत्वमन्यासाधारणस्वयंसम्बोधेनेति स्तोतव्यसम्पद एवं प्रधाना साधारणासाधारणरूपा हेतुसम्पदिति ॥२॥५० । અર્થ એમ આદિકર્તાઓનું તીર્થકરપણું અને અસાધારણ એવા સ્વયંસંબંધ વડે કરીને છે, એમ સ્તોતવ્યસંપદુની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપ૬. ઉત્તર Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ૧૩૭ સ્તતવ્યસંપદ્રની જ પ્રધાન સાધારણુ-અસાધારણરૂપ હેતુસંપ વિવેચન અનંતજ્ઞાની છે અનંતદર્શની, અનાકારિ અવિરુદ્ધ કાલેક હે જ્ઞાયક સુલંકરૂ, અનાહારી સ્વયં બુધ.” – શ્રી દેવચંદ્રજી એમ–ઉક્ત પ્રકારે વિવરી બતાવ્યું તેમ, એ આત્માદિગમી જન્માદિ પ્રપંચના આદિકરો છે એવા આ અહંત ભગવંતેનું શુદ્ધ આત્મધર્મરૂપ તીર્થનું સ્થાપન કરવારૂપ તીર્થંકરપણું તીર્થયાત્વે અન્યને અસાધારણ (સાધારણ નહિં એવા) સ્વયંસંધ વડે કરીને છે, અથાણાયારાસભ્યોના આમ આદિકરપણુ વડે અન્ય અને સાધારણ અને સ્વયંસંબુદ્ધ તીર્થકરપણા વડે અન્ય જીને અસાધારણ એવી પ્રધાન હેતુસંપન્ દર્શાવી, તેતવ્યસંપદુની જ પ્રધાન એવી સાધારણ અસાધારણરૂપ હેતુસંપદુ કહી. ॥इति प्रधाना साधारणाधारणरूपा हेतुसम्पद् ॥२॥ * **** ૧. પાઠાંતર–તીર્થ નાખ્યા. ૧૮ Page #241 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધિકાર સ્તતવ્યસંપન્ની જ અસાધારણ હેતુસંપદ્ ૬. પુરુષોત્તમઃ પુત્તન્ય પદ વ્યાખ્યાન પુરુષોત્તમ' પદનું પ્રયોજનઃ સર્વસત્તએવભાવવાદી બૌદ્ધવિશેષને નિરાસ– एते च सर्वसत्वैवंभाववादिभि बौद्ध विशेषैः सामान्यगुणत्वेन न प्रधानतयाऽङ्गी क्रियन्ते ‘नास्तीह कश्चिदभाजनं सत्त्वः' इति वचनात, तदेतन्निराचिकीर्षयाऽऽह ॥ ६१ * પુષ્પો અર્થઅને એ સર્વ સના એવંભાવવાદી બૌદ્ધવિશેષથી સામાન્યગુણપણાએ કરીને પ્રધાનતાથી અંગીકાર કરવામાં આવતા નથી,– અહીં કેઈ સત્ત્વ અભાજન નથી.” એ વચનથી–તેથી આના નિરાકરણ કરવાની ઈચ્છાથી કહ્યું— પુરુત્તમોને” વિવેચન “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ....” શ્રીમદ રાજચંદ્રજી. f –સારવ ઇત્યાદિ. પરવાનાં–સર્વ સોનો, નિખિલ જીવોને, મા – એવંભાવ, વિવક્ષિત એક પ્રકારપણું, વસ્તીત્યઘંટા –વદે છે એવું શીલ છે જેઓનું, તૈ–તે, દવિ –બૌદ્ધવિશેષાથી, સૌમતભેદથી. વૈભાષિકેથી એમ સમજાય છે,–તેઓના જ નિરુપચરિત અસ્તિત્વના અભ્યપગમને લીધે. સામરથr:–સામાન્ય, સાધારણ, ગુIT:–પરપકરણાદિ ગુણ, શેષાં–છે જેઓના, તે તથા તે તથા સામાન્ય ગુણ, તમારત્તરવં–તેને ભાવ તે તરવું, સામાન્યગુણત્વ, તેજ–તેના વડે કરીને, ન—ન જ, gષાનતયા-પ્રધાનતાથી, અતિશાયતાથી મીશિયન્ત-અંગીકાર કરાતા, માનવામાં આવતા. કયા કારણથી? તે માટે કહ્યું–રાતિ–છે નહિ, વિદ્યમાન નથી, ફુદ–અહીં, લોકમાં, શ્ચિત-ઈ, નર-નારકાદિ, સમાજનYઅજાજન, અપાત્ર, અયોગ્ય એમ અર્થ છે, સરસવ, પ્રાણી, તિ વવનાત-એવા વચનથી, એવંરૂપ આપ્ત ઉપદેશથી, પુ ખ્ય :–પુરુષોત્તમને. Page #242 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધવિના નિરાસ : “પુત્તમ' કેવા પ્રકારે ? ૧૩૯ અને આ ઉપરોક્ત વિશેષણ જેને ઘટાવ્યા તે આ અહંત ભગવંતે, સર્વ સત્તના એવંભાવવાદી બૌદ્ધવિશેષેથી પ્રધાનપણે અંગીકાર કરવામાં આવતા નથી, તેના નિરાકરણાર્થે અત્રે “પુરુષોત્ત :”—પુરુષોત્તમોને એ ખાસ વિશેષણ મૂકયું છે. સર્વ સને – સર્વ જેને એક સરખાપણારૂપ એ એક પ્રકારને ભાવ છે, એમ વદનાર આ સર્વસવ-એવંભાવવાદી’ બૌદ્ધવિશેષ (ભાષિક બૌદ્ધો) કહે છે કે—અહીં લેકમાં કઈ પણ સત્વ. પ્રાણી અભાજન નથી,” અર્થાત્ અપાત્ર અયોગ્ય નથી. એટલે સામાન્યગુણપણાએ કરીને સર્વ જીવને સમાન ગ્યતાવાળા માનતા હેવાથી તેઓ કેઈને પ્રધાનપણે, અતિશયિપણે, ચઢિયાતાપણે સ્વીકાર કરતા નથી. આ તેઓની માન્યતાનું નિરસન અત્રે “પુરુષોત્તમ’ એ વિશિષ્ટ પદથી કર્યું છે. પુરુષોત્તમ કેવા પ્રકારે ? તે દર્શાવે છે– पुरि शयनात पुरुषाः-सत्त्वा एव, तेषां उत्तमाः-सहजतथाभव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः । तथाहि आकालमेते परार्थव्यसनिन, उपसर्जनीकृतस्वार्था, उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ता, देवगुरुबहुमानिनस्तथा गम्भीराशया इति । न सर्व एवंविधाः, खुडुकानां व्यत्ययोपलब्धेः, अन्यथा खुडुङ्काभाव इति । ५३ અર્થ:-પુમાં શયન થકી પુરુષ–સ જ, તેઓમાં ઉત્તમ–સહજ તથાભવ્યત્યાદિ ભાવથકી પ્રધાન તે પુરુષોત્તમે. તે આ પ્રકારે: આકાલ એઓ પરાર્થવ્યસની, સ્વાર્થને ઉપસર્જન (ગૌણ) કરનારા, ઉચિત ક્રિયાવંત, અદીન ભાવવાળા, સફલારંભી, અ૬૮ અનુશવાળા, કૃતજ્ઞતાપતિ, અનુપહત ચિત્તવાળા, દેવગુરુબહુમાની, તથા ગંભીર આશયી એવા હોય છે. સર્વ એવા પ્રકારના નથી હોતા,-બુકના (ઠેલીઆઓના) વ્યત્યયની (વિપરીત ભાવની) ઉપલબ્ધિ છે માટે–અન્યથા ખુડુંકેને અભાવ હોય.* rf –મહાનુ તિ ૩:–અદક, અપકારી પ્રત્યે પણ અનિબિડ, અનાજઅનુશય, અપકાર બુદ્ધિ, –છે જેઓને, તે તથા–તે તથા, અદતનુશયવાળા. સર્વ ઇત્યાદિ. 7–નજ, સર્વ પ–સર્વે જ, ભરવા–સ, વિધા–એવંવિધ, એવા પ્રકારના, ભાવિભગવદુભાવવાળા સર્વ સમા. કયા કારણથી? તે માટે કહ્યું--હEાનાં–ખડુંકોના, સમ્યફ શિક્ષા અનહીંની, સ્ત્રોત્ર –વ્યત્યય ઉપલબ્ધિને લીધે, પ્રકૃતથી વિપરીત ગુણના દર્શનને લીધે. વ્યતિરેક કહો-ન્યથા-હિં તે, પ્રતથી ગુણપરીત્યના અભાવે કામવ:–ઉત લક્ષણવાળા ખુડુંકને અભાવ હેય, –સ્વલક્ષણુના જ અભાવને લીધે. અને તેઓ (બુકે) નથી એમ નથી, સર્વેના અવિનાનને લીધે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ લલિત વિસ્તરા (૬) “પુષ : પદ વ્યાખ્યાન વિવેચન “પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન.લલના; પરમ પદારથ પરમેષ્ટિ, પરમદેવ પરમાન.લલના...શ્રી સુપાસ. ”શ્રી આનંદઘનજી પુરુષોત્તમ એટલે શું? પુરમાં–શરીરમાં શયન કરે તે પુરુ, સરવે જ, તેઓમાં ઉત્તમ તે પુરુષેત્તો , અર્થાત તથા પ્રકારના સહજ સ્વભાવગ્યતારૂપ તથાભવ્યત્વાદિ ભાવ થકી પ્રધાન તે પુરુષોત્તમ. તથા મધ્યત્વાદિમાવત: પાના: પુરુષોત્તમr. તે આ પ્રકારે—સવારે પ્રાર્થના , કારીગ્રતાથ ઈ. કાળની આદિથી માંડીને એઓ પરાર્થવ્યસની–પરોપકારના બંધાણી, સ્વાર્થને ગૌણ કરનારા, ઉચિત ક્રિયા આચરનારા, અદીન ભાવ ધરનારા, સફલારંભી, અદઢ અનુશયી–અપકારી પ્રત્યે પણ દઢ ગાઢ રોષ નહિં રાખનાર, કૃતજ્ઞતાના સ્વામી, અનુપહત—અકુંઠિત ચિત્તવાળા, દેવ-ગુરુ પ્રત્યે બહુમાન ધરનારા, તથા ગંભીર આશયવાળા હોય છે. પણ સર્વેય સવે એવા પ્રકારના એટલે કે તે ભાવિભગવદુભાવવાળા સ સમાં નથી હોતા, કારણ કે “હુડાનાં વ્યત્યયોપટળ્યું: ” “બુકેના વ્યત્યયની (વિપરીત ભાવની) ઉપલબ્ધિ છે, માટે.” અર્થાત્ સમ્યક્ શિક્ષા અન– ખુ કે અયોગ્ય એવા “ખુડુંકેના'—જડસુ ઠેલીઆઓના પ્રકૃતથી વિપરીત વિપરીત ભાવ ગુણોનું (દેનું) પ્રત્યક્ષ દર્શન થાય છે માટે. જેમકે—તેઓ પરાર્થની ઉપેક્ષા કરનારા, સ્વાર્થને પ્રધાન કરનારા, અનુચિત કિયા : આચરનારા, દીન ભાવ ધરનારા, નિષ્કલારંભી, દૃઢ અનુશયી–મહા રેલીલા ખારીલા, કૃતપ્તતાના સ્વામી, ઉપહત-કંડિત ચિત્તવાળા, દેવ-ગુરુના અબહુમાની, તથા અગંભીર– ક્ષુલ્લક આશયવાળા પ્રગટ દેખાય છે. નહિં તે આમ પ્રકૃતથી વિપરીત ગુણને અભાવ હોય તે ઉક્ત લક્ષણવાળા “ખુડું કે ”—શિક્ષાને અયોગ્ય ઠેલીઆએને અભાવ હોય. અને આ ખડુંકેટલીઆએ નથી એમ નથી, કારણ કે સર્વે અવિશાનથી એકી અવાજે તેને સ્વીકાર કરે છે અને આમ આ વિચિત્ર જગમાં ઇવેનું સહજ સ્વાભાવિક ગ્યતારૂપ તથાભવ્યત્વ વિચિત્ર–નાના પ્રકારનું હોય છે, એ ઉપરથી ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાવાળા સનું અસમાનપણું સિદ્ધ થાય છે, અને ઉત્તમ યોગ્યતાવાળા સત્તનું પુરુષોત્તમપણ પણ સ્વયં સિદ્ધ થાય છે. અત્રે દwત : અશુદ્ધ જાત્ય રત્ન પણ અજાત્ય રત્ન સાથે સમાન નથી नाशुद्धमपि जात्यरत्नं समानमजात्यरत्नेन, न चेतरदितरेण, तथा संस्कारयोगे सत्युत्तरकालमपि तद्भेदोपपत्तः। न हि काचः पद्मरागीभवति जात्यनुच्छेदेन गुणप्रकर्षा भावात् ॥६३ Page #244 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ જાત્ય રત્ન પણ અજાત્ય રત્ન સાથે સમાન નથી ૧૪૧ અર્થ:–અશુદ્ધ જાય રત્ન પણ અજાત્ય રત્ન સાથે સમાન નથી, અને ઈતર ઈતર સાથે (સમાન નથી) –તથા પ્રકારે સંસ્કાર યોગ સતે ઉત્તરકાળે પણ તે બન્નેના ભેદની ઉપપત્તિ છે માટે. કાચ ખરેખર! પદ્મરાગ થતો નથી,–જાતિના અનુછેદથી ગુણપ્રકર્ષને અભાવ છે માટે. ૩ વિવેચન "तेजः स्फुरन्मणिषु याति यथा महत्वं, નિદં તુ જરા ડિજિ”—શ્રી ભક્તામર સ્તોત્ર અત્રે કઈ કહેશે કે–તીર્થકરપણાના હેતને લીધે ધિલાભ પરત્વે ભગવંતેની અન્ય સાથે અસમાનતા ભલે હે, પણ બીજી અવસ્થામાં અસમાનતા કેમ ઘટે? તેનું સમાધાન અત્રે જાત્ય-અજાત્ય રત્નની પ્રતિવસ્તૃપમાથી બતાવ્યું છેઅશુદ્ધ જાત્યરત્ન પણ ના શુદ્ધfપ નાલ્યરત્ન તમામગત્યના જ રેતાહિતના અજાત્યરત્ન સાથે “અશુદ્ધ જાત્ય રત્ન (પદ્મરાગાદિ) પણ અજાત્ય રત્ન (કાચાદિ) સમાન નથી સાથે સમાન નથી” હતું, (તે પછી શુદ્ધ તે સમાન ક્યાંથી જ હોય? એમ અપિ”—પણ શબ્દથી સૂચવ્યું છે, અને ઈતરઅજાત્ય રત્ન જાત્ય રત્ન સાથે સમાન નથી હોતું. કારણ કે તથા પ્રકારે અશુદ્ધ અવસ્થામાં અસમાનતા સતે શુદ્ધિના ઉપાયરૂપ ક્ષાર-માટી-પુટપાક આદિના સંસ્કારયેગે ઉત્તરકાળે પણ તે બન્નેના–જાત્ય અજાત્ય રત્નના ભેદની ઉત્પત્તિ છે, જાત્ય અજાત્ય રત્નને ભેદ ઘટે છે. ખરેખર! ગમે તેટલા સંસ્કારગે પણ કાચ પદ્મરાગ બનતું નથી, “ર દિ વજઃ TRામતિ’ કારણ કે કાય આદિ જાતિના અનુચછેદે કરી ગુણપ્રકર્ષને અભાવ છે માટે, ચિનુ ગુપ્રિમાઘાત, અર્થાત કાચ આદિની જાતિને ઉછેદ (ઉલ્લંઘન) થતું નથી, કાચ કાચ મટી જતું નથી અને તેને ગમે તેટલે ઘસી ઘસીને ચકચકિત કરે gfસ––ન જ, અમfજ–અશુદ્ધ પણ, મલગ્રસ્ત પણ, –જાત્ય રત્ન. પારાગાદિ. માન-સમાન, તુલ્ય, અગત્યરત્નન–અજાત્ય રત્ન સાથે, કાચ સાદિ સાથે. શુદ્ધ તેને સમાન હેતું જ નથી, એમ અપિ'-પણુ શબ્દનો અર્થ છે. ર વૈત -અને ઈતર, અજાત્ય રત્ન, ઈતર સાથે, જાત્ય રત્ન સાથે. કયા કારણથી? તે માટે કહ્યું –તથા તથા, અશુદ્ધ અવસ્થામાં અસમાનતા સતે, જાણો–સંસ્કારગે, શુદ્ધિના ઉપાયરૂપ ક્ષાર-માટી-પુટપાક સગે, સત્તર ટિમ -ઉત્તર કાળે ૫ણુ, તે પણ પૂર્વકાળે તે પૂછવું જ શું ? એમ “ અપિ'-પણનો અર્થ છે. તમેvપત્ત—તેને ભેદની ઉપપત્તિને લીધે. ને બન્નેના જાત્ય-અજાત્ય રત્નના અસાદસ્થઘટનથી ભેદ ઉપપત્તિ (છે). તે જ ભાવે છે– જ દિ જા પામવતિ–કાચ પારાગ થતું નથી, સંસ્કારોને પણ એમ સમજાય છે. હેતુ કહ્યો –નારાનુએનિ–જાતિઅનુચ્છેદથી, કાચ આદિ સ્વભાવના અનુલ્લંધન વડે કરીને, ગુખકમાવાતગુણ પ્રાર્થના અભાવને લીધે, કાતિઆદિ ગુણેના વૃદ્ધિઅભાવને લીધે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ લલિત વિસ્તરા (૬) “પુરુષોત્ત:' પદ વ્યાખ્યાન તે પણ તે કાતિ આદિ ગુણની વૃદ્ધિને પ્રકર્ષ પામતે નથી. ગમે તેટલા સંસ્કાર અથવા “ગુખ વર્ષમાવતિ' (?) એ પાઠ લેતાં બીજી રીતે ઘટાવીએ તો યોગે કાચ પૌરાગ જાતિના અનુચ્છેદથી ગુણપ્રકર્ષને ભાવ હોય છે, અર્થાતુ કઈ કાચ ન થાય આદિ વસ્તુ વધી વધીને ગુણપ્રકર્ષ પામે તે પણ પોતાની સ્વજાતિને ઉછેદ-ઉલ્લંઘન કર્યા વિના જ, એટલે કે પિતાની જાતિની મર્યાદામાં–હદમાં રહીને જ તે પિતાના વધારેમાં વધારે કાતિ આદિ ગુણને પ્રકર્ષ પામી શકે છે, તેથી આગળ નહિં. આમ શુદ્ધ–અશુદ્ધ ગમે તે અવસ્થામાં જાત્ય–અજાત્ય રત્નને. પ્રગટ ભેદ સિદ્ધ છે. “સુમતિનાથ સાચા હો. પરિ પરિ પરબત હિ ભયા, જસા હીરા જાચા હે; ઔર દેવ સવિ પરિહર્યા, મેં જાણી કાચા હસુમતિ.”—શ્રી યશોવિજયજી આનું જ પ્રત્યેકબુદ્ધાદિ આગમવચનથી સમર્થન કરે છે– "इत्थंचैतदेवं प्रत्येकबुद्धादिवचनप्रामाण्यात, तदानुपपत्तेः, न तुल्यभाजनतायां तदभेदो न्याय्य इति । ६४ અર્થ:–અને આમ આ એમ પ્રત્યેકબુદ્ધ આદિ વચનના પ્રામાણ થકી છે – (અન્યથા) તેના ભેદની અનુપત્તિ છે માટે તુલ્ય ભાજનતામાં તેને ભેદ ન્યાય નથી એટલા માટે. ઉ૪ વિવચન “નાથ! તુમારી જેડિ, ન કે વિહુ લેક મેં રે પ્રભુજી પરમ આધાર, આ છે ભવિ શેકને રે...અનિલજિન.”- શ્રી દેવચંદ્રજી vસT-આ જ તંત્રયુક્તિથી સાધવાને કહ્યું– –આમ જ જાતિ અનુચ્છેદ વડે કરીને જ, - કારના અવધારણઅર્થપણાને લીધે, તત–આ, ગુણ પ્રકર્ષભવન લક્ષણ વસ્તુ. કયા કારણથી ? તે માટે કહ્યું –ામએમ, આ જાતિઅનુચ્છેદ વડે કરીને ગુણપ્રકર્ષભાવલક્ષણ પ્રકારથી, કવવુદારિયજનuruથાત-કચેવુઢારિ–પૃથફ-ભિન્મસ્વરૂપી એવા પ્રત્યેકબુદ્ધ, બુધિત, સ્વયં બુદ્ધ આદિના, વરનાનિ-વચનો, નિરૂપક વનિઓ, તે–તેઓનું, પ્રભાશં–પ્રામાણ્ય, આપ્તપદિષ્ટપણાએ કરીને અભિધેય અર્થનો અવ્યભિચારી ભાવ. તમ–તે થકી. વ્યતિરેકથી આના જ સમર્થન અર્થે કહ્યું –-તમાનુvvQ–તભેદની–તેના ભેદની અનુપત્તિને લીધે, અહીં અન્યથા શબ્દના અધ્યારોપથી “ન્યથા તમેઢાનુvપત્તે એમ જવા યોગ્ય છે તભેદાનુપ પત્તિ જ ભાવે છે - જ, તુજમાનનતયાંતુલ્યભાજનતામાં, તુલ્યોગ્યતામાં, તમે –તેઓને ભેદ, પ્રત્યેકબુદ્ધાદિ ભેદ, ચા –ન્યા યુનિસંગત, તિ એમ. Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકબુદ્ધાદિ આગમપુષ્ટિ : દરિદ્ર-ધનવાનનું અવિશિષ્ટ મૃત્યુ ૧૪૩ જાત્ય-અજાત્ય રત્નના ઉક્ત દષ્ટાંત પરથી ફલિત થતી ગ્યતાભેદરૂપ વસ્તુનું અત્રે શાકત યુક્તિથી સમર્થન કર્યું છે– અને આમ જ આ જાતિઅનુચ્છેદથી ગુણપ્રકર્ષને ભાવ હોય છે, એ વસ્તુ એમ પ્રત્યેકબુદ્ધ આદિ વચનના પ્રામાણ્યથી–પ્રમાણપણથી સમર્થિત થાય છે. અર્થાત્ પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબેષિત, સ્વયંબુદ્ધ આદિ ભિન્ન ભિન્ન સ્વરૂપવાચક શબ્દ આગમમાં કહ્યા છે, તેના પ્રમાણથી આ એમજ છે, નહિં તે તેના ભેદની અનુપપત્તિ-અઘટમાન પણ હોય. કેવા પ્રકારે? તે કે “તુલ્યમાનતાયાં તમે ચાણ્ય તિ” “તુલ્ય ભજનતામાં તેને ભેદ ન્યાય્ય નથી. બધાની તુલ્ય-સરખી પાત્રતા ગ્યતા હોય તો આ પ્રત્યેકબુદ્ધાદિ ભેદ જાણ્યયુક્તિયુક્ત નથી અને આ ઉપરથી મુકિતમાં પણ વિશેષ છે એમ નથી, એ સમજાવવા દરિદ્ર અને ધનવાનના અવિશિષ્ટ મૃત્યુનું દૃષ્ટાંત રજૂ કરે છે— *न चात एव मुक्तावपि विशेषः कृत्स्नकर्मक्षयकार्यत्वात, तस्य चाविशिष्टत्वात् । दृष्टश्च दरिद्रेश्वरयोरप्यविशिष्टो मृत्युः, आयु: क्षयाविशेषात् । न चैतावता तयोः प्रागप्यविशेषः, तदन्यहेतुविशेषात् । निदर्शनमात्रमेतद् ।६९ ન્નિા –એમ સવભેદસિદ્ધિ સતે મુક્તિમાં પણ તેના ભેદને પ્રસંગ આવશે એમ પર આશંકાના પરિહારાર્થે કહ્યું –ા જન જ, ૩ત –આ થકી જ, અહીં સવભેદસિદ્ધિરૂપ હેતુ થકી જ, મુaif-મુકિતમાં પણ, મેક્ષમાં પણ કેવળ અહીં નહિં, વિશેષ:-વિશેષ, ભેદ–ત્યાં પણ સત્ત્વમાત્રના ભાવને લીધે કયા કારણ થી? તે કે–નર્મક્ષયાર્થાત–કૃત્ન કર્મક્ષયના કાર્યપણાને લીધે, નિખિલ કર્મક્ષયાનન્તર મુકિતના ભાવિપણને લીધે. એમ પણ શું? તે માટે કહ્યું – તા અને તેના, ક7 કર્મક્ષયના, અવિશિષ્ટત્યાત-અવિશિષ્ટપણાને લીધ, સર્વ ભૂતના એકાદશપણાને લીધે. તે જ અર્થાતર દર્શનથી ભાવે છે – દૃશ્ય–અને દષ્ટ છે, ઉપલબ્ધ છે, રિફ્રેશ્વરજfv-દરિદ્ર અને ઈશ્વર (ધનવાન) એવા બે પુષવિશેષનું પણ, તે પછી અન્ય બે અવિશિષ્ટોનું તે પૂછવું જ શું ? એમ “અપિ” પણ શબ્દને અર્થ છે. દિ :–અવિશિષ્ટ, એકરૂપ, મૃત્યુ–મૃત્યુ પ્રાણોપરમ, કયા કારણથી? તે માટે કહ્યું –સાક્ષાવિશા–પ્રાણપરમના કારણરૂ૫ માપુ સાથ–આયુક્ષયન, વિરોધઅવિશેષને લીધે, અભેદને લીધે, કારણવિશેષપૂર્વક જ કાર્યવિશેષ હોય છે એટલા માટે. ત્યારે તે બન્નેને પૂર્વે પણ અવિશેષ હશે તે માટે કહ્યું – જૈતાવતા—અને એટલાથી જ, મૃત્યુના અવિશેષથી, ત —તે બન્નેને, દરિદ્ર-ઈશ્વરને, ઇજિપૂર્વે પણ, મૃત્યુકાલથી પૂર્વે પણ, વિરો:–ઉક્તરૂપ અવિશેષ. કયા કારણથી? તે કે-તન્યવિષતત્તરમત–તેનાથી, આયુક્ષયથી, અજે–અન્ય જે વિભવ–સત્ત્વ-અસવાદિ તવ:–હેતુઓ, સૈ–તે વડે કરીને, વિરા –વિશેષને લીધે, વિશિષ્ટીકરણને લીધે, નિરમાત૬ ત–આ નિદર્શનમાત્ર છે. ક્ષીણકર્મવાળા મુકોનું ક્ષીણ આયુકર્મીશ વિશેષવાળા દરિદ્ર-ઈશ્વર સાથે પરમાર્થથી કિંચિત્ સામ્ય નથી એમ આ દૃષ્ટાન્ત માત્ર છે. || તિ પુરુષોત્તમસિદ્ધિ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અર્થ :—અને ( (તે મુક્તિનું ) કૃત્સ્નક પશુ છે માટે. ' " લલિત વિસ્તરા : (૬) ‘ પુરુષોત્તમમ્ય: ' પદ્મ વ્યાખ્યાન એટલા માટે જ ) મુક્તિમાં પણ વિશેષ (ભેદ ) છે એમ નથી,—— ક્ષયનું કા પણ છે માટે, અને તેનુ ( કૃત્સ્નક ક્ષયનું) અવિશિષ્ટ અને દરિદ્રનુ તેમજ ઈશ્વરનું (ધનવાનનું) મૃત્યુ અવિશિષ્ટ દૃષ્ટ છે,આયુ:ક્ષયના અવિશેષને લીધે. અને એટલા પરથી તે બન્નેના પૂર્વે પણ અવરોષ નથી, અન્ય) હેતુવિશેષને લીધે, આ નિર્દેશનમાત્ર છે. ॥ ઇતિ પુરુષોત્તમ ॥ ૬ ॥ ,—તદન્ય (તેનાથી ૬૫ વિવેચન “ નિ`મ નિ:સંગી હૈા નિર્ભીય અવિકારતા, નિ`લ સહજ સમૃદ્ધિ; અષ્ટ કરમ હા વનદાહથી, પ્રગટી અન્વય ઋદ્ધિ..શ્રી શુદ્ધમતિ. ” શ્રીદેવચંદ્રજી એમ ચેાગ્યતાભેદથી સત્ત્વાના ભેદની સિદ્ધિ સતે, મુક્તિમાં પણ તેઓના ભેદના પ્રસંગ આવશે એવી કાઈ આશકા કરે, તેના પરિહારાથે કહ્યું–અહી” સત્ત્વભેદની સિદ્ધિ થઈ એટલે જ કાંઈ ‘ મુક્તિમાં પણ વિશેષ (ભેદ) છે એમ નથી,’ મુક્તિમાં પણ ભેદ નથી કારણ કે મુક્તિ છે તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મના ક્ષયાનન્તર હાય છે, એટલે તે સક ક્ષયના કારૂપ છે; અને જે આ સકનો ક્ષય છે તેનું તા અવિશિષ્ટપણુ` છે, અર્થાત્ સ મુક્તોને આ સક– ક્ષયરૂપ કાર્યનું એકાદશપણુ, એકસરખાપણું છે, એટલે મુક્તોમાં કાંઈ ભેદ નથી. આમ પૂર્વે સંસારી અવસ્થામાં યાગ્યતાભેદ છતાં મુક્તોમાં ભેદ નથી, એ વસ્તુના સમર્થનમાં અત્રે બીજું લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત રજૂ કર્યું છેઃ— ‘ શુધ્ધ ફરિàોવિશિષ્ટો મૃત્યુ:। 1 દરિદ્ર ધનવાન—એ એ પુરુષવશેષાનું પણ મૃત્યુ અવિશિષ્ટ-એકરૂપ દૃષ્ટ છે, ( તા પછી અવિશિષ્ટનું તા પૂછવું જ શું ? એમ અર્પિ’પણ શબ્દના અર્થ છે); કારણ કે પ્રાણેાપરમના કારણરૂપ આયુક્ષયને અવિશેષ--અભેદ છે માટે, આયુ:ક્ષયવિરોષાત; દરિદ્ર આયુ ક્ષયથી મરી ગયા તેમજ ધનવાન પણુ આયુક્ષયથી રિદ્ર-ધનવાના મૃત્યુમાં મરી ગયા, એમ આયુક્ષયરૂપ કારણમાં ભેદ નથી, માટે. ત્યારે કાઈ તફાવત નથી કહેશે—તે બન્નેના મૃત્યુકાળ પૂર્વે પણ શું અવિશેષ-અભેદ હશે ? તે માટે કહ્યું——‘ન ચૈતાવતા તોઃ પ્રાણવિશેષ: । ’ ‘ એટલાથી તે બન્નેના પૂર્વે પણ વિશેષ નથી,' અર્થાત્ મૃત્યુના અવિશેષ છે એટલાથી જ તે દરિદ્ર-ધનવંત બન્નેના મૃત્યુકાલ પૂર્વે પણ અવિશેષ-અભેદ છે એમ નથી; કારણ કે આયુક્ષયથી અન્ય એવા વિભવ–સત્ત્વ આદિ હેતુવિશેષ થયું તે બન્નેના વિશેષરૂપ-ભેદરૂપ પ્રગટ તફાવત દેખાય જ છે. આ તા ઉક્ત મુક્તઅભેદ સમજાવવા માટેનું · નિર્દેન માત્ર છે'; બાકી જેના સર્વ કર્મ ક્ષીણ થયા છે એવા મુક્તોનુ, ક્ષીણુ આયુઃકર્માં શવાળા દરિદ્ર-ધનવાન સાથે પરમાર્થથી કઈ સામ્ય નથી, એમ આ દૃષ્ટાન્ત માત્ર છે. C ॥ કૃતિ પુરુષોત્તમા ॥૬॥ 卐 Page #248 -------------------------------------------------------------------------- ________________ ૭. પુરુષસિંહ ‘પુરુષનંદેમ્યઃ’ પદ વ્યાખ્યાન • પુરુસિંહ ' સૂત્રનું પ્રયોજનઃ બાહ્યઅ સવાદિ-સત્યવાદીને નિરાસ- ‘एते च बाह्यार्थसंवादिसत्यवादिभिः साङ्कृत्यैरुपमात्रैतथ्येन निरुपमस्तवार्था एवेष्यन्ते, 'हीनाधिकाभ्यामुपमा सृषेति वचनाद् एतव्यवच्छेदार्थमाह-६६ ‘ દુમિંદમ્ય ’કૃતિ કે અર્થ :અને એએ—માણુ અર્થસાદિ સત્યવાદી એવા સાકૃત્યોથી ઉપમાના વિતપણાએ ( અસત્યપણાએ) કરીને નિરુપમ સ્તવા જ માનવામાં આવે છે,‘હીન અધિકથી ઉપમા મૃષા' એ વચનથી; એના વચ્ચે અર્થે કહ્યું--? ૬૬ ' ‘ પુરુષસ હાને વિવેચન “વામાનન્નુન જિનવર મુનિમહે વડે રે, જિમ સુરમાંહિ સેહે સુરપતિ પરવડે રે; જિમ ગિરિમાંહિ સુરાચલ મૃગમાટે કેસરી રે, જિમ ચંદન તરુમાંહિ સુભટમાંડુિ મુર અરિ રે ...શ્રી યશોવિજયજી અને ઉક્ત વિશેષણુસંપન્ન એવા એએ—મત ભગવત, માહ્ય અર્થ સાથે સવાદિ તે સત્ય એવુ વદનારા સાસ્કૃયૈધી નિરુપમ સ્તવા જ---ઉપમા રહિત સ્તવને જ પર્વાસા વાઘ ઈર્શાદ, સમ્યક્ શુભભાવપ્રવૃત્તક અને ધૃતનિવત્તક એવું સત્ય વા અસત્ય વચન નિશ્ચયથી સત્ય છે. તેના પ્રતિષેધથી—વદ્યાર્થસંવાદ્યવેદ્ય અંને સવાદી જ, અભિષેક અર્થોથી અવ્યભિચારી જ, સત્યયાલિમિ:-વ્યવહારરૂપ સત્યં—સત્ય વક્તવ્ય છે કૃતિ તું શીહં ચેપાં—એમ વાનુ શીલ છે જેનું, તે તથા—તે તથા, સત્યવાદીએ, તે—તેથી સાથૅ:—સત્કૃત્યોથી, સાંકૃત નામના પ્રવાદીના શિષ્યાથી. ૩૫માચૈતન્થેન—ઉધમાતા વૈતથ્યથી—વિતથપણાથી, સિ–પુણ્ડરીક આદિ સાદશ્યના અલીક પણ।થી-ખાટાપણાથી નિવમતવાઈ ધ્વનિરુપમ'સ્તવાહ જ, સર્વ અસાદશ્યથી વન યેાગ્ય માનવામાં આવે છે. કયા કારણથી? તે માટે કહ્યું:-દીનધિવાસ્યમાં—હીન-અધિક વડે, દીનેન-હીનથી, ઉપમેય અી નીચથી, ધિન ૬-અને અધિકથી, ઉપમેય અર્થાંથી જ ઉત્કૃષ્ટથી, ૩૫મા—સાદૃશ્ય, કૃપા—અસત્ય છે, કૃતિ વચનાત એ વચનથી, એવા પ્રકારના આગમથી, ૧૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ લલિત વિસ્તરો : (૭) “પુસદૈઋ: પદ વ્યાખ્યા યોગ્ય માનવામાં આવે છે, તેના નિરાકરણાર્થે અત્ર “guસભ્ય:બાહ્ય અર્થ સાથે પુરુષસિંહને એ વિશેષ પદ મૂકયું છે. કારણ કે વાસ્તવિક રીતે સંવાદી તે જ સત્ય, તે સભ્ય શુભ ભાવમાં પ્રવર્તાવનારું અને અશુભ ભાવથી નિવએમતનું નિરસન સ્તવનારૂં એવું જે સત્ય વા અસત્ય વચન હોય, તે નિશ્ચયથી– પરમાર્થથી સત્ય છે. પણ તેને નિષેધ કરતાં સાંકૃત્ય એટલે કે સાંકત” નામના વાદવિશેષના શિષ્ય એમ વદે છે કે—–બાહ્ય અભિધેય અર્થ સાથે સંવાદી–સંવાદ પામતું, મેળ ખાતું એવું અવ્યભિચારી તે જ વ્યવહારરૂપ સત્ય છે. કારણ કે સિંહ, પુરીક આદિના સદશ્યનું અલીકપણું–-અસત્યપણું-બેટાપણું હોવાથી તે તે ઉપમાનું વૈતથ્ય-વિતથપણું–બેટાપણું છે, એટલે કામાંધતા -ઉપમાના વિતપણાથી એ ભગવંતે નિરુપમ હોવાથી ઉપમા રહિત સ્તવને જ યોગ્ય છે – નિપજતવા પર, હીન–અધિકથી ઉપમા મૃષા' છે એ વચન છે, માટે, ઢીના ધાખ્યામુvમ કૃતિવચનાત. અર્થાત્ જેને ઉપમા આપવામાં આવે છે તે ઉપમેયથી હીન–નીચીઉતરતી ઉપમા જે આપવામાં આવે, તે તે ઉપમેયને યથાર્થ ભાવ નહિં દર્શાવતી હોવાથી મૃષા–બેટી છે; અને ઉપમેયથી જે અધિક–ચઢીયાતી ઉપમા આપવામાં આવે, તો અતિશક્તિરૂપ હોવાથી તે પણ મૃષા-ખોટી છે. આમ બાહા અર્થ સાથે સંવાદી–મેળ ખાય તે જ સત્ય એમ વદનારા આ સાંકૃત્યેના વ્યવ છેદ અર્થે અહીં “પુરુષસિંહોને ” એ ખાસ પદ કહ્યું છે. આ ભગવંતે પુરુષસિહે કેવા પ્રકારે છે? તે પ્રદર્શિત કરે છે– "पुरुषाः प्राग्व्यावर्णितनिरुक्तास्ते सिंहा इव प्रधानशौर्यादिगुणभावेन ख्याताः पुरुषसिंहाः। ख्याताश्च कर्मशवन् प्रति शूरतया, तदुच्छेदन प्रति क्रौर्यण, क्रोधादीन् प्रति असहनतया, रागादीन् प्रति वीर्ययोगेन, तपःकर्म प्रति वीरतया। अवज्ञैषां परीषहेषु, न भयमुपसर्गेषु, न चिन्ताऽपीन्द्रियवर्ग, न खेदः संयमाध्वनि, निष्पकम्पता सद्धधान इति । ६७ અર્થ :–પુરુ–પૂર્વે વ્યાવણિત નિરક્તવાળા (વ્યુત્પત્તિવાળા) તેઓ, સિંહ જેવા પ્રધાન શૌર્યાદિ ગુણભાવથી ખ્યાત, તે પુસિંહ. અને કર્મશત્રુઓ પ્રતિ શુરતાથી, તેઓના ઉછેદન પ્રતિ ક્રૂરતાથી, ક્રોધાદિ પ્રતિ અસહનતાથી, રાગાદિ પ્રતિ વિયોગથી, તપ કર્મ પ્રતિ વીરતાથી તેઓ ખ્યાત છે. પરીષહમાં એઓને અવજ્ઞા છે, ઉપસર્ગોમાં ભય નથી, ઈન્દ્રિયવર્ગમાં ચિંતા પણ નથી, સંયમમાર્ગમાં ખેત નથી, સદ્ધયાનમાં નિષ્પકમ્પતા છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ભગવત પુરૂષસિંહ કેવા પ્રકારે ? વિવેચન " यस्य च शुक्लं परमतपोऽग्नि-ानमनन्तं दुरितमधाक्षीत् । तं जिनसिंहं कृतकरणीयं, मल्लिमशल्यं शरणमितोऽस्मि ॥" –શ્રી સમન્તભદ્રાચાર્યજી કૃત બૃહતસ્વયંભૂ સ્તોત્ર પુરૂમાં–શરીરમાં શયન કરે તે પુરુષ એમ પૂર્વે જેની નિરુક્તિ–વ્યુત્પત્તિ સ્પષ્ટ કહેવામાં આવી હતી તે પુરુ; તે, સિંહ જેમ, પ્રધાન શૌર્ય આદિ ગુણના ભાવથીહેવાપણાથી ખ્યાત–પ્રસિદ્ધ છે તે પુરુષસિંહ. અને તેઓના શૌર્ય આદિ ગુણગણની ખ્યાતિ આ પ્રકારે જગપ્રસિદ્ધ છે: “થતા રેશન ગતિ ક્રૂરતા, તદુર છે પ્રતિ વ્યંગ ઈ. કર્મશત્રુઓ સાથે આત્માના સનાતન યુદ્ધમાં તેઓ અભુત શૂરતા દાખવે છે, તે કર્મરિપુઓના ઉછેદનમાં–નિર્મુલ નાશમાં તીક્ષણ કૂરતા બતાવે છે, કો--માન આદિ કષાની હાજરી ક્ષણ પણ ન સહી શકે એવી ઉત્કટ અસહનતા પુરુષસિંહ ભગવંતે ધરાવે છે, રાગ-દ્વેષાદિ વિભાના ઉમૂલનમાં અપૂર્વ વીર્યગ આત્મસામર્થ્ય રાવે છે, અને તપનુષ્ઠાનમાં અનુપમ વીરતા પ્રદર્શાવે છે. આમ સિંહ જેમ શૌર્યાદિ ગુણેથી તેઓ પ્રખ્યાત છે તેમજ “અavi guપુ, ન માગુવ ” ઈમોક્ષમાર્ગો પરમ શૂરવીરપણે વિચરતા આ અવધૂત પુરુષસિંહને ગમે તેવા ઘર પરીષહ આવી પડે, તે પણ તે પ્રત્યે અવજ્ઞા હોય છે –બીલકુલ પરવાહ હોતી નથી, ભયંકર ઉપસર્ગો થાય તો પણ પરિણામની ચંચળતારૂપ લેશ પણ ભય ઉદ્ભવતો નથી, ઈન્દ્રિયગ્રામની વિષયપ્ર પ્તિરૂપ ચિન્તા હોતી નથી, આત્માને સ્વરૂપમાં સંયમી રાખવારૂપ સંયમમાર્ગમાં ખેદ-થાક-કંટાળો ઉપજતું નથી અને આત્મસ્વરૂપના અનન્ય એકાગ્ર ચિત્નરૂપ સદ્ધયાનમાં નિપ્રકંપતા હોવાથી વેગનું લેશ માત્ર કંપાયમાનપણું હેતું નથી. આમ સિંહની જેમ નિર્ભયતા નિશ્ચિંતતા, નિષ્કપતા આદિ ગુણોથી પણ તેઓનું સિંહ સાથે સામ્ય ઘટે છે. સૂર જગદીશની તીક્ષણ અતિ શૂરતા, જિણે ચિરકાળને મોહ જતે; ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ પરગાશ કરી, નીપને પરમ પદ જગ વદિત ”.... –શ્રી દેવચંદ્રજી ઉપમા દ્વારા તત્વથી અસાધારણ ગુણનું કથન ને તેથી શિષ્યવિશેષને અનુગ્રહ દર્શાવે છે– 'न चैवमुपमा मृषा, तदद्वारेण तत्त्वत: तदसाधारणगुणाभिधानात् । विनयविशेषानुग्रहार्थमेतत, इत्थमेव केषाश्चिदुक्तगुणप्रतिपत्तिदर्शनात। चित्रो हि સત્તાનાં સોપવામ:, તતા પરિવાથઢિયારા શુfમવાત ૧૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ લલિત વિસ્તરા : (૮) “પુચિ : પદ વ્યાખ્યાન ‘અર્થ:–અને એમ ઉપમા મૃષા નથી, કારણ કે તે દ્વારે તત્વથી તેઓના અસાધારણગુણનું અભિધાન (કથન) છે, માટે. આ વિનયવિશેના અનુગ્રહાથે છે,–આમ જ કોઈને ફિક્ત ગુણની પ્રતિપત્તિનું (પ્રતીતિ-ગ્રહણનું) દર્શન થાય છે, માટે. કારણ કે સરનો પશમ ચિત્ર છે, તે થકી કઈને કઈંચિત કઈ અપેક્ષાએ) આશયશુદ્ધ ભાવ હોય છે, માટે. વિવેચન “નદીયામાંહિ જિમ ગંગ અનંગ સુરૂપમાં રે, કુલમાંહિ અરવિંદ ભરતપતિ ભૂપમાં રે, ઐરાવત ગજ માંહિ ગરૂડ ખગમાં યથા રે, તેજવંતમાંહિ ભ ણ વખાણુમાંહિ જિનકથા રે....વામાનંદન”–શ્રી યશોવિજયજી આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ અનેક પ્રકારે સિંહ સાથે ગુણસામ્ય ઘટે છે, એટલે આ ભગવતેને “પુરપસિંહ” એમ જે ઉપમા આપવામાં આવી છે, તે મૃષા અસત્ય નથી, યથાર્થ છે. કારણ કે તે સિંહની ઉપમા દ્વારે તત્વથીઉપમનું સત્યાર્થપણું પરમાર્થથી તેઓના અસાધારણ ગુણેનું કથન કરવામાં આવ્યું છે; ' અર્થાત્ સિંહ આદિમાં પણ ક્યાંય સાધારણ નથી એવા અસાધારણ અસામાન્ય (Extra--ordinary) શૌર્યાદિ ગુણેનો તે સિંહ ઉપમાથી એકદમ પ્રતીતિ ઉપજે છે. એટલે તેનું સત્યાર્થ પણું-યથાર્થ પણું જ છે. -7 -ને જ, વF-એમ, ઉક્ત પ્રકારે, ૩v–સિંહસાદલક્ષણ ઉપમા, -- અલીક, ટી. કયા કારણથી ? તે માટે કહ્યું-તારે-તે દ્વારે, સિંહઉપમા દ્વારથી. તરવતઃ–તત્વથી, પરમાર્થને આશ્રીને,-નહિં કે શબ્દ વ્યવહારથી; તસધારT TIfમષાનાતતેઓના અસાધારણ ગુણના અભિધાનને લીધે. તેવાં–તેઓના, ભગવંતના, ૩સાધાર:–અસાધારણ, સિંહ આદિમાં કવચિત અન્યત્ર અપ્રવૃત્ત એવા જે, T:-ગુણો, શૌયાદિ, તેમાં તેઓના, સમિધાન –અભિધાન થકી, પ્રત્યાયન થકી. વાસ, તેના અસાધારણ ગુણાભિધાયી એવો ઉપાયાન્તર સતે પણ છે અર્થે આમ ઉપન્યાસ કર્યો ? તે માટે કહ્યું વિવિફાપાનુદીતવિનયવિશેષોને અનુયહવાને આ ઉપન્યસ્ત છે. એ જ ભાવે છે -સ્થા-આમ જ, પ્રકૃતિ ઉપમાન ઉપન્યાસથી જ, પશ્ચિ-કેાઈ વિનયવિશેષોને, ૩/wઉતપત્તિનાત–૩r:–ઉક્ત ગુણો, અસાધારણ શૌર્યાદિ, તેવાં–તેઓના પ્રતિત્તિનાતપ્રતીતિદર્શનને લીધે. ક્યા કારણથી આ એમ છે? તે માટે કહ્યું –રિત્ર–ચિત્ર, ન એકરૂપ, હિ કારણ કે, તરવાનાં-સોનો, પ્રાણીઓની, પરામ:-જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયવિશેષલક્ષણ સોપશમ, તત્તર તે થકી. ક્ષયપશમવૈચિન્મ થકી, નિર–કાઈ વિનયના (શિષ્યના ), કાશ્ચિતકથા ચિત પ્રકત ઉપમા ઉપન્યાસ આદિ પ્રકારથી, મારાથશુમિયા-આશયશુદ્ધિભાવને લીધે, ચિત્તપ્રસાદભાવને લીધે –એમ ઉપમા મૃષા નથી એમ થગ ( સંબંધ) છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સત્ય ઉપમાથી અસાધારણ ગુણકથન: તેથી શિષ્યવિશેષ અનુગ્રહ ૧૪૯ ત્યારે કઈ કહેશે કે અસાધારણ ગુણને વાચક એ બીજો કોઈ ઉપાય છતાં આમ ઉપમાને ઉપન્યાસ શું કામ કર્યા? આમ ઉપમા શું થે મૂકી? તેને અત્રે શાસ્ત્રકર્તા મહર્ષિએ ખુલાસો કર્યો છે કે –“વિવિપાનુપ્રÉર્થતતા” આ શિષ્યવિશેષનો વિનયવિશેના-શિષ્યવિશેષોના અનુમહાથે–ઉપકારાર્થે આ એમ અનુગ્રહ હેતુ મૂકવામાં આવેલ છે –આમ જ ઉપમાના ઉપન્યાસથી જ કેઈશિષ્ય વિશેને ઉક્ત અસાધારણ શૌર્યાદિ ગુણની પ્રતિપત્તિ –મનથી શીઘ ગ્રહણરૂપ પ્રતીતિ ઉપજતી દેખાય છે, માટે. કારણ કે જિat fહ રવાનાં ક્ષયરામ” સરને પ્રાણીઓને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયવિશેષલક્ષણ ક્ષપશમ ચિત્ર નાના પ્રકારને હોય છે, અને તે પશમના વિચિત્રપણને લીધે કઈ શિષ્યને કથંચિત-કેઈ અપેક્ષાએ પ્રસ્તુત ઉપમા ઉપન્યાસ આદિ પ્રકારથી આશયશુદ્ધિને–ચિત્તપ્રસાદને ભાવ હોય છે. માટે એવા પ્રકારે ઉપમા મૃષા નથી, પણ પરમાર્થથી સત્ય જ છે. નિષ્કારણ કરણાળુ મહત પુરુષનો અનુગ્રહવિધિ યથાભવ્ય વ્યાપક હોય છે એ સમજાવે છે– 'यथाभव्यं व्यापक श्वानुग्रहविधिः, उपकार्यात्प्रत्युपकारलिप्साऽभावेन महतां प्रवर्तनात् । ६९ અર્થ – અને અનુગ્રહવિધિ યથાભવ્ય વ્યાપક છે,–ઉપકા પાસેથી પ્રત્યુપકારની લિખાના (પામવાની ઇચ્છાના) અભાવે મહંતનું પ્રવર્તન હોય છે, માટે. વિવેચન નિષ્કારણ કરુણારસ સાગર, અનંત ચતુ પદ પાગી હૈ...મલિલ જિન !”—શ્રી આનંદઘનજી. ત્યારે આશંકા થશે કે–વારા સિંહાદિરૂપ હીન ઉપમાથી કઈ શિષ્યવિશેને ભલે ભગવદ્ગણ ની પ્રતિ પત્તિ થતી હોય, તો પણ તે ઉપમા હીન–ઉતરતી હોવાથી સુંદર fજા–વારુ, જે સિંહારિરૂપ હીન ઉપમાથી પણ કોઈને ભગવદ્ગણની પ્રતિપત્તિ થાય, તથાપિ તે સુંદર નથી, તે માટે કહ્યું –ાથામર્થ્ય (ઈત્યાદિ) યથા મધ્યtsTીનું ચણો–જે જેમ ભવ્ય અનુગ્રહવાને ચગ્ય તે જથામર્થથથાભ, યોગ્યતાનુસાર, તેન–સે વડે, અrgશ્ચ–અને વ્યાપક, પુનઃ સર્વાનુયાયી, અનુપ્રવિધિ:–અનુગ્રહવિધિ, ઉપકારકરણ છે, અને હેતુ– કvજા -ઉપક્રિયમાણ–ઉપકાર કરાઈ રહેલા તરફથી, પ્રફુવાસ્ટિસામવેર– પ્રત્યુપકારની લિપ્સાના (લેવાની ઈચ્છાના) અભાવે. ઉપકાર્યને આશ્રીને ઉપકર્તાનું અનુગ્રહકરણ તે જુgT –પ્રત્યુપકાર, તેમાં રિક્ષામાન-લિસાના અભાવથી, અભિલાષનિવૃત્તિથી મહંતો-મહંતના સંતના, પ્રવર્તનાત–પ્રવર્તનને લીધે, લત: એથી કરીને, આમ જ કઈ અનુગૃહીત થાય છે, એટલા માટે એમ પણ ઉપમાપ્રવૃત્તિ અષ્ટ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ લલિત વિસ્તરા : (૭) gsf4:' પદ વ્યાખ્યાન નથી, તે આશંકા દૂર કરવા માટે કહ્યું–થામર્થ દશાપવાનુઘવિધિ: . આ અનુગ્રહ વિધિ યથાભવ્ય વ્યાપક છે. અર્થાત્ યથાભવ્ય એટલે જે જે જેવા યથાભવ્ય વ્યાપક જેવા પ્રકારે ભવ્ય–અનુગ્રહગ્ય હોય, તેને તેને તેવા તેવા પ્રકારે અનુગ્રહવિધિ તેની ગ્યતાનુસારે અનુગ્રહ-ઉપકાર કરે, એમ આ અનુગ્રહવિધિ વ્યાપક–સર્વગ્રાહી (All-embracing) છે. એટલે જે જે શિષ્યરૂપ પાત્રવિશેષ હોય, તે તે તેને અનુકૂળ પડે, માફક આવે, તેના આત્માને ગુણ કરે, એવા પ્રકારે બોધ કરી, સર્વને ઉપકાર થાય એમ પ્રવર્તાવાની સત્ પુરુષની છેલી છે. પાત્રફુવાસ્ટિસાડમાન મદતાં પ્રવૃત્તનાત્ ' જેના પ્રત્યે ઉપકાર કરાઈ રહ્યો છે તે ઉપકાર્ય તરફથી કોઈ પણ પ્રકારને પ્રત્યુપકાર–વળતો બદલે લેવાની ઈચ્છા વિના જ મહત્વ પુરુષ–સાચા સંત સત્ પુરુષ કેવલ નિષ્કારણ કરુણથી જ-નિષ્કામ પરમાર્થ–પ્રેમથી જ. સર્વને ઉપકાર કરે એવી તે વ્યાપક સર્વગ્રાહી અનુગ્રહપ્રવૃત્તિ કરે છે. એથી કરીને એમ જ કઈ અનુગ્રહીત થાય છે. એટલા માટે એમ પણ ઉપમા મૂકવામાં કઈ પણ દેષ નથી, પણ ગુણ જ છે. ગણધરપ્રણીત આ સૂત્રને આચાર્યવર્ય હરિભદ્રજી ભાવપૂર્ણ ભવ્ય અંજલિ અર્પે છે— १°महापुरुषप्रणीतश्चाधिकृतदण्डकः, आदिमुनिभिरह च्छिष्य गणधरैः प्रणीतत्वाद । अत एवैष महागम्भीरः सकलन्यायाकरः, भव्यप्रमोदहेतुः, परमार्षरूपो, निदर्शनमन्येषामिति न्याय्यमेतद् यदुत 'पुरुषसिंहा' इति ॥७० અર્થ:–અને અધિકૃત દષ્ઠક મહાપુરુષપ્રણીત છે–આદિ મુનિઓ અહંત શિષ્યો ગણધરેથી પ્રણીતપણું છે માટે. અત એવ (એટલા માટે જ) આ મહાગભીર, સકલ ન્યાયાકર, ભવ્યપ્રદ હેતુ, પરમાર્થરૂપ (ઈ) અને નિદર્શન છે. એટલા માટે આ વાય છે કે “પુષસિંહો 6 વિવેચન તત્ત્વના તરંગ જેમાં, દુસ્તર ઉલ્લસે એવા, અગમ આગમ વારિ, મિષ્ટ જ્યાં મણાય છે; નિજ બુદ્ધિ મંથ વડે, બુધશ મંથિત થાતાં, ફુટ જ્યાં જ્ઞાનાદિ રત્ન, ગણ્યા ન ગણાય છે – પ્રજ્ઞાબોધ મોક્ષમાળા (સ્વરચિત) gfસ –પરમાર્થ –પરમાર્થરૂપ. પૂરમં–પરમ, પ્રમાણભૂત, જે મા–આર્ષ, ઋષિપ્રણીત, તા. તિ–એવા પ્રકારે, “ઉપનિંદા –પુરુષસિંહે ” એવું આ ઉપમાન ન્યાય-યુક્તિયુક્ત છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ગણધરપ્રણેત આ પ્રણિપાઠક સૂત્રને હરિભદ્રજીની ભવ્ય અંજલિ ૧૫૧ અને આ અધિકૃત–પ્રસ્તુત ચિત્યવદન દડક સૂત્ર પણ તેવા જ “નિષ્કારણ કરુણરસ સાગર” પરમકૃપાળુ મહતુ પુરુષોથી પ્રણીત છે. –મદાપુરુષuતાધિકૃતws. કારણ કે અહંતુ ભગવાનના—તીર્થંકરદેવના અંતેવાસી સાક્ષાત્ શિષ્ય એવા આદિ મુનિઓ –ગણધરોથી તેનું પ્રણીતપણું છે, માટે – વિદુનિfમાધિ : પ્રતીત. આ મહામુનિ ગણધરપ્રણીત ચિત્યવન્દન સૂત્ર માટે મહા અર્થગર્ભ વિશેષણે મહામુનિ હરિભદ્રજીએ તેની અત્રે મુક્ત કંઠે પ્રશંસા કરી ભવ્ય અંજલિ અપ છે અને આમ આ આદિ મુનિ અશિષ્ય ગણધર જેવા મહાજ્ઞાની પરમ પ્રજ્ઞાનિધાન મહતુ પુરુષથી પ્રણીત છે—ત પ્રવ pH મામits:, સ ન્યાયાવર, મધ્યપ્રદેતુ, vમાર્ષદો, નિન ’ એટલા માટે જ આ ચિત્યવન્દન દંડક સૂત્ર “ મહાગંભીર” છે, સાગરની જેમ અર્થગંભીરતાને–તત્ત્વગણધરપ્રણીત ઊંડાણને તાગ ન પામી શકાય એવું મહા અર્થગંભીર છે. એટલે આ સૂત્ર જ તે “સકલ ન્યાયાકર” છે, સર્વ ન્યાયને-દર્શનવિષયક સકલ ન્યાયાકરે છે પ્રમાણભૂત ચર્ચાને આકર–ખાણ છે; રત્નની ખાણમાં જેમ જેમ બેદે તેમ તેમ રત્ન નિકળ્યાં જ કરે, તેમ આ ન્યાયની ખાણ સમાં સૂત્રને જેમ જેમ અવગાહે—ઊંડા ઉતરીને વિચારે તેમ તેમ તેમાં અનેક ન્યાયરત્નની તત્ત્વવાર્તા નિકળ્યાં જ કરે. આવું મહાગંભીર ન્યાયાકર હોવાથી જ તે “ભવ્ય પ્રદ હેતુ” છે, સર્વ ભવ્યજનેને–ગ્ય સુપાત્ર છને પ્રમોદને હેતુ હોય છે. જેમ જેમ ભવ્ય જને આના ઊંડાણમાં ઉતરે છે, તેમ તેમ તેમાં એર ને ઓર તરૂચમત્કારે દેખી તેને ગુણપ્રેમરૂપ પ્રમોદની–પરમ આનંદની લહરીઓ ઉલસે છે. આવું તે પરમાર્થ. રૂપ” છે, પરમ ઋષિથી પ્રણીત હોવાથી પરમ પ્રમાણભૂત આર્ષવચનરૂપ છે. અને આવું પરમ પ્રમાણભૂત આ મહાગંભીર પરમાર્થ વચન ન્યાયની તાત્વિક વિચારણાઓથી નિર્ભર હવાથી “અને નિદર્શન’ છે, અર્થાત્ સર્વત્ર આવા પ્રકારે ન્યાયયુક્ત તત્ત્વવિચારણા કરવા ગ્ય છે એમ બીજાઓને પણ તેના નિદર્શનરૂપ–દિશાદર્શનરૂપ ઉઢાહરણ છે, સૂત્રને પરમાર્થ વિચારવાની પ્રેરણું કરનારો ધડે બેસાડે એ દાખલ છે. એટલા માટે પુસદા' –પુરુષસિંહ એમ જે કહ્યું તે ન્યાયયુક્ત જ છે. | | કુતિ પુરુઃ ૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૮. પુરુષવરપુણ્ડરીક પુષવર પુveીવેમ્ય:' પદ વ્યાખ્યાન આ સત્રનું પ્રજનઃ અભિન્નજાતીય ઉપમા જ આપવા યોગ્ય છે એ વાદનું નિરસન – "एते चाविरुद्धधर्माध्यालितवस्तुबादिभिः सुचारुशिष्यैः विरुद्वोपमाऽयोगेनाभिन्नजातीयोपमारे एवाभ्युपगम्यन्ते, 'विरुद्धोपमायोगे तदपिश तदवस्तुत्व मिति वचनात, एतव्यपोहायाह -७१ ‘પુરી ઃ ” અર્થ :–અને એઓ–અવિરુદ્ધધર્માધારિત વરતુવાદી સુચારથિી વિરુદ્ધ ઉપમાન અને કરીને–અભિન્નજાતીય ઉપમાને જ અહ (યોગ્ય) માનવામાં આવે છે, – વિરુદ્ધ ઉપમાના ગે તદુધર્મની આપત્તિથી તેનું વિસ્તૃત્વ હોય’ એ વચનથી; એના વ્યહિ (નિરાકરણ) અર્થે કહ્યું_9 પુરુષવરપુચ્છરકોને” સિક્કા-ઇત્તે ૪ ઈત્યાદિ. અને આ પૂર્વ સૂત્રોક્ત ગુણભાગી પણ અભિનેજાતીય ઉપમા જ માનવામાં આવે છે એમ યોગ (સંબંધ) છે. કેનાથી? તે માટે કહ્યું–મવિ:-- અવિદ્ધ, એક જાતીય, ધર્મ-ધર્મોથી, સ્વભાવથી, ધ્યાણિતં-અધાસિત, આક્રાન્ત, વસ્તુ ઉપમાદિ વસ્તુ, વરિતું જીરું શેષાં તે તથા–વદવાનું શીલ છે જેનું તે તથા– અવિરુદ્ધધર્માધ્યાસિત વરતુવાદી તૈ–તેથી, મુન્નાસિ–સુચારુશિષ્યોથી, પ્રવાદિવિશેષના અન્તવાસીઓથી. –વિદ્ધ ઉપમાના અમથી, વિજ્ઞાનવિરુદ્ધ, ઉપમેય અપેક્ષાથી વિજાતીય એવી પુંડરીકાદિક, કાય:-- ઉપમાના-ઉપમાનના, ૩ ન –અગથી, અધટનથી, શું ? તે કેસમન્નત્યાદિ. આમિરનગતીશાયા –અભિજાતીય જ એવી ભગવત તુય મનુષ્યાન્તરરૂપ, ૩jમણા –ઉપમાને અહં–5. સુ ન્ત –માનવામાં આવે છે. કયા કારણથી ? તે કે – વિદ્વપમાઃ –પુંડરીક દિરૂપ વિરુદ્ધ ઉપમાના, ચા–સંબંધે. સમવસ્થા—તતધમપત્તિથી, વિજાતીય ઉપમાના ધર્મની આપત્તિથી, તણ–તેનું, અલંદાદિ લક્ષણ ઉપમેયનું, અવqત્યં—અવસ્તુ વ, –તાદશધમ વસ્તુના અસંભવને લીધ, ફુતિ વરાત્—એ વચનથી. તે પૂર્વવત. અને એમ કહેવા યોગ્ય નથી કે પૂર્વ સૂત્રથી જ આ સૂત્રના વ્યવચ્છેદ અભિપ્રાયના–સિંહઉપમાના પણ વિજાતીયપણથી— વ્યવચ્છિન્નપણાને લીધે, શું અર્થે આને ઉપન્યાસ છે? એમ. કારણ કે “નિરુપમસ્તિવ' એટલા માત્ર વ્યવચ્છેદકપણાએ કરીને ચરિતાર્થ એવા તેનું વિવક્ષિતપણું છે માટે ? Page #256 -------------------------------------------------------------------------- ________________ અભિન્નજાતીય ઉપમા જ યોગ્ય છે, એ મતનું નિરસન ૧૫૩ વિવેચન જિન સેવનથૈ પાઈયે હે, શુદ્ધાતમ મકરંદ.....લલના, તત્તપ્રતીત વસંત ઋતુ પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત....લલના. દરમતિ રજની લઘુ ભાઈ હે, સબધ દિવસ વર્ધિત. લલના.”–શ્રી દેવચંદ્રજી અને પૂર્વોક્ત ગુણવિશેષસંપન્ન આ અહંત ભગવંતે “અભિન્ન જાતીય ઉપમાને જ યેગ્ય” છે એમ અવિરુદ્ધધર્માધ્યાસિત વસ્તુવાદી સુચારુશિષ્યોથી માનવામાં આવે છે, તેના નિરાસ અથે અહીં “પવરપુve –પુરુષવર અભિન્ન જાતીય પુંડરીકેને એ વિશિષ્ટ પદ કહ્યું છે. અર્થાત્ વસ્તુ અવિરુદ્ધ-એક ઉપમા જ યોગ્ય છે, જાતીય ધર્મોથી–સ્વભાવથી અધ્યાસિત છે એમ જે વદે છે, તે આ એ મતનું નિરસન “સુચારુ” નામના પ્રવાદી વિશેષના શિષ્ય માને છે કે–એ ભગવંતેને “અભિન્ન જાતીય” એટલે કે જૂદી જાતિની નહિં એવી સમાન જાતીય મનુષ્યાન્તરની જ ઉપમા આપવા એગ્ય છે, કારણ કે વિરુદ્ધ ઉપમાને અગ છે, અર્થાત ઉપમેય અપેક્ષાએ વિરુદ્ધ–વિજાતીય એવા પુંડરીકાદિની ઉપમાનું અઘટમાનપણું છે. આ અંગે તેઓનું વચન છે કે–વિરુદ્ધ ઉપમાના ગે તદ્ધની આપત્તિથી તેનું વિસ્તૃત્વ હોય એટલે કે પુંડરીકાદિ વિરુદ્ધ-વિજાતીય ઉપમા જવામાં આવે, તે તે અહંદાદિ ઉપમેયને તે વિજાતીય ઉપમાના ધર્મની આપત્તિ થાય, વિજાતીય વસ્તુના ધર્મ પ્રાપ્ત થવાને પ્રસંગ આવે; અને એમ વિજાતીય ધર્મની આપત્તિથી તે અહંદાદિ ઉપમેયનું અવસ્તુત્વ-અવસ્તુપણું હેય, અર્થાત્ નિજધર્મસંપન્ન ધમીરૂપ વસ્તુને અસંભવ હોય, વસ્તુને પિતાના નિજ વસ્તુપણુ જેવું કાંઈ રહે નહિં. એટલા માટે અભિન્ન જાતીય ઉપમા જ આપવા એગ્ય છે. આમ જે વાદીઓનું મંતવ્ય છે, તેઓને વ્યપહાથે–નિરાકરણાર્થે અત્રે “પુરુષવરપુણ્ડરીક” એ ખાસ વિશેષણ ક્યું છે. અત્રે કઈ એમ શંકા કરે કે–સિંહ ઉપમા પણ વિજાતીય છે, એટલે આગલા સૂત્રથી જ આ સૂત્રના વ્યવચ્છેદ અભિપ્રાયનું વ્યવચ્છિન્નપણું–ખંડેતપણું થઈ ચૂક્યું છે, તે પી આ સૂત્રને ઉપન્યાસ શું અર્થ? તેને ઉત્તર એ છે કે એ શંકા એગ્ય નથી, કારણ કે આગલા સૂત્રનું વ્યવહેદકપણું “નિરુપમ સ્તવ” એટલા પૂરતું જ ચરિતાર્થ છે, એટલે આ સૂત્રનું વ્યવછેરક પ્રોજન પણ “અભિન્ન સતીય ઉપમા” અંગેનું હાઈસ્પષ્ટ છે. પુણ્ડરીક ઉપમાનું ધટનાનપણું બિંબ-પ્રતિબિંબ ભાવથી પ્રદર્શિત કરે છે– १२पुरुषाः पूर्ववत् ते वरपुण्डरीकाणीव संसारजलासङ्गादिना धर्मकलापेन पुरुषवरपुण्डरीकाणि । यथा पुण्डरीकाणि पङ्के जातानि जले वद्धितानि तदुभयं विहाय वर्तन्ते, प्रकृतिसुन्दराणि च भवन्ति, निवासो भुवनलक्ष्म्या, आयतनं चक्षुराद्यानन्दस्य, प्रवरगुणयोगतो Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ લલિત વિસ્તરા : (૯) “પુષવરપુગ્ય.” પર વ્યાખ્યાન विशिष्टतियग्न रामरैः सेव्यन्ते, सुखहेतूनि भवन्ति च, तथैतेऽपि भगवन्तः कर्मपङ्के जाता: दिव्यभोगजलेन वद्धिताः उभयं विहाय वर्तन्ते, सुन्दराश्चातिशययोगेन, निवासो गुणसम्पदः, हेतवो दर्शनाद्यानन्दस्य, केवलादिगुणभावेन भध्यसत्त्वैः सेव्यन्ते निर्वाणनिबन्धनं च जायन्त । इति नैव भिन्नजातीयोपमायोगेऽप्यर्थतो विरोधाभावेन यथोदितदोषसम्भव इति। ७२ અર્થ:–પુરુ પૂવર્વત તે વરપુણ્ડરીકેની જેમ સંસારજલ-અસંગ આદિ ધર્મલાપથી પુરુષવરપુણ્ડરીકે. જેમ પકમાં જન્મેલા (ને) જલમાં વૃદ્ધિ પામેલા પુંડરીકે તે ઉભયને છોડીને વર્તે છે, અને પ્રકૃતિ સુંદર એવા તેઓ ભુવનલક્ષ્મીને નિવાસ (ને) ચક્ષુઆદિ આનંદનું આયતન હોય છે, પ્રવર ગુણગ થકી વિશિષ્ટ તિર્યંચ-નર-અમરેથી સેવાય છે અને સુખહેતુઓ હેય છે; તેમ આ ભગવતો પણ કર્મપંકમાં જન્મેલા (ને) દિવ્ય ભેગ-જલથી વદ્વિત થયેલા એવા (ઈ) ઉભયને છોડીને વર્તે છે, અને અતિશય યોગથી સુંદર એવા તેઓ ગુણસંપન્ન નિવાસ (ને) દશનાદિ આનંદના હેતુઓ હોય છે, કેવલ આદિ ગુણુભાવે કરીને ભવ્ય સાથી સેવાય છે, અને નિર્વાણનિબંધન થાય છે, એટલા માટે ભિન્નજાતીય ઉપમાગે પણ અર્થથી વિધ અભાવે કરીને યાદિત દેષને સંભવ નથી જ ઉર વિવેચન “ભેગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારઃ સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધાર ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે.”–શ્રી યશોવિજયજી પુરુષવરપુણ્ડરીકે એટલે શું? પુરુષે તે અગાઉ કહ્યા પ્રમાણે “પુમાં શયન થકી પુરુષ; તેઓ વર પુણ્ડરીકેની (શ્રેષ્ઠ શ્વેત કમલની) જેમ, સંસારરૂપ જલ સાથે અસંગ આદિ ધર્મકલાપ-ધર્મસમૂહ વડે કરીને પુરુષવરપુણ્ડરીકે. સંસારનાનાવિધર્મસ્ટાર પુરુષવરપુverarઉન. પુડરીકે જેમ સર્વ કમલજાતિમાં વર-સર્વોત્કૃષ્ટ છે, તેમ પુરુષમાં વર પુણ્ડરીક સમાન સર્વશ્રેષ્ઠ તે પુરુષવરપુણ્ડરીકે. આ ઉપમાને બિંબ–પ્રતિબિંબ ભાવ આર્ષ દષ્ટા મહાકવિ હરિભદ્રજીએ અત્રે સાંગોપાંગ ઘટાવ્યું છે, તેને ભાવાર્થ આ પ્રકારે – પુણ્ડરીકે પંકમાં–કાદવમાં જમે છે ને જલમાં વૃદ્ધિ પામે છે, છતાં તે બનેને છેડીને અસંગ નિલેષપણે વર્તે છે; તેમ અ ભગવંતે પણ કમ્પંકમાં જમ્યા છે ને દિવ્ય ભેગરૂપ જલથી વૃદ્ધિ પામ્યા છે, છતાં તે બન્નેને છેડીને અસંગ જલકમલવત નિપપણે વર્તે છે. મોહમયી માયા મધ્યે પણ સદા અમેહસ્વરૂપી નિલેપ ભગવંતો એવા દુષ્કરદુષ્કરકારી જ્ઞાની તે ભોગપંક મળે પણ જલમાં કમલની જેમ લપાતા નથી, ખરડાતા નથી, એનું ઉત્તમ દષ્ટાંત આ તીર્થકર Page #258 -------------------------------------------------------------------------- ________________ પુણ્ડરીક ઉપમાનું ઘટનાનપણું: જલકમલવત નિલેપ ભગવતે ૧૫૫ ભગવતે છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યવાસિત હતા, ભગપંક મધ્યે પણ જલકમલવત્ અલિપ્ત હતા. “રાગ ભરે જન મન રહે, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કેઈ ન પામે હો તાગ. શ્રી શ્રેયાંસ કૃપા કરે.”—શ્રી યશોવિજયજી. "यदा मरुन्नरेन्द्र श्रीस्त्वया नाथोपभुज्यते । અત્ર તત્ર તિમ વિરત્વે તાપ તે ”–શ્રી હેમચંદ્રાચાર્યજી. પુડરીકે એવા પ્રકૃતિસુંદર-સ્વભાવથી સુંદર છે કે સૌંદર્યમૂર્તિ ભુવનલક્ષમી પણ ત્યાં આવીને નિવાસ કરે છે ને તે મન-નયન આદિને આનંદનું આયતન-ધામ થઈ પડે છે. તેમ અતિશયયોગે કરી આ ભગવંતે એવા પરમ સુંદર છે કે કેવશ્રી ચરણ કમલ આદી ગુણસંપદુ આવીને તેમનામાં નિવાસ કરે છે ને તેમના દર્શનાદિ કમલા વસે રે' આનંદના હેતુઓ થઈ પડે છે. “સુરતિરાયન, નિવારો ગુજરn:’ આ અંગે કવિવર શ્રી આનંદઘનજીએ સુંદર ઉલ્ટેક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમના ચરણકમલમાં કમલા-શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરણકમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હાયની ! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારે આ મન મધુકર તમારા શ્રીમદ્ ચરણકમલમાં એ મુગ્ધ બન્ય છે, કે તે સુવર્ણમય મને અને ઇંદ્ર-ચંદ્ર-નાગેને પણ રંક ગણી, તમારા ગુણ-મકરંદના પાનમાં લીન થઈ ગયેલ છે. ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સામેલ અરિ પદ પરિહરી રે, પંકજ પામર પેખ....વિમલ જિન. મુજ મન તુજ પદ તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગે....વિમલ જિન.”શ્રી આનંદઘનજી અને આમ પ્રવર-ઉત્તમે ત્તમ ગુણોથી પુંડરીકે જેમ વિશિષ્ટ તિર્યચે મનુષ્ય ને દેથી સેવાય છે અને સુખના હેતુ હોય છે તેમ આ ભગવંતે પણ કેવલજ્ઞાનાદિ પરમોત્તમ ગુણોના હવાપાથી ભવ્ય પ્રાણુઓથી સેવાય છે અને પરમ સુખધામ નિર્વાણુનામેક્ષના નિબંધન–નિશ્ચય કારણરૂપ થઈ પડે છે. પુષ્કલાવઈ વિજયે છે, કે વિચરે તીરથપતિ, પ્રભુચરણને સેવે છે, કે સુર નર અસુરપતિ; જસુ ગુણ પ્રગટયો છે, કે સર્વ પ્રદેશમાં, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ લલિત વિસ્તર: (૮) “પુષવરપુveખ્ય:' પદ વ્યાખ્યાન આતમ ગુણની છે, કે વિકસી અનંત રમ”.... “જસ નામે હે પ્રગટે ગુણરાશ કે, ધ્યાને શિવસુખ વિલસીએ” –શ્રી દેવચંદ્રજી આમ બિંબ–પ્રતિબિંબ ભાવથી આ ઉપમા સાંગોપાંગ ઘટે છે એટલે ભિન્ન જાતીય ઉપમાના ગે પણ અર્થથી–પરમાર્થથી–તત્વથી વિરોધને અભાવ હોવાથી યોદિત-જે કહ્યો તે દેષને સંભવ નથી જ. એક-અનેક સ્વભાવી વસ્તુ અને ન્યાયમુદ્રા દર્શાવે છે – १३एकानेकस्वभावं च वस्तु, अन्यथा तत्तत्त्वासिद्धेः । सत्त्वामूर्त्तत्वचेतनत्वादिधर्मरहितस्य जीवत्वाद्ययोग इति न्यायमुद्रा।७३ અર્થ અને વસ્તુ એક-અનેક સ્વભાવવાળી છે, અન્યથા તતતત્વની વસ્તુતત્વની) અસિદ્ધિ હોય, માટે. સત્વ-અમૂર્ત-ચેતનવ આદિ ધર્મોથી રહિતને જીવત્વ આદિને અગ છે–એમ ન્યાયમુદ્રા છે. વિવેચન અનંત ધર્માત્મક વસ્તુ અત્ર, સ્યાદ્વાદનું શાસન એકછત્ર સ્યાદ્વાદ મુદ્રા જન જેહ લપે, સર્વસ્વ તેનું નૃપ લે જ કેપે.-(સ્વરચિત) વિરુદ્ધ ઉપમાગે તદ્ધર્મની આપત્તિથી અવસ્તુત્વ હેય એમ જે ઉપરમાં વાદીની દલીલ કહી, તેના નિષેધાથે અહીં વસ્તુસ્વરૂપને વિચાર દાખવે છેઃ “પવાને માવ ૪ કgl' વસ્તુ એક-અનેક સ્વભાવવાળી છે. અર્થાત્ જીવાદિ એકાનેકસ્વભાવી વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ હોઈ દ્રવ્યથી એક ને પર્યાયથી અનેક સ્વભાવવસ્તુ ન્યાયમુદ્રા ધર્મવાળી છે; ધર્મી એવા દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ એક અખંડ પિંડરૂપ અભેદ છે, પણ ધર્મ-ગુણ પર્યાયની અપેક્ષાએ અનેક ખંડ ખંડ ભેદરૂપ છે. “ગાથા તત્તવારિ” “અન્યથા તત્તત્ત્વની (વસ્તુતત્ત્વની) અસિદ્ધિ વિકા– –એક-અનેક સ્વભાવીક જ કાર પ્રકૃતિ ઉપમાન અધિની ભાવનાના સુચનાર્થે છે–દ્રવ્ય-પર્યાયરૂપપણાને લીધે, વસ્તુ - જીવાદિ વસ્તુ,-એમ પક્ષ છે. અત્રે હેતુ અન્યથા –નહિં તે, એક-અનેક સ્વભાવત્વ વિના, તી–તેનું, વસ્તુનું, તથં-તત્વ, વસ્તુવ, તથાપિ – તેની અસિદ્ધિને લીધે. એના જ ભાવન અર્થે કહ્યું– સરવામૃત્વવેતનથrfaષહિત ચ–સત્ત્વ-અમૃત-ચેતનવ આદિ ધર્મરહિતને; સર્વ –સત્ત, સત પ્રત્યય-અભિધાનકારિપણું, અમૂર્ત વં–અમૂર્તત્વ, અમૂર્તપણું, રૂપરિહિતપણું, ચેતનવં– ચેતન, ચેતન્યવંતપણું, ગારિ–આદિ શબ્દથી પ્રમેયત્વ-પ્રદેશવત્વ આદિ ચિત્ર ધર્મનું મહણ છે, & fદng –તેનાથી રહિત-અવિશિષ્ટીકૃત વસ્તુને, નવવાદન–જીવવઆદિને અગ, પરસ્પર વિભિન્ન જીવવાદિ ચિત્રરૂપને અભાવ, તિ–એમ, આ થાઇલુદ્રા-ન્યાયમુદ્રા, યુક્તિમર્યાદા વર્તે છે – પ્રજ્ઞાધન પરથી પણ ઉલંધવાના અશકયપણાને લીધે. Page #260 -------------------------------------------------------------------------- ________________ એકાનેકસ્વભાવી વરતુ: અલંધ્ય ન્યાયમુદ્રા ૧૫૭ હેય માટે, નહિં તે તે તે છવાદ વસ્તુનું વસ્તુતત્ત્વ-વસ્તુત્વ જ સિદ્ધ ન થાય. કારણ કે “સત્વ-અમૂત્વચેતનત્વ આદિ ધર્મોથી રહિતને જીવત્વ આદિને, અગ છે એમ ન્યાયમુદ્રા છે' અર્થાત્ સત્વ-અસ્તિત્વ, અમૂત્વ, ચેતનત્વ, “આદિ” શબ્દથી પ્રમેય પ્રદેશવત્વ) એ આદિ ચિત્ર-નાના પ્રકારના ધર્મોથી વિશિષ્ટ નહિં કરવામાં આવેલી ધમરૂપ વસ્તુને જીવત્વ આદિને વેગ નહિં ઘટે. કારણ કે “સત્વ” (અસ્તિત્વ) એટલું માત્ર કાથી આ જીવ છે એમ કહી શકાતું નથી,–તે અસ્તિત્વ અવમાં પણ છે, માટે. ત્યારે અમૂર્તત્વ કહેવામાં આવે તો પણ આ જીવ એવો બંધ થઈ શકતો નથીઅમૂર્તને અજીવ એવા આકાશમાં પણ છે, માટે. ત્યારે ચેતનત્વ કહેવામાં આવે તો આ જીવ એવો બોધ થઈ શકે છે, પણ અજીવને બંધ થતું નથી, કારણ કે તે ચેતનસ્વરૂપ વિશિષ્ટ લક્ષણ કેઈ પણ અજીવ દ્રવ્યમાં નથી. આમ સત્ત્વ-અમૂર્તત્વ, ચેતનત્વ આદિ અનેક ધર્મોથી વિશિષ્ટ કરવામાં આવે તે જ જીવાદિ વસ્તુને બંધ થઈ શકે છે, નહિં તે નહિ,-એમ આ ન્યાયમુદ્રા છે, ન્યાયની છાય છે કે જે રાજમુદ્રાની ( Royal Seal) જેમ બુદ્ધિધન એવા અન્યદર્શનીએથી પણ ઊલ્લંઘી શકાય એમ નથી. “સ્વાદુવાદી વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીએ, સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ.”–શ્રી દેવચંદ્રજી. સત્ત જ અમૂર્તરાદિ નથી, એ દર્શાવે છે– १४न सत्त्वमेवामूर्तत्वादि, सर्वत्र तत्प्रसङ्गात् एवं च मूर्त्तत्वायोगः। ७४ અર્થ:–સત્વ જ અમૂર્તવાદિ નથી, સર્વત્ર તેને પ્રસંગ આવશે માટે અને એમ મૂર્વવાદિનો અયોગ થશે.* વિવેચન “એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ સ્યાદ્વાદી સત્તારસી રે, અમલ અખંડ અનુપ...અજિત જિન !”_શ્રીદેવચંદ્રજી gfસ–વારુ, અમૂર્તતાદિના સરૂપ-અનતિક્રમથી સન્ત સતે છત્વ આદિને અયોગ કેમ ? એમ આશંકીને કહ્યું–ર–ન જ, સામેવ—સત્ત્વ જ, શુદ્ધ સંગ્રહનયને અભિમત સત્તા માત્ર જ, અમૃત્તિવાદ્રિ –અમૂર્તવાદિ, જીવાદિમત અમૂર્તવ-તન્યાદિ. ક્યા કારણથી ? તે માટે કહ્યું–સર્ષક–સર્વત્ર, ઘટાદિ સત્વમાં, તલ્બરફત તેના પ્રસંગને લીધે, અમૂર્ત-ચેતન્યાદિ પ્રાપ્તિને લીધે,–સત્ત્વના એકરૂપથી સર્વથા અવ્યતિરેકને લીધે. જે ખરેખર એમ છે તેથી શું? તે માટે કહ્યું પર્વ –અને એમ, સવમાત્રના અભ્યપગમમાં, કૃત્વાશન–મૂર્તવાદિને અગ, મૂર્તવ-અચૈતન્યાદિને અભાવ થશે; અને તહ્મા–મૂર્તવાદિના અભાવભાવે તેના પ્રતિપક્ષરૂપપણાથી અમૂર્તવાદિને પણ અભાવ પ્રસંગ થશે, અને તથા પ્રકારે લક-પ્રતીતિબાધા થશે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ લલિત વિસ્તર: (૮) “પુષવરપુખ્તગ: પદ વ્યાખ્યાન ત્યારે કેઈ આશંકા કરશે કે-વારુ, અમૂત્વાદિ છે તે સત્વને અતિક્રમ કરતા નથી, એટલે અમૂર્તસ્વાદિ હોય ત્યાં સત્ત્વ હોય જ, તે પછી સવ સતે જીવત્વ આદિને અગ કેમ હોય? તેનું અત્ર સમાધાન કર્યું છે.–“સત્વ જ અમૂત્વાદિ નથી,” અર્થાત શુદ્ધ સંગ્રહ નયના અભિપ્રાયે સત્તામાત્ર જ સર્વ કહ્યું એટલે કાંઈ જીવાદિગત અમૂર્તત્વચેતનત્વ આદિ આવી જતું નથી, કારણ કે “સર્વત્ર તેના પ્રસંગને લીધે –સર્વત્ર તેને પ્રસંગ આવે માટે. અર્થાત્ “સત્વ” માત્ર કહેવાથી જે અમૂત્વ–ચેતનત્વ આદિ પ્રહાય, તે પછી ઘટાદિ પણ સત્ય છે, એટલે તેને પણ અમૂર્ત-ચેતનત્વ આદિને પ્રસંગ આવશે, (જે અનિષ્ટ છે), કારણ કે સત્ત્વ એકરૂપ હેવાથી સર્વથા તેને વ્યતિરેક-જુદાપણું નથી. જે ખરેખર! એમ છે તેથી શું? તે માટે કહ્યું-“અને એમ મૂત્વાદિને અયોગ થશે.” અર્થાત્ એમ સત્વમાત્ર જ (અસ્તિત્વ માત્ર જ) જે માનવામાં આવશે, તે મૂત્તત્વઅચેતનત્વ આદિને અભાવ થશે, અને તે મૂત્તત્વાદિને અભાવ ભાવ હતાં તેના તેના પ્રતિપક્ષરૂપાણથી અમૂર્ણત્વચેતનત્વ આદિને પણ અભાવ પ્રસંગ થશે; અને તથા પ્રકારે લોક–પ્રતીતિબાધા થશે, કારણ કે લેકમાં પણ પ્રસિદ્ધ છે કે મૂર્ત—અમૂર્ત, ચેતનઅચેતન ભિન્ન ભિન્ન વસ્તુ છે, તેમ જ પ્રત્યક્ષ પ્રતીતિથી પણ તે દષ્ટ છે, આ બન્નેની બાધા ઉપજશે. સત્તની વિશિષ્ટતા હશે, એ મતનું નિરસન કરે છે– १५सत्त्वविशिष्टताऽपि न, विशेषणमन्तरेणातिप्रसङ्गात् । एवं नाभिन्ननिमित्तत्वादृते विरोधः । ७५ પુરુષવરપુverશfજ II ૮ | gfસ –અત્રે જ મતાન્તરને નિરાસ કરતાં કહ્યું– સરવવિદિતાdf 7–સર્વવિશિષ્ટતા પણ નથી. વિશિષ્ટ એવું સ્વપરપક્ષવ્યાવૃત્ત સરવuિ–બૌદ્ધઅભિમત સવ પણ, 7–નથી જ, અમૂર્તાપણુને લીધે એ અનુવર્તે છે. અવિશિષ્ટ સવ પૂર્વોક્ત યુક્તિથી અમૂર્તવાદિ નથી હતું જ, એમ અપિ –પણ શબ્દનો અર્થ છે કયા કારણથી ? તે માટે કહ્યું–વિરો –વિશેષણ, ભેદક, સંતા –વિના, સતિપ્રત-અતિપ્રસંગને લીધે, વિશિષ્ટતાની અતિવ્યાપ્તિને લીધે. સત્ત્વ એકરૂપ છવમાં ભેદક રૂપાન્તર અભાવે, ચેતનાદિ વિશિષ્ટરૂપ કલ્પના સતે, અછવમાં પણ તકલ્પનાની પ્રાપ્તિને લીધે. વં—એમ, એકસ્વભાવી વસ્તુમાં અનેક દેશોના ઉપનિપાતથી વિચિત્રરૂપ વરતુની સિદ્ધિમાં, વિરોષ –વિરોધ નથી; વિજાતીય ઉપમાથી અર્પિત ધર્મને પરસ્પર નિરાકરણલક્ષણ વિરોધ નથી. વિજાતીય ઉપમાગે પણ શું સર્વથા? ર-ના. એટલા માટે કહ્યું – મિનિમિત્તલ્લાદતે–અભિન્નનિમિત્તપણુ શિવાય. જે ઉપમેય વસ્તુગત એક ધર્મરૂપ નિમિત્તમાં સદશી અને વિસદશી ઉપમા પ્રોજાય, તે વિરોધ હોય પણ ખરે—પણ નહિં કે વિસદશ ધર્મનિમિત્ત એવી અનેક ઉપમાઓમાં પણું. પુરુષવરપુંડરીક એ વડે કરીને સદશી અને વિસદશી ઉપમા સિદ્ધ છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ સત્વની વિશિષ્ટતા હશે એ મતનું નિરસન ૧૫૯ "અર્થ:સત્વની વિશિષ્ટતા પણ નથી –વિશેષણ વિના પ્રતિપ્રસંગને લીધે. એમ અભિન્નનિમિત્તપણા શિવાય વિરોધ નથી ઈતિ પુરુષવરપુરીક | ૮ | વિવેચન ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણું, ગુણ લઈ ઘડિયું અંગ લાલરે; ભાગ્ય કિહ થકી આવિયું ? અચરિજ એહ ઉત્તગ લાલ.શ્રી યશોવિજયજી અત્રે વળી કોઈ બોદ્ધ) એમ કહેશે કે–સ્વપરપક્ષથી વ્યાવૃત્ત એવું વિશિષ્ટ સત્ત કેમ ન હોય? તેને નિવાસ કરતાં કહ્યું–‘સત્ત્વની વિશિષ્ટતા પણ નથી” અવિશિષ્ટ સન્ત તે પૂર્વોક્ત યુક્તિથી અમૂત્વાદિ નથી હેતું જ એટલું જ નહિ, સરવવિશિષ્ટતા પણ વિશિષ્ટ સત્વ અમૂર્તવાદિ નથી જ, કારણ કે “વિશોષણ વિના પણ નથી ઈ. અતિપ્રસંગને લીધે” અતિપ્રસંગ દેષ આવે છે, માટે. અર્થાત્ ભેદ કરનારું એવું ભેદક વિશેષણ જ ન હોય તે વિશિષ્ટતા કહેવી તે અતિપ્રસંગ છે, અતિવ્યાપ્તિ છે એકરૂપ જીવમાં વિશેષણ વિના જે ચેતનાદિ વિશિષ્ટ રૂપની કલપના કરવામાં આવે, તે પછી અજીવમાં પણ તેવી વિશિષ્ટતાની કલ્પનાની પ્રાપ્તિ થશે, –આમ અતિપ્રસંગ દોષ આવશે. તેમ જ–વિશેષણ વિના વિશિષ્ટતા કહેવી તે તે વદવ્યાઘાત છે, કારણ કે વિશેષણ વિના વિશિષ્ટતા શી? એમ એકસ્વભાવી વસ્તુમાં અનેક દેશની આપત્તિ થાય છે, એટલે વિચિત્રરૂપઅનેકરૂપ વસ્તુની સિદ્ધિમાં વિરોધ નથી, અર્થાત્ વિજાતીય ઉપમાથી અર્પિત ધર્મોના ઘટમાનપણમાં પણ દૂષણરૂપ વિરોધ નથી. શું સર્વથા વિરોધ નથી? તે માટે અત્રે અપવાદ કહ્યો કે– એમ અભિન્નનિમિત્તપણ શિવાય વિરોધ નથી.” અર્થાત જે ઉપમેય વસ્તુગત એક જ ધર્મરૂપ અભિન્ન નિમિત્તમાં સદશી ને વિસરશી ઉપમા પ્રાજવામાં આવે, તે વિરોધ હોય પણ ખરે; પણ નહિં કે વિદશ (જૂદા જૂદા) ધર્મનિમિત્ત એવી અનેક ઉપમાઓમાં પણ આમ “પુરુષવરપુંડરીક' એ વડે સદશી ને વિસદશી ઉપમા સિદ્ધ છે. ' ॥ इति पुरुषवरपुण्डरीकेभ्यः ॥८॥ i Page #263 -------------------------------------------------------------------------- ________________ ૯ પુરુષવરગન્ધહસ્તી gવરાળ્યક્તિમ્ય:' પદ વ્યાખ્યાન આ પદનું પ્રયોજન ગુણમઅભિધાન વાદને નિરાસ– १६एते च यथोत्तरं गुणक्रमाभिधानवादिभिः सुरगुरुविनेय हीनगुणोपमायोग एवाधिकगुणोपमारे इध्यन्ते, अभिधानक्रमाभावेऽभिधेयमपि तथा, 'अक्रमबदसदिति वचनात्, एतन्निरासायाह-७५ ‘પુરુષવશ્વસ્તિમ્યઃ” તિ ! અથ—અને એઓ–ચાર ગુણક્રમઅભિધાનવાદી સુરગુરુવિનેથી હનગુણ ઉપમા યેગે જ અધિકગુણ ઉપમાહ માનવામાં આવે છે, –અભિધાન ક્રમના અભાવે અભિધેય પણ તથા પ્રકારે – અકસવંત તે અસત” એ વચનથી—એના નિરાસ અર્થે “ પુરુષવરગબ્ધહસ્તીઓને વિવેચન “શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ નાશે.”—શ્રી યશોવિજયજી. પf –ચત્તર ઇત્યાદિ. ચત્તાં —ચત્તર, ઉત્તરોત્તર, ગળાન-ગુણોને, પુરુષાર્થોપયોગી છવઅજીવ ધર્મોને, ગુણસ્થાનકની જેમ રામ–ઉત્તરોત્તર પ્રકર્ષ લક્ષણ ક્રમ, તેર-તે વડે, મfમાનં–અભિધાન, ભણન, કથન, વન્તસ્થઘંઢા–વદે છે એવંશીલ, –તેઓથી, સુરગુવિડ–સુરગુરુના વિનયથી બૃહસ્પતિશિષ્યથી, રાનગુપમાન પત્તહીન ગુણ ઉપમાના યેગે જ, હી-ગુણની ઉપમાથી ઉપમિત જ ગુણમાં. હીનJણમાં એમ અર્થ છે, અધિકાળમાં જો–અધિક ગુણ ઉપમાહ માનવામાં આવે છે. અધિક ગુણની ઉપમાના ઉપન્યાસ વડે અધિક ગુણ ઉપમિત કરવા યુક્ત છે એમ અર્થ છે. તે આ પ્રકારે–ગન્ધગજની ઉપમા વડે ભગવવિહારનું મહાપ્રભાવ શક્રાદિ પુરુષ માત્રથી સાથે એવા મારી-ઈતિ, દુલિંક્ષ આદિ ઉપદ્રવનું નિવર્તકપણું સાધિત સતે, પુંડરીક ઉપમાથી ભુવનાશ્રુતભૂત અતિશયસંપત—કેવલજ્ઞાનશ્રી પ્રભતિ નિવણપ્રાપ્તિ પર્યાવસાન ભગવંતના ગુણો ઉપમિત કરવા યુક્ત છે. કયા કારણથી? તે માટે કહ્યું સમિાધાન મામ–અભિધાન ક્રમના અભાવે. વાચક ઇવનિની પરિપાટીના વ્યત્યયમાં, મિશન –અભિધેય પણ, વાચ્ય પણ, ત –તેમ, અભિધાનવત સામ -અક્રમવાળું પરિપાટિરહિત, અસત્-અસત, અવિદ્યમાન, ક્રમવૃત્ત જન્મવાળા અભિધેયની અક્રમ ઉક્તિમાં તમે અસ્થિતપણાને લીધે. Page #264 -------------------------------------------------------------------------- ________________ * અજમવત અસત” એ મતનું નિરસન: પુવ.ગંધહસ્તી ઉપમાની યથાર્થતા ૧૬૧ અને ઉક્ત ગુણ વિશેષણો જેને સાંગોપાંગ પણે ઘટે છે એવા આ અહંત ભગવંતે, યત્તર ગુણક્રમઅભિધાનવાદી સુરગુરુવિનેથી (શિથી) હનગુણ ઉપમાયેગે જ અધિકગુણ ઉપમાઈ માનવામાં આવે છે,” એના નિરાકરણ અર્થે અહીં “gusધસ્તિમ્યઃ” –પુરુષવરગબ્ધહસ્તીઓને એ ખાસ વિશિષ્ટ પદ મૂક્યું છે, અર્થાત્ ચત્તર-ઉત્તરોત્તર ગુણસ્થાનકેની જેમ પુરુષાર્થોપવેગી ગુણોને ઉત્તરોત્તર પ્રકર્ષરૂપ ચઢતે કમ, તે વડે અભિધાન-કથન કરવા એગ્ય છે એમ જે માને છે, તે આ યથે. ત્તર–ગુણકમ-અભિધાનવાદી એવા બ્રહપતિશિષ્ય વદે છે કે–પ્રથમ હીન-ઉતરતા ગુણની ઉપમાને ગર્ઘટના કર્યા પછી જ અનુક્રમે અધિક ચઢીયાતા અક્રમવત અસત્ ગુણની ઉપમા આપવા ગ્ય છે. એટલે સરખામણીમાં ઉતરતી એ મતનું નિસન એવી ગંધગજની ઉપમા વડે ભગવવિહારનું દુર્ભિક્ષાદિ ક્ષુદ્રઉપદ્રવ નિવારણનું સમર્થપણું પ્રથમ સાધ્યા પછી જ, તેનાથી ચઢીયાતી એવી પુંડરીકની ઉપમા વડે કેવલજ્ઞાનશ્રીથી માંડી નિર્વાણ પ્રાપ્તિ પર્વતની ભગવાનની ભુવનદ્દભુત અતિશયસંપદ્ સાધવા યોગ્ય છે. માટે અત્રે પ્રથમ પુંડરીકની ઉપમા આપ્યા પછી ગંધગજની ઉપમા આપી, તે ક્રમભંગરૂપ દેષ છે. કારણ કે “અભિધાન ક્રમના અભાવે અભિધેય પણ તથા પ્રકારે અર્કમવત અસત્ છે;” અર્થાત્ અભિધાનને-વાચક શબ્દને ક્રમ જે ન હેય, તે તેનાથી વાય અભિધેય પણ તે અભિધાનની જેમ તેવા પ્રકારે અકમવત્ હેઈ અસત્ હોય. કારણ કે “૩ાવત કરત' એ વચન છે. આમ જે પિતાને મત સ્થાપવા માટેની દલીલ રજૂ કરે છે, તે યત્તર–ગુણકમઅભિધાનવાદીઓના નિરસન અર્થે પુરુષવરગન્ધહસ્તી” એ ખાસ વિશેષ પદ અત્રે કહ્યું છે. જિહાં રવિ તેજે જળહળે, તિહાં કિમ રહે અંધકાર હે; કેસરી જિહાં કીડા કરે, તિહાં નહિં ગજ પરિવાર હે....” શ્રી યશોવિજયજી પુરુષવરગન્ધહસ્તી ઉપમાનું ઘટમાનપણું દર્શાવે છે— १७पुरुषाः पूर्ववदेच, ते वरगन्धहस्तिन इव गजेन्द्रा इव क्षुद्रगजनिराकरणादिना धर्मसाम्येन पुरुषवरगन्धहस्तिनः । यथा गन्धहस्तिनां गन्धेनैव तद्देशविहारिण. क्षुद्रशेषगजा भज्यन्ते, तद्वदेतेऽपि परचक्रदुर्भिक्षमारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विवारपवनगन्धादेव भज्यन्त इति ॥७७ અર્થ–પુ:–પુરુષ પૂર્વવત જ, તે વરાત્તિ : વરગન્ધહસ્તીઓ જેવા, –ગજેન્દ્રો જેવા–સુવ ગજના નિરાકરણાદિ ધર્મસામ્યથી, તે પુરુષ જાતિન: પુરુષવરગધૂહુરતીઓ. જેમ ગબ્ધહસ્તીઓના ગબ્ધથી જ દેશવિહારી મુદ્ર શેષ ગજો ભાગી જાય છે, તેની જેમ આ પણ પરચક, દુભિક્ષ, મારિ પ્રમુખ સર્વજ ઉપદ્રવ ગજે અચિન્ય પુણ્યાનુભાવ થકી ભગવવિહારના પવનની ગબ્ધથી જ ભાગી જાય છે Page #265 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરણ (૯) “gવરાજસિંખ્ય.” પદ વ્યાખ્યાન વિવેચન “પુણ્યવંત જ્યાં પણ ધરે, પગ પગ ઋદ્ધિ રસાળ.” શ્રી વિનયવિજયજીકૃત શ્રીપાળરાસ યક્ત લક્ષણવાળા પુરુષે જે, મુદ્ર-તુચ્છ ગજના નિરાકરણાદિ ધર્મસામ્યથી–ધર્મ સમાનતાથી–સમાનધર્મપણાથી વરગન્ધહસ્તીઓ––ગંધગદ્રો જેવા છે, તે પુરુષવરગન્ધહસ્તીઓ કહેવાય છે. જેમ ગંધગજેન્દ્રોના ગંધથી જ તે દેશમાં વિહરતા ક્ષુદ્ર-તુચ્છ પામર ગજે ભાગી જાય છે, પલાયન કરી જાય છે, તેમ પુરુષવરગહસ્તી ભગવાન તીર્થકર જેવા પરમ પુણ્યક પુરુષ જ્યાં જયાં વિચરે છે ત્યાં ત્યાં તે ભગવના અચિન્ય પુણ્યપ્રભાવથકી પરચક–પરરાષ્ટ્રઆક્રમણ, દુભિક્ષ-દુષ્કાળ, મારિ—મરકી વગેરે સમસ્ત ઉપદ્રવરૂપ ક્ષુદ્ર હાથીઓ ભગવવિહારના પવનની ગંધથી જ ભાગી જાય છે– ક્યાંય પલાયન કરી જાય છે. આમ આ ઉપમાનું યથાર્થ પણું છે. વસ્તુનું એકાનેક સ્વભાવપણું સતે એમ પણ અભિધાનક્રમને અભાવ નથી, એ સિદ્ધ કરે છે – १८न वकानेकस्वभावत्वे वस्तुन एवमप्यभिधानक्रमाभावः, सर्वगुणानामन्योऽन्यसंवलि. तत्वात, पूर्वानुपूर्व्याद्यभिधेयस्वभावत्वात्, अन्यथा तथाऽभिधानाप्रवृत्तः।७८ “અર્થ—અને વસ્તુનું એકાનેકસ્વભાવપણું સતે, એમ પણ અભિધાનક્રમને અભાવ નથી,–સાર્વગુણના અન્ય સંવલિતપણને લીધે પૂર્વાનુપૂર્વી આદિથી અભિધેય. સ્વભાવ૫ણું છે, માટે; અન્યથા તથા પ્રકારે અભિધાનની અપ્રવૃત્તિ હોય, માટે. * પન્ના - ઈત્યાદિ. 7 –ન જ, પ્રાથમીક્વે–એકાનેકસ્વભાવપણામાં; g: –એકદ્રવ્યતાથી, અને અને અનેક–પર્યાયરૂપતાથી, સ્વમન:–સ્વભાવ, સ્વરૂપ, ચર્ચ તતુ તથા –જેને છે તે તથ–એકાનેક સ્વભાવ, તાવ: તવં–તેને ભાવ તે ત –એકાનેકસ્વભાવત્વ, afમન–તેમાં, રતન:––વસ્તુનું, પદાર્થનું, મf–એમ પણ, અધિકગણ ઉપમાના પેગે હીનકુણ ઉપમાના ઉપન્યાસમાં પણ, અમિષાનમ : --અભિધાનક્રમનો અભાવ, વાચક શબ્દપરિપાટિને વ્યય કયા કારણથી ? તે માટે કહ્યું સાળનાં ઈસગુણાનાં સર્વ ગુણોના, યથાવું જીવ-અછવગત સર્વ પર્યાના, લંવરિત –સંવલિતપણાને લીધે, સંસૃષ્ટરૂપણાને લીધે. શું? તે માટે કહ્યું–પૂર્વાનુકૂળંદfમારમવાત–પૂર્વોનુપૂર્વી આદિથી અભિધેયસ્વભાપણાને લીધે દૂર્વાનુર્વાધિfમ–પૂર્વાનુપૂર્વી આદિથી, વ્યવહારનયમત આદિથી, આદિ શબ્દથી પશ્ચાનુપૂર્વ-અનાનુપૂર્વીનું ગ્રહણ છે, કાઃ –અભિધેય, અભિધાન વિજયભાવે પરિતિમાન, સ્વમવ: –સ્વભાવ છે જેઓને, તે તથા–તે તથા. ત- તરવં–તભાવ તે તત્ત્વ, તરત–તેને લીધે. કારણ કે ગુણોનું સંવલિતરૂપ પણું સતે કોઈ એક નિશ્ચિત ક્રમાદિને અભાવ છે, માટે. વ્યતિરેક કહ્યો ૩ન્યથા–નહિ તે, પૂર્વાનુપૂવ આદિથી ગુણોની અનભિધેય સ્વભાવતા સતે, તથા–તથાપ્રકારે, પૂર્વાનુમૂવી આદિ ક્રમથી, સમિધના પ્રવૃત્ત –અભિધાનની અપ્રવૃત્તિને લીધે, અભિધાયક ધ્વનિઓની અપ્રવૃત્તિને લીધે, એમ પણ અભિધાનક્રમ અભાવ નથી એમ વેગ (સંબંધ) છે, કારણ કે અભિધેયતા પરિણતિ અપેક્ષાવાળો અભિધાનવ્યવહાર છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સર્વગુણોનું અન્યોન્ય સંવલિતપણું: પૂર્વાનુપૂર્વી આદિ વિવેચન અહે! શ્રી સુમતિ જિન! શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામ રામી, એકતા નિત્યતા અસ્તિતા ઈતર યુત ભોગ્ય ભેગી થકે પ્રભુ અકામી...અહે.” શ્રી દેવચંદ્રજી. અને આગલા સૂત્રના વ્યાખ્યાનમાં વિવરી બતાવ્યું તેમદ્રવ્યથી એક ને પર્યાયથી અનેકરૂપ એવી “વસ્તુનું એક-અનેક સ્વભાવપણું સતે, એમ પણ અભિધાનકમના અભાવ નથી.– નેમ વતુર પથમિધાન મામા. સર્વગુણનું અજેય અર્થાત્ એવા પ્રકારે અધિકગુણવાળી ચઢીયાતી ઉપમા જ્યા પછી સંવલિતપણું હનગુણવાળ ઉતરતી ઉપમા મૂકવામાં પણ અભિધાનકમને અને પૂર્વાનુમૂવી આદિ અભાવ નથી હેતે, વાચક શબ્દની પરિપાટિને વ્યત્યય—(ઉલટા અભિધેય સ્વભાવપણું સુલટાપણું) નથી હોતું. કારણ કે સર્વ જુનાગવંત્રિતસ્વાત સર્વગુણના અન્ય સંવલિતપણાને લીધે પૂર્વાનુપૂર્વી આદિથી અભિધેયસ્વભાવપણું છે, માટે–પૂર્વાસુપૂષ્યામિયમ સ્વાત. અર્થાત્ જીવ–અજીવના પિતાપિતાના સર્વ ગુણેનું–પર્યાનું અન્ય-પરસ્પર એવું સંવલિતપણું, સંસૃષ્ટરૂપપણું સંક્ષિણપણું, કથિતપણું, ઓતપ્રેતપણું છે, કે કયો ગુણ પહેલે ગણવે ને કે પછી ગણવે એ અશક્ય છે, અને એટલે જ તે ગુણધર્મોનું પૂર્વાનુપૂર્વી આદિથી અભિધેયસ્વભાવપણું છે, એટલે કે અનિધાનના વિષયભાવરૂપ પરિણતિવાળા અભિધેયને સ્વભાવ એવે છે, કે તેનું કથન પૂર્વાનુપૂવથી–સુલટા ક્રમથી, પશ્ચાનુપૂર્વી થી–ઉલટા ક્રમથી કે અનાનુપૂવથી–અનનુક્રમથી કરી શકાય છે, તાત્પર્ય કે–એકાનેકસ્વભાવવાળી વસ્તુના સર્વ ગુણો એક બીજા સાથે એવા સંવલિત-ગાઢ પરોવાયેલ (Interwoven) છે કે તેઓ કઈ એક નિશ્ચિત કરે જ કહી શકાય એવું કંઈ નથી, પણ પૂર્વાનુપૂર્વીથી સુલટા કમે. પશ્ચાનુપૂવથી ઉલટા ક્રમે, કે અનાજુકમીથી અનુક્રમે કહી શકાય છે. આમ કેમ ? તે માટે કહ્યું--અન્યથા તથા પ્રકારે અભિધાનની અપ્રવૃત્તિ હોય, માટે. –ાથી તથsfમવાના . પૂર્વાનુપૂર્વ આદિથી ગુણોની અભિધેયસ્વભાવતા ન હોય, તે તથા પ્રકારે પૂર્વાનુપૂર્વ આદિ કમથી અભિધાનની-કથનની પ્રવૃત્તિ ન હોય, અર્થાત પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી એ અભિધાયક-વાચક શબ્દની પ્રવૃત્તિ જ ન હોય. આમ અભિધાન-અભિધેયને–વા-વાચકને પરસપર સંબંધ છે, એટલે અભિધાનકમને અભાવ નથી. એમ અભિધેય પણ તથા પ્રકારે અક્રમવત અસત નથી, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે– नवमभिधेयमपि तथाऽक्रमवदसदित्युक्तवद अक्रम स्वासिद्धः, कमाकमव्यवस्था भ्युपगमाच्च । ७९ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ લલિત વિસ્તરો : (૯) “પુત્રરતિw:' પદ વ્યાખ્યાન ૧૯અર્થ એમ અભિધેય પણ તથા પ્રકારે અકમવત અસત નથી, એમ ઉક્તવત અક્રમવાપણુની અસિદ્ધિ છે માટે, અને કમ–અક્રમ વ્યવસ્થાને અભ્યપગમ છે માટે. વિવેચન स्वराष्ट्रपरराष्ट्रेभ्यो यत्क्षुद्रौपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्वीपाः ॥" શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત વીતરાગસ્તવ આ પરથી શું સિદ્ધ થયું? તે માટે કહ્યું એમ અભિધેય પણ તથા પ્રકારે અકમવત્ અસત્ નથી,' એમ અભિધાનન્યાયથી એટલે કે અકેમવત્ (ક્રમ વિનાનું) અભિધાન જેમ અસત્ નથી, તેમ અકમવત્ અભિધેય એમ અભિધેય પણ પણ તથા પ્રકારે અસત્ નથી. કારણ કે–(૧) “ઉક્તવત્ અક્રમઅકમવત અસત્ નથી વપણાની અસિદ્ધિ છે, માટે;' અર્થાત્ પ્રતિપાદન કરવામાં આવેલ ન્યાયથી, અભિધાન–અભિધેયના–વાગ્ય–વાચકના પરસ્પર ગાઢ સંબંધને લીધે, અભિધાનના કમથી અભિધેયની કમ–ઉત્કમ આદિ પ્રકારે કહી શકાય એવી સ્વભાવપરિણતિ હોવાથી સર્વથા અકમવંતપણાની-કમરહિતપણાની અસિદ્ધિ છે માટે. એમ પરિણતિને અપેક્ષીને અભિધાનકારે ગુણેના કમ-અક્રમ કહ્યા. હવે સ્વભાવથી જ કથવા માટે કહ્યું–(૨) “કમ-અકેમ વ્યવસ્થાને અભ્યપગમ છે, માટે;” અર્થાત કમથી અને અકમથી સામાન્યથી હીનાદિ ગુણની જીવાદિ ગુણમાં વ્યવસ્થાને સ્યાદવાદવાદીઓએ સ્વીકાર કર્યો છે માટે–આ બન્ને કારણ પરથી ફલિત થાય છે કે અભિધેય પણ તથા પ્રકારે અકેમવત અસતું નથી. એટલે પુંડરીક ઉપમાથી અત્યંત અતિશયવંત ગુણસિદ્ધિ કર્યા પછી, ગધગજની ઉપમાથી વિહારગુણ અર્પણ તે હીનાદિ ગુણક્રમ અપેક્ષાએ અક્રમવંત છતાં અસત્ નથી એમ સિદ્ધ થયું. –7–ન જ, મૂ-એમ, અભિવીન્યાયથી, કામધેયમfપ-અભિધેય પણ, તથા -તથા પ્રકારે, મક્કમતું નતુ તિ-અક્રમવત અસત્ એમ પરપન્યસ્ત. કયી રીતે ? – ઉક્તવત, પ્રતિપાદિત નીતિથી, નવરાત્રિ ---અક્રમવંતપણાની અસિદ્ધિને લીધે. અભિધાનક્રમથી આક્ષિપ્ત કમવંત અભિધેયના ક્રમ–ઉ&મ આદિ પ્રકારથી અભિધાનાહ સ્વભાવપરિણતિમંતપણાથી સર્વથા કમરહિતપણાની અસિદ્ધિને લીધે. એમ અભિધેયપરિણતિને અપેક્ષીને અભિધાન દ્વારે ગુણોના ક્રમ-અક્રમ કહ્યા. હવે સ્વભાવથી જ કથવા માટે કહ્યું – મામ વ્યવસ્થાળુvમાઈ-કમ-અક્રમ વ્યવસ્થાના અભ્યપગમને લીધે. કારણ – કમથી અને અક્રમથી, સામાન્યથી હીનાદિ ગુણોની જીવાદિ ગુણીમાં વ્યવસ્થા-વ્યવસ્થાના, સ્વરૂપલાભલક્ષણા વિશિષ્ટ અવસ્થાના, મજુvમ-અભ્યપગમને લીધે, સ્વાદાદીએથી અંગીકરણને લીધે. કાર પૂર્વ યુક્તિની અપેક્ષાએ સમુચ્ચય અર્થ માં છે. નામિકમપિ તથrsઝમથત ઇતિ થાઃઅભિધેય પણ તથા પ્રકારે અક્રમવત અસત નથી એમ યોગ (સંબંધ) છે. પુંડરીક ઉપમાથી ઉપનીત અત્યંત અતિશાયિ ગુણસિદ્ધિ સતે, ગન્ધગજ ઉપમાથી વિહારગુણુઅર્પણ તે પરાભિપ્રેત હીનાદિ ગુણુક્રમ અપેક્ષાએ અક્રમવત છતાં અસત્ નથી એમ ભાવ છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ અભિધેય પણ એકમવત અસત્ નથી. સફારભી મહાપુરુષપ્રણીત આ સ્તવ ૧૬૫ એમ ન માનવામાં શે દેષ આવે? તે વ્યતિરેકથી કહે છે – २°अन्यथा न वस्तुनिबन्धना शब्दप्रवृत्तिरिति स्तवैयथ्यमेव । ततश्चान्धकारनृत्तानुकारी प्रयास इति । ८० I પુરુષવરાજ્યતન સુતિ | ૬ અથ—અન્યથા (નહિં તો) વસ્તુનિબનવાળી શબ્દપ્રવૃત્તિ ન હોય, એટલે સ્તવયર્થ જ (વ્યર્થપણું જ) હોય; અને તેથી અંધકારમાં નૃત્તને અનુકારી (દશ) પ્રયાસ હોય.૮૦ છે ઈતિ પુરુષવરગબ્ધહસ્તીઓ / ૯ / વિવેચન " यस्य पुरस्ताद विगलितमाना જ તિર્થો મુવિ વિજો”—ત્રીસમન્તભદ્રાચાર્યજીત બૃહતસ્વયંભૂસ્તોત્ર ઉપરમાં જે વાત કહી, તે જ વ્યતિરેકથી સમર્થિત કરતાં કહ્યુંઅન્યથા (નહિં તો) વસ્તુનિબનવાળી શબ્દપ્રવૃત્તિ ન હાય” અર્થાત્ કમ-અકમ વ્યવસ્થાને અને પૂર્વાનુપૂર્વી આદિ અભિધેય સ્વભાવને જે અભાવ હેય, તે નહિ તો વરસુનિબંધના વાચ્ય ગુણનિમિત્ત પ્રસ્તુત ઉપમાન ઉપન્યાસરૂપ વાચક શબ્દની શબ્દપ્રવૃત્તિ ન હોય પ્રવૃત્તિ જ ન હોય અને પૂર્વાનુપૂર્વીથી જ જે તેનું અભિધેય સ્વભાવ પણું હોય અને તેના નિબંધનવાળો તે જ પ્રકારને પૂર્વાનુપૂર્વી રૂપ જ શબ્દવ્યવહાર હોય, તો આમ શબ્દપ્રવૃત્તિ કેમ યુક્ત હોય? આમ વસ્તુનિબાનવાળી શબ્દપ્રવૃત્તિને અભાવ હેય, એટલે સ્તવવૈયચ્ચે જ હેય, સ્તવનું વ્યર્થપણું જ હોય. કારણ કે અસત્ અર્થના કથનથી ભૂત ગુણની fસ આ જ અર્થ આ જ ઉપન્યાસથી વ્યતિરેકથી સાધવાને કહ્યું – ન્યથા-નહિં તે, ક્રમ-અક્રમ વ્યવસ્થાના અને પૂર્વાનુમૂવી આદિ અભિધેય સ્વભવના અભાવે, ન–ને જ, સાદપ્રકૃતિ:શબ્દપ્રવૃત્તિ,-પ્રસ્તુત ઉપમાઉપન્યાસરૂપ, વસ્તુનિવધના–વાચગુણ નિમિત્તા. હીનાદિ ક્રમથી જ ગુણજન્મનિયમ અને પૂર્વીનુપૂર્વાથી જ અભિધેયસ્વભાવપણું સતે, અને તેના નિબંધનવાળો તે જ પ્રકારને શબ્દ વ્યવહાર સતે, અમ શબ્દપ્રવૃત્તિ કેમ યુક્ત હોય ? તિ–એટલે, આ હેતુ થકી, વસ્તુનિબંધન શબ્દપ્રવૃત્તિઅભાવ લક્ષણ હેતુ થકી સ્વાર્થવ –સ્તવનું વ્યર્થપણું જ, તાવ –અધિક્ત સ્તવનું, ચર્થવ–પૈયર્થ જ, નિષ્કલપણું જ અસદ્દ અથભધાયિતા વડે સ્તવ ધર્મના અતિક્રમથી સ્તવકાર્યના કિરણને લીધે. તત—અને તેથી કરીને, સ્તવયર્થાથી, સવારવૃત્તાન –અંધકારમાં નૃત્ત જેવ, સંતભસ્મ કરેલા નર્તન સદશ, પ્રચાર–સ્તવલક્ષણ પ્રયાસ. અને આ એમ નથી, સફલારંભી મહાપુરુષથી આના પ્રણીતપણાને લીધે. એટલે પુંડરીક વડે ઉપમેય કેવલજ્ઞાનાદિની સિદ્ધિ સતે, ગધગજ વડે ઉપમેય વિહારગુણની સિદ્ધિ અદુષ્ટ છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ લલિત વિસ્તરો : (૯) “પુષવરધાંતિઃ 'પદ વ્યાખ્યાન સ્તવનારૂપ ભાવસ્તવના ધર્મનું ઉલ્લંઘન થાય, એટલે સ્તવનું ગુણપ્રતીતિ કૅપજાવનારૂપ ફળકાર્ય નીપજે નહિં. અને આમ સ્તવનું નિષ્ફળપણું-વ્યર્થ પણ હોય, “તેથી અંધકારમાં નૃત્તને અનુકારી (દશ) પ્રયાસ હાય”—તત ચાધારનારી વાર:અંધારામાં નાચ કરવા જેવું આ સ્તવ પ્રયાસ થઈ પડે. અને આ એમ તો કઈ કાળે બને નહિં, કારણ કે સક્લારંભી મહાપુરુષથી આનું પ્રણતપણું છે માટે. અર્થાત્ જેના સર્વ આરંભ–બધા મડાણ પરમાર્થ અર્થ સાધકપણથી સર્વથા સર્વદા સફલ જ હોય છે, એવા સક્લારંભી સફલારભી મહાપુરુષ શ્રી ગણધર દેવ જેવા મહાજ્ઞાની મહતુ પુરુષથી અહંત ભગવંતના પ્રભુત આ સ્તવ સબૂત ગુણનું સંકીર્તન કરનાર આ ભાવસ્તવ પ્રણીત કરાયું છે, એટલે આ સ્તવ અક્ષરે અક્ષરે પરમ પરમાર્થસત્ પદેથી સંકલિત હેવાથી પરમ સાર્થ–પરમાર્થસંપન્ન જ છે. એટલે પુંડરીક વડે ઉપમેય કેવલજ્ઞાનાદિની સિદ્ધિસતે, ગધગજ વડે ઉપમેય વિહારગુણની સિદ્ધિ સર્વથા નિર્દોષ છે, એટલું જ નહિં પણ પરમ પરમાર્થગુણ સંપન્ન જ છે. ॥ इति पुरुषवरगन्धहस्तिनः ॥ ९ ॥ t, કી એમ પુરુષોત્તમપણા આદિ પ્રકારે તેતવ્યસંપદ્દની જ અસાધારણરૂપ હેતુસંપ કહી એમ ઉપસંહાર કરે છે– २१एवं पुरुषोत्तमसिंहपुण्डरीकगन्धहस्तिधर्मातिशययोगत एव एकान्तेनादिमध्यासानेषु स्तोतव्यसम्पत्सिद्धिः, इति स्तोतव्यसम्पद पवासाधारणरूपा हेतुसम्पदिति ॥ ३॥८१ એમ પુરુષોત્તમ-સિંહ-પુરીક-ગંધહસ્તી ધર્મ અતિશયોના યોગ થકી જ, એકાન્તથી આદિ-મધ્ય–અવસાનમાં સ્તોતવ્યસંપની સિદ્ધિ છે, એટલા માટે તતવ્યસંપદુની જ અસાધારણરૂપા (આ) હેતુસંપ છે. | ઇતિ સ્વૈતવ્યસંપન્ની જ અસાધારણરૂપા હેતુસંપદુ / ૩ / –ાન્તર ઇત્યાદિ. wwાન્તન–એકાન્તથી, અભિચારથી, વિનવણપુ– આદિ–મધ્ય–અવસાનમાં; સાલો-આદિમાં, અનાદિમાં–જેમાં પુરુષોત્તમતાથી, મ મધ્યમાં, વ્રતવિધિમાં સિંહ-ગબ્ધહસ્તિધર્મભાગીપણાથી, અવતાને ૬-રને અવસાનમાં ( અંતમાં)–મોક્ષમાં પંડરીક ઉપમાનતાથી, તોતડ્યanત રિદ્ધિ –સ્તોતવ્યસંપતલી સિદ્ધિ છે. સ્તવનીયના સ્વભાવની સિદ્ધિ છે. તે તિ . Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્વૈતવ્યસંપની જ અસાધારણરૂપા હેતુસં૫૬ વિવેચન પરમાતમ પરમેસરૂ, ભાવદયાદાતાર, સેને ધ્યાને એહને, દેવચંદ્ર સુખકાર...બાહુ નિણંદ દયામયી.”—શ્રી દેવચંદ્રજી. એમ પુરુષોત્તમ-પુરુષસિંહ-પુરુષવરપુણ્ડરીક-પુરુષવરગન્ધહસ્તીના 'તે તે વિશિષ્ટ ધર્મરૂપ અતિશયગથકી જ એકાન્તથી આદિ-મધ્ય–અંતમાં આ ઑતવ્ય અહંત ભગવંતની સ્વૈતવ્યસંપન્ન સંસિદ્ધિ-સમ્યફપ્રકારે સિદ્ધિ છે. અર્થાત્ આદિમાં-અનાદિ ભમાં એમનું પુરુષોત્તમપણું સિદ્ધ છે, મધ્યમાં–મુનિ દશામાં એમનું સિંહસમનપણું ને ગંધહસ્તી સમાનપણું સિદ્ધ છે, અને અંતમાં–મોક્ષમાં એમનું પુરુષવરપુંડરીકપણું સિદ્ધ છે; એટલે આમ આ આ હેતુથી આ સ્તોતવ્ય-સ્તવવાયેગ્ય સ્તવાહં અહંત ભગવંતની સ્તોતવ્યસંપન્ની-સહજત્મસ્વરૂપ શ્રીમદ્ષણની-આત્મવૈભવની હેતુભૂત હેતુસં૫૬ સિદ્ધ થઈ ॥ इति स्तोतव्यसम्पद एवासाधारणरूपा हेतुसम्पत् ॥३॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધિકાર સ્તતવ્યસંપદ્ધી જ સામાન્યથી ઉપયોગસંપ ૧૦. લોકોત્તમ હોવોત્તમેભ્યઃ” પદ વ્યાખ્યાન હવે તમ' આદિ સૂત્રપંચકનું પ્રયોજન દર્શાવે છે– 'साम्प्रतं ' समुदायेष्वपि प्रवृत्ताः शब्दा अनेकधाऽवयवेष्वपि प्रवर्त्तन्ते,' स्तवेष्वप्येवमेव वाचकप्रवृत्तिरिति न्यायसंदर्शनार्थमाह “ઢોવોત્તમેભ્યઃ ” इत्यादि सूत्रपञ्चकम् ।८२ અર્થ –હવે–“સમુદાયોમાં પણ પ્રવૃત્ત શબ્દો અનેક પ્રકારે અવયવોમાં પણ પ્રવે છે,' સ્તવમાં પણ અમ જ વાચકપ્રવૃત્તિ છે, એવા ન્યાયના સંદર્શનાર્થે– લેકમને –ઈત્યાદિ સૂત્રપંચક કહ્યું. વિવેચન નાથ ! તમારી જોડી ન કે તિહું લેકમેં રે, પ્રભુજી પરમ આધાર અઇ ભવિષેકને રે.”—શ્રી દેવચંદ્રજી પત્નિનેવાધા–અનેક પ્રકારના, અવયવસ્થfv-અવયવોમાં પણ નહિં કે કેવલ સમુદાયમાં, એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે, સાધ્વ–શબ્દો, વિન્ત–પ્રવર્તે છે. જેમ સપ્તર્ષિ' શબ્દ સપ્ત ઋષિઓમાં લબ્ધપ્રવૃત્તિ (પ્રવૃત્તિ પામેલો) હેઈ એક સપ્તર્ષિ, બે સપ્તર્ષિ ઊગ્યા', ઈત્યાદિ પ્રયોગમાં તેના નાનારૂપ એક દેશોમાં અવિશાનથી વર્તે છે, તેમ પ્રસ્તુત સ્તવમાં “લોક” શબ્દ છે એમ ભાવ છે. ૧. પાઠાંતર–સૂafપ. Page #272 -------------------------------------------------------------------------- ________________ લકત્તમ આદિ સુત્રનું પ્રયોજનઃ ભવ્ય સર્વલોકમાં ઉત્તમ હવે સમુદાયમાં–સમગ્ર વસ્તુસમૂહમાં પણ જે શબ્દો પ્રવૃત્ત છે, વપરાય છે, પ્રજાય છે, તે વિવિધ પ્રકારે તેના અવયમાં–એકદેશાદિ વિભાગમાં પણ પ્રવર્તે છે, પ્રયુક્ત થાય છે. જેમ કે–સપ્તર્ષિ. “સપ્તર્ષિ” શબ્દ સપ્ત ઋષિલકત્તમ આદિ એમાં–સપ્ત તારકના જૂથે સંબંધમાં વપરાઈ રહેલો છે; છતાં એક પંચસ્વનું પ્રયોજન સપ્તર્ષિ, બે સપ્તર્ષિ, ત્રણ સપ્તર્ષિ ઊગ્યા ઈ પ્રકારે તેના એક આદિ દેશમાં તેને પ્રયોગ સર્વસંમતપણે કરાય છે. અથવા “અંગ” શબ્દ શરીરના સંબંધમાં વપરાય છે, છતાં તે શરીરના અવયવાદિ ભાગમાં પણ અંગ શબ્દને પ્રવેગ કરાય છે. તેમ પ્રસ્તુત સ્તવમાં પણ “લેક” શબ્દ લેકના અવયવભૂત-અંગભૂત વિભાગમાં પ્રજિત છે, એવા ન્યાયના સંદર્શનાર્થે અત્રે “ત્તિઓ: કેરમેને ઈત્યાદિ સૂત્રપંચક કહ્યું છે. સામાન્યથી ભવ્ય સત્ન લેકમાં ઉત્તમ તે કેમ, એમ “લોત્તમ' પદની વ્યાખ્યા કરે છે– इह यद्यपि लोकशब्देन तत्वत: पञ्चास्तिकाया उच्यन्ते“धर्मादीनां वृत्तिर्द्रव्याणां यत्र तत् क्षेत्रम् । तैव्यैः सह लोकस्तद्विपरीतं बलोकारव्यम् ॥" -इति वचनात्, तथाप्यत्र लोकध्वनिना सामान्येन भव्यसत्त्वलोक एव गृह्यते, सजातीयोत्कर्ष एवोत्तमत्वोपपत्तेः। अन्यथाऽतिप्रसङ्गोऽभव्यापेक्षया सर्वभव्यानामेवोत्तमत्त्वात्, एवं च नषामतिशय उक्तः स्यादिति परिभावनीयोऽयं न्यायः। ततश्च भव्यसत्त्वलोकस्य सकलकल्याणकनिबन्धन तथा पव्यत्वभावेनोत्तमाः ॥३ * અર્થ—અહીં યદ્યપિ “લેક' શબ્દથી તત્ત્વથી પંચાસ્તિકા કહેવાય છે,–“ધર્માદિ દ્રવ્યોની વૃત્તિ જ્યાં હોય છે, તે ક્ષેત્ર તે દ્રવ્યો સહિત લેક છે, તેથી વિપરીત તે “અલેક કહેવાય છે,”—એ વચનથી, તથાપિ અત્રે ક ઇવનિથી સામાન્યથી ભવ્ય સવલક જ ગ્રહાય છે,–સજાતીયમાં ઉત્કર્ષમાં જ ઉત્તમપણાની ઉપપત્તિ (ઘટમાનતા) છે, માટે. અન્યથા અતિપ્રસંગ છે,– અભવ્ય અપેક્ષાઅ સર્વ ભવ્યનું જ ઉત્તમપણું છે, માટે; અને એમ એઓનો અતિશય ઉક્ત ન થાય. એમ આ ન્યાય પરિભાવનીય છે. અને તેથી કરીને ભવ્ય સર્વ લેકમાં સકલ કલ્યાણના એક નિબન્ધનરૂપ તથાભવ્યત્વ ભાવ વડે કરીને ઉત્તમ (તે લોકોત્તમો). વિવેચન તુહ પ્રભુ તુમહ તારક વિભુજ, તુમ સમે અવર ન કેય.....વિમલ.” –શ્રી દેવચંદ્રજી. અહીં “લેક' શબ્દથી જે કે તત્વથી પંચાસ્તિકાયો કહેવાય છે,–“ધર્માદિ દ્રવ્યોની જયાં વૃત્તિ હોય છે તે ક્ષેત્ર તે દ્રવ્ય સહિત લેક છે, તેથી વિપરીત તે અલક કહેવાય Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ લલિત વિસ્તરો : (૧૦) “ટોત્તમM: પદ વ્યાખ્યાન છે” એ વચનથી–તે પણ અત્રે “લોક” શબ્દથી સામાન્યપણે સકલ ભવ્ય સત્ત્વ- “ભવ્ય સત્ત્વક જ” ભવ્ય પ્રાણીવર્ગ જ પ્રહવામાં આવ્યું છે. તેનું લાકમાં ઉત્તમ કારણ આ છે: “જ્ઞાતીયો પોત્તમgg: I’ સજાતીયમાં– પિતાના સમાન જાતિવાળામાં ઉત્કર્ષ–ઉત્કૃષ્ટપણું હોય તો જ ઉત્તમ પણની ઉપપત્તિ-ઘટમાનતા છેનહિં તે અતિપ્રસંગ છે, કારણ કે અભવ્યની અપેક્ષાએ તો સર્વ જ ભવ્યનું ઉત્તમપણું છે; અને એમ અભવ્યની અપેક્ષાએ ઉત્તમપણું કહ્યું કાંઈ આ ભગવંતને અતિશય– અસાધારણ ગુણવિશિષ્ટ પણું ઉક્ત થાય નહિં, કહેવાય નહિં. એમ આ ન્યાય પરિભાવન કરવા યોગ્ય છે. અને તેથી કરીને ભવ્ય સન્તકમાં–ભવ્ય પ્રાણીગણરૂપ લેકમાં જે ઉત્તમ છે, તે લકત્તમ. ભવ્ય લેકમાં ભગવંતનું આ ઉત્તમપણું શી રીતે છે? તે માટે કહ્યું–સકલ કલ્યાણના એક નિબન્ધનરૂપ તથાભવ્યત્વ ભાવ વડે કરીને’—સકલકલ્યાણનિબંધને “ઢ વાનિ વયેનતથી મધ્યમાન'– અર્થાત્ આ ભાગતથાભવ્યત્વભાવ વડે વંતનું તથાભવ્યત્વ--તથા પ્રકારનું ભવ્યપણું-વિશિષ્ટ યેગ્યપણું ઉત્તમપણું એવું ઉત્તમ છે કે તે ઉત્તરોત્તર સર્વ કલ્યાણપરંપરાનું એક અનન્યઅદ્વિતીય નિબન્ધન––સાનુબંધ કારણ થઈ પડે છે. આવા ઉત્તમ તથાભવ્યત્વ ભાવ વડે કરીને આ ભગવંતે સર્વ ભવ્યલેકમાં ઉત્તમ છે, એટલે જ તેઓને અત્રે “કામ” એ યથાર્થ વિશેષ પદ અપ્યું છે. પરિણામિક કારજ તણે, કર્તા ગુણકારણે નાથ રે; અકિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથ રે. શ્રી શ્રેયાંસ.” _શ્રી દેવચંદ્રજી. તથા ભવ્યત્વ વિચિત્ર કેમ છે? તેની કારણુપરંપરાનું સૂક્ષ્મ મીમાંસન કરે છે– भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वम्, अनादिपारिंणामिको भावः । तथा भव्यत्वमिति च विचित्रमेतत. कालादिभेदेनात्मनां बीजादिसिद्विभावात सर्वथा योग्यताऽभेटे तवभावात तत्सहकारिणामपि तुल्यत्वप्राप्तेः अन्यथा योग्यताभेदायोगात, तदुपनिपाताक्षेपस्यापि तन्निबन्धनत्वात् । निश्चयनयमतमेतदतिसूक्ष्मबुद्धिगम्यम् ॥८४ ! સુરત સ્ટોત્તમr || ૨૦ || અથર્વ ઈત્યાદિમાં. મfacથતિ વિવતિપાળ ત મળ્યા–વિવક્ષિત પર્યાયથી થશે તે ભવ્ય, તમા–તેનો ભાવ તે ભવ્યત્વ, નામ-એ સંજ્ઞા અર્થમાં છે, તેથી “ભવ્યત્વ' નામક વપર્યાય છે. તિત્તિ-સિદ્ધ થાય છે, નિષ્કિતાર્થ થાય છે, નીવ-જી, અસ્થમિતિ સિદ્ધિ –આમ તે સિદ્ધિ, તે સકલકર્મક્ષયલક્ષણ જીવની અવસ્થા જ છે, તત્ર ત્યાં, અમનં–ગમન, તમાવપરિણમન લક્ષણ ગમન તે ઉત્તરામ–સિદ્ધગમન, તસ્ય–તેનું, ચાવં–યોગ્યત્વ. તે Page #274 -------------------------------------------------------------------------- ________________ તથાભવ્યત્વ વિચિત્ર કેમ? તેની કારણપરંપરાનું સૂક્ષ્મ મીમાંસન ૧૭૧ અર્થ:–“ભવ્યત્વ નામ સિદ્ધિગમન ગ્યત્વ છે, તે અનાદિ પરિણામિક ભાવ છે. અને “તથાભ ' એવું આ વિચિત્ર છે.-કાલાદિ ભેદથી આત્માઓને બીજાદિ સિધ્ધિને ભાવ હોય છે, માટે સર્વથા યોગ્યતાના અભેદે તેને (કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિનો) અભાવ હોય, માટે તેના સહકારીઓના પણ તુલ્યપણાની પ્રાપ્તિ હેય માટે અન્યથા યોગ્યતાઅભેદનો અયોગ હોય, માટે તેના (સહકારીના) ઉપનિપાત આક્ષેપનું પણ તબિન્ધનપણું (યોગ્યતાહેતુપણું) છે, માટે. આ નિશ્ચયનયમત અતિ સુમબુદ્ધિગમ્ય છે.* | | ઇતિ લકત્તમે ૧૦ સામગ્રીનક્સ વસતિ છેસામગ્રી સંભવે સ્વસાધ્ય સાથે યોજાશે તે યોગ્ય, તતમવ – તેને ભાવ, થર્વ—તે મેગ્યત્વ. ૩ નારિ–અનાદિ, આદિરહિત, અને તે ઘર—સભાથી, નામ:- પ્રહીભાવ, તે પરિણામ –પરિણામ–સ વ rfrfમદ–અને તે જ પરિણામિક. અના િાિળrfમો માવઃ-અનાદિ પારિમિક ભાવ-વસ્વભાવ જ. એમ સામાન્યથી ભવ્યત્વ કહી, હવે તે જ પ્રતિવિશિષ્ટ હોઈ તથાભવ્યત્વ છે એમ કહે છે – તમmમિતિ ચં-તથા–તથા પ્રકારે, તે અનિયત (નિયત?) પ્રકારે, મધ્યત્વનું ઉક્તરૂપ ભવ્યત્વ તિ શબ્દ સ્વરૂપ ઉપદર્શનાર્થ છે, કાર અવધારણાર્થે ભિન્નક્રમવાળો છે અને તેથી કરીને જે આ તથાભવ્યત્વ છે, તે શું ? તે માટે કહ્યું–વિવિä–વિચિત્ર, નાનારૂપહેઈ, ત –આ જ ભવ્યત્વ તથાભવ્યત્વ” કહેવાય છે. ક્યા કારણથી તે માટે કહ્યું–જામિન-કાલાદિ ભેદથી, સહકારી એવા કાલ–ક્ષેત્ર-ગુરુ આદિ દ્રવ્યવૈચિત્ર્યથી, આત્મનાં આત્માઓના, જીવના, વિનાવિનિમિત–બીજાદિ સિદ્ધિના ભાવને લીધે; વીનં–બીજ ધર્મ પ્રશંસાદિ, જિ-શબ્દથી ધર્મચિંતા–શ્રવણુ આદિનું ગ્રહણ છે, તેષાં–તેઓના, સિમિયા–સિદ્ધિ ભાવ થકી, સર્વ થકી (હેવાપણા થકી). - વ્યતિરેક કહ્યો–સર્વથા વાતા –સર્વથા યોગ્યતાના અભેદે, સર્વ પ્રકારે એકાકાર યોગ્યતા સતે, તમવીત–-કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિના અભાવને લીધે કારણભેદપૂર્વક કાર્યભેદ એમ ભાવ છે. પરિણામિક હેતુરૂપ ભવ્યત્વના અભેદે પણ સહકારી ભેદ થકી કાર્યભેદ હોય, એવી આશંકાના નિરાસ અર્થે કહ્યું– ત ળિTwfu–તેના, સહકારીઓની પણ તથતેના, ભવ્યત્વના, સદાશિor:સહકારીઓ, અતિરાય આધાયક એવા પ્રતિવિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્રાદિ, તેષાં–તેઓની,- નહિ કે કેવલ ભત્વની એમ ‘અપિ”-પણ શબ્દનો અર્થ છે શું? તે માટે કહ્યું–તાત્વિકાતે –તુલ્યવ–પ્રાપ્તિને લીધે, સદસ્ય પ્રસંગને લીધે. અત્રે પણ વ્યતિરેક કહ્યો ૩ન્યથા-અન્યથા સહકારી સદસ્યના અભાવે, તાથા –ોગ્યતાના, ભવ્યત્વના મેવાચ –અભેદ અયોગને લીધે, એકરૂ પર્વના અઘટનને લીધે આ પણ કયા કારણથી ? તે માટે કહ્યું – ત,નિપાતાપથf–તેના ઉપનિપાતના આક્ષેપના પણ; તેવાં–તેઓને, સહકારીઓને, ૩નત–ઉપનિપાત, ભવ્યત્વની સમીપ વૃત્તિ, તાલે –તેને આક્ષેપ–નિશ્ચિત સ્વકાલભવન, તજ્જ–તેના–તહિં કે કેવલ પ્રકૃત બીજાદિ સિદ્ધિભાવના એમ “અપિ –પણ શબ્દને અર્થ છે. ન્નિધનત–તનિબન્ધનપણાને લીધે, યોગ્યતા હેતુપણાને લીધે તેથી યોગ્યતાના અભેદે તેના સહકારીઓને પણ નિશ્ચિત અભેદ હેય, એમ યુગપત –એકી સાથે તેને ઉપનિપાત પ્રાપ્ત થાય છે. નિશાનામતં—નિશ્ચયનય મત, પરમાર્થનય અભિપ્રાય, ઘત-પા છે કે, ભવ્યત્વ ચિત્ર છે; વ્યવહારનય અભિપ્રાયથી તે તુલ્ય હેય પણ ખરૂં,–તેનું (વ્યવહાર નયનું) સાદસ્ય માત્ર આશ્રયથી જ પ્રવૃત્ત પણું છે માટે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ લલિત વિસ્તરા : (૧) “ : પદ વ્યાખ્યાન વિવેચન “સિદ્ધિ નિવાસ લહે ભવિસિદ્ધિ, તેમાં જો પાડ તમારે? તે ઉપગાર તમારે લહીએ, અભવ્યસિદ્ધને તારે હે પ્રભુ! ઓલંભડે મત ખી” -શ્રી મેહનવિજયજી ભવ્ય એટલે સિદ્ધિગમનોગ્ય. “અવિષ્યતિ વિક્ષિતાન ત મm_વિવક્ષિત પર્યાયથી થશે તે ભવ્ય, તેને ભાવ તે ભવ્યત્વ. એટલે “મળ નામ સિદ્ધિમત્ત જાવં' ભવ્યત્વ એટલે સિદ્ધિગમનોગ્યત્વ છે. અર્થાત ભવ્યત્વ છે જેમાં સિદ્ધ થાય છે, નિષ્ક્રિતાર્થ–કૃતકૃત્ય થાય છે, સિદ્ધિગમનષ્યત્વ એવી સકલકર્મક્ષય લક્ષણ સિદ્ધિ તે આત્માની શુદ્ધ સહજત્મ સ્વરૂપલાભ અવસ્થારૂપ સિદ્ધિ, ત્યાં ગમન-તાવ પરિણમનરૂપ ગમન તે સિદ્ધિગમન; અને તેનું મેગ્યત્વ-રોગ્યપણું તે સિદ્ધિગમન ગ્યત્વ. પંજિકાકારે સુંદર વ્યાખ્યા કરી છે તેમ “ચક્ર સામાન્મ તાતિ સામગ્રી સંભવે સ્વસિદ્ધિરૂપ સાધ્ય સાથે જાશે તે ગ્ય ને તેને ભાવ તે ગ્યત્વ. અર્થાત સામગ્રી મળે જે સિદ્ધિપરિણામરૂપ આત્મદશાને પામશે-પામવા ગ્ય છે તે ભવ્ય, અને તેને ભાવ તે ભવ્યત્વ. પરિણામિક સત્તા તણે, આવિર્ભાવ વિલાસ નિવાસ સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પને નિઃપ્રયાસરે....શ્રી શ્રેયાંસ”શ્રી દેવચંદ્રજી આ ભવ્યત્વ તે જીવને “અનાદિ પારિણામિક ભાવ” છે. “સનાgિrfrળામાં મજ અર્થાત્ અનાદિ–આદિરહિત, પરિ–સર્વથા–સર્વાત્માથી, નામ-“પ્રહીભાવ'નૂનમન તે પરિણામ; તે જ પરિણામિક ભાવ. જલ જેમ ઢળાવવાળી જગ્યા પર નીચે પરિણમ્યા જ કરે, ઢળ્યા જ કરે, તેમ ભવ્યત્વરૂપ આ પરિણામિક ભાવ સિદ્ધિગમનાગ્યપણાની દિશામાં પરિણમ્યા જ કરે, ઢળ્યા જ કરે, એવા વલણવાળ ( Bent, Inclination ) હોય. આ પરિણામિક ભાવ જીવને સ્વભાવભૂત ભાવ જ છે. એમ સામાન્યથી ભવ્યત્વ છે, છતાં પ્રત્યેક આત્માનું તે ભવ્યત્વ પ્રતિવિશિષ્ટ-ખાસ જાદું જુદું તથાતથા પ્રકારનું હોવાથી તે “તથાભવ્યત્વ” કહેવાય છે. એટલા માટે જ અત્રે કહ્યું –તથા મધ્યરાઝિતિ જ વિચિત્રતત.”—તથાભવ્યત્વ તથાભવ્યત્વ વિચિત્ર એવું આ વિચિત્ર છે. અર્થાત તથાતથા પ્રકારે તેવા તેવા પ્રકારે પ્રતિનિયત એવું ભવ્યત્વ તે તથાભવ્યત્વ વિચિત્ર-નાના પ્રકારનું હોય છે. કયા કારણથી વિચિત્ર હોય છે? તે કે “કાલાદિ ભેદથી આત્માઓને બીજાદિ સિદ્ધિને ભાવ હોય છે, માટે વિનામનાં વિકસિદ્ધિમાવત'. અર્થાત જાદા જૂરા આત્માઓને જૂદા જૂદા કાળે, જુદા જુદા ક્ષેત્રે, જૂદા જૂદા ગુરુ આદિ દ્રવ્ય યોગે બીજાદિ ભાવની સિદ્ધિ હોય છે, ધર્મપ્રશંસાદિરૂપ ધર્મબીજની, ધર્મચિંતા-શ્રવણાદિરૂપ ધર્મઅંકુર આદિની ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં પ્રાપ્તિ હેય છે, તે જ એમ સૂચવે Page #276 -------------------------------------------------------------------------- ________________ ભવ્યત્વ સિદ્ધગમનોગ્યત્વ: તથાભવ્યત્વ વિચિત્ર ૧૭૩ છે કે જૂદા જૂદા જીવની યોગ્યતા–તથાભવ્યતા જાદા જુદા પ્રકારની છે, અને આત્માની આ સહજ સ્વભાવભૂત ગ્યતાના ભેદને લીધે જ કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિને ભાવ હોય છે. આમ ન હોય તે શે વિરોધ આવે? તે માટે વ્યતિરેક કો–સર્વથા ગ્યતાના અભેદે તેને (કાલાદિ ભેદે બીજાદિ સિદ્ધિને) અભાવ હોય, માટે સર્વ પ્રકારે ગ્યતાને અભેદ–એકાકારપણું હોય, તે ઉપર વિવરી બતાવ્યું તેમ કાલાદિ સર્વથા યોગ્યતાઅભેદ ભેદે બીજાદિ સિદ્ધિને ભાવ ઘટે નહિં, કારણ કે કારણભેદપૂર્વક કાલાદિભેદે કાર્યભેદ હોય. ત્યારે કઈ કહેશે–પારિણામિક હેતુરૂપ ભવ્યત્વને બીજાદિ સિદ્ધિઅભાવ અભેદ છતાં સહકારીભેદથી કાર્યભેદ કેમ ન હોય? તેના નિરાકરણાથે કહ્યું “તેના સહકારીઓની પણ તુલ્ય પ્રાપ્તિ હાય, માટે.” તે ભવ્યત્વના સહકારી એવા પ્રતિવિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્રાદિની પણ (નહિં કે કેવલ ભવ્યત્વની એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે) તુલ્યપણાની–સમાનપણાની પ્રાપ્તિને પ્રસંગ આવે માટે. અત્રે પણ વ્યતિરેક કહ્યો--“અન્યથા ગ્યતાઅભેદને અયોગ હોય, માટે,” અર્થાત સહકારીને સાદશ્યને–સમાનપણને જે અભાવ હોય, તે ભવ્યવના અભેદને-એકરૂપપણને અગ-અઘટમાનપણું હોય આ પણ ક્યા કારણથી? “તેના (સહકારીના) ઉપનિપાત આક્ષેપનું પણ તનિબન્ધનપણું (ગ્યતાહેતુપણું) છે, માટે અર્થાત્ તે સહકારીઓને ઉપનિપાત-ભવ્યત્વની સમીપે ઉપસ્થિત થવું–હાજર થવું, તેને આક્ષેપસ્વકાલે ખેંચાઈ આણવારૂપ આકર્ષણ, તેનું પણ તનિમર્ધનપણું યોગ્યતાહેતુપણું છે, માટે. નહિં કે કેવલ પ્રકૃત બીજાદિ સિદ્ધિ ભાવનું તગ્નિબંધનપણું છે માટે, એમ “અપિ” પણ શબ્દને અર્થ છે. તાત્પર્ય કે જીવની તથાભવ્યતા–તથા પ્રકારની યોગ્યતા જ તે તે સહકારીઓને સ્વીકાલે ખેંચી લાવીને હાજર કરે છે. એટલે ગ્યતાના અભેદે તેના સહકારીઓને પણ નિશ્ચિત અભેદ-એમ એકી સાથે તેને ઉપનિપાત પ્રાપ્ત થાય છે. આમ જે કહ્યું તે “આ નિશ્ચયનય મત અતિ સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે.” આ નિશ્ચયનય મત-પરમાર્થનય અભિપ્રાય આ છે કે-ભવ્યત્વ ચિત્ર-નાના પ્રકારનું છે. વ્યવહાર નય અભિપ્રાયથી તે તુલ્યપણું હેય પણ ખરું, કારણ કે તે વ્યવહાર ન માત્ર સારશ્યસમાનપણને આશ્રીને પ્રવર્તે છે, માટે. આ સર્વ વસ્તુ અતિ સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય-સમજાય એમ છે. | તિ સ્ટોત્તમr : . ૨૦ n ** "योग्यता चेह विज्ञेया बीजसिद्ध्याद्यपेक्षया । તમનઃ સદના વિઝા તથમિચસ્વમિન્યતઃ ”—શ્રીગબિન્દુ, ૨૭૮ અર્થાત–બીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ આત્માની જે સહજ એવી નાના પ્રકારની યોગ્યતા. તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવોની તેવા તેવા પ્રકારની ગ્યતા તેનું નામ તથાભવ્યત્વ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૧. લોકનાથ ‘ોવરનાથેભ્યઃ' પદ વ્યાખ્યાન લેકનાથ” પદમાં લેક એટલે બીજાધાનાદિથી સંવિભક્ત એવો વિશિષ્ટ ભવ્યલેક એમ દર્શાવે છે– તથા– “ોજનામ્યઃ” इति । इह तु लोकशब्देन तथेतरभेदाद्विशिष्ट एव तथा रागाग्रुपद्रवरक्षणीयतया बीजाधानादिसं विभक्तो भव्यलोकः परिगृह्यते, अनीशि नाथत्वानुपपत्तेः । ८५ અથ –તથા લોનાથને” અહીં તો લોક” શબ્દથી તથા પ્રકારના ઈતર ભેદથી વિશિષ્ટ જ તથા પ્રકારે રાગાદિ ઉપદ્રમાંથી રક્ષણયપણાએ કરીને બીજાધાનઆદિથી સંવિભક્ત, એ ભવ્યલક પરિગ્રહાય છે,–અનીદશમાં (આવ ન હોય એમાં) નાથપણાની અનુપત્તિ (અઘટ માનતા) છે, માટે. ૮૫ ifસવ-તથા ‘સમુદાયમાં પણ પ્રવૃત્ત ઈત્યાદિ સુત્ર વાય છે, એમ “ તથા’ શબ્દને અર્થ છે. એમ ઉત્તર સૂત્રોમાં પણ “તથા” શબ્દનો અર્થ વાચ્ય છે. તતમે —તથા પ્રકારના ઇતર ભેદથી; તથા–તપ્રકારને, ભવ્યરૂપ જ, જે તમે – ભવ્ય સામાન્યનો ઇતર ભેદ,-બીજાધાન આદિ વડે સંવિભક્ત કરે અશક્તિ, તમત–તેનાથી, વિફાદ –વિશિષ્ટ જ, વિભક્ત જ. તથા–તથા પ્રકારે, તે તે પ્રકારે, Truદવસીયતા–રાગાદિ ઉપદ્રવોથી રક્ષણીયતા વડે; રાહ gવ ખ્યો ના ઉપદ્રવ જાશુપા –રાગાદિ જ વા તે થકી ઉપદ્રવ તે રાગાદિ ઉપદ્રવ, તરમrnતેમાંથી, જીવતા - તેના વિષયભાવમાંથી પસારણુતા, તથા–તે વડે, થsધનહમિw–બીજાધાનઆદિથી સંવિભક્ત; ધર્મબીજવપન, ચિંતા, સત શ્રતિ આદિ સર્વથા સ્વ યકૃત, (સ્વાધીન કરાયેલા) કુશલ આશયવિશેષથી, સંધિમm:–સંવિભક્ત. સમય અપેક્ષાએ સંગત વિભાગવાન કરાયેલે,–કશલ ભાશયના ભગવતપ્રસાદથી લભ્યપણાને લીધે; મદાઢવા-ઉકાસ્વરૂપ ભવ્યલોક, fશ્રદ્યતે–પરિગ્રહ કરાય છે, અશ્રય કરાય છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું અનીદશ-અનીદશમાં, આવે ન હોય એમ, બીજાધાનઆદિથી અસંવિભક્ત એવા અવિષયભૂતમાં, નાતાલનપત્ત-નાથત્વની અનુપત્તિને લીધે, ભગવંતના નાથભાવના અધટનને લીધે. Page #278 -------------------------------------------------------------------------- ________________ બીજાધાનાદિથી સંવિભક્ત વિશિષ્ટ ભવ્યલોકના નાથ ૧૭૫ વિવેચન “બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભૂજલ ગ રે; તિમ મુજ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંગ રે.” શ્રી દેવચંદ્રજી તથા પ્રકારે એટલે સમુદાયમાં પણ પ્રવૃત્ત શબ્દ અનેક પ્રકારે તેના અવયમાં પણ પ્રવર્તે છે, તે જ આગલા સૂત્રમાં કહેલા ન્યાયે “હવનગ: _“લેકનાથને એ વિશિષ્ટ પદને ઉપન્યાસ છે. અને “અહીં તે લેક શબ્દથી તથા પ્રકારના ઈતર ભેદથી વિશિષ્ટ જ એ ભવ્ય લોક પરિપ્રહાય છે.” અર્થાત્ તથા પ્રકારને ઈતર ભેદ–ભવ્યસામાન્યરૂપ ભેદ કે જે બીજાધાનઆદિ વડે સંવિભક્ત કરે અશક્ય છે, તેનાથી વિશિષ્ટ, વિભક્ત, જૂડ તરી આવતે એવો ભવ્યલેક જ અહીં “ક” શબ્દથી વિવક્ષિત છે; એટલે કે બીજાધાન આદિ ચગ્ય દશાવાળી કઈ પણ કટિમાં (Category ) જે આવી શકતા નથી એવા ભવ્યસામાન્યથી વિશિષ્ટ ભવ્યલેકનું જ અહીં ગ્રહણ છે. આ વિશિષ્ટ ભવ્યલોક કે હોય? તે માટે કહ્યું તથા આપવા તથા થોનાનાસિંવિમો” તથા પ્રકારે રાગાદિ ઉપદ્રમાંથી રક્ષણીયપણાએ કરીને બીજાધાન આદિથી સંવિભક્ત એ; તથા પ્રકારે–તેવા તેવા પ્રકારે રાગાદિરૂપ બીજાથાનાદિથી ઉપદ્રથી વા રાગાદિજન્ય ઉપદ્રથી રક્ષણ કરવા ગ્યપણુએ સંવિભક્ત વિશિષ્ટ કરીને જે બીજાધાન આદિથી સંવિભક્ત છે એ. અર્થાત્ ધર્મભવ્ય લેકના નાથ બીજવપન, ધર્મચિંતા, સકૃતિ આદિરૂપ કુશલ આશથવિશેષ વડે જે બીજ–અંકુર–કાડ આદિ પૂર્વોક્ત શાસ્ત્રસંગત વિભાગમાં વહેંચાચેલ છે, એ વિશિષ્ટ દશાસંપન્ન હોય, તે જ ભવ્યલોક અત્ર સમજ. સાદા શબ્દમાં કહીએ તે ઘબીજનું (યોગબીજનું) ચિત્તભૂમિમાં રેપણ થવું, ધર્મચિંતાઆદિ અંકુરાદિનું ઉપજવું, એ આદિ કુશલ આશયવિશેષરૂપ દશાવિશેષ ભગવતપ્રસાદ થકી લભ્ય– પ્રાપ્ત થવા ગ્ય છે; એટલે ભગવપ્રસાદ થકી તે ધર્મબીજવપન આદિ દશાવિશેષ જેને વર્તે છે, એવા બીજાધાનઆદિ ભૂમિકાવાળા વિશિષ્ટ ભળે જ અત્રે “લોક' શબ્દથી રહેલ છે. (જુઓ પૃ. ૭૧ થી ૭૩) આમ ભેદરૂપ ટાળો પાડવાનું કારણ શું? તે કે–“મનrefશ નાથત્યાનુપત્ત – અનીદમાં (આ ન હોય એમાં) નાથપણાની અનુપત્તિ (અઘટમાનતા) છે, માટે.” આ—બીજાધાનાદિથી જે સંવિભક્ત ન હોય એટલે કે બીજાધાન આદિ કોઈ પણ ગ્ય દશાવાળા વિભાગમાં જે હજુ આવ્યો નથી, તે પરત્વે ભગવંતનું નાથપણું ઘટે નહિં, માટે. અર્થાત્ ધર્મબીજનું આધાન થવા 5 મેગ્યતા આદિ જેને હજુ સાંપડી નથી, એવા છે અને ભગવંતેનું નાથપણું ઘટતું નથી. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ લલિત વિસ્તરા : (૧૧) “ઢોલ નાખ્ય: પદ વ્યાખ્યાન ગ–ક્ષેમ કરે તે જ ખરેખ નાથ, એમ સંકલનાબદ્ધ યુક્તિથી પ્રતિપાદન કરે છે– योगक्षेमकृदयमिति विद्वत्प्रवादः, न तदुभयत्यागाद् आश्रयणीयोऽपि परमार्थन तल्लक्षणायोगात्, इत्थमपि तदभ्युपगमेऽतिप्रसङ्गात्, महत्त्वभात्रस्येहाप्रयोजकत्वात् , विशिष्टोपकारकृत एव तत्त्वतो नाथत्वात् , औपचारिकवाग्वृत्तेश्च पारमार्थिकस्तवत्वा सिद्धिः।८६ "અર્થ ગ-શેમ કરનારે તે આ (નાથ) એમ વિદ્વતપ્રવાદ છે, તદુભયના (ગક્ષેમના) ત્યાગથી આશ્રયણય પણ (નાથ) નથી,–પરમાથથી તતલક્ષણને અાગ છે માટે, આમ પણ તેના અભ્યપગમમાં અતિપ્રસંગ છે માટે, મહત્ત્વમાત્રનું અહીં અપ્રાજકપણું છે માટે, વિશિષ્ટ ઉપકારકરનું જ તત્વથી નાથપણું છે માટે; અને ઔપચારિક વાવૃત્તિથી પારમાર્થિક સ્તવપણની અસિદ્ધિ છે. ૬ પરિ –કયા કારણથી ? કારણ કે–ચોકમત – ગ–ક્ષેમ એ બનેને કત્ત, અવન– આ, નાથ, તિ–એમ, વિEલ્બવલી-વિદ્વતપ્રવાદ પ્રાજ્ઞપ્રસિદ્ધિ છે. યોગ અને ક્ષેમ એ બેમાંથી કોઈ એકનો કર્તા વા સર્વથા તેનો અકર્તા નાથ હશે? એવી આશંકાને નિરાસ અથે કહ્યું –ન-ન જ, તકુમાત–તદુક્યત્યાગથી; તમચં–તદુભય, ગ–ક્ષેમ ઉભય, સર્વથા તત્વરિત–સર્વથા તેના પરિવારથી વા આ બેમાંથી કેઈ એકના આશ્રયણુથી, માળનાથsfu–આશ્રયણીય પણ, અર્થિવવાથી ગ્રાહ્ય પણું નાથ. તો પછી અનાશ્રયણીયનું તે પૂછવું જ શું ? એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–પરમાર્થન–પરમાર્થથી, નિશ્ચયપ્રવૃત્તિથી. તક્ષrriaતતલક્ષણના અગથી, નાથલક્ષણના અગથી. ઉભયકરપણું જ તલક્ષણ છે એ ઉક્ત જ છે. વિપક્ષે બાધક કહ્યું–સ્થમrg–આમ પણ, તલક્ષણઅાગે પણ; તલક્ષણગે તે પ્રસંગિત છે જ, એમ અપિ”પણ શબ્દનો અર્થ છે; અતિકાત–અતિપ્રસંગને લીધે. અકિંચિતકર એવા કુડી (પાઠાંતર કુટી) આદિને પણ નાથપણાની પ્રાપ્તિ થશે, તે માટે. ત્યારે ગુણ-ઐશ્વર્ય આદિથી મહાન જ નાથ છે એટલે અતિપ્રસંગ નથી એમ આચંકીને કહ્યું મહરવમાત્રશુ–મહત્વમાત્રના, યોગ–ક્ષેમરહિત કેવલ મહત્ત્વના જ, ફુદ–અહીં, નાથત્વમાં, સાત્યતિ–અપ્રોજકપણાને લીધે, અહેતુપણાને લીધે. ક્યા કારણથી ? તે માટે કહ્યું વિરાણપરત –વિશિષ્ટ ઉપકાર કરનારના જ, યોગક્ષેમલક્ષણ ઉપકાર કરનારના જ–નહિ કે અન્યના, તતિ તત્ત્વથી, નિશ્ચયથી નાથવતિનાથપણને લીધે. ત્યારે ઉપચારથી મહાન નાથ હશે ? એમ આશંકીને કહ્યું – સૌજવારિવાવા_કૃ–ઔપચારિક વાવૃત્તિના. ઉપચારથી અનાથમાં આધિજ્યસામર્થ્યથી નાથધર્મના અધ્યાપથી ઉપજેલી તે વારિ–ઔપચારિકી, અને તે વાવૃત્તિ-વાવૃત્તિ, તસ્થા–તેના, ર–પુનઃ અર્થમાં છે. પરમાર્થિરતવાસf–પારમાર્થિક સ્તવપણની અસિદ્ધિ છે. સદભૂત અર્થ સ્તવરૂપની અસિદ્ધિ છે. “ દાિ નાથત્યાનપત્ત: – અનીદશમાં નાથત્વની અનુપપત્તિને લીધે, એમ પૂર્વ સાથે સંબંધ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ યોગક્ષેમ કરે તે જ વિશિષ્ટ ઉપકારકર જ ખરેખર “નાથ” ૧૭૭ વિવેચન આચારિજ ઉવઝાય, સાધક મુનિવર હો દેશવિરત ધરૂજી; આતમ સિદ્ધ અનંત, કારણરૂપે રે ગ ક્ષેમકરૂજી....મહાભદ્ર” શ્રી દેવચંદ્રજી ત્યારે પ્રશ્ન થ સંભવે છે કે–આ વિશિષ્ટ ન હોય એમાં ભગવાનનું નાથપણું ઘટતું નથી એમ કહેવાનું કારણ શું? તેનું સમાધાન કરવા માટે અત્રે આચાર્યશ્રીએ ઉત્તરે.ત્તર યુક્તિયુક્ત સંકલનાબદ્ધ કારણપરંપરા દર્શાવી છે. તે યોગક્ષેમ કરે આ પ્રકારે—“ મા ” ઈ. ચાગ-ક્ષેમ કરનાર તે આ (નાથ) તે જ ખરેખર “નાથ” એમ વિદ્વવાદ છે. અર્થાત વિદ્વજને વદે છે કે ખરે નાથ હેય તે અપ્રાપ્તને વેગ ને પ્રાપ્તનું શ્રેમ (કુશલ) કરાવે એ હોય; એટલે આમ યોગ-ક્ષેમ કરે તે જ ખરેખર “નાથ” છે. ત્યારે આશંકા થશે કે યોગક્ષેમ એ બેમાંથી એકને કે બન્નેને કરનારે ન હોય તે શું નાથ નથી? તેના સમાધાનાથે કહ્યું–તદુભયને (ગ-મના) ત્યાગથી આશ્રયણીય પણ (નાથ) નથી” ર તમાચા આચળs'; અર્થાત્ યોગક્ષેમ એ બન્ને વા બેમાંથી એક પણ જે ન કરતે હાય હાય, એ ભલે આશ્રયણીય-આશ્રય કરવા ગ્ય-ભજવા ગ્ય હોય તે પણ તે પણ નાથ નથી, તો પછી અનાશ્રયણયનું—આશ્રય નહિં કરવા યોગ્યનું તે પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દનો અર્થ છે. એમ કયા કારણથી કહો છો? તે માટે કહ્યું –પર કાર્થથી તતુલક્ષણનો અયોગ છે, માટે –ામર્થન તક્ષTTયોગાત. પરમાર્થથી–નિશ્ચયથી વેગ-લેમ એ ઉભય કરે તે નાથ એવું ઉક્ત નાથલક્ષણ ઘટતું નથી, માટે. એમ ન માનીએ તે શું બાધા આવે? તે કે–આમ પણ તેના અભ્યપગમમાં અતિપ્રસંગ છે, માટે;” આમ નાથલક્ષણને ગ–ઘટમાન પણું નહિં છતાં નાથ તરિકે માનવામાં અતિપ્રસંગ દેવ આવે, માટે. તે તે પછી કૂડી (ભીંત), કૂટી (ઝુંપડી) આદિ પણ આશ્રયરૂપ છે, તેને પણ નાથ પણાની પ્રાપ્તિ થશે! એમ લક્ષ્ય હાર લક્ષણના જવાથી ( Beyond the mark) અતિવ્યાપ્તિદેષરૂપ અતિપ્રસંગ ઉપજશે. ત્યારે વળી કઈ કહેશે–-ગુણ-અશ્વર્ય આદિ વડે કરીને મહાન હોય તે જ નાથ છે, માટે અતિપ્રસંગ નથી. તેને અત્ર રદીઓ આપે છે કે--મહત્વ માત્રનું અહીં અપ્ર જકપણું છે, માટે યોગ-ક્ષેમ રહિત એવા કેવલ મહત્ત્વમાત્રનું વિશિષ્ટ ઉપકારકરનું જ અત્રે નાથપણાની બાબતમાં અપ્રજકપણું છે, અહેતુપણું છે. તત્વથી નાથપણું અર્થાત જેના થકી ભક્તજનનું યોગક્ષેમરૂપ પરમાર્થ પ્રયજન સિદ્ધ થતું નથી, તે મહત્વ માત્ર અજિક છે. આમ અDયેજકપણું કયા કારણથી કહે છે ? તે માટે કહ્યું–‘વિરાટોત પણ તરતો નાથત્યાતા – વિશિષ્ટ ઉપકારકરનું જ તત્ત્વથી નાથપણું છે, માટે યોગક્ષેમરૂપ વિશિષ્ટ-ખાસ ઉપકાર કરે તેનું જ તત્ત્વથી–નિશ્ચયથી નાથપણું–નાથભાવ છે, માટે. ૨૩. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ લલિત વિસ્તરા : (11) “નાઝ? પદ વ્યાખ્યાન ત્યાં વળી આશંકા થશે કે મહાન શું ઉપચારથી નાથ હશે? તેના નિવારણાર્થે કહ્યું--ઔપચારિક વાવૃત્તિથી પારમાર્થિક સ્તવપણાની અસિદ્ધિ છે.--“વરાજ વાવૃજેશ પરમાથાસ્તવવાસિદ્ધિ , અર્થાત્ જે અનાથ છે, જે નાથ ઔપચારિકતાથી પાર જ નથી, તેમાં માત્ર મહત્ત્વના કારણે ઉપચારથી નાથપણાનું આરોપણ ભાકિસ્તવપણું ન ઘટે કરવારૂપ ઔપચારિકી વચનવૃત્તિ કરવામાં આવે, તે થકી પારમાર્થિક સ્તવપણાની અસિદ્ધિ છે, સદ્ભૂત અર્થસ્તવરૂપ ભાસ્તવપણાની સિદ્ધિ નથી. માટે આ યુગક્ષેમ કરે એવું ન હોય એમાં નાથપણું ઘટતું નથી એમ જે કહ્યું હતું તે યથાર્થ જ છે. પ્રભુ છે ત્રિભુવન નાથ, દાસ હું તાહરે હે લાલ. કરુણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરે હે લાલ. આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરે હો લાલ. ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ઘરે હો લાલ, દીઠે સુવિધિ.” શ્રી દેવચંદ્રજી બીજાધાનાદિથી જે મોનું યોગ-લેમ થાય, તે જ ભવ્ય અહીં વિવક્ષિત છે— तदिह येषामेव बीजाधानोदभेदपोषणैाँगः क्षेमं च तत्तदुपद्रवाद्यभावेन, त एवेह भव्याः परिगृह्यन्ते । ८७ *અર્થ:–તેથી અહીં જેઓને જ બીજાપાન-ભેદ-પષણથી યોગ અને તે તે ઉપદ્રવાદિના અભાવથી શ્રેમ હોય છે, તેઓ જ અહીં ભવ્ય પરિગ્રહાય છે. વિવેચન “ यस्य येन प्रकारेण, बीजाधानादिसंभवः। તાજુવો અવચેતે, તથા તાલુપ્તતઃ ”-– શ્રી દષ્ટિસમુચ્ચય, શ્લેક. ૧૩૫. આ યુક્તિયુક્ત સંકલનાબદ્ધ કારણપરંપરા દર્શાવી, તે પરથી શું ફલિત થયું તેનું નિગમન (Conclusion) કરતાં કહ્યું—પાવ રાધાનોન : ક્ષેમંતત્તડું ન્નિવાતા–તેથી કરીને, –અહીં સુત્રમાં પાઘ–જેઓને જ, વિક્સમાણ ક્યાના વિષયભૂતને જ–નહિં કે અન્યોને, વીરાનમે ળ:–બીજાધાન-ઉમેદ–પિષણ-વડે; ધર્મવન–ધર્મબીજના, -પ્રશંસાદિથી આધાન વડે, કમેન—ચિંતા અંકુર કરણથી ઉભેદ વડે, પળન—સત્ શ્રુતિ આદિ કાંડ-નાલ આદિ સંપાદનથી પિષણ વડે, એન:–ગ-અપ્રાપ્તલાભલક્ષણ; નં ૪–અને ક્ષેમ–લબ્ધપાલન લક્ષણ. તત્તરૂપવાઘમાન. તે તે ઉપદ્રવાદિના અભાવ વડે; તત્તપવા –તે તે ઉપદ્ર, ચિત્રરૂપ નરકાદિ વ્યસને, સરિ–આદિ શબ્દથી તેના નિબંધનબૂત રાગાદિનું ગ્રહણ છે, તેષામાન–તેઓના અભાવ વડે, અત્યન્ત ઉચ્છેદ વડે; ત ga–તેઓ જ, નહિં કે અન્ય, મળ્યા—ભવ્યો- ઉક્તરૂપ, પ્રિન્સે-પરિગ્રહાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ બીજાધાનાદિથી જેઓનું યોગક્ષેમ તે જ ભવ્ય કુશળ માળીનું દષ્ટાંત ૧૭૯ v મન,” તેથી અહીં જેઓને જ બીજાધાન–ઉભેદ-પિષણથી વેગ અને તે તે ઉપદ્રવાદિના અભાવથી શ્રેમ હોય છે, તેઓ જ અહીં ભવ્ય પરિગ્રહાય છે. તે આ પ્રકારે-- ગક્ષેમ કરનારા ખરેખરા “નાથ” એવા આ નિષ્કારણ કરુણરસસાગર લેકનાથ ખરેખર ! ભવવ્યાધિના ભિષગવરો–સંસારરોગના વૈદ્યરાજે છે. એટલા માટે જ જે જે ભવ્ય પ્રાણીને જે જે પ્રકારે સાનુબંધ-ઉત્તરોત્તર અનુબંધવાળો બીજાધાનકુશલ માળીનું દાંત: આદિને સંભવ થાય તેવા પ્રકારે તેઓએ, કુશલ માળીની પેઠે, તેના પ્રત્યે બીજાધાનાદિ ઉપદેશકાર્ય કર્યું. કુશળ માળી ઉખર ભૂમિમાં વાવેલું બીજ નિષ્ફળ જાય છે એમ જાણી પ્રથમ તે ચગ્ય ફળદ્રુપ ભૂમિ રોધે છે, તેમ આ ભિષવરો પ્રથમ તે ચગ્ય પાત્રવિશેષરૂપ ભવ્ય ભૂમિ રોધે છે. પછી કુશળ માળી જેમ તે એગ્ય ભૂમિમાં બીજાધાન થાય, બીજ રોપાય, ઊગી નીકળે એવું ખાતર નાંખે છે તેમ આ કુશળ ભિન્ગવરો પણ યોગ્ય ક્ષેત્રરૂપ ભવ્યલકની ચિત્ત ભૂમિમાં સભ્ય બોબીજનું આધાન થાય, પણ થાય, તેવું ભવેઢેગ ઉપજે એવું ઉપદેશરૂપ ખાતર નાંખે છે. જેમકે – હે જીવ! આ સર્વ પ્રકારે ભયાકુલ સંસારમાં ચારે ગતિમાં ભ્રમણ કરતાં તે અનંત દુઃખ પામે છે. “ભીષણx નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં, કુદેવ ગતિમાં, ને કુમનુષ્ય ગતિમાં તે તીવ્ર દુઃખને પ્રાપ્ત થયેલ છે.” હે જીવ! અશુચિ ઉપદેશરૂપ ખાતર બીભત્સ ને મલમલિન એવા અનેક જનનીઓના ગર્ભવાસમાં તું ચિરકાળ વચ્ચે છે. સમુદ્રના પાણ કરતાં પણ વધારે માતાના ધાવણ તું ધાવ્યું છે. તારા મરણ સમયે સાગરજલ કરતાં પણ વધારે આંસુડા તારી માતાઓએ સાર્યા છે. આમ અનંત જન્મ મરણ કરતાં હે જીવ ! આ ત્રિભુવન મધ્યે તે સર્વ સ્થાનમાં વારંવાર ગમનાગમન કર્યું છે, સર્વ છે સાથે સર્વ પ્રકારના સંબંધે તે અનેકવાર કર્યો છે, ભુવનેદરમાં વર્તતા સર્વ પુદ્ગલ તેં ફરી ફરી પ્રસ્યા છે ને મૂક્યા છે, જગત્ની એઠ તે વારંવાર હસે હસે ખાધી છે, તે પણ તું તૃપ્તિ પામ્યું નથી ! તૃષ્ણાથી પીડિત થઈને તે ત્રણે ભુવનનું પાણી પીધું છે, તે પણ હારી તૃષ્ણને છેદ થયો નથી!” માટે હે જીવ ! હવે તો તું વિરામ પામ! વિરામ પામ! -ખારું પાણી છોડી મીઠા જલેથી, અને બીજે અંકુરા જે તેથી; તેવી રીતે તત્ત્વકૃતિ પ્રભાવે, અંકુરા તે યોગના બીજ પાવે. ખારા પાણી તુલ્ય સંસાર પાણ, તત્ત્વ કૃતિ મિષ્ટ વારિ સમાણી; કલ્યાણે સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લહાવે મળે છે.” --શ્રી ગદષ્ટિકળશ (સ્વરચિત) x भीसणनरयगईए तिरियगईए कुदेवमणुगइए । पत्तोसि तिव्वदुःखं भावहि जिणभावणा जीव ॥ तिहुयण सलिलं सयलं पीयं तिहाइ पीडिपण तुमे । तो वि ण तण्हा छेओ जाओ चिंतेह भवमहणम् ॥" મહર્ષિ શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત શ્રી ભાવપ્રભુત, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ યોગ્ય ચિત્તભૂમિમાં ખીજપ્રક્ષેપ ખાતર નાખી માળી જેમ તે ચગ્ય ભૂમિમાં સારા ચાકખા શુદ્ધ બીજ નાંખે છે, • વાવે છે, તેમ આ કુશળ મિષત્વરે પણ સદ્ધર્મપ્રશસાદરૂપ ધર્મ બીજનું ભવ્ય જીવોની ચિત્તભૂમિમાં આધાન થાય એવાં એધ-ત્રીજ વાવે છે, આપે છે. જેમ કે—સદેવભક્તિ, સદ્ગુરુભક્તિ ને સદ્ધર્મલક્ત એ આ અપાર સ’સારસમુદ્ર તરવાના મુખ્ય સાધન છે કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ આદ્રસ્થાને હાઈ, જીવને આત્મ સરૂિપ ઈષ્ટ લક્ષ્યનું નિરતર ભાન કરાવે છે. સદ્ગુરુ, સન્માના પરમ સાધક સાધુપુરુષ સાક્ષાત્ જીવંતમૂર્ત્તિ પ્રત્યક્ષ જીન્નતા જાગતા તેગી હાઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાખલ આપે છે. અને તેમના વહે અથવા તેમની આજ્ઞાએ સદ્ધર્મપ્રરૂપક સત્શાસ્ત્ર પણ પરમ લખનરૂપ બની પરમ ઉપકારી થાય છે. માટે આ સત્સાધન પ્રત્યે પ્રીતિ-ભક્તિ આદિની વૃધ્ધિ કરે ! વૃધ્ધિ કરે! * લલિત વિસ્તર : (૧૧) ‘હો નાથેT: શ્રીનમિ જિનવર સેવ ઘનાધન ઉનમ્યા રે.”—શ્રી દેવચદ્રજી, સદુપદેશ જલસિંચન માળી જેમ ખીજાધાન થયા પછી પણુ, બીજ રોપાયા પછી પણ તેમાંથી અંકુર-ફણગા ફૂટે તેમ જસિંચન કરે છે; તેમ આ નિપુણ વૈદ્યરાજો પણ તે તે ભવ્યને તે એધત્રીજ ઊગી નીકળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશ જલ સંચે છે. જેમ કે—અહા ભવ્યે ! તમને પ્રધાન ધર્મબીજરૂપ ઉત્તમ મનુષ્યપણું મળ્યું છે, ભરતક્ષેત્રાદિ કર્મ ભૂમિરૂપ આ ક્ષેત્ર પણ સાંપડયુ છે, પણ એ ધબીજને વાવી, ઉગાડી, તેમાંથી સત્તમ રૂપ ખેતી ન કરો, તેને ખેડવાના પ્રયત્ન ન કરેા ને ખીજ વેડફી નાંખા તે શું કામનું ? આ ધર્મક્ષેત્રરૂપ કુરુ ક્ષેત્રમાં—ક ક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડવે અને અશુભ વૃત્તિરૂપ કૌરવાનુ સનાતન યુધ્ધ ચાલ્યા કરે છે; તેમાં સત્કર્મ યાગરૂપ સત્ય પુરુષાર્થ થી—આત્મપરાક્રમથી જ્યારે અસદ્ વૃત્તિએને દબાવી દઈ સવ્રુત્તિઓ વિજયી બને છે, ત્યારે પરમાથથી ધબીજની ખેતી શરૂ થાય છે, એમ સમજી, આ કભૂમિમાં જન્મેલા હે ભવ્યજનો ! તમે સત્કરૂપ પુરુષા માં પ્રયત્ન કરો ! પ્રયત્ન કરો ! ચેગ સાધી સાચા કમચાગી અને ! આ ઉત્તમ ધર્માંબીજરૂપ મનુષ્યપણાને વાવી સત્કર્મરૂપ ખેતી કરા! ** “પ્રભુ ગુણના ઉપદેશ, તે જલધારા વહી રે....તે. ધરમ રુચિ ચિત્તભ્રમ માંહિ નિશ્ચલ રહી રૈ....મોહિ , પદ્મ વ્યાખ્યાન અશુભાચાર નિવારણ તૃણુ અંકુરતા રે....તૃણુ, વિરતિ તણાં પરિણામ, તે ખીજની પૂરતા રે. તે....શ્રીનમિ.”— શ્રી દેવચ’દ્રજી, જો ઈચ્હા પરમાથ તેા, કરા સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિં. આત્મા.”—શ્રી આત્મસિદ્િ धर्मवीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । ન સમજાષાવસ્ય પ્રયતત્તેઽપમેષસ: ।”—શ્રી યોગષ્ટિસમુચ્ચ શ્લોક. ૮૩. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશખાતર, બીજપ્રક્ષેપ, સદુઉપદેશ જલસિંચન, વૃત્તિ ઈ. ૧૮૧ પછી માળી તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, જ્યારે બાંધે છે અને તેને પાણી પાયા કરે છે તેમ આ નિષ્ણાત વિઘવરો ભવ્યજનના ઊગતા બોધરૂપ છેડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડને પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધ-જલ પાવા કસ પરિવૃદ્ધિ પમાડે છે. જેમ કે–અહે ભવ્ય વૃત્તિ-વાડ આદિ જ! નિજ સ્વરૂપનું સાધ્યપણું લક્ષમાં રાખી જે તમે પંચરક્ષાવિધિ મહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશે, તે ક્ષાયિક દર્શન-જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણરૂપ ધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનંદરૂપ સુમિક્ષસુકાળ વર્તાશે, એટલે તમે સાદિ અનંતકાળ આત્મસુખ ભેગવશે. પંચ મહાવ્રત ધાન્ય, તણું કર્ષણ વધ્યાં રે.તણાં. સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે...સાધન. ક્ષાયિક દરિસણ જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે.....ચરણ. આકિક બહુ ગુણ સસ્ય, આતમ ઘર નીપજ્યા છે.આતમ...શ્રીનમિ જિનવરસેવ. પ્રભુ દરિસણ મહામહ, તણે પરવેશમેં રેત. પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમેં રે...થયા. દેવચંદ્ર જિનચંદ્ર, તણે અનુભવ કરે છે...તણે. સાદિ અનંત કાળ, આતમ સુખ અનુસરે રે..આતમ શ્રી નમિ.”—શ્રીદેવચંદ્રજી અને પછી પશુ-પક્ષી આદિ ઉપદ્રવથી રક્ષણ કરી કુશળ માળી જેમ ખૂબ કાળજીથીમાવજતથી છોડને ઉછેરીને તે ફલ-ફૂલથી શોભતું વૃક્ષ થાય તેવું કરે છે તેમ આ ભવરગના ભિષવરે પણ રાગદ્વેષાદિ ઉપદ્રથી રક્ષણ કરી આ બેધરૂપ વૃક્ષને ઉછેરી મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. જેમ કે જ્યાં રાગદ્વેષ છે ત્યાં જ સર્વદા કલેશ છે, ને તે રાગદ્વેષથી પર એવી ઉદાસીનતાને જ્યાં વાસ છે ત્યાં સર્વ દુઃખને નાશ છે, ને ત્યાં દેહ છતાં નિર્વાણ એવી જીવન્મુક્ત દશ વર્તે છે. માટે સર્વત્ર રાગ-દ્વેષને ત્યાગ કરી, તમે આત્માના સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રમય શુદ્ધ સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવા પુરુષાર્થ કરે! પુરુષાર્થ કરે! જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માને કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.”–શ્રીમદ્ રાજચંદ્રજી. ઈત્યાદિ પ્રકારે સતધર્મપ્રશંસાદિરૂપ ધર્મબીજના આધાનથી, ધર્મચિંતારૂપ અંકુર ઉભેદથી, અને સતકૃતિ આદિરૂપ કાંડ-નાલ આદિ સંપાદનરૂપ પિષણથી જેઓને અપ્રાપ્તના લાભરૂ૫ ગ હોય છે, અને તે તે નરકાદિ વ્યસનરૂપ નાના પ્રકારના Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ લલિત વિસ્તરો : (૧૧) “ઢોક્રનાથેભ્યઃ પદ વ્યાખ્યાન ઉપદ્રના અથવા તેના નિબંધનભૂત રાગાદિ ઉપદ્રના અભાવથી પ્રાપ્તના પાલનરૂપ ક્ષેમ ઉપજે છે. તેઓ જ અહીં ભવ્યો પરિગ્રહવામાં આવ્યા છે એ સિદ્ધ થયું. “વિવિધ ચેગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતા; ધારણ પિષણ તારણો રે, નવરસ મુક્તાહાર, મારા વાલા. કારણરૂપી પ્રભુ ભજો રે, ગણ્ય ન કાજ અકાજ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ.મનરા.” શ્રી આનંદઘનજી. આ યોગ-ક્ષેમ કોઈ પણ તીર્થકરને સકલભવ્યવિષયી કેમ નથી હોતા ? એ યુક્તિથી દર્શાવી, બીજાધાન પણ અપુનબંધકને હેય છે એમ સ્પષ્ટ કહે છે– न चैते कस्यचित्सकलभव्यविषये, ततस्तत्प्राप्त्या सर्वेषामेव मुक्तिप्रसङ्गात् । तुल्य गुणा ह्येते प्रायेण, ततश्च चिरतरकालातीतादन्यतरस्माद्भगवतो बीजाधानिसिद्धे रल्पेनैव कालेन सकलभव्यमुक्तिः स्यात्, वीजाधानमपि ह्यपुनर्वन्धकस्य, न चास्यापि पुद्गलपरावतः संसार इति कृत्वा। ८८ | તહેવં સ્ત્રીનાનાથr: I ૨૨ / #ા–એ મત થાય કે અચિન્ત શક્તિવંત ભગવંતો સર્વ ભને ઉપકાર કરવાને ક્ષમ છે, તે: આ વિશેષ કેમ ? તે માટે કહ્યું – ચ ન જ તે આ યોગક્ષેમ, લાક્શત્રિત-કોઈના, તીર્થકૃતના, નવ૮મળ્યવિષ–સકલભવ્યવિષયી, સર્વ ભવ્યોને આશ્રીને પ્રવૃત્ત. વિપક્ષે બાધક કહ્યુંતતા–તે થકી, વિશિષ્ટ તીર્થંકર થકી, તત્રત્યા–તેની પ્રાપ્તિથી, ગ-ક્ષેમની પ્રાપ્તિથી-ગ-ક્ષેમનું સકલભ વિષયપણું સતે, સામેવ–સર્વે જ ભવ્યાના, મુકિતૃ--મુક્તિના પ્રસંગને લીધે, યોગ-ક્ષેમથી સાબ મોક્ષની પ્રાપ્તિને લીધે. એ જ ભાવતાં કહ્યું તુNT:-તુલ્ય ગુણવાળા, સદશ જ્ઞાનાદિ શક્તિવાળા, કારણ કે અર્થમાં, પતે-આ, તીર્થકરો, વેજ-પ્રત્યે કરીને, બાહુલ્યથી,-શરીર–જીવિત આદિથી તે અન્યથાપણું પણ હોય એટલા માટે “પ્રાયે' એમ ગ્રહણ છે. તત:–તેથી કરીને, તુલ્યગુણપણારૂપ હેતુથી જાતવાતીતાનું ચિતર કાલાતીત, પુદગલપરાવર્તાથી પર કાળમાં થયેલા. એન્વતમાત-કઈ પણ એક, ભરતાદિ કર્મભૂમિ – ભાવી, માવત:-ભગવંત થકી, તીર્થકર થકી, વીનાયાનાસિ --ઉક્તરૂપ એવી બીજાધાન-ઉમેદપિષણની સિદ્ધિને નિષ્પત્તિને લીધે, ૩rોર્નર 8ાર-પુગલપરાવર્તે મધ્યગત જ-અપ જ કાળમાં, સસ્ટમથકુત્તિ: ચાત-સકલ ભવ્યની મુક્તિ થાય, સર્વેય ભવ્ય સિદ્ધ થાય. વારુ, અનાદિ કાળમાં પણ બીજાધાન આદિના સંભવથી અ૫ જ કાળમાં સર્વ ભવ્યની મુક્તિનો પ્રસંગ કેમ? એમ આશંકીને કહ્યું વગાથાનમgિ-બીજાધાન પણ; ધર્મ પ્રશંસાદિક પણ,-સમ્યક્ત્યાદિ તે દૂર રહો, એમ અપિ” પણ શબ્દનો અર્થ છે, દિ-કારણ કે, સપુનર્જન્મનક્ષ્ય --- અપુન-વકને. “gri ન તન્નમાલા જ્યોતિ’ પાપ તીવ્ર ભાવથી નથી કરતો ઈત્યાદિ લક્ષણવાળા અપુનબંધકને; ન ર-ન જ, અથfv-આને પણ, સમ્યગુદષ્ટિ આદિને તે દૂર રહો, કુટાવર્તઃ -સમયસિદ્ધ પુગલપરાવર્તા, સંસT:- સંસાર, સંસાર કાળ, ઇતિ ન્યા-એવા હેતુ થકી,-એ૯૫ જ કાળમાં સર્વ ભવ્ય મુક્તિ થાય એમ એમ (સંબંધ) છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ આ યોગક્ષેમ કોઈના સલભવિષયી નથી; બીજાધાન પણ અપુનમન્ત્રકને ૧૮૩ ૭ અર્થ :—અને આ ( વેગ-ક્ષેમ ) કોઈના ( તીર્થંકરના) સકલભવ્યવિષયી નથી, ~~~ તે (તીથ’કર) થકી તેની (યોગ-ક્ષેમની) પ્રાપ્તિથી સર્વેના જ મુક્તિપ્રસંગને લીધે. કારણ કે એઓ (તી કરો પ્રાયે તુલ્યગુણવાળા છે, અને તેથી કરીને ચિતર્ કાલાતીત કોઇ પણ ભગવંત થકી ખીજાવાન આદિની સિધ્ધિને લીધે અલ્પ જ કાળમાં સકલ ભવ્યાની મુક્તિ થાય,કારણ કે ખીજાધાન પણ અપુનબન્ધકને હોય અને આના પણ પુદ્ગલપરાવત્ત સંસાર ન હોય, એટલા માટે. ૮૮ ॥ તેથી એમ લેાકનાથા. ॥ ૧૧ ॥ વિવેચન “ જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તુમને કેઈ ધ્યાવે; પણ ભસ્થિતિ પરિપાક થયા વિણુ, કાઈ ન મુક્તિ જાવે. અત્રે કેઈ એવા મત વ્યક્ત કરે કે—ભગવંતા તા અચિન્ય અક્તિવત છે, એટલે તમે તેા સર્વ લખ્યાના ઉપકાર કરવાને ક્ષમ છે, સમર્થ છે, તે પછી આવા વિશિષ્ટ ભવ્ય લાકના જ નાથ એમ ટાળેા કેમ પાડયો ? તેનું સમાધાન એ છે આ યોગક્ષેમ કોઇના કે આ (ચેગક્ષેમ) કોઈના ( તીર્થંકરના સકલભવ્યવિષયી સકલભવ્યવિષચી નથી નથી. —‘ન ચૈતે ચિત્તભ્રમવિષયે.’અર્થાત્ કાઈ પણ તીર્થંકરને આ ચેગ-ફ્રેમ સર્વ ભવ્યને માશ્રીને પ્રવોં નથી. એથી વિપરીત માનવામાં શી ખાધા આવે ? તે માટે કહ્યું– · તે (તીર્થંકર) થકી તેની (યાગ–ક્ષેમની) પ્રાપ્તિથી સર્વે ના જ મુક્તિપ્રસંગને લીધે,' અર્થાત્ તે કઈ વિશિષ્ટ તીર્થંકર થકી સર્વ ભવ્યને જો યાગ-ક્ષેમની પ્રાપ્તિ થતી હોય, તા સર્વેય લખ્યાને મુક્તિના પ્રસંગ પ્રાપ્ત થાય, ચાગક્ષેમથી સાધ્ય એવા મેક્ષની પ્રાપ્તિના પ્રસંગ આવે, જેમ ખનતું દેખાતું નથી. એનું જ ભાવન કરતાં કહ્યું—‘ તુલ્યનુળા ઘેતે પ્રાયેળ । ’~ ‘એએ ( તીર્થંકરા ) પ્રાયે તુલ્યગુણવાળા-સંદેશ જ્ઞાનાદિશક્તિવાળા, સરખા આત્મગુણસામર્થ્યવાળા છે; છતાં શરીરજીવિત આદિ માહ્ય પ્રકારેથી તે અસદશપણું પણ હાય એટલા માટે ‘પ્રાયે'નું ગ્રહણ છે. તેથી તુલ્યગુણુપણાને લીધે ‘ ચિરતરકાલાતીત ’—પુદ્ગલપરાવથી પર કાળમાં ભરતાદિ કર્મ ભૂમિમાં થયેલા ‘કોઈ પણ એક ભગવત (તીર્થંકર ) થકી ખીજાધાન આદિની સિધ્ધિને લીધે અલ્પ જ કાળમાં સકલ ભચેાની મુક્તિ થાય; ’ અર્થાત્ તે પુદ્ગલપરાવર્ત્ત મધ્યગત જ અલ્પ જ કાળમાં ઉક્તરૂપ ખીજાધાન-ઉદ્દે-પેષણની સિદ્ધિ થકી સર્વ ભવ્યેની મુક્તિ થાય, સર્વેય ભવ્યેા સિદ્ધ થઈ જાય. હા પ્રભુજી! એલ ભરે મત ખીજે. ” શ્રી માહનવિજયજી ** અક્ષય પદ્મ દેતાં વિજનને, સંકીતા વિ જાય; શિવ પદ દેવા જે સમરથ છે, તે જશ લેતાં શું જાય ?....હા પ્રભુજી !” શ્રી મેાહનવિજયજી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ લલિત વિસ્તરઃ (૧૧) “ દતેગ' પદ વ્યાખ્યાન ત્યારે વળી આશંકા થશે કે અનાદિ કાળમાં પણ બીજાધાન આદિને સંભવ છે, તે પછી અલ્પ જ કાળમાં સર્વ ભવ્યની મુક્તિને પ્રસંગ કેમ? તેનું સમાધાન કહ્યું 'बीजाधानमपि ह्यपुनर्बन्धकस्य, न चास्य पुद्गलपरावतः संसारः।' બીજાધાન પણ કારણ કે બીજાધાન પણ અપુનબંધકને હેય, અને આને પણ અપુનબંધકને પગલપરાવર્ત સંસાર ન હોય, એટલા માટે. અર્થાત્ સમ્યક્ત્વાદિ તે દૂર રહે, પણ ધર્મપ્રશંસાદિરૂપ બીજાધાન પણ પf 7 તીવ્ર માવત રતિઃ પાપ તીવ્રભાવથી નથી કરતો ઈત્યાદિ લક્ષણવાળા અપુનર્બન્ધકને જ હેય. અને સમ્યગુદષ્ટિ આદિની વાત તે દૂર રહે, પણ આ અપુનબંધકને પણ સંસાર કાળ શાસ્ત્ર પ્રસિદ્ધ પગલપરાવર્ત જેટલે ન હોય, પણ તેથી પણ કઈક ન્યૂન હોય. એટલે તે પુદ્ગલપરાવર્તથી પર કાળમાં થયેલા કેઈ તીર્થકરે પેલા બીજાધાન આદિ થકી તે અલ્પકાળરૂપ પુદ્ગલપરાવર્ત દરમ્યાન જ સર્વ ભવ્યની મુક્તિને પ્રસંગ પ્રાપ્ત થાય, કે જેમ બનતું દેખાતું નથી ને સંભવતું પણ નથી. પાકી જ્યારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે, છેલે જ્યારે પુદગલતણે અત્ર આવર્ત આવે, ત્યારે પ્રાચે મનુજ ગતિમાં ગબીજે ગ્રહ આ, બીજા આવું મહત કરવા વ્યકિત ક્યાંથી લઈ આ?” શીગદષ્ટિકલશ(સ્વરચિત) || કુતિ દિનનાથ: | 8 || ૧૨. લોકહિત “ોતૈિખ્ય પદ વ્યાખ્યાન લેકહિત ” પદમાં લેક એટલે સકલ પ્રાણિક અથવા પંચાસ્તિકાયાત્મક લેક એમ વ્યાખ્યા ‘તા રોહિતેન્ઃ ” इह लोकशब्देन सकलसांव्यवहारिकादिभेदभिः प्राणिलोको गृह्यते, पञ्चास्तिવચારમો વા વા વા ઘઉં વાવસ્થાપ્તિ સ્ત્રાવ ઇવાન્સમવા, ગરાતિभयात्मकत्वात् । लोकादिव्यवस्थानिबन्धनं तृतमेव । तदेवंविधाय लोकाय हिता: यथावस्थितदर्शनपूर्वक सम्यकप्ररूपणाचेष्टया तदायत्यबाधनेनेति च। ८९ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ છવલોકહિત : પંચાસ્તિકાયાત્મક લેકહિત અથ–તથા– “લોકહિતને” અહીં “લ” શબ્દથી સકલ જ સાંવ્યવહારિક આદિ ભેદથી ભિન્ન પ્રાણિક પ્રહાય છે, વા પંચાસ્તિકાયાત્મક સકલ જ લેક પ્રહાય છે, અને એમ અલકને પણ લેકમાં જ અંતર્ભાવ (થાય છે), આકાશાસ્તિકાયનું ઉભયાત્મકપણું છે, માટે. કાદિવ્યવસ્થાનું નિબંધન (કારણ) તે ઉક્ત જ છે. - તેથી એવંવિધ (એવા પ્રકારના) લોક અર્થે હિત, યથાવસ્થિત દર્શનપૂર્વક સમ્યફ પ્રરૂપણ-ચેષ્ટા વડે કરીને અને તેના આયતિમાં (ભાવિકાળે) અબાધન વડે કરીને.૨૯ વિવેચન ભવઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમેઘ રે; રત્નત્રયી ઓષધ કરી, તમે તાર્યા ભવિજન એઘ રે.... દેવ વિશાલ જિjદની તમે ધ્યાવે તવ સમાધિ રે.” -શ્રી દેવચંદ્રજી તથા એટલે તથા પ્રકારે સમુદાયવાચક શબ્દો તેના અવયમાં પણ પ્રવૃત્ત થાય છે. એ જ પૂર્વોક્ત ન્યાયે “ઢોદિગ્ય:–લેકહિ ને ? એ વિશષ્ટ પદ મૂકયું છે. “અહીં લેક શબ્દથી સકલ જ સાંવ્યવહારિક આદિ ભેદથી ભિન્ન લેકહિત ભગવાનને પ્રાણિક પ્રહાય છે.” અર્થાત્ મનુષ્યતિર્યંચ આદિ વ્યવહારનમસ્કાર રાશિમાં વર્તતા તે સાંવ્યવહારિક, અને અનાદિથી નિત્યનિગોદ અવસ્થામાં પડેલા જે હજુ વ્યવહારરાશિમાં આવ્યા નથી તે અસાંવ્યવહારિક-એ બે જ ભેદથી ભિન્ન સમસ્ત જ જીવલેક અત્રે “ક” શબ્દથી પ્રહાય છે. અથવા “પંચાસ્તિકાયાત્મક સકલ જ લેક પ્રહાય છે, અને એમ અલેકને પણ લેકમાં જ અન્તર્ભાવ થાય છે,” એમ અલેક પણ લેકની અંદર આવી જાય છે, કારણ કે તે આકાશાસ્તિકાય તે લેક-અલેક ઉભયમય છે. આ લેક–અલકની ભેદરૂપ વ્યવસ્થાનું કારણ અગાઉ કહેવાઈ ચૂક્યું છે. (જુઓ ૪) તેથી એવંવિધ કાથે હિત–– તવિષય રોવા હિતા” એવા પ્રકારના સકલ પ્રાણિકને અર્થે અથવા સકલ કાલકને અર્થે જે હિતરૂપ તે કહિત. –સળવદરિવામિન્ન-નર-નારકાદિ લેકપ્રસિદ્ધ વ્યવહાર તે વંચવE:-- સંવ્યવહાર, તત્ર મ –તેમાં થયેલા તે સાંવ્યવહારિકા –સાંવ્યવહારિક, સાહિ–આદિ શબ્દથી તેથી વિપરીત–નિત્યનિગદ અવસ્થાવાળા અસવ્યહારિક જી પ્રહાય છે, ત ઇવ મો—તે એ જ ભેદ-પ્રકારે, તળ્યાં મિક્સ –તે વડે ભિન્ન. કથાવસ્થિત ઈત્યાદિ. થાવથિક્ષે--યથાવસ્થિત, અવિપરીત, નં-દર્શન, વસ્તુબોધ, પૂર્વકારણ, અત્ર તત–જ્યાં છે તે, થાવરથતિન-યથાવસ્થિત દર્શનપૂર્વક–આ ક્રિયાવિશેષણ છે. સચપટા –સમ્યફ પ્રરૂપણ–ચેષ્ટાથી, સમ્યફ પ્રજ્ઞાપના-વ્યાપારથી, તવાચવાન તેના આયતિમાં અબાધનથી; તથ-તેના સમ્યગદર્શનપૂર્વક પ્રજ્ઞાતિના, નાચત--આયતિમાં, આગામિ કાળે, સવાર્નેન–અબાધનથી, અપીડનથી, તિ ર–અને આ હેતુથી, હિતા–હિત એમ યોગ (સંબંધ છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ લલિત વિસ્તર : (૧૧) “ પદ વ્યાખ્યાન આ હિત કેવી રીતે હોય છે? તે માટે કહ્યું–-“ચાદિથતિનq૪ સભ્ય પાદરા તાત્યાયન',-યથાવસ્થિત દર્શન પૂર્વક સમ્યફ પ્રરૂપણા-ચેષ્ટા વડે કરીને અને તેને આયતિમાં (ભાવિકાળે) અબાધન વડે કરીને અર્થાત્ યથાવઆ હિત કેવી રીતે સ્થિત-જેમ છે તેમ વસ્તુસ્વરૂપના સભ્યદર્શનપૂર્વક-સમ્યક્ હોય છે? બધપૂર્વક સમ્યક્રમરૂપણ–ચેષ્ટા વડે કરીને અને આથતિમાં– લાંબા ગાળે ભવિષ્યમાં તે સભ્યપ્રરૂપણ-ચેષ્ટાના અબાધન-- અપીડન વડે કરીને હિત હોય છે. આમ પ્રથમ તે યથાવસ્થિત-જેમ છે તેમ યથાર્થ વસ્તુબેધરૂપ સમ્યગ્ગદર્શન હેય, અને પછી તે સમ્યગદર્શનને અનુરૂપ સમ્યક્ પ્રરૂપણ–ચે હેય, અને તે સમ્ય પ્રરૂપણા–ચેષ્ટા પણ એવી હોય કે આગામિ કાળે પણ તેનું લંગરૂપ બાધન ન થાય; આમ હોય તે જ લોકને હિત થાય. આ પરથી સ્પષ્ટ સમજાય છે કે કહિત થવામાં પ્રથમ તે સમ્યગુદર્શન હેવું જોઈએ, એટલા માટે અત્રે પ્રથમ “સમ્ય દર્શનપૂર્વક” એ પદ મૂકયું છે, અને પછી તે સમ્યગદર્શનને અનુરૂપ એવી ભાવિકાળે પણ અબાધક સમ્યક પ્રરૂપણ–ચેષ્ટા હોવી જોઈએ, તે જ પ્રસ્તુત લેકહિત થાય. તેમાં-- જીવલેકહિત –જીવલેક પરત્વેહિત આ પ્રકારે –અસાંવ્યવહાદિક અને સાંવ્યવહારિક એ બે વિભાગમાં વિભક્ત એકેન્દ્રિયાદિ સકલ સંસારી જીવલેકનું જ સ્વરૂપ જેમ છે, તેમ પ્રથમ તે સમ્યપણે દેખે, અને આ સર્વ જી ચૈતન્યદષ્ટિએ એક સ્વરૂપ છે, એટલે આ પિતાના ચિતન્યસ્વરૂપ આત્માન સમાનધમી સાધમિક બંધુઓ છે એમ લેખે, અને આમ સર્વ આત્મામાં આત્મ સમાન સમદષ્ટિ પ્રાપ્ત થવાથી, “આત્મવત્ સર્વભૂતેષ” સર્વભૂતામાં આત્મવત્ બુદ્ધિ ઉપજવાથી, પિતાના આત્માની રક્ષા અર્થે જેવી જાળવણી–ચતના રાખે, તેવી જાળવણી–જયણ સકલ જીવની રક્ષા અથે રાખે. એટલે તે તે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીના સ્વરૂપનું જે પ્રકારે સમ્યગદર્શન કર્યું છે, તે પ્રકાર લક્ષમાં રાખી પુષ્પપાંખડી પણ ન દુભાય એવા કેમળ આત્મપરિણામથી તે તે જીવને તત્કાળ અને આયતિમાં–લાંબા ગાળે આલઅવલ ન ઉપજે એવી સમ્યફ પ્રરૂપણ-ચેષ્ટા કરે. આમ સમ્યગદર્શનપૂર્વક ત્રિકાળવિષયક સમ્યક્ પ્રરૂપણ–ચેષ્ટા કરી જે સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર રૂપ રત્નત્રયીની એકતા કરે, તે સર્વ જીવને એકાંતે હિતરૂપ હય, સકલ છવક– હિત હેય. “સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.” – શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા દ્રવ્ય થકી છ કાયને, ન હણે જેહ લગાર...પ્રભુજી! ભાવદયા પરિણામને, એહી જ છે વ્યવહાર...પ્રભુજી!બાહુનિણંદ દયામયી. એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ પ્રભુજી ! રક્ષક નિજ પર જીવને, તારણ તરણ જિહાજ....પ્રભુજી! બાહુ”-શ્રી દેવચંદ્રજી. પંચાસ્તિકાયાત્મક લોકહિત–પંચાસ્તિકાયાત્મક લેક પરત્વે હિત આ પ્રકારે– આ લેક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય ને જીવાસ્તિકાય Page #290 -------------------------------------------------------------------------- ________________ આ લોકહિત કેવી રીતે હોય છે ? : પંચાસ્તિકાય અને આત્મહિત એમ પંચાસ્તિકાયમય છે. વસ્તુઅસ્તિસ્વરૂપ “અસ્તિથી અને પ્રદેશ મહત્વરૂપ “કાયથી આ પાંચ અસ્તિકાય કહેવાય છે; આ પ્રત્યેક અસ્તિકાય જેવદ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી અતિ છે, પણ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી નાસ્તિ છે, એટલે એક અસ્તિકાય બીજા અસ્તિકાયના સ્વરૂપમાં અન્તઃપ્રવેશ કરતું નથી, પણ સ્વરૂપપ્રતિષ્ઠાપક અગુરુલધુ ગુણથી પિતપોતાના સ્વસ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત રહે છે. આ પાંચ અસ્તિકાય મળે ધર્માસ્તિકાય આદિ પ્રથમ ચાર અજીવ-અચેતન છે, એક જીવ એ જ ચેતન છે; અજીવમાં ધર્મ-અધર્મ–આકાશ અને જીવ એ ચાર અમૂર્ત–અરૂપી છે, એક પુદ્ગલ જ મૂર્ત-શબ્દ-રસ-રૂ૫–ગંધ-સ્પર્શ મય રૂપી છે. આમ આ પંચાસ્તિકાય મધ્યે અજીવથી આ જીવ વિશિષ્ટ એવા સ્વ ચેતનલક્ષણથી પ્રગટ ભિન્ન છે. આમ નિશ્ચયતત્વથી વસ્તુસ્વરૂપના ભેદજ્ઞાનરૂપ સમ્યગ્ગદર્શન જે કરે છે તે ભાવે છે કે–અત્રે ધર્મ, અધર્મ ને આકાશ એ અચેતન વિજાતિ હોવાથી ચેતન આત્માને અગ્રાહ્ય છે–પ્રહણ કરવા યોગ્ય નથી, અને પુદ્ગલ બ્રહવાથી કર્મકલંકતા પંચાસ્તિકાય અને ઉપજે છે અને આત્મસ્વરૂપને બાધક એ બહા ભાવ વધે છે, આત્મહિત એટલે આત્મસ્વરૂપને હાનિ કરનાર તે પુદ્ગલ તે અત્યંત હેય છે. અને ચેતન જીવમાં પણ જે રાગી જીવે છે તેના સંગે રાગદશા વધે છે, ને તેથી ભવભ્રમણરૂપ સંસાર થાય છે, માટે તેને સંગ પણ વજ છે પણ નિરાગી વીતરાગ સાથે રાગ જોડવાથી ભવને પાર થાય છે, માટે એ લેકહિતરૂપ વીતરાગ આત્મા જ પરમ આદેય છે, કારણ કે તેના વિનય-ભક્તિ આદિરૂપ સંગથી આત્માના અપ્રશસ્ત ભાવ ટળી પ્રશસ્ત ભાવ વધે છે, અને એમ કરતાં નવાં કર્મના આગમનરૂપ આશ્રવ નષ્ટ થઈ શુદ્ધ આત્મભાવરૂપ સંવર વધે છે ને નિર્જરા સધે છે, આમ આત્મભાવ પ્રકાશિત થઈ લેકહિત વીતરાગ પુષુના એકત્વ ધ્યાને નિજ તત્વમાં એકતાન બની શુકલ ધ્યાનની શ્રેણીએ ચઢતાં પૂર્ણ આત્મસ્વભાવરૂપ મોક્ષ પ્રગટે છે. ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો; પુદ્ગલ હવે રે કર્મકલંકતા, વધે બાધક બાહ્યોજીનેમિ જિસર. રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારીજી; નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવને પારજીનેમિ. અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસે; સંવર વધે રે સાધે નિજારા, આતમભાવ પ્રકાશે....મિ. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્તવે એકતાને; શુલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનેજી” શ્રી દેવચંદ્રજી ઈત્યાદિ પ્રકારે વિવેક ભાવનાથી અન્ય અસ્તિકાથી આત્માના તરવથી ભિન્નપણાનું સમ્યગદર્શન કરી, તત્વથી તેવું ભિનપણું પ્રગટે ને ભાવિકાળે તેને બાધા ન આવે એવી પ્રરૂપણુચેષ્ટા--પ્રરૂપણું આચરણ જે કરે છે, તે તત્વથી તે પંચાસ્તિકાયાત્મક લેક પ્રત્યે હિત એવા લોકહિત છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧૨ ) ‘ ઢોહિતેT: પઃ વ્યાખ્યાન અને આ ભગવતાએ તે તેવું બન્ને પ્રકારનું લેાકહિતરૂપપણ સ્વાચરણથી સિદ્ધ કરી દેખાડયુ જ છે, તે અત્રે સદ્ ‘રૂપારેચા ’—પ્રરૂપણા-ચેષ્ટાથીએમ એકવચની પ્રયાગ પરથી સૂચિત થાય છે, કારણ કે આ લાકહિત ભગવંતાએ જેવી પ્રરૂપણા કરી તેવી જ ચેષ્ટા–આચરણા કરી છે. અર્થાત્ તેઓએ વસ્તુસ્વરૂપનું જેમ છે તેમ યથાવસ્થિત સમ્યગ્દર્શન કરી, તેને અનુરૂપ સમ્યક્ પ્રરૂપણા ને સમ્યક્ આચરણા કરી છે, એટલું નહિ પણ આયતિમાં લાંબા ગાળે પણ તે પ્રરૂપણા-ચેષ્ટાનું ભાંગરૂપ ખાધન ન થાય એવી અવિકલ ચેાજના કરી છે. એટલે તેઓ ખરેખરા ‘લાકહિત' છે એમ અત્ર ધ્વનિ છે. ૧૮૮ તત્ત્વથી હિત ક્રાણુ ? તે દર્શાવે છે— इह यो यं याथात्म्येन पश्यति तदनुरूपं च चेष्टते भाव्यपायपरिहारसारं, स तस्मै aat fear हितार्थः इत्थमेव तदिष्टौपपत्तेः । १ .९९ અર્થ :—અહીં જે જેને યાયામ્યથી (જેમ છે તેમ) કૈંખે છે અને તેને અનુરૂપ એવુ ભાવિ અપાયરિહારથી સાર ચેષ્ટ છે ( આચરે છે), તે તે અર્થ તત્વથી હિત છે, એમ હિતના અ છે,આમ જ તેના ઈષ્ટની ઉપપત્તિ ( ઘટમાનતા ) છે, માટે. ૯૦ વિવેચન 66 રક્ષક જિન છ કાયના, વળી માહનિવારક સ્વામ રે; શ્રમણ સંઘ રક્ષક સદા, તિળું ગેાપ ઈશ અભિરામ રે....દેવ વિશાલ.” શ્રી દેવચંદ્રજી. અહીંલાકમાં જે જેને યાયાત્મ્યથી દેખે છે-' ‘યો ય યાથાત્મ્યન પતિ’~~ જેમ છે તેમ યથાર્થ સ્વસ્વરૂપથી અવલેાકે છે, અને ‘ તનુરૂપ ચ ચૈતે તેને અનુરૂપ ’—સમ્યગ્દર્શનને અનુરૂપ-અનુકૂળ છાજે એવું ‘ચેષ્ટ છે' (આચરે છે), અને તે પણ ‘ ભાવિ અપાય પિરહારથી સાર’—માન્થપાયરિસાć એવું ચેષ્ટ ( આચરે છે) • તે તે અર્થે તત્ત્વથી હિત છે,’‘સ તમ તત્ત્વતો હિત:', એટલે કે તે યાથાત્મ્ય દર્શનાદિના પન્ના...એ જ ભાવતાં કહે છેTM TM—મહી, જગતમાં, ચઃ—જે કર્તા, ચ—જેતે કતારૂપને ચાથાત્મ્યન—યાથાસ્યથી, સ્વસ્વરૂપ અનતિક્રમથી, પતિ—પેખે છે, અટલેકે છે, તદ્દનુરૂપં ચ— અને તેને અનુરૂપ, દર્શનને અનુરૂપ, નૈઋતૅચેષ્ટા કરે છે, વ્યવહરે છે; માન્યાયપરિહાસાê— ભાવિ અપાયના પરિહારથી સાર એવુ,અનુરૂપ ચેષ્ટનાં પણ ભાવિ અપાયને પરિહરતાં એમ અથ છે; નહિં કે પુનઃ સત્યભાષી લૌકિક કૌશિક મુનિની જેમ ભાવિ અપાયને હેતુ; સઃ—તે, એવ’રૂપ, તસ્મૈ તેને, યાથાત્મ્ય દર્શનાદિના વિષયરૂપ કરાયેલને, દિતઃ—હિત, અનુગ્રહહેતુ, કૃતિ—એમ, ઉતાર્થ:હિત શબ્દના અથ છે. કયા કારણથી ? તે માટે કહ્યું:ક્ત્ત્વમેવ—આમ જ, આા જ યાથાત્મ્ય દર્શનાદિ પ્રકારથી, તસ્ય—તેના, સદ્ભૂત દશનાદિ ક્રિયાકોંની, રોપત્તે:—ષ્ટ ઉપપત્તિને લીધે. રૂસ્ય ઇષ્ટના, ક્રિયાલના; ચેતનેા વા અચેતનેારૂપ વિષયમાં ક્રિયા સતે સ્વગત અને ચેતનવિશેષામાં ( પાઠાંતર ચેતન વિષયામાં) સ્વપરગત ક્રિયાલના લટનને લીધે, Page #292 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વથી હિત કોણ ? ને કેવી રીતે ? ૧૮૯ વિષયરૂપ કરાયેલ પ્રત્યે તે હિત-અનુગ્રહહેતુ હોય છે. અર્થાત્ ભવિષ્યમાં લાંબા ગાળે પણ હાનિ ન થાય એવી તકેદારીથી સારભૂત એવી જે સમ્યક્ ચેષ્ટા કરે છે, તે તેને હિતરૂપ હાય છે; નહિ કે સત્યભાષી લૌકિક કૌશિક મુનિની પેઠે ભવિષ્યમાં-લાંબા ગાળે પણ અપાય હાનિ થાય એવી ચેષ્ટા કરે છે તે. કૌશિક મુનિએ રસ્તામાં મૃગલાં દીઠાં. તેને પારધિએ પૂછ્યું––તમે આ રસ્તે મૃગલાં દીઠાં ? સત્યભાષી કૌશિકે કહ્યું——હા, આ માગે મૃગલાં ગયાં છે. આમ તે સાચુ તે ખેલ્યા, પણ તેથી તે ખિચારાં મૃગલાંના પ્રાણહરણના ભાવિ અપાય આવી પડયો, અને તે મુનિ પોતે પણ સાચું ખેલતાં છતાં મહાપાપના ભાગીદાર બની ભાવિ નરકાઢિ મહા અપાયનુ ભાજન અન્યા, તાત્પર્ય કે—— સમ્યક્ વિવેકપૂર્વક ભાવિ અપાયને હાનિને પરિહરતા સતા જે સમ્યગૂદનને અનુરૂપ સમ્યક્ આચરણા કરે છે, તે તે સમ્યગ્દર્શનના વિષયરૂપ કરાયેલને હિત-અનુગ્રહહેતુ હાય છે, એમ ‘હિત' શબ્દના અર્થ છે. તત્ત્વથી હિત કાણુ ? તે કેવી રીતે ? કારણ કે ‘આમ જ તેના ઈષ્ટની ઉપપત્તિ ( ઘટમાનતા ) છે માટે ’—‘ થમેવ વિષ્ટોપપશે:', અર્થાત્ આમ જ~~યાથાત્મ્ય દર્શનાદિ પ્રકારથી તેના——સદ્ભૂત દર્શનાદિ ક્રિયાકોઁના ઈષ્ટની-ઇષ્ટ ક્રિયાલની ઉપપત્તિ છે, માટે; એટલે અચેતન વિષયમાં ક્રિયા સતે સ્વગત ઇષ્ટ ક્રિયાલનું અને ચેતન વિષયામાં ક્રિયા સતે સ્વપરગત ઇષ્ટ ક્રિયાલનુ ઘટમાનપણું છે, માટે. સપરિણામ દ્વિત તે ઇષ્ટ એમ સ્પષ્ટ કરે છે— १०इष्टं च सपरिणामं हितं, स्वादुपथ्यान्नघदतिरोगिणः । ९१ ૧ અર્થ :——અને ઈષ્ટ તે સપરિણામ હિત છે,– અતિરેગીને સ્વાદુ-પથ્ય અન્નની જેમ. ૯૧ ન્નિના——ઈષ્ટની જ વ્યાખ્યા કરે છે—રૂરું પુન: સામ—ષ્ટ પુનઃ સપરિણામ, ઉત્તરાત્તર શુભાલાનુભ'ષિ દિŕ—હિત, સુખકાર; પ્રકૃત દ્વિતયેાગથી સાધ્ય અનુગ્રહ એમ ભાવ છે. દૃષ્ટાન્ત કહ્યુંઃ— સ્વાદુપઆાનવત્—સ્વાદુ—પથ્ય અન્તની જેમ. સ્વાદુ—જિન્દ્રિયપ્રાણૂક ( પ્રસન્ન કરનાર ), વસ્થા વસ્થાઃ—પંથ જેવા પંથ,—સતત ઉલ્લધનીયપણાથી. ભવિષ્યકાળ, તત્ર સાધુ—તેમાં સાધુ, ભલુ' તે, પથં ચ અને પથ્ય, તે સ્વાદુછ્યું-સ્વાદુ—પથ્ય, તદ્દન—તે અન્ન, તદત—તેની જેમ. અત્તિો િળ:—અતિરોગીને, અતીતપ્રાય રાગવાળાને. અભિનવ રાગમાં તા ‘સહિત પધ્યમવ્યાતુરે ’—આતુરમાં પથ્ય પણ અહિત છે એ વચનથી પથ્યને અનધિકાર જ છે. કૃતિìનિઃ એ પાઠમાં તિ—વપ્રહાર:-એવા પ્રકારના, સ્વાદુ-પૃથ્ય અનઅ' જે રાગ, તત:-તદ્વંતને. સ્વાદુનું ગ્રહણ તત્કાળે પણ સુખહેતુપણે વિક્ષિતપણાને લીધે, અને અસ્વાદુત્વમાં પથ્યના પણ અતથાભૂતપણાને લીધે એકાન્તથી ઇષ્ટપણું નથી. અને ઉપચારથી સ્વાદુ—પથ્ય અન્નનું ઇષ્ટપણું છે,—તજન્ય અનુગ્રહના જ ઇષ્ટપણાને લીધે. કહ્યું છે કે— 66 कज्जं इच्छंतेणं अणंतरं कारणंपि इति । जह आहारजतित्ति इच्छंतेणेह आहारो ॥ " (અર્થાત) કા'ને ઇચ્છનારને અનન્તર કારણ પણ દૃષ્ટ છે,——જેમ આહારજન્ય તૃપ્તિ ઇચ્છનારને આહાર અહીં ઇષ્ટ છે. એમ ઇષ્ટપણાને લીધે આ હિતયેાગલક્ષણા ક્રિયા પશુ અંત એવ ઇષ્ટ સિદ્ધ થઈ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ લલિત વિસ્તર: (૧૨) “જોવાદિષ્ણ:' પર વ્યાખ્યાન વિવેચન “ભવરગના વિદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિજિમુંદજી! દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિજિમુંદજી!”–શ્રી દેવચંદ્રજી - આ “ઈન્ટ”ની વ્યાખ્યા શી? તે અત્ર કહી છે–– ૪ સારા દિલૈ–ઈષ્ટ તે સપરિણામ હિત છે.” અર્થાત ઉત્તરોત્તર શુભ ફલને અનુબંધ કરનારૂં, શુભ ફલની અખંડ પરંપરા ચાલુ રાખનારું એવું જે સપરિણામ હિતરૂપ હય, પરિણામે પણ સુખદ હોય તે ઈષ્ટ. અત્રે દષ્ટાંત—અતિરેગીને સ્વાદુ–પથ્ય અન્નની જેમ. “દુનિયતિજિના” અતિરેગી એટલે જે રોગને લગભગ અતીત કરી, વટાવી જઈ લગભગ સાજો થઈ ગયેલે (Convalascent ) છે, તેને સ્વાદુ અને પથ્ય અને જેમ સપરિણામ હિતરૂપ હોય છે તેમ. અત્રે સ્વાદુ અને પથ્ય એ બને વિશેષણ સાર્થક ઇષ્ટ તે સપરિણામ હિત છે. સ્વાદુ એટલે જીભને ગમતું-પ્રસન્ન કરનારું, સ્વાદિષ્ટ અને અતિરોગીને પંથની જેમ સતત ઉલંઘ પડતે હેવાથી ભવિષ્યકાળ એ જ સ્વાદુ-પથ્ય અન્ન જેમ પંથ, તે પ્રત્યે જે રૂડું-ભલું તે પથ્ય, અર્થાત્ ભવિષ્યમાં પરિણામે પણ જે ગુણકારી તે પચ્ચ. આવું સ્વાદુ અને પથ્ય અન્ન અતિરેગને–સાજા રેગીને હિતરૂપ હોય છે, પણ અભિનવ-તાજા રોગીને તે અદિતં પચ્ચખાતુ આતુરમાં-ગાતુરમાં પચ્ચે પણ અહિત છે એ વચનથી પચ્ચ પણ હિંતરૂપ નથી. “ઈતિગી” એ પાઠમાં એવા પ્રકારે સ્વાદુ-પચ્ચ અન્નને રેગવાળાને એમ અર્થ કરે. અત્રે પથ્ય છતાં અસ્વાદુ હોય તે સુખહેતુ થતું નથી, પણ જિન્દ્રિયને પ્રસન્ન કરતું એવું સ્વાદુ હોય તે તત્કાલ (Immediately) પણ સુખહેતુ હોય છે, એટલા માટે સ્વાદુ” વિશેષણ ઈષ્ટ છે. અને સ્વાદુ છતાં અપથ્ય હોય તે પરિણામે (Ultimately, in the long run) સુખહેતુ હેતું નથી, પણ પચ્ચ હેય તે જ પરિણામે સુખહેતુ હોય છે, એટલા માટે “પ” વિશેષણ પણ ઈષ્ટ છે. આમ તત્કાલ અને ભાવિ પરિણામે ઈષ્ટ સુખલાભનું કારણ થતું હોવાથી સ્વાદુ–પષ્ય અન્નનું પણ ઉપચારથી ઈષ્ટપણું છે. કહ્યું છે કે –“કાર્ય ઈચ્છનારને અનંતર કારણ પણ ઈષ્ટ છે–જેમ આહારજન્ય તૃપ્તિ ઈચ્છનારને અહીં આહાર ઈષ્ટ છે તેમ.” આ દષ્ટાંતને ફલિતાર્થ એ છે કે–તત્કાલ ને પરિણામે સુખદ સ્વાદુ–પગ્ય અન્ન જેમ અતિરોગીને ઈષ્ટ છે, તેમ ત લ ને પરિણામે જે હિત હય, તે હિતક્રિયા જ હિતકર્તાને ઈષ્ટ છે. એથી ઉલટું તે અનિષ્ટ એમ વ્યતિરેકથી કથે છે– ११अतोऽन्यथा तदनिष्टत्वसिद्धिः तत्कर्तुरनिष्टाप्तिहेतुत्वेन, अनागमं पापहेतोरपि पापभावात् । ९२ Page #294 -------------------------------------------------------------------------- ________________ સાિમ હિત તે ઇષ્ટ : એથી ઉલટુ તે અનિષ્ટ ૧૧અ :—આનાથી અન્યથા તેના અનિષ્ટપણાની સિધ્ધિ છે, તેના કર્તાને અનિષ્ટપ્રાપ્તિહેતુપણાએ કરીને; કારણ કે અનાગમપણે પાપહેતુથકી પણ પાપભાવ છે, માટે વિવેચન પ્રાણીમાત્રના રક્ષક, બંધવ અને હિતકારી એવા કાઈ ઉપાય હાય તા તે વીતરાગના ધર્મ જ છે.”શ્રીમદ્ રાજચ’દ્રજી ટ્રુડ આમ સપરિણામ હિત તે ઇષ્ટ એમ જો ન માનવામાં આવે તે શે વિરામ આવે ? તે અહીં વ્યતિરેકથી દર્શાચે છે— આનાથી અન્યથા તેના અનિષ્ટપણાની સિદ્ધિ છે.' --‘ વ્રતોઽન્યથા તનિષ્કૃત્યસિદ્ધિ'. અર્થાત્ જે જેને યાથાત્મ્યથી દેખે છે, અને ભાવિ અપાય પરિહારથી સાર એવી રીતે તેને અનુરૂપ ચેષ્ટા કરે છે, એમ જે ઉપરમાં કહ્યું એનાથી અન્યથા—પ્રકારાન્તરે જે ચેષ્ટા કરે છે તે ચેષ્ટાના અનિષ્ટપણાની-અસુખકારિપણાની સિદ્ધિ હાય છે. એટલે કે જેમ છે તેમ વસ્તુને દેખ્યા વિના અને ભાવિ હાનિ ન થાય એવી તકેદારી રાખ્યા વિના જે અનનુરૂપ ચેષ્ટા કરવા જાય છે, તે ઇષ્ટ નથી, પણ સપરિણામ હિતરૂપ નહિં હોવાથી અનિષ્ટ છે. ૧૯૧ પન્ના—-એમ વ્યતિરેક કહે છેઃ—અત:—આનાથી, ‘ચો થૈ થાન્ચેન પત્તિ' જે જેતે યાથામ્યથી દેખે છે. પ્રત્યાદિ ઉક્તરૂપ પ્રકારથી અન્યથા—અન્યથા, પ્રકારાન્તરે ચેષ્ટામાં, તનિષ્ઠત્વ સિદ્ધિ:—તેની અનિષ્ટસિદ્ધિ છે; તા:—તે ચેષ્ટાનું, નિહત્ત્વ—અનિષ્ટત્વ, અનિષ્ટપણું, અસુખકારપણુ, તત્ત્વ સિદ્ધિઃ—તેની સિદ્ધિ—નિષ્પત્તિ. કેવી રીતે ? તે માટે કહ્યું:—સત્તું—તેના કર્તાના, પ્રકારાન્તરે ચેષ્ટાકર્તાના, અનિષ્ટાપ્તિદ્વૈતુવેન—અનિષ્ટ પ્રાપ્તિના હેતુપણાએ કરીને. અનિષ્ટન —અને અહીં' અનિષ્ટ, અશુભ કર્મ, તલ્ય:—તેની પ્રાપ્તિ, બંધ, તાઃ—તેના, પ્રકારાન્તરચેષ્ટાના, દૈતુર્ત્યન—હેતુપણાએ કરીને, આ અભિપ્રાય છે—વિષયસ્ત મેધવાળા વિપરીત પ્રજ્ઞાપનાદિથી ચેતનામાં વા અચેતનામાં અનનુરૂપ ચેષ્ટા કરતા, ( અને ) અનુરૂપ ચેષ્ટનમાં પણ ભાવિ અપાય અપરિહરતા સતા નિયમથી અશુભ કમથી અંધાય છે. પરો પ્રત્યે તે તે અનિષ્ટપ્રાપ્તિહેતુ ઢાય વાન ઢાય એમ અનેકાંત છે—અચેતના પ્રત્યે ન હાય, ચેતનેા પ્રત્યે તા હૈાય પણ ખરા એમ ભાવ છે. વારુ, પરા પ્રત્યે અહિતયાગનું અનૈકાન્તિકપણું સતે, પ્રકારાન્તર ચેષ્ટનવાળા તેના કર્તાનું અનિષ્ટપ્રાપ્તિહેતુપણું અકાન્તિક કેમ ? એમ આચકીને કહ્યું ઃ—જ્ઞનાગમમ્—મનાગમપણે, આગમના આદેશ શિવાય, પાપāતોષિ—પાપહેતુથકી પણ, અયથાવસ્થિત દર્શનાદિ અકુશલ ક કારણુ થકી, પાપમાયાત —પાપભાવને લીધે, અકુશલ કમ'ભાવને લીધે. પાપહેતુથી કરાયેલા પ। પ્રત્યેના અપાય થકી પુનઃ પાપભાવ જ ( હાય ), એમ ‘ અપિ’—પણુ શબ્દના અર્થ છે. આ અભિપ્રાય આગમના આદેશથી ચિત્ અપવાદે જીવવધાદિ પાપહેતુઓમાં પ્રવૃત્તને પાપભાવ ન હેાય, પશુ અન્યથા પ્રવૃત્તિમાં તેા પરા પ્રત્યે પ્રત્યપાય અભાવે પણ સ્વપ્રમાદ દોષના ભાવથકી નિયમથી પાપભાવ હાય. એટલે તેના કર્નોનું અનિષ્ટપ્રાપ્તિહેતુપણું એકાંતિક છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ લલિત વિસ્તરો : (૧૨) “ોહિગ્ય: પદ વ્યાખ્યાન આ અનિષ્ટપણે કેવી રીતે હોય છે? “ ત નિતિનુવૅર' “તેના કર્તાને અનિષ્ટ પ્રાપ્તિના હેતુપણાએ કરીને.” અર્થાત સમ્યગદર્શનાદિ વિનાની પ્રકારાન્તરે ચેષ્ટા કરનારને તે ચેષ્ટા અશુભ કર્મબંધરૂપ અનિષ્ટની પ્રાપ્તિને હેત થઈ બીજાનું અહિત થાય પડે છે, એટલે તે ચેષ્ટા પણ અનિષ્ટ છે. તાત્પર્ય કેજે જેમ કે નહિં, પણ અહિતકર્તાનું છે તેમ વસ્તુસ્વરૂપને દેખવારૂપ સમ્યગદર્શનના અભાવે અસતતે થાય જ મિથ્યા પ્રરૂપણા આદિથી ચેતને વા અચેતન પ્રત્યે અનનુરૂપ-અણ છાજતી ચેષ્ટા કરે છે, અને અનુરૂપ ચેષ્ટા કરે તે પણ પરિણામે ભાવિ હાનિ ન થાય એવી તકેદારીવાળી કાળજી રાખતું નથી, તે પિતે જ અશુભ કર્મથી બંધાઈ પોતાને તે એકાંતે અનિષ્ટપ્રાપ્તિને હેતુ અવશ્ય થઈ જ પડે છે, પરેને— બીજાઓને તે તે અનિષ્ટપ્રાપ્તિને હેતુ હોય કે ન હોય એમ ભજનારૂપ અનેકાંત છે, અચેતનેને ન હોય, ચેતનેને તે હોય પણ ખરે. અર્થાત “ખાડો ખોદે તે પડે” એ ન્યાયે બીજાનું અહિત થાય છે ન થાય, પણ અહિતકર્તાનું પિતાનું અહિત તે થાય જ થાય. અત્રે કોઈ શંકા કરશે–વારુ, આમ બીજાઓને અહિતગ અનિષ્ટપ્રાપ્તિ હેતુરૂપ થાય વા ન થાય એમ વિકલ્પરૂપ અનેકાંત છે, તે પછી પ્રકારાન્તર ચેષ્ટન વડે અહિત કર્તાને અનિષ્ટપ્રાપ્તિ હેતુપણું એકાતિક કેમ હેય? એ આશંકાના અનાગમપણે પાપહેતુ સમાધાનાથે અત્રે કહ્યું—“મના પાતf givમાવત્' થકી પણ પાપભાવ “અનાગમપણે પાપહેતુ થકી પણ પાપભાવ છે માટે.” અર્થાત અનાગમપણે–આગમના આદેશ વિના, આગમથી નિરપેક્ષપણે અયથાવસ્થિત દર્શન–મિથ્યા દર્શન, મિથ્યા-અસત્ પ્રરૂપણ અને અસત્ આચરણ આદિ પાપહેતુ થકી પણ પાપભાવ-અકુશલ કર્મભાવ હોય છે, તે પછી પાપહેતુથી પરે પ્રત્યે કરાયેલ અપાય-હાનિ થકી પાપભાવ જ હોય એમાં પૂછવું જ શું? એમ “અપિ” પણ શબ્દથી સૂચવ્યું છે. તાત્પર્ય કે-આગમના આદેશથી કવચિત જીવવધાદિ પાપહેતુ એમાં પણ પ્રવૃત્તિને પાપભાવ ન હોય, પણ આગમ આદેશથી નિરપેક્ષ પ્રવૃત્તિમાં તે બીજાઓ પ્રત્યે અપાય-હાનિ ન થતી હોય, તે પણ પિતાના પ્રમાદેદેષના ભાવને લીધે નિયમથી પાપભાવ હોય જ. એટલા માટે તેના કર્તાને અનિષ્ટપ્રાપ્તિહેતુપણું એકાન્તિક છે. ઇતરેતરાપેલી કર્તા-કર્મ પ્રકાર છે, ઇ યુક્તિથી લોકહિતપણું નિરુપચરિત છે એમ સિદ્ધ કરે છે– १२इतरेतरापेक्षः कर्तृकर्मप्रकारः, नाचेतनाहितयोग उपचरितः, पुनरागमकर्मकत्वेन, सचेतनस्यापि एवंविधस्यैव नायमिति दर्शनार्थः। कर्तृव्यापारापेक्षमेव तत्र कर्मत्वं, न पुनः स्वविकारापेक्षं, कङ्कटुकपक्तावित्थमपि નાત ૧૩ | | તિ જોતા : In ૨૨ અર્થ-ઇતરેતર અપેક્ષાવાળે કર્તા-કર્મ પ્રકાર છે. અચેતન પ્રત્યે અહિત યોગ ઉપચરિત નથી, પુનરાગમકર્મકપણુ વડે કરીને, સચેતનને પણ–એવવિધને જ આ (અહિતગ) નથી, એમ દર્શનાર્થ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ૧૯૩ અહિતકર્તાનું અહિત અનાગમપણે પાપહેતુથકી પણ પાપભાવ તેમાં કત્વ કર્તવ્યાપારઅપેક્ષી જ છે, –નહિં કે પુન: સ્વવિકારઅપક્ષી–કાંગડ મગની પકાવટમાં આમ પણ દર્શન છે, માટે.૩ I અતિ લોકહિતા . ૧૨ / પસિ:- વાસ, આ પણ કેમ નિશ્ચિત છે કે અનાગમપણે પપહેતુ થકી પણ અવશ્ય પાપભાવ છે? એમ આશંકીને કહ્યુંઃ તતપક્ષ-ઈતરેતર અપેક્ષાવાળો, પરસ્પર આત્રિત, # g :કારકભેદ લક્ષણ કર્તા-કમ પ્રકાર. કર્તા કમરને અપેક્ષીને વ્યાપારવાન અને કર્મ કર્તાને અપેક્ષીને, એમ ભાવ છે. જેમ પ્રકાશ્ય ધટાદિકને અપેક્ષીને પ્રકાશક પ્રદીપાદિ. અને તે પ્રકાશક સત પ્રકાશ્ય (હેય); તેમ વિપર્યાસ્ત બાધ આદિ પાપનુમાન પાપકર્તા પુરુષ અવશ્ય તથાવિધ કાર્યરૂપ પાપભાવ સતે જ હેય, પાપભાવ પણ તે પાપકર્તા સતે હોય. એટલે આ ઉપરથી આ સ્થિત છે–પ્રકારાનર ચેષ્ટનની અનિષ્ટસિદ્ધિ છે, હિતોગથી વિપરીતપણાને લીધે; અને વિષય પ્રતિ અહિતગપણું છે. વાસ, એમ અચેતનામાં અહિતગ કેમ? તેનાથી સાથે એવા ક્રિયાકલરૂપ અપાયના તેઓમાં કદી પણ અભાવને લીધે. જે ઉપચરિત હોય, તો તેનું ઉપચરિતપણું સતે તેમાં હિતોગ પણ તાદશ જ (તેવો જ) પ્રસંગત થાય, અને સ્તવમાં તાદશને પ્રયાગ નથી,-સ્તવના સભૃતાર્થવિષયપણાને લીધે. તે પછી ભગવતે સર્વ કહિત કેમ ? એમ આશંકીને કહ્યું – જન જ, સંતરાદિતા :- તનેy–અચેતનમાં, ધર્માસ્તિકાયાદિમાં, અતિ:અહિતગ, અપાયહેતુ મિથ્યાદર્શનાદિ વ્યાપાર, ડાન્નતિ: ઉપચરિત, અધ્યારોપિત “અનિમાવવ:” –માણુવક અગ્નિ છે ઈત્યાદિમાં અગ્નિત્વની જેમ. અત્રે હેત કહ્યો પુના જમવાન-પુનરાગમકર્મકપણુ વડે કરીને. પુનરાગમનં–પુનરાગમન,–પ્રત્યાવૃત્ત થઈને કર્તામાં જ ક્રિયાલિભૂત અપાયના ભાજનીકરણ વડે, વર્ષથી ત:કર્મ છે જે તે પુનરાજમવાના –પુનરાગમકર્મક, એવો અચેતન અહિતોગ, તઈ માવ:–તેને ભાવ તે ત તત્વ, પુનરાગમમંકત્વ, તેન–તે વડે કરીને. ઉપચરિત અહિત ભાવ મુખ્યભાવ કાર્યકારી નથી –માણુવકના અગ્નિત્વવત ; પણ અચેતન અહિતોગ તે પ્રત્યાવૃત થઈ રૂકત્તમાં જ ક્રિયાફલરૂપ અપાય ઉપર સતા પરવધાર્થે દુઃશિક્ષિતના શસ્ત્રવ્યાપારની જેમ, તેને જ હતો સતે ઉપચરિત કેમ હોય ? એમ તે ત્યારે સચેતનામાં પણ અહિતગ પુનરાગમકર્મક જ પ્રાપ્ત થયો, એમ પરવચનને અવકારા આશંકીને કહ્યુંસવેતનથifu–સચેતનને પણ, જીવાસ્તિકાય એમ અર્થ છે, અહિતોગ એમ સમજાય છે; અચેતનનો તે છે જ એમ “ અપિ”—પણુ શબ્દનો અર્થ છે, વિવિધરાવ–એવંવિધને જ, અચેતન સમને જ ક્રિયાલિભૂત અપાયથી રહિતને જ એમ અર્થ છે, ન–ન જ, –આ, પ્રક્ત અચેતન અહિતયોગ, તિ–આ પૂર્વેક્ત અર્થના, નાથ-દર્શનાર્થ છે, વ્યાપક છે, એમ ભાવ છે, અહિતગ થકી કેાઈ સચેતનમાં યિાફલ અપાયના પણ ભાવને લીધે. વારુ, જે અચેતનામાં ક્રિયાફલરૂપ અપાય છે નહિં, તે તેના આલંબને (પાઠાંતરઃ તથા પ્રકારે ) પ્રવૃત્ત અહિતગથી આક્ષિપ્ત એવું તેઓનું કત્વ કેમ? તે માટે કહ્યું- ચાપરાક્ષર કર્તવ્યાપારપેક્ષ જ, મિથાર્શનાદિ ક્રિયાકૃત જ, તત્ર–તેમાં, અચેતનમાં, વર્મવં–કર્મપણું છે. અવધારણફલ કહ્યું–ન્ન પુનઃ સ્થવિલાપસં–નહિ કે પુનઃ સ્વવિકારપેક્ષ, ન સ્વગત અપાય અપેક્ષ, વા, આમ કર્મભાવ કેવી રીતે ? એમ આશંકીને કહ્યું :વાપtifવસ્થમ િનાત-કંકટુક (કગિડ઼) પક્તિમાં (પકાવટમાં) આમ પણ દર્શનને લીધે. Kાનાં–કંકટુક, પાકઅનહે મગ આદિની, —પક્તિમાં, પચનમાં, થમ–આમ પણ, સ્વવિકાર અભાવે પણ, નાત-કર્મવના દર્શનને લીધે; “[ટુકાપત’–કંકોને (કાંગડૂને) પચાવે છે, એવા પ્રયોગના પ્રામાણ્યને લીધે. અને એમ અચેતનામાં હિતગ પણ મુખ્ય જ કર્તવ્યાપાર અપેક્ષાએ છે, એટલા માટે તેના કારણિકપણાએ કરીને સ્તવવિધ નથી. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ લલિત વિસ્તરા : (૧૨) “જજિસૈજ્ઞા' પર વ્યાખ્યાન વિવેચન “મહાવીરની તુલ્ય ઋષભદેવ જેવા જે જે સર્વજ્ઞ તીર્થકર થયા છે તેમણે નિઋહિતાથી ઉપદેશ આપીને જગહિતૈિષિણી પદવી પ્રાપ્ત કરી છે” શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત ભાવનાબેધ ત્યારે શંકા થશે—અનાગમપણે પાપહેતુ થકી પણ અવશ્ય પાપભાવ છે એમ નિશ્ચિત કેમ કહી શકાય? તેના નિવારણાર્થે કહ્યું– જેતપેક્ષા ક ર્મકાઃ ” “ઈતરતર અપેક્ષાવાળે કર્તા-કર્મ પ્રકાર છે.” અર્થાત કર્તા-કર્મને ઇતરેતરપક્ષી જે પ્રકાર છે, તે પરસ્પર આશ્રિત હોઈ એકબીજાની અપેક્ષાવાળે કર્તકર્મ પ્રકાર છે; એટલે કર્તા કર્મને અપેક્ષીને ને કર્મ કર્તાને અપેક્ષીને પ્રવત્ત છે. જેમ પ્રકાશ્ય (પ્રકાશાવા ગ્ય) એવા ઘટાદિકને અપેક્ષીને પ્રદીપાદિ પ્રકાશક છે અને તે પ્રકાશક એવા પ્રદીપાદિને અપેક્ષીને ઘટાદિ પ્રકાશ્ય છે, તેમ પાપકર્મને અપક્ષીને પાપકર્તા છે કે પાપકર્તાને અપેક્ષાને પાપકર્મ છે. એટલે પ્રકૃતિમાં વિપર્યસ્ત દર્શન-અસતપ્રરૂપણું આદિ પાપહેતુવાળ પાપકર્તા પુરુષ અવશ્ય તથા પ્રકારના પાપભાવરૂપ કર્મવાળો જ હોય, અને તથા પ્રકારનું પાપભાવરૂપ કમ પણ તેવા પાપકર્તા પુરુષને આશ્રીને જ વર્તે. આમ અન્યઆશ્રયી કર્તા–કર્મ સંબંધ પરથી નિશ્ચિત થાય છે કે–મિથ્યાદર્શન–અસતુપ્રરૂપણા આદિ પામહેતુ વડે કરીને વિપરીત ચેષ્ટનના અનિષ્ટપણાની સિદ્ધિ છે–હિતગથી વિપરીત પણું અને અહિતગાપણું છે, માટે. અત્રે કઈ આશંકા કરશે–વારુ, એમ અચેતનામાં અહિતગ કેમ ઘટશે? કારણ કે તે અહિતગથી સાધ્ય એવા કિયાફલરૂપ અપાયને (હાનિને) તેઓમાં કદી પણ સંભવ નથી, માટે. હવે જે અહિતગ ઉપચરિત છે એમ કહે, અચેતન અહિતો તે તેનું ઉપચરિતપણું સતે તેઓ પ્રત્યેના હિતગને પણ તાદશ જઉપચરિત નથી ઉપચરિત જ કહેવાને પ્રસંગ પ્રાપ્ત થશે અને સ્તવનું તે સદ્દભૂતાર્થવિષયપણું છે, એટલે તેમાં તેવા ઉપચરિતને પ્રયોગ છે નહિ. તે પછી ભગવંતે સર્વકહિત શી રીતે ? એ આશંકાના સમાધાનાથે કહ્યું અચેતને પ્રત્યેને અહિતગ ઉપચરિત નથી.” અર્થાતુ અચેતન એવા ધર્માસ્તિકાય આદિમાં અહિતગ–અપાયહેતુરૂપ મિથ્યાદર્શનાદિવ્યાપાર ઉપચરિત નથી, અગ્નિમાણવકની” જેમ અધ્યાપિત નથી; માણવક અગ્નિ છે, ઈત્યાદિમાં અગ્નિપણું જેમ ઉપચરિત છે, તેમ અત્રે નથી. આ અહિતગ ઉપચરિત કેમ નથી? તેનું કારણ દર્શાવ્યું “પુનરામશર્મા પુનરાગમ કર્મકપણુ વડે કરીને.' અર્થાત્ પુનરાગમન કર્મ એટલે પ્રત્યાવૃત્ત થઈને–પાછું વળીને ( Rebounding) કર્તાને જ ક્રિયાફલભૂત પુનરાગમકર્મકપણુ વડે અપાયનું (હાનિનું) ભાજન કરવા વડે પાછું આવવું તે પ્રત્યાગમન કરીને અહિતોગ કર્મ જેનું છે, તે પુનરાગમકર્મક (અચેતન અહિતગ છે), ઉપચરિત નથી તેને ભાવ તે પુનરાગમકર્મકપણું, તે વડે કરીને. એટલે કે અચે તન પ્રત્યેને અહિતગ છે તે પુનરાગમકર્મક છે, એટલે તે અચેતનમાંથી પાછા વળીને તે અહિતકર્તામાં જ આવી તેને જ અહિતનું–અપાયનું Page #298 -------------------------------------------------------------------------- ________________ પુનરાગમકર્મ કંપણાથા અચેતનઅહિતયાગ ઉપરત નથી ૧૯૫ ભાજન ખનાવે છે. હવે તે આ અહિતયેગ માણવ–અગ્નિની જેમ ઉપરિત હાય, તા તે મુખ્યભાવ કાર્ય કારી હાય નહિ; પણ આ અચેતનઅહિતયાગ તે પ્રત્યાવૃત્ત થઈ પાછા વળી સ્વકર્તામાં જ ક્રિયાલરૂપ અનિષ્ટ—અપાય નીપજાવે છે; એટલે પરવધા દુઃશિક્ષિતના શસ્રવ્યાપાર તેને પેાતાને જ હણે છે, તે જેમ ઉપરિત નથી, તેમ આ પુનરાગમનક વાળા અચેતન–અદ્વિતયેાગ ` પણ પાછા વળી તે અહિતકર્તાને પોતાને જ હાનિ ઉપજાવતા હોવાથી ઉપચિરત નથી. ત્યારે એમ તે સચેતનામાં પણ પુનરાગમકક જ પ્રાપ્ત થશે, એવી આશંકા દૂર કરવા માટે કહ્યું— સચેતનને પશુ—એવ’વિધને જ આ ( અહિતયાગ ) નથી એમ દના છે. ' અર્થાત્ એવવિધ જ એટલે અચેતનની સમ જ, ક્રિયાલભૂત અપાયથી રહિત જ એવા સચેતનને—જીવાસ્તિકાયને પણુ આ પ્રકૃત અચેતન–અહિતયાગ નથી, એમ આ પૂર્વોક્ત અના દર્શના છે, ખ્યાપક છે, કારણ કે અહિતયાગ થકી કાઈ સચેતનમાં ક્રિયાલરૂપ અપાયના ભાવ હાય છે, માટે. શકા-સમાધાન ત્યારે વળી શંકા થશે કે—વારુ, જે અચેતનામાં ક્રિયાકુલરૂપ અપાય (હાનિ ) છે નહિં, તા તથાપ્રકારે તેના આલંબને પ્રવૃત્ત અહિતાગથી આક્ષિપ્ત એવું તેએનું કત્વ કેમ ? તેના સમાધાનાથે કહ્યું — તુંવ્યાપારાપેક્ષમેય સત્ર વર્મર્ત્ય ન પુન: વિવાાપેક્ષ ’ —તેમાં કત્વ કતૃવ્યાપારાપેક્ષી જ છે. અર્થાત્ તેમાં—અચેતનામાં કમ પણું તે કર્તાના વ્યાપારની અપેક્ષાએ જ છે, મિથ્યાદર્શનાદિ ક્રિયાકૃત જ છે. આમ ‘જ’ કારરૂપ અવધારણનું ફૂલ કહ્યુ—— નહિં કે પુનઃ વિકારઅપેક્ષી; ' પેાતાના સ્વવિકારને—સ્વગત અપાયને અપેક્ષીને નહિં. ' વારુ, આમ ક્રમ ભાવ શી રીતે ? તે કેકાંગડૂ મગની પકાવટમાં આમ પણ દર્શન છે માટે’——' -પવિત્વમવિ ર્શનાત '; અર્થાત્ પાકને અયેાગ્ય એવા કાંગડૂ મગ આદિના પચનમાં આમ પણ સ્વવિકારના અભાવે પણ કર્મ પણાનું દર્શન થાય છે, માટે. કારણ કે ‘ કાંગડૂને પકાવે છે' એવા પ્રયાગનું પ્રત્યક્ષ પ્રમાણ છે; કાંગડૂ પાતે પાકતા નથી, છતાં કર્તા પચનની ક્રિયા કરે છે, તેને અપેક્ષીને તેવે પચન-કમ પણાના પ્રયોગ થાય છે. અને એમ અચેતનામાં અહિતયોગ જેમ મુખ્ય જ છે, તેમ હિતયોગ પણ કવ્યાપાર અપેક્ષાએ મુખ્ય જ છે, એટલે તે હિતયોગના કારણકપણા વડે કરીને સ્તવમાં વિરાધ નથી. ।। વૃત્તિ હોજહિતા: || ૨ || 5 Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૩. લોકપ્રદીપ “ોવાનીમ્યઃ પદ વ્યાખ્યાન પત ના . સિનિયર ને અત્રે લોક એટલે વિશિષ્ટ જ સંવિલોક એ સ્પષ્ટ કહી, એવો ન હોય તેમાં તત્ત્વથી પ્રદીપપણું ઘટતું નથી, એમ અંધ-પ્રદીપ દષ્ટાંતથી પ્રદર્શિત કરે છે– ૨૨તથા ___ लोकप्रदीपेभ्यः अत्र लोकशब्देन विशिष्ट एव तद्देशनाद्यंशुभिमिथ्यात्वतमोऽपनयनेन यथार्ह प्रकाशितशेयभावः संज्ञिलोकः परिगृह्यते । यस्तु नैवंभूतः तत्र तत्त्वत: प्रदीपत्वायोगाद्, अन्धप्रदीपदृष्टान्तेन। यथा ह्यन्धस्य प्रदीपस्तत्त्वतः अप्रदीप एव, तं प्रति स्वकार्याकरणात् , तुत्कार्यकृत एव च प्रदीपत्वोपपत्तेः, अन्यथाऽतिप्रसङ्गात् ।९४ ૧૭અર્થ તથા લોકપ્રદીપને” અત્રે લેક' શબ્દથી,–તેના દેશના આદિ કિરણે વડે મિથ્યાત્વ તમના દૂર થવાથી. યથાહ (યથાયોગ્યપણે) જેના ભાવ પ્રકાશિત છે—એ વિશિષ્ટ જ સંલિક પરિગ્રહાય છે, પણ જે એવંભૂત નથી તેમાં તત્વથી પ્રદીપપણાને અગ છે, માટે–અંધ-પ્રદીપ દૃષ્ટાન્તથી. જેમ અંધને પ્રદીપ તત્વથી અપ્રદીપ જ છે, તેના પ્રતિ સ્વિકાર્યના અકરણને લીધે, અને તતકાર્ય કરનારના જ પ્રદીપપણાની ઉપપત્તિને લીધે અન્યથા અતિપ્રસંગ છે, માટે& વિવેચન સાહેલાં હે કુંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતે હો લાલ; સા. મુજ મન મંદિર માંહી, આવે જે અરિબલ જપતે હો લાલ... સા. મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ; સા. ધૂમ કષાય ન રખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ. શ્રી યશોવિજયજી તથા એટલે તથાપ્રકારે “ક” શબ્દને લેકના એક દેશમાં વળી બીજો વિશિષ્ટ Page #300 -------------------------------------------------------------------------- ________________ અત્ર લોક એટલે વિશિષ્ટ જ સંજ્ઞી લેક: અંધ-પ્રદીપ દષ્ટાંત પ્રયોગ કર્યો છે–ત્રોમ :'––લોકપ્રદીપને. અત્રે લેક' શબ્દથી તે કેવલજ્ઞાન ભાસ્કર ભગવંતના દેશનારૂપ કિરણ વડે મિથ્યાત્વ તમસૂ–મિથ્યાત્વ અત્રે લેક એટલે અંધકાર ટળવાથી યથાઈ–યથાયોગ્યપણે જેને યભાવ પ્રકાશ વિશિષ્ટ જ સંજ્ઞિલોક પામ્યો છે, એ વિશિષ્ટ જ સંHિલોક ગહવામાં આવ્યું છે “વિરાટ પણ સંક્ષિો . અર્થાત્ ભગવંતના દેશના કિરણોથી મિથ્યાત્વ અંધકાર દૂર થવાથી, જેને પિતાના ક્ષપશમ અનુસાર યથાયોગ્યપણે જીવ–અજવાદિ ણેય તત્વના ભાવ–પરમાર્થ જાણવારૂપ જ્ઞાનપ્રકાશ સાંપડ્યો છે, એ સમ્યકજ્ઞાનવાનું સમ્યજ્ઞાનસંપન્ન વિશિષ્ટ જ “સંજ્ઞિક અત્ર “લેક”શબ્દથી અભિપ્રેત છે. કારણ કે–“પરંતુ વૈમૂત: તત્ર તત્ત્વતઃ ફીત્યા, કન્યાદીપક જોરા'—જ એવંભૂત નથી, તેમાં તત્વથી પ્રદીપપણને અયોગ છે માટે,—અંધ-પ્રદીપ દષ્ટાંતથી.” અર્થાત્ જે એવા પ્રકારની એવંભૂત સમ્યજ્ઞાનદશાને પામેલે જ્ઞાની સમ્યગ્દષ્ટિ નથી, જેના અંતમાં સમ્યજ્ઞાનરૂપ રત્નદીપક પ્રગટો નથી, તેના સંબંધમાં તત્વથીપરમાર્થથી ભગવંતનું પ્રદીપપણું ઘટતું નથી. અર્થાત્ આ લેકપ્રદીપ ભગવંતના યોગે મને મંદિરમાં જે સમ્યગ્દર્શન–બેધરૂપ રત્નદીપક પ્રગટયો, તો જ મહ અંધકાર વિલય પામે છે, “મિટે તે મેહ અંધાર'; અને આત્મઅનુભવ તેજને ઝળહળાટ વ્યાપી રહે છે, અનુભવ તેજે ઝળહળે હો લાલ આમ બધ-રત્નદીપક જેના અંતમાં પ્રગટે, તે વિશિષ્ટ સમ્યગદૃષ્ટિ લેકને જ આ ભગવંત પ્રદીપરૂપ થાય છે. પણ જેના અંતમાં તે બેધદીપક પ્રગટ નથી ને મેહઅંધકાર વિઘટતું નથી, તેને આ ભગવંતે પ્રદીપરૂપ થતા જ નથી. “દેવજશા દરિશન કરે, વિઘટે મેહ વિભાવ.....લાલ રે; પ્રગટે શુદ્ધ સ્વભાવતા આનંદ લહરી દાવ લાલ રે.”—શ્રી દેવચંદ્રજી અત્રે અંધ-પ્રદીપનું દષ્ટાંત ઘટે છે. યથા હ્યુજર્ચ ઇત્તત્ત્વતઃ અહી વા ઈ. જેમ અંધને પ્રદીપ તત્વથી અપ્રદીપ જ છે--તેના પ્રતિ સ્વિકાર્યના અકરણને લીધે, અને કાર્ય કરનારના જ પ્રદીપપણાની ઉપપત્તિને લીધે, અન્યથા અતિપ્રસંગ છે માટે. અર્થાત્ આંધળાને દી નહિ દીવા જેવો જ છે, કારણ કે એક તે તેના પ્રત્યે તે દીવે પ્રકાશ વડે વસ્તુદશનરૂપ સ્વકાર્ય કરતો નથી, અને બીજું તે પ્રકાશરૂપ કાર્ય કરનારને જ ખરેખરૂં પ્રદીપપણું ઘટે છે, નહિં તે અતિપ્રસંગ-અતિવ્યાપ્તિ દેષ આવે છે. અંધ સમા અજ્ઞાન લેક પ્રત્યે લોકપ્રદીપ ભગવંતે પણ અપ્રદીપે જ છે, એમ સંકલનાબદ્ધ યુક્તિથી માર્મિક કથન કરે છે– "अन्धकल्पश्च यथोदितलोकव्यतिरिक्तस्तदन्यलोकः, तद्देशनाद्येशुभ्योऽपि तत्त्वोपलम्भाभावात्, समवसरणेऽपि सर्वेषां प्रबोधाश्रवणात्, इदानीमपि तद्वचनतः प्रबोधादर्शनात् , Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ લલિત વિસ્તરા : (૧૩) “vીખ્યઃ” પદ વ્યાખ્યાન तदभ्युपगमवतामपि तथाविधलोकदृष्ट्यनुसारप्राधान्याद्, अनपेक्षितगुरुलाघवं तत्त्वोपलम्भशून्यप्रवृत्तिसिद्धेरिति । तदेवंभूतं लोकंप्रति भगन्तोऽपिअप्रदीपा एव, तत्कार्याकरणादित्युक्तमेतत् । ५ ૧૪અર્થ—અને યાદિત લોકથી વ્યતિરિક્ત (જૂટ) એ તેનાથી અન્ય લોક અંધ તુલ્ય છે,–તેના (લોકપ્રદીપ ભગવંતના) દેશનાદિ કિરણ થકી પણ તાપતંભનો અભાવ છે માટે, સમવસરણમાં પણ સર્વેના પ્રધનું અશ્રવણ છે માટે, હમણાં પણ તેના વચન થકી પ્રબંધનું અદર્શન છે માટે, તેના અભ્યપગમવતને (માન્ય કરનારાઓને) પણ તથાવિધ લોકદષ્ટિ અનુસારનું પ્રાધાન્ય છે માટે, ગુલાઘવના અનપેક્ષિતપણે તોપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે માટે તેથી એવંભૂત લોક પ્રતિ ભગવત પણ અપ્રદીપે જ છે,–તેના કાર્યના કિરણને લીધે, એમ આ ઉક્ત છે. ૨૫ ગ્નિ -તપુvમ-ઇત્યાદિ. તપુvમવતીકfi-તેના અનુપગમવંતેને પણ, ભગવત સર્વપ્રદીપ છે, –નહિં કે વિવક્ષિત સંત્તિમાત્રના જ એમ અંગીકારવંતની પણ– નહિં કે કેવલ પૂર્વોક્ત અંધક૫ લોકના એમ અપિ” પણ શબ્દનો અર્થ છે. તોપમન્યપ્રવૃત્તિરિ– તોપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિને લીધે એમ ઉત્તર સાથે થોગ (સંબંધ છે). કયા કારણથી? તે માટે કહ્યું – તથવિધષ્યનHTધાન્યાહૂ–તથાવિધ કદષ્ટિ અનુસારના પ્રાધાન્યને લીધે. તથવિધ: –તથાવિધ, પરમાર્થથી અસ્ત એવી તથા રૂ૫ વસ્તુમાં પણ બહુરૂપ વ્યવહાર પ્રવૃત્ત, ચાલી ઢોલજ – અને તે લેક તે તથાપિસ્ટોલ–તથાવિધ લેક, તw gfe –તેની દૃષ્ટિ, અભિપ્રાય,–વ્યવહાર નય એમ અર્થ છે, તથાનિકાર તેને અનુસાર, અનુવૃત્તિ, તથ-તેના, બાપાતૃ-પ્રાધાન્યને લીધે. આ કહેવાનું થયું–ભગવતેના સર્વપ્રદીપત્ર અભ્યપગમમાં લેકવ્યવહાર જ પ્રાધાન્યથી અભ્યપગત થાય છે, નહિં કે વસ્તુતત્વ. કારણકે લેકવ્યવહારથી પ્રદીપ પ્રદીપ જ છે, નહિં કે અપ્રદીપ પણ, કુટ-કુટી આદિના જ અપ્રદીપ૫ણે રૂઢપણાને લીધે. તેમ ભગવંતે પણ સર્વ પ્રદીપે જ છે, નહિ કે કોઈને અનુપયોગ થકી અપ્રદીપ પણ. પણ ઋજુમૂત્રાદિ નિશ્ચયનય મતથી તે જે જ્યાં ઉપયોજાતું નથી, તે તેની અપેક્ષાએ ન કિંચિત્ જ છે. જેમ મંગલને ઉદ્દેશીને ભાગ્યકારે કહ્યું છે " उज्जुसुयस्स सयं संपयं च जं मंगलं तयं पक्कं । नाईयमणुप्पन्न, मंगलमिठ्ठ परकं वा ॥ नाईयमणुप्पन्न, परकीय वा पयोयणाभावा । दिलुतो खरसिंगं, परधणमहवा जहा विहलं ॥" (અર્થાત) અનુસૂત્રને મતે સ્વયં અને સપ્રિત જે તે જ એક મંગલ છે–અતીત અનુત્પન્ન વા પારકું (પરકીય) મંગલ ઈષ્ટ નથી. (૧) અતીત, અનુત્પન્ન વા પરકીય પ્રયોજનઅભાવને લીધે ઈષ્ટ નથી. દૃષ્ટાંત–ખરઝંગ અથવા પરધન જેમ વિફલ છે. (૨) તેથી ભગવતે ૫ણ સંસ્તિવિશેષ સિવાય અન્યત્ર અનુપયુક્ત થતા સતા અપ્રદીપે જ છે. કેવી રીતે ? તે માટે કહ્યું :–નિવેfસતાપર્વ-ગુરુલાધવ અનપેક્ષિતપણે. ગુ–ગુરુ, નિશ્ચયનય, તેનાથી ઇતર તે ટપુ –લઘુ, તમાર:–તે બન્નેને ભાવ તે કુરીયઘં–ગુલાઘવ. સંભૂતાર્થવિષયી સમ્યગુભાવગ્રાહક તેથી ગુરુપક્ષ તેમાં આશ્રય કર યુક્ત છે, નહિં કે ઈતર, એમ તત્ત્વપક્ષના ઉપક્ષથકી, અનક્ષિત જુહાપર્વ ચત્ર તથા મતતિ શિયાવિ પામેતત—ગુલાધવ જ્યાં અનપેક્ષિત છે, Page #302 -------------------------------------------------------------------------- ________________ અંધ સમા અજ્ઞાનલક પ્રત્યે લોકપ્રદીપ ભગવંતે પણ અપ્રદીપ જ વિવેચન “પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પલાય; વસ્તુ વિચારું જે આગમ કરી રે, ચરણ ધરણ નહિં ડાય”—શ્રી આનંદઘનજી અને “જવF% વરિતોષ્યિતિરિક સ્તરો' યાદિત લેકથી વ્યતિરિક્ત—તેનાથી અન્ય લેક અંધ તુલ્ય છે. અર્થાત જે કહો તે સમ્યકજ્ઞાનસંજ્ઞાસંપન્ન સંસી જ્ઞાની સમ્યગદષ્ટિ લેકથી વ્યતિરિક્ત-જૂદ પડતે, એ તે શિવાયને જે અન્ય અસંજ્ઞી અજ્ઞાની મિથ્યાદષ્ટિ લેક છે તે તે આંધળા સમાન છે. એમ શાને લીધે કહે છે? તે માટે ભાવિતાત્મા મહર્ષિ હરિભદ્રજી ઉત્તરોત્તર અંધ સમો યુક્તિસંકલનવાળી કારણપરંપરા (Chain of reasoning) દર્શાવે અજ્ઞાની લેક છેઃ (૧) “તરાનીઘંસુડા તોપજન્મમવા'તેના દેશનાદિ અશુઓ (કિરણે) થકી પણ તત્વઉપલંભને અભાવ છે માટે તે લેકપ્રદીપ ભગવંતેના જ્ઞાનપ્રકાશ રેલાવનારા દેશનાઆદિ કિરણોથી પણ તે દષ્ટિઅંધ અસંસી અજ્ઞાની લેકેને તત્વઉપલંભનેતન્દ્રપ્રાપ્તિને–તઅનુભવને અભાવ છે માટે. આમ શા આધારે કહો છે? તે માટે કહ્યું–(૨) “તમારો સર્વે કર્યોવાતા’ સમવસરણમાં પણ સર્વના પ્રબોધનું અશ્રવણ છે માટે. સમવસરણમાં–દેશનપરિષદુમાં કે જ્યાં આ ભગવંત શ્રીમુખે ભવદુઃખવારણ ને શિવસુખકારણ એવી શુદ્ધ વાણી પ્રકાશે છે, ત્યાં પણ સર્વ શ્રેતા છ પ્રધ-પ્રતિબંધ વા ભગવદ્ વચનકિરણ આત્મજાગૃતિ પામે છે એમ શાસ્ત્રમાં સંભળાતું નથી, પણ કેઈ થકી પણ કેઈ તથારૂપ યેગ્યતાવાળા ભવ્ય છે જ પ્રબોધ પામે છે એમ પ્રબંધને અભાવ સંભળાય છે. સમવસરણમાં “પણ” એમ કહ્યું, એટલે અન્યત્ર શું તે પ્રકાર દશ્ય થાય છે? તે માટે કહ્યું–હા, જુઓ !–(૩) નામ તજનત: પ્રધાનતા - “ હમણું પણ તેના વચન થકી પ્રબોધનું અદશન છે માટે વર્તમાનમાં પણ તે ભગવંતના વચન થકી પ્રબંધનું દર્શન થતું નથી, અર્થાત્ આધુનિક કાળમાં–હાલમાં પણ ભગવંતના પરાક્ષ વચનરૂપ આગમવાણી ઘણા છે શ્રવણ કરે છે, વાંચન-વ્યાખ્યાનાદિ પણ કરે છે, તથાપિ તેઓને તેથી પ્રબંધ ઉપજતે દેખાતો નથી. તે જેમ હોય તે, આ ક્રિયાવિશેષણ છે. અથવા ગુણદોષવિષયી ગુલાઘવ અપેક્ષીને પ્રેક્ષાવંતની પણ કવચિત વ્યવહારથી તો પલંભશન્ય પ્રવૃત્તિ હેય. અને તે અત્રે ન્યાય નથી એટલા માટે તેના નિષેધાર્થે કહ્યું – fક્ષતyહસ્ત્રાથમિકતા તેથી શું? તે માટે કહ્યું– તપસ્ટમશૂન્ય પ્રવૃત્તિf -તોપલંભશન્ય પ્રવૃત્તિની સિદ્ધિને લીધે. તત્વોપરા – તોપલંભશૂન્ય,-વ્યવહારમાત્રના આશ્રયપણુથી –નહિં કે સ્તવનીયના સ્વભાવની સંવિત્તિમતી. પ્રવૃત્તિઃ–પ્રસ્તુત સ્તવલક્ષણાપ્રવૃત્તિ, તા: સિ–તેની સિદ્ધિથી, નિષ્પત્તિથી, તરાનાથંશુન્યોfr તપન્મમરા–તેના દેશનાદિ અંશઓ થકી પણ તોપલંભના અભાવને લીધે, એમ પૂર્વ સાથે સંબંધ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ २०० લલિત વિસ્તરા (૧૩) “વાગ્ય: પદ વ્યાખ્યાન ભગવંતના વચનના શ્રવણદિ કરતાં છતાં આમ કેમ? તેનું કારણ દર્શાવ્યું–() તષ્ણુપમઘતામfજ તથાવિષય રચનુસારધાતા” “તેના અભ્યપગમવંતને પણ તથાવિધ લેકદષ્ટિ અનુસારનું પ્રાધાન્ય છે, માટે તે ભગવતેને લોકદષ્ટિ અનુસારનું ને તેના વચનામૃતોને અભ્યપગમ–માન્યપણું કરનારાઓને પણ પ્રાધાન્ય! લેકદષ્ટિ અનુસારનું–લૌકિક વૃત્તિ અનુવૃત્તિનું પ્રધાનપણું છે, માટે. અર્થાત્ આ ભગવંતને અને તેના શાસન-વચનને માનવાને જે દાવો કરે છે, શાસનના નામની વાત પિકારે છે, તેવાઓ પણ તથા પ્રકારની પરમાર્થથી અસત્ એવી રૂઢ વ્યવહારરૂપ લેકરૂઢિથી પ્રવર્તતી ગાડરીઆ પ્રવાહ જેવી કદષ્ટિને પ્રધાનપણે અનુસરે છે. તે પણ સૂચવે છે કે ભગવદુવચનને માનનારા છતાં, આ ગતાનુ ગતિક લેકદૃષ્ટિ અનુસારને પ્રાધાન્ય આપનારા જનેને ભગવંતને બધેલો દિવ્ય જ્ઞાન પ્રકાશ હજુ સાંપડ્યો નથી; નહિં તે જે ભગવંતને અલૌકિક જ્ઞાનપ્રકાશ સાંપડયો હોત, તો અલૌકિક દૃષ્ટિ છોડીને આમ લેકદૃષ્ટિને અનુસરવારૂપ આવી દશા તેમની હેત નહિં. એટલે તેઓ પણ અલૌકિક પરમાર્થદષ્ટિશુન્ય હેવાથી અજ્ઞાનઅંધ જ છે. એઓનું આ લેકદષ્ટિ અનુસારનું પ્રાધાન્ય શી રીતે છે? તે માટે કહ્યું – અરક્ષિતyઢાવવં તો મગ્ન પ્રવૃત્તિાિ ’ ગુરુલાઘવના અનપેક્ષિતપણે તપ લંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે માટે.” નિશ્ચયનય સદ્દભૂતાર્થવિષયી ગુસલાઘવનિરપેક્ષ હોવાથી ગુરુ (પ્રધાન) છે ને વ્યવહારનય અભૂતાર્થવિષયી હેવાથી તત્વશુન્ય પ્રવૃત્તિ! લઘુ (ગૌણ) છે, એટલે તરવપ્રદર્શક નિશ્ચયનું ગુરુપણું ને વ્યવહારનું લઘુપણું છે એવા પ્રકારના ગુલાઘવની અપેક્ષા રાખ્યા વિના, અથવા જેમાં ગુણ ગુરુ (ભારી) છે ને દેષ લઘુ (હળવે) છે એવા પ્રકારના ગુણદેષવિષથી ગુરુલાઘવની અપેક્ષા રાખ્યા વિના, તપલંભશૂન્ય–તત્વપ્રાપ્તિ વિનાની પ્રવૃત્તિની સિદ્ધિ છે માટે. અર્થાત્ રૂઢ વ્યવહારરૂપ લેકદૃષ્ટિને પ્રાધાન્ય આપી તેને અનુસરતા રૂઢિચુસ્ત જડ લેક નિશ્ચયનયથી સાધ્ય એવું તત્વ જે ગુરુ-પ્રધાન છે, તેને લઘુ-ગૌણ કરે છે, ને બાહ્ય સાધન જે લઘુ-ગૌણ છે તેને ગુરુ-પ્રદાન કરે છે! અને આમ ગુરુલાઘવ ચિંતાની અપેક્ષા–દરકાર વિનાની તેઓની પ્રવૃત્તિ પ્રગટ સિદ્ધ દેખાતી હોવાથી, તેઓને તત્વપ્રાપ્તિને નામે મેટું મીંડું જ દેખાય છે! તત્વ અનુભવનું નામ નિશાન પણ દેખાતું નથી ! કારણ કે જે વ્યવહારપ્રધાન લેકદષ્ટિવાળે છે અને વ્યવહારમાં જ જેની દષ્ટિ રહ્યા કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાર્થને લક્ષ થતે થથી, તે તે વ્યવહારના અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ગોળ ગોળ ચક્રાવામાં જ ભમ્યા કરે છે, પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુતત્વની પ્રાપ્તિ થતી નથી. પરમારથ પંથ જે વહે, તે રંજે એક તંત રે, વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે.....ધરમ પરમ અરનાથને. વ્યવહારે લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થા૫ના સેવતાં, રહે ન દુવિધા સાથ રે....ધરમ.”–શ્રી આનંદઘનજી Page #304 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિઅંધ પ્રતિ ભગવતો પણ અપ્રદીપ : સમ્યગૂ ગાદષ્ટિની જરૂર ૨૦૧ તેથી આ ઉપરથી પ્રતીત થાય છે કે “યંમૂર્ત સ્ત્ર તિ મજાન્તોf pur વ, તાજા” એવંભૂત લેક પ્રતિ ભગવંતો પણ અપ્રદીપ જ છે--તેના કાર્યના અકરણને લીધે.” આમ ઉપરમાં વિવરી દેખાડયું તેમ જેઓને એવા અજ્ઞાનાધ લેક ભૂતકાળને વિષે ભગવંતના સાક્ષાત્ વચનથી પણ તત્વજ્ઞાનરૂપ બંધ પ્રતિ ભગવતે પણ ઉપ નથી, અને વર્તમાન કાળને વિષે પણ તે જ ભગવંતેના અપ્રદીપે જ પરોક્ષ વચનથી જેને બેધ ઉપજતે દેખાતું નથી, અને એટલે જ તત્વને નામે મેટા મીંડાવાળી જેની પ્રવૃત્તિ પ્રગટ દેખાય છે, એવા અજ્ઞાનઅંધ લોક પ્રતિ આ લેકપ્રદીપ ભગવંત પ્રદીપ જ નથી, કારણ કે તેઓના સંબંધમાં જ્ઞાનપ્રકાશથી તબેધરૂપ જે કાર્ય તે તેઓ કરતા નથી કારણ કે જીસૂત્રાદિ નિશ્ચયનય મતથી જે જ્યાં ઉપયુક્ત થતું નથી, તે તેની અપેક્ષાએ ન કિંચિત્ જ છે. આ અંગે જે મંગલને ઉદ્દેશીને ભાગ્યકારે–શ્રી જિનભદ્રજી ગણું ક્ષમાશ્રમણુજીએ કહ્યું છે તે લાગુ પડે છે– “જુસૂત્રને મતે સ્વયં અને સાંપ્રત (વર્તમાનમાં) જે મંગલ છે તે જ એક મંગલ છે, અતીત અનુત્પન્ન કે પારકું મંગલ ઈષ્ટ નથી. કારણ કે અતીત અનુત્પન્ન વા પારકું છે તે પ્રજનઅભાવથી ઈષ્ટ નથી. દૃષ્ટાંત–ખરઝંગ અથવા પરધન જેમ વિફલ છે તેમ.” તેથી ભગવંતે પણ તત્વજ્ઞાનપ્રકાશને પામેલા ઉક્ત સંક્સિવિશેષ શિવાય અન્યત્ર ઉપયુક્ત નહિં થતા હોઈ તે અજ્ઞાનઅંધ અસંશી લોકો માટે તો અપ્રદીપ જ છે. પણ આમાં કાંઈ તે ભુવનપ્રદીપ ભગવંતોને દેષ નથી, પણ તે તે અજ્ઞાન અંધજનના દષ્ટિઅંધપણને જ દોષ છે, કે જેથી ત્રિભુવનને પ્રકાશિત કરતો ભગવંતને જ્ઞાનપ્રકાશ ઝીલવાને તેઓ સમર્થ થતા નથી. કારણ કે અંધ-પ્રદીપ અજ્ઞ લોકના દૃષ્ટાંત પ્રમાણે પદાર્થદર્શનમાં જેટલી પ્રકાશની તેટલી દષ્ટિની દષ્ટિઅંધણાને જ દોષ આવશ્યકતા છે, તેમ દિવ્ય જિનમાર્ગદર્શનમાં જેટલી જિનવચન પ્રકાશની તેટલી તે પ્રકાશને ઝીલનારી દિવ્ય ચગદષ્ટિ-સમ્યગદષ્ટિની આવશ્યકતા છે. એટલે પ્રબળ પ્રકાશશક્તિવાળે પ્રદીપ હોય, પણ તે પ્રકાશને ઝીલનારી દૃષ્ટિ જ આંધળાને ન હોય, તેમાં પ્રદીપને શે દોષ? દેષ તો કેવળ આંધ ળાની દૃષ્ટિશૂન્યતાને જ, તેમ આ અનંત જ્ઞાનપ્રકાશશક્તિસંપન્ન ભગવંત લેકપ્રકાશક લોકપ્રદીપ છે, પણ તેમના દિવ્ય પ્રકાશને ઝીલવાની સમ્યગદષ્ટિ–યોગદષ્ટિ જ ન હોય, તો તેમાં લેકપ્રદીપ ભગવંતને શે દેષ? દેષ તો કેવળ દષ્ટિઅંધ જનેની દૃષ્ટિન્યતાને જ. કારણ કે દષ્ટિ વિના દર્શન હેય નહિં ને દૃષ્ટિશૂન્ય આંધળે માર્ગ દેખે નહિં, તેમ આંતરદષ્ટિ વિના આત્યંતર દર્શન હેય નહિ ને આંતર્દષ્ટિશૂન્ય અજ્ઞાનઅંધ અધ્યાત્મમાર્ગ દેખે નહિં, એટલે અધ્યાત્મપ્રધાન દિવ્ય જિનમાર્ગનું દર્શન સમ્યગદષ્ટિથી–દિવ્ય ગદષ્ટિથી જ થાય. “જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન સમ્યગદર્શન માટે તે દિવ્ય વિચાર આ પરમાર્થદષ્ટિ વિના તે બધું ય અંધારૂં છે. સમ્યગ ગદષ્ટિની “આંખ વિનાનું અંધારું રે' એ લેકેતિ અહીં પરમાર્થમામાં જરૂર સાવ સાચી જણાય છે. આ કેવળ શુદ્ધ આત્મપરિણતિરૂપ આધ્યા ત્મિક અંતરંગ જિનમાર્ગનું દર્શન ગાડરી આ પ્રવાહ જેવી બહિરંગ Page #305 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧૩) ‘ હોવાથી પેT: ' પદ્મ વ્યાખ્યાન એઘદૃષ્ટિ-લેકદૃષ્ટિથી ન જ થઈ શકે. એટલા માટે જીવાની એ ગતાનુગતિક ગાડરી પ્રવાહ જેવી લૌકિક આઘદૃષ્ટિ દૂર કરાવી, દ્વિવ્ય જિનમાર્ગના યથાર્થ દશનાથે આધ્યાત્મિક ચાગષ્ટિ અર્પવા માટે જ આ દૃષ્ટા મહર્ષિ હરિભદ્રાચાય જીએ - ચાગદષ્ટિ સમુચ્ચય ” જેવા યુગપ્રવર્ત્તક (Epoch-making) ગ્રંથનું નિર્માણુ કરેલું દશ્ય થાય છે. કારણ કે તેવી ચેાગઢષ્ટિના અભાવે અલૌકિક આધ્યાત્મિક જિનમાતે પણ ગતાનુગતિક ટાકા લૌકિક દૃષ્ટિએ-એષ્ટિએ દ્વેષે છે! મહાત્મા આનંદઘનજી પેાકાર કરી ગયા છે કે ‘ચરમ નયણુ કરી મારગ જોવતા રે, ભૂલ્યો સયલ સ’સાર;' તેમ જ-‘ પુરુષ-પરંપર અનુભવ જોવતાં રે, અધેાબંધ પલાય.’ તેમ અત્રે શાસ્ત્રકોં મહર્ષિ હરિભદ્રાચાય જીએ પણ વમાન જિનમાર્ગાનુયાયી હાવાના દાવા કરનારાઓનુ ‘લાકદૃષ્ટિ પ્રાધાન્ય અનુસારિપશુ’ દેખી માર્મિક રીતે અંતરંગ ખેદ વ્યક્ત કર્યાં છે કે—અરે! આ લેાકેાત્તર જિન માર્ગોને પણ આ અધ સમા ગતાનુગતિક લોકેા લૌકિક દૃષ્ટિએ દેખતા રહી તન્ત્રશૂન્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે! એટલે જ આ લેાકપ્રદીપ ભગવંતા પણ વચનિકરણથી એમને પ્રખેાધ નહિ ઉપજાવતા હેાવાથી એમના માટે તે અપ્રદ્વીપ થઈ પડયા છે ! ૨૦૨ “ ચરમ નયન કરી મારગ જેવતા રે, ભૂલ્યા સયલ સંસાર; જિજ્ઞે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે ક્રિષ્ય વિચાર. ....પથડા નિહાળું રે બીજા જિન તણેા રે.” શ્રી આનંદઘનજી “ આદર્યું આચરણુ લેાકઉપચારથી, શાઅભ્યાસ પણ કાંઈ કીધેા; શુદ્ધ શ્રદ્ધાન વળી તત્ત્વમવલ. વિનુ, તેઢુવા કાર્યં તણે કાન સીધો.” શ્રી દેવચંદ્રજી. १. चवमपि भगवतां भगवत्त्वायोगः, वस्तुस्वभावविषयत्वादस्य तदन्यथाकरणे तत्तत्त्वायोगात् । स्वो भावः स्वभावः आत्मीया सत्ता, स चान्यथा चेति व्याहतमेतत् । ९६ ૧૧અ :—અને એમ પણ ભગવંતાના ભગવત્પણાના અયોગ નહિ થાય,—આના વસ્તુસ્વભાવવિષયપણાને લીધે તેના અન્યથાકરણમાં તત્તત્ત્વના ( તેના વસ્તુસ્વભાવપણાના ) અયાગ છે માટે. ો માવ: સ્વમાવ: ગ્રામીયા સત્તા સ્વ ભાવ તે સ્વભાવ-આત્મીય સત્તા, અને ૯૬ તે (સ્વભાવ) અને અન્યથા, એમ આ વ્યાહત છે. બ્રિજ્ઞા-તવન્યથા ને તત્તવાયોગાવિત્તિ તસ્ય—તેના, જીવાદિ વસ્તુસ્વભાવના, અન્યથા નૈ—અન્યથાકરણમાં, ભગવા દ્વારા અસ્વભાવકરણુમાં, તત્તવાનૈનાત—તેના અયેાગને લીધે. તસ્ય—તેના, વસ્તુસ્વભાવના સ્વભાવવઅયેાગને લીધે, તત્ત્વના X “ સ્રોત: સ્કાર્ટે એલોપનઃ”શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યાગબિન્દુ એમ પણ ભગવાનું ભગવતપણું ઘટતું નથી એમ નથી, ધરે જ છે, એમ વસ્તુસ્વભાવ અન્યથા ન થાય એ યુક્તિથી પ્રતિપાદન કરે છે— Page #306 -------------------------------------------------------------------------- ________________ ભગવાનું ભગવતપણું ઘટે જ છે : વસ્તુસ્વભાવ અન્યથા ન થાય વિવેચન ** વસ્તુ સ્વભાવ સ્વાતિ તેહના, મૂલ અભાવ ન થાય; પરવિભાવ અનુગત ચેતનથી, કર્મે તે અવરાય ૐ....શ્રી સીમ’ધર. ”-શ્રી દેવચ’દ્રજી અત્રે કેાઈ કહેશે કે એમ આ વિશિષ્ટ સજ્ઞિ લેાકને જ જો ભગવંતા પ્રદીપ છે, તા પછી તેનું અશ્ચિન્ત્યશક્તિસંપન્ન ભગવત્પણું કેમ ઘટશે ? તે માટે અત્રે કહ્યું— ૮ અને એમ પણ ભગવતાના ભગવત્પણાના અચેત્ર નહિં થાય. * એવા પ્રકારે પણ સજ્ઞિવિશેષ પરત્વે જ પ્રદીપપણું હાવાથી કાંઈ ભગવાનું ભગવતપણું નહિ ઘટે એમ નથી. કારણુ કે— માના વસ્તુસ્વભાવ વિષયપણાને લીધે તેના અન્યથાકરણમાં તત્તત્ત્વને અાગ છે માટે.' અર્થાત્ આ ભગવતના પ્રદીપ૫ણારૂપ સ્તવના વિષય વસ્તુસ્વભાવ છે, એટલે જીવાનુ જે તથાભવ્યત્વ—તેવા તેવા પ્રકારના ચાગ્યાયેાગ્યપણારૂપ વસ્તુસ્વભાવ છે, તેના અન્યથાકરણમાં—જાદો જ પ્રકાર કરવામાં તે। તત્તત્ત્વના અગ્રેગ થાય, તે વસ્તુ સ્વભાવપણું જ ઘટે નહિં, અને વસ્તુસ્વભાવમાં તે કયારે ય પણ કેાઈથી પણ કઈ પણુ ફેરફાર કરી શકાય નહિં, કારણ કે ો માવઃ સ્વમાવ: સામીયા સત્તા ।' સ્વ ભાવ તે સ્વભાવ, આત્મીય સત્તા; અને તે ને અન્યથા એમ આ બ્યાહુત છે.' અર્થાત્ સ્વ-પેાતાને ભાવ તે સ્વભાવ, આત્મીય વસ્તુની પાતાની સ્વરૂપસત્તા, અને આવે। જે સ્વભાવ તેને ‘તે’ કહેવા અને વળી અન્યથા ’—અન્ય પ્રકારને કહેવા તે સ્વયં ખડિત થાય છે. કારણુ કે જો તે છે તે તે ‘ અન્યથા ' કેમ હાય ? ને અન્યથા ' હાય । તે’ કેમ ( હાય ? એમ વદતાવ્યાઘાત થાય છે. વસ્તુસ્વભાવ અન્યથા ન થાય ઉક્તના સમર્થનમાં વિશેષ યુક્તિ દર્શાવી નિગમન કરે છે—— १६ किं च - एवमचेतनानामपि चेतनाऽकरणे समानमेतदित्येवमेव भगवत्त्वायोगः इतरेतरकरणेऽपि स्वात्मन्यपि तदन्यविधानात् । यत् किश्चिदेतदिति यथोदितलोकापेक्षयैव ९७ लोकप्रदीपाः । ૨૦૩ ॥ કૃતિ હોદ્દીપ: ॥ ૨૨ ॥ પન્ના—f = ત્યાદિ. દિ ચ—એ અભ્યુચ્ચય અથમાં છે. ૐ—એમ, અવિષયમાં અસામય્યથી, અભગવત્ત્વનું પ્રસજન સતે, અદ્વૈતનાનાવિ—મચેતનાના પણુ, ધર્માસ્તિકાયાદિના,~~ તેા પછી પૂર્વોક્ત વિપરીત લાકની અપ્રદીપ ખાબતમાં તે પૂછ્યું જ શું? એમ · અપિ’-પણુ શબ્દતા અથ છે; ચૈતના રત્ને-ચેતનઅકરણમાં, ચૈતન્યવંતના અવિધાનમાં, સમાનૢ—સમાન, તુલ્ય, પૂર્વ પ્રસજન સાથે, તવું—આ, અભગવત્ત્વ પ્રસર્જન, વૃતિ –આ હેતુ થી, વમેવ—એમ જ અપ્રદીપત્વ પ્રકારે જ, મળવવાચોદઃ—ઉક્તરૂપ ભગવત્ત્વ અયેાગ છે. અભ્યુપગમ કરીને પણ ( અશ્રુપગમને પણ ?) દૂષણ દેતાં કહ્યું — - તત્ત્વતારોઽપિ ઇતરેતરકરણમાં પશુ; તરસ્ય—તરના, જીવાદિનાં, સરવાળેપ— અજીવાદિકરણમાં પશુ. ‘ અપિ’—અશ્રુપગમ અર્થ'માં છે. સ્વાત્મવિ—સ્વામામાં પણ, સ્વમાં પણ તત્ત્વય—તદન્યના, વ્યતિરિક્તના, મહામિથ્યાદષ્ટિ આદિતા, વિષાનાત્—વિધાનથકી, કરણથકી, ન આ (એમ) નથી, એથી કરીને હ્રિશ્ચિયેતત—મા—અભગવત્ત્વ પ્રસજન યકિ ંચિત્ છે. ॥ કૃતિ ॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ લલિત વિસ્તરો: (૧૩) “ોવાઇગ્નિ : ૫૮ વ્યાખ્યાન અર્થ:–તેમ જ—એમ અચેતનાના પણ ચેતન-અકરણમાં આ સમાન છે, એટલે એમ જ ભગવતપણને અગ (થશે),–ઇતરેતકરણમાં પણ સ્વાત્મમાં પણ તદ વિધાન (તેનાથી અન્યનું વિધાન) થશે માટે. આ યત્કિંચિત છે. એટલે યાદિત લેકની અપેક્ષાએ જ લોકપ્રદીપ.૯૭ ઈતિ લેકપ્રદીપે ૧૩ છે વિવેચન “ગુણવંત અનંત મહંત સ્ત, ભવતારણે ભગવંત રે.'–શ્રી દેવચંદ્રજી અત્રે વળી બીજી યુક્તિ દર્શાવે છે– એમ અચેતના પણ ચેતનકરણમાં આ સમાન છે, એટલે એમ જ ભગવપણાને અગ છે.” અર્થાત એમ અવિષયમાં અસામર્થ્યથી અભગવંતપણાને પ્રસંગ જે કહેશે, તે ધર્માસ્તિકાયાદિ અચેતના પણ ચેતન નહિ કરવામાં પણ આ અભગવંતપણાને પ્રસંગ સમાન જ-સરખે જ પ્રાપ્ત થશે. શાને લીધે? તે કે “ઈતરેતરકરણમાં પણ સ્વાત્મમાં પણ તદન્ય વિધાનને લીધે.” અર્થાત ઈતતરકરણમાં એટલે એકનું બીજું કરવામાં, જીવને અજીવ ને અજીવને જીવ કરવામાં, લેકને અલેક ને અલેકને લેક કરવામાં પણ, એટલે કે ભગવાન લેકને અલેકને અચેતનને ચેતન કરી શકે એમ જે માનવામાં આવે, તે સ્વ આત્મામાં–તેના પિતાના આત્મામાં પણ તદન્યના–પિતાનાથી વ્યાતિરિક્ત (જૂદા) એવા મહામિથ્યાષ્ટિ આદિનું વિધાન કરવાને પ્રસંગ આવી પડશે! એટલે સ્વભાવ ફેરવવાનું માનવાથી ભગવતપણાને પણ અગ થશે, જે સર્વથા અનિષ્ટ છે. એથી કરીને “આ યત્કિંચિત્ છે”—આ અભગવંતપણને પ્રસંગ પ્રાપ્ત થવાની વાતમાં કાંઈ માલ નથી, કારણ કે વસ્તુસ્વભાવ કદી ફરતે નથી ને કઈ ફેરવતું નથી, એટલે યાદિત લેકની અપેક્ષાએ જ લેકપ્રદીપ,”જે કહ્યો તેવા વિશિષ્ટ સંસિલેકની અપેક્ષાએ જ આ ભગવંતે લેકપ્રતીપ છે, એમ સિદ્ધ થયું. | $તિ ચોવીપ / રૂ I Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૪. લોકપ્રદ્યોતકર હોવબોતિરખ્ય પદ વ્યાખ્યાન અત્રે લેક એટલે ઉત્કૃષ્ટ મતિ ભવ્યસત્ત્વક–ગણધરવર્ગ એમ આચાર્યજી વ્યાખ્યા કરે છે– તથા - રોજમતનગ્ન: इह यद्यपि लोकशब्देन प्रक्रमाद्भव्यलोक उच्यते, 'भव्यानामालोको वचनांशुभ्योऽपि दर्शनं यस्मात् । एतेषां भवति तथा तदभावे व्यर्थ आलोकः॥२॥' इति वचनात्, तथाप्यत्र लोकध्वनिनोत्कृष्टमतिः भव्यसत्त्वलोक एव गृह्यते, तत्रैव तत्त्वतः प्रद्योतकरणशीलत्वोपपत्तेः ॥१८ ઉજ્ઞા-અરમા–પ્રક્રમથી, આલોક શબ્દથી વાચ પ્રદ્યોતના. ઉપન્યાસની અન્યથાઅનુપપત્તિને લીધે. મળ્યાનાં – ઈત્યાદિ. મળાનાં-ભવ્યોને, નહિં કે અભને પણ, આરોલ–આલોક, પ્રકાશ, સદાનહેતુ શ્રતાવરણક્ષપશમ. આ જ અન્વય-વ્યતિરેકથી ભાવતાં કહ્યું – થવનાંખ્યfgવચનાંશથકી પણ, પ્રકાશના પ્રધાનહેતુઓ થકી, તે પછી તેનાથી અન્ય હેતુઓ થકી તે પૂછવું જ શું ? એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. ર -દર્શન, પ્રકાશ્યનું અવલોકન, રમત-જે કારણથી, એ હેતુ અર્થમાં. પતેષાં—એને, ભવ્યોને, મવતિહાય છે, વર્તે છે, તથા જેમ દશ્ય વસ્તુ સ્થિત છે તથા પ્રકારે. વારુ, આમ નિયમ કેમ? ભવ્યોને પણ વચનાંશુઓ થકી આલોકમાત્રના અભાવને લીધે. તે માટે કહ્યું–તમ–તેના અભાવે, તથાદનના અભાવે, ઇચર્થ–વ્યર્થ, અકિંચિકર છે તેઓને આલાક; તે આલેક જ નથી હોતા,-સ્વકાર્યોકારિનું જ વસ્તુત્વ છે માટે; ત વચનત–એવા વચનથી, એવંભૂત મૃતપ્રામાણ્ય થકી. તથા–એમ પણ, સત્ર-સૂત્રમાં, ઘનિના–લેક શબ્દથી, કરમતિ–ઉત્કૃષ્ટ મતિવાળો, રિકી આદિ વિશિષ્ટ બુદ્ધિમાન એ ગણધરપદપ્રાગ્ય એમ અર્થ છે. અશ્વત્તરવરીest –ભવ્ય સીલેક જ, નહિં કે પુનઃ અન્ય. કારણ કે જે પ્રથમ સમવસરણમાં જ ભગવથી ઉપન્યસ્ત માતૃકાપદત્રયના શ્રવણુથકી પ્રદ્યોત પ્રવૃત્તિ સંત, સમસ્ત અભિલાષ્યરૂપ પ્રદ્યોત્ય એવા જીવાદિ સપ્ત તત્વ દેખનારે અને સકલ ભૂતગ્રંથ રચનારે એવો શીધ્ર થઈ જાય છે, તે અહીં પ્રહાય છે. આ એમ કયા કારણથી છે? તે માટે કહ્યું તં–ત્યાં જ, ઉત્કૃષ્ટમતિવાળા જ ભવ્ય લેકમાં તરતા–તત્વથી, નિશ્ચય વૃતિથી, પ્રતિક્ષા –શત્રુત્વોપ –પ્રદ્યોતકરણશીલત્વની ઉપપત્તિને લીધે.૩qને વા૨, વિકમે વા૨ પુરૂ પારૂ, –ઉત્પન્ન, નિગમ, વા ધ્રુવ–એમ પદત્રયના ઉપન્યાસ વડે, પ્રદ્યોતી –પ્રકૃષ્ટ પ્રકાશરૂપ પ્રદ્યોતના, તરછટતથા–તતશીલતાથી, વિધાનઘટનથી, ભગવતેની પ્રદ્યોતક શક્તિને તે જ ભવ્યલેટમાં કાન્યથી (સંપૂર્ણ પણે) ઉપગ છે એટલા માટે. Page #309 -------------------------------------------------------------------------- ________________ २०६ લલિત વિસ્તરા : (૧૪) “ઢોકતભ્યઃ ” પદ વ્યાખ્યાન ૧અર્થ-તથા “લોકપ્રદ્યોતકને” અહીં યદ્યપિ “ લેક' શબ્દથી પ્રકમથી ભવ્ય લક કહેવાય છે, ભવ્ય આલેક વચનાંશુ (વચન કિરણે) થકી પણ હોય છે, જે થકી એઓને તથા પ્રકારે દર્શન હોય છે, તેના ( તથા દર્શનના) અભાવે આલેક વ્યર્થ છે, એ વચનથી–તથાપિ અત્ર “લેક” ધવનિથી ઉત્કૃષ્ટ મતિવાળે ભવ્ય સર્વક જ પ્રહાય છે,–ત્યાં જ તત્વથી પ્રદ્યોતકરણ શીલપણાની ઉપપત્તિ (ઘટમાનતા) છે, માટે. વિવચન પ્રવચન સમુદ્ર બિન્દુમાં ઉલટી આવે જેમ ચૌદ પૂર્વની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.”—શ્રીમદ્ રાજચંદ્રજી તથા એટલે તથા પ્રકારે પૂર્વે કહ્યું હતું તેમ સમુદાયમાં પ્રવૃત્ત શબ્દ તેના અવયવેમાં પણ પ્રવર્તે છે, એ જ ન્યાયે ‘સ્ત્રોદ્યોતરસ્ય:'—લોકપ્રદ્યોતકને એ વિશિષ્ટ સૂત્રપદ અત્ર મૂક્યું છે. અહીં પ્રકમથી–ચાલુ સંબંધથી આલેક આલોક (પ્રોત) શબ્દથી વાચ્ય “પ્રોત” શબ્દ મૂક્યો તે બીજી કઈ રીતે અને તથા દર્શન ઘટતું નથી, એટલે લેક” શબ્દથી ભવ્ય લેક કહે છે. આ અંગે અન્ને વચન ટાંકયું છે, તેને ભાવાર્થ એ છે કે –“ભને. આલેક”—પ્રકાશ, સદર્શન હેતુરૂપશુતાવરણક્ષપશમ હોય છે, તે “વચનાંશુથકી પણ હોય છે, પ્રકાશના પ્રધાનહેતુરૂપ આપ્યું આગમના વચનકિરણે થકી પણ ઉપજે છે, તો પછી તેનાથી અન્ય હેતુઓ થકી તે પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દને અર્થ છે. “જે આલેકથકી એઓને તથાદર્શન હોય છે અર્થાત્ વચનકિરણોથી પણ ઉપજતા આ આલેથકી આ ભવ્યને તથા દર્શન હેય છે, જેવા પ્રકારે દશ્ય વસ્તુ સ્થિત છે, તેવા પ્રકારે દર્શન હેય છે. “તેના અભાવે આલેક વ્યર્થ છે) તથાદર્શનના અભાવે કૃતાવરણક્ષ પશમરૂપ પ્રકાશ આલોક વ્યર્થ છે, અકિંચિતકર છે, તે આલેક આલેક જ નથી, કારણ કે સ્વકાર્ય કરે તેનું જ વસ્તુત્વ છે, માટે. આ વચન પ્રમાણે પ્રોતવાચક આલેક શબ્દનો અર્થઘટના પરથી યદ્યપિ લેક શબ્દથી પ્રકમથી ભવ્ય લેક કહેવાય છે. તથાપિ અત્ર “લેક” ધ્વનિથી ઉત્કૃષ્ટમતિવાળે ભવ્યસત્ત્વક જ પ્રહાય છે-“seમતિઃ મધ્યરા વરે, અર્થાત્ આ સૂત્રમાં લેક શબ્દથી ઓત્પત્તિકી આદિ વિશિષ્ટ બુદ્ધિનિધાન એ ગણધરપદપ્રાયોગ્ય ભવ્ય સત્વક જ હવામાં આવ્યો છે. પ્રથમ સમવસરણમાં જ ભગવંતના અત્રે “ક” એટલે શ્રીમુખે ૩પ થાવ વા પુરૂ વા'—ઉત્પન્ન વા વિદન વા ઉત્કૃષ્ટમતિ ગણધર પદ ધ્રુવ એ ત્રિપદીના શ્રવણમાત્રથકી પ્રદ્યોત–પ્રકૃષ્ટ પ્રકાશ સતે, સમસ્ત યોગ્ય ભવ્ય અભિલાષ્યરૂપ (કહી શકાય એવા) પ્રદ્યોત્ય એવા જીવાદિ સપ્ત તત્વનું દર્શન કરી, જેઓ દ્વાદશાંગીની રચના કરવા માટે શીવ્ર સમર્થ થઈ ગયા હતા, એવા પ્રકૃષ્ટ મહિમાનું ગણધરદેવે જ અત્ર “લેક' શબ્દથી Jain Education Interational Page #310 -------------------------------------------------------------------------- ________________ અત્રે “લોક' એટલે ઉત્કૃષ્ટમતિ ગણધર પદવ્ય ભવ્ય ૨૦૭ વિવક્ષિત છે, નહિં કે અન્ય. કારણ કે ત્યાં જ તત્ત્વથી પ્રદ્યોતકરણશીલત્વની ઉપપતિ છે માટે. _તવિ તત્વતઃ કતવાપરેઅર્થાત તે ઉત્કૃષ્ટ મતિવાળા જ ભવ્યલેકમાં તત્વથી–નિશ્ચયવૃત્તિથી પ્રદ્યોતકરણશીલપણાની ઘટમાનતા છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ ત્રિપદી વડે પ્રકૃષ્ટ પ્રકાશરૂપ પ્રઘાત કરવાનું શીલપણું–સ્વભાવપણું ઘટે છે,ભગવંતેની પ્રદ્યોતક શક્તિને સંપૂર્ણ પણે ઝીલવાને સમર્થ તેવા મહાપાત્રો જ હોય છે, માટે. આ અંગે પરમતત્વષ્ટા શ્રીમદ રાજચંદ્રજીએ “મોક્ષમાળા' નામક મહા દશનપ્રભાવક ગ્રંથમાં ભાખ્યું છે કે – દ્રવ્યાર્થિક ભાવાર્થિક નયે આખી સૃષ્ટિનું જ્ઞાન એ ત્રણ શબ્દમાં રહ્યું છે, તેને વિચાર કઈક જ કરે છે તે સદ્ગુરુમુખની પવિત્ર લબ્ધિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? જગત એમ કહેતાં જ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્રાદિથી ભરપૂર વસ્તુ કેમ સમજી જાય છે? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહળતાને સમજું છે, કિંવા એનું લક્ષ એની અમુક બહેનતાએ પહોંચ્યું છે; જેથી જગતુ એમ કહેતાં એવડો મોટો મર્મ સમજી શકે છે, તેમજ આજુ અને સરળ સત્પાત્ર શિષ્ય નિર્ગથ ગુથી એ ત્રણ શબ્દની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા.” –શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા (બાલાવબેધ), પાઠ ૯૧ અનેકાંત એવી પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત એવું “સ ” સ્વરૂપ છે. આવા એકાક્ષરી “સ” સ્વરૂપમાં જ આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન સમાય છે. આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ જ ગણધરને દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી સુપ્રસિદ્ધ “ત્રિપદી” છે, અને એ જ અપેક્ષાવિશેષે રૂપકરૂપે ઘટાવીએ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ‘ત્રિમૂર્તિ છે.” –પ્રજ્ઞાવબોધ મેક્ષમાળા (ડે. ભગવાનદાસ કૃત), પાઠ ૨૩ ચૌદપૂર્વવિદોને પણ સ્વસ્થાને મહાન દર્શનભેદ સર્વથા પ્રકાશભેદે હેય નહિં, એમ પ્રતિપાદન १८अस्ति च च चतुर्दशपूर्वविदामपि स्वस्थाने महान् दर्शनभेदः, तेषामपि परस्पर षट्स्थानपतितत्वश्रवणात्। न चायं सर्वथा प्रकाशाभेदे, अभिन्नो ह्येकान्तेनैकस्वभावः, तन्नास्य दर्शनभेद हेतुतेति।९९ Page #311 -------------------------------------------------------------------------- ________________ २०८ લલિત વિસ્તરા : (૧) “ઢોકળોતરેગ્ય: પદ વ્યાખ્યાન અર્થ:–અને ચતુદશપૂર્વવિદોને પણ સ્વસ્થાને મહાન દર્શનભેદ છે,–તેઓના પણ પરસ્પર ષટ્રસ્થાનપતિતપણુનું શ્રવણ થાય છે માટે. અને આ (મહાન દર્શનભેદ) સર્વથા પ્રકાશભેદે હેય નહિ, કારણકે અભિન તે એકાન્તથી એકસ્વભાવી હોય, તેથી કરીને આની (પ્રકાશ અભેદની) દર્શનભેરહેતા હેય નહિં. વિવેચન અલ્પવીય ક્ષપશમ અછે, અવિભાગ વણારૂપ રે, ષષ્ણુણ એમ અસંખ્યથી, થાયે રસ્થાન સ્વરૂપ છે.”—શ્રી દેવચંદ્રજી ઉપરમાં જે કહ્યું કે ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદમાં જ આ પ્રદ્યોતકરપણું ઘટે છે, તેના જ સમર્થનમાં હવે યુક્તિ દર્શાવે છે–‘ત્તિ જ જતુરાપૂર્વવિદ્યામજિ યથાને મદન નામે અને ચતુર્દશપૂર્વવિદેને પણ સ્વસ્થાને મહાન દર્શનભેદ છે. અર્થાત બીજા અલ્પ ક્ષપશમીની વાત તે દૂર રહે, પણ ચૌદ પૂર્વનું જેને જ્ઞાન છે એવા મહાક્ષ પશમી ચિદપૂવીને પણ ચૌદપૂર્વની લબ્ધિરૂપ સ્વસ્થાને મહાનું દર્શનભેદ છે; ચૌદપૂર્વના જાણપણારૂપ એક સામાન્ય સ્થાને-કક્ષાએ સ્થિતિ કરતા ચૌદ પૂવીઓના દર્શનમાં પણ તારતમ્ય હોય છે, એક જ દશ્ય વિષયમાં પણ પ્રતીતિવિશેષરૂપ માટે ભેદ પડે છે. આ મહાન દર્શનભેદ શાને લીધે છે? ન્નિા -શક્તિ–છે, વર્તે છે, જ કાર પૂર્વોક્ત અર્થની ભાવનાથે છે, ચતુરાઈવવામf –ચતુર્દશપૂર્વવિદ પણ, તેનાથી ઇતરની વાત તે દૂર રહે, એમ “અપિ–પણ શબ્દનો અર્થ છે, વસ્થાને–ચતુર્દશપૂર્વલધિલક્ષણ સ્વસ્થાને, માન–વૃહત્, મે-દર્શનભેદ, દશ્યપ્રતીતિવિશેષ છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું –તેવામfu–તેઓને પણ, ચતુર્દશપૂર્વવિદેને પણ, પુનઃ અસલ શ્રતગ્રંથવંત એવા અન્યનું તે પૂછવું જ શું? એમ અપિ”—પણ શબ્દનો અર્થ છે, grew -પરસ્પર, અન્ય, ત્રથાન પ્રવાહૂ–જસ્થાન શ્રવણથી. અનંતભાગ, અસંખ્યય ભાગ, સંખેય ભાગ. સંગેય ગુણ, અસંખ્યય ગુણ, અનંતગુણ લક્ષણ છ વૃદ્ધિસ્થાનના અને હાનિસ્થાનના શાસ્ત્રમાં ઉપલંભને લીધે. જે એમ છે કે તેથી શું? તે માટે કહ્યું – ચાવં–અને આ મહાન દર્શનભેદ ન હોય, તથા પ્રામેસર્વથા પ્રકાશ અભેદે, એકાકાર જ મૃતાવરણાદિ ક્ષયપશામલક્ષણ પ્રકાશ સતે એમ અર્થ છે. એ જ ભાવે છે:–અમિઅભિન્ન, અનાનારૂપ, હિ–કારણ કે, તેન–એકાન્તથી, નિયવૃત્તિથી, માવ:–એકસ્વભાવી, એકરૂપ પ્રકાશ એમ પ્રકૃતિ છે. એકાન્તથી એકસ્વભાવી જ પ્રકાશમાં દ્વિતીયાદિ સ્વભાવને અભાવ છે એમ ભાવ છે. પ્રજન કહ્યું ત—તેથી કરીને, એકવભાવપણાને લીધે, –નથી, અર્ચ-આની, નમતુતા-દર્શનભેદહેતતા, દૃશ્ય વસ્તુના પ્રતીતિવિશેષની નિબન્ધનતા. Page #312 -------------------------------------------------------------------------- ________________ ચાદ પૂવીઓને પણ ષટ્રસ્થાનપતિતપણે મહાન દર્શનભેદ તો કે “તેઓના પણ પરસ્પર સ્થાન પતિતપણાનું શ્રવણ થાય છે માટે તેવામf revપzથાતિતત્વવાત.-બીજાનું તો શું, પણ તે ચતુર્દશપૂર્વ વિદ્યાનું પણ પરસ્પર પસ્થાન પતિતપણું આગમમાં સંભળાય ચોદપૂવીઓને પણ છે, તેને લીધે. અર્થાત્ અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યયભાગ વૃદ્ધિ, પસ્થાન પતિતપણે સંખ્યયભાગ વૃદ્ધિ, સંખ્યયગુણ વૃદ્ધિ, અસંખ્યયગુણ વૃદ્ધિ, અનંત યોપશમની તરતમ ગુણ વૃદ્ધિ–એમ છ વૃદ્ધિસ્થાને અને અનંતભાગ હાનિ, અસંખ્યયતાથી મહાન દર્શનભેદ ભાગ હાનિ, સંખ્યયભાગ હાનિ, સંખ્યયગુણ હાનિ, અસંખ્યય ગુણ હાનિ, અનંતગુણ હાનિ–એમ છે હાનિસ્થાનેને પરસ્પર નિયમ જે પ્રત્યેક ગુણ-સ્થાનમાં પ્રજિત છે, તે અત્રે ચતુર્દશપૂર્વ લબ્ધિસ્થાનમાં પ્રજિત છે, ત અને ચતુર્દશપૂર્વ લબ્ધિસ્થાનમાં પણ લાગુ પડે છે. કોઈ એક અમુક સ્થાનના કનિષ્ઠમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું ( Minimum ) એક અંશ (Unit) દર્શન માનીએ, તો પછી તેમાં આ સામાન્ય નિયમ પ્રમાણે હાનિ-વૃદ્ધિના 2400 uai (Permutations & Combinations ) udi a zaldal અનંત દર્શનભેદ થાય છે, તેમ અત્રે ચૌદપૂર્વ લબ્ધિરૂપ સામાન્ય કૃતજ્ઞાન સ્થાનમાં પણ અનંત દર્શનભેદ પડે છે તેનું રહસ્યકારણ મતિજ્ઞાનની તરતમતારૂપ ક્ષપશમ ભેદ છે. જેમ કેમેરાને પડદે (Diaphragm ) ઓછોવત્તો ખુલે, તેમ દૃષ્ટિમર્યાદાનું ક્ષેત્ર (Field of vision) વધઘટ થાય છે તે જ પ્રકારે જેવી ક્ષયે પશમની વધઘટ–તરતમતા હાય, જેટલું કર્મનું આવરણ ખર્યું હોય, તેટલું ઓછુંવત્ત દર્શન થાય છે. આમ એક જ ચતુર્દશપૂર્વ લબ્ધિસ્થાનમાં મતિજ્ઞાન વરણના ક્ષપશમની વિચિત્રતાના કારણે અનંત દર્શનભેદ પડે છે. આ મહાન દર્શનભેદ પડે છે તેથી શું ફલિત થાય છે તો કે–આ (મહાન દર્શન ભેદ) સર્વથા પ્રકાશભેદે હોય નહિ-7 વાર્થ સર્વથા અસામે.” સર્વથા-સર્વ પ્રકારે પ્રકાશને અભેદ–એકાકારપણું હોય, કૃતાવરણાદિના શોપશમરૂપ પ્રકાશભેદે જ્ઞાનપ્રકાશ એકાકાર-અભેદ હોય, તે આ દર્શનભેદ ઘટે નહિં. દર્શનભેદ હોય નહિં “મfમનો રાજનૈવામા : ઈ. કારણ કે અભિન્ન તે એકાન્તથી એકસ્વભાવી હોય, તેથી કરીને આની (પ્રકાશ અભેદની) દર્શનભેદ હેતુતા હોય નહિ– તન્નાથનમતુતા”. અર્થાત જે અભિન્ન હોય, ભિન્ન પ્રકારને નાનારૂપ ન હોય, તે એકાન્તથી–નિયમથી એકસ્વભાવવાળો હેય આ સર્વત્ર લાગુ પડતા સાર્વત્રિક નિયમ પ્રમાણે જે તે ક્ષયોપશમરૂપ જ્ઞાનપ્રકાશ અભિન્ન હોય તો તે એકસ્વભાવી હવે જોઈએ, અને આમ એકસ્વભાવપણું હેતાં આ પ્રકાશઅભેદનું દર્શનભેદહેતુપણું હેય નહિં, દશ્ય વસ્તુના પ્રતીતિવિશેષનું કારણ પણું હેય નહિં. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ લલિત વિસ્તર : (૧૪) “પ્રોતઃ પદ વ્યાખ્યાન પ્રકાશઅભેદે દર્શનભેદ કેમ ન હોય? તે યુક્તિથી ભાવન કરે છે– १९स हि येन स्वभावेनैकस्य सहकारी तत्तुल्यमेव दर्शनमकुर्वन्न तेनैवापरस्य, तत्तत्त्वविरोधादिति भावनीयं ।२०० અર્થ-કારણ કે તે (પ્રકાશ) જે સ્વભાવ વડે એકને સહકારી હતાં તતતુલ્ય જ (પ્રથમ દૃષ્ટા સમ જ) દશન નહિ કરતો તો, તે વડે કરીને જ અપરને (દ્વિતીય દષ્ટને) સહકારી નથી,–તતતત્વના વિરોધને લીધે, એમ ભાવન કરવા ગ્ય છે.૧૦૦ વિવેચન “લોકાલોક પ્રકાશક નાણ, ભવિજન તારણ જેહની વાણી પરમાનંદ તણે નીશાણ, તસુ ભગતે મુજ મતિ ઠહરાણી કુસુમાંજલિ મેલે નેમિ જિમુંદા.” શ્રી દેવચંદ્રજી પ્રકાશઅભેદ હોય તે દર્શનભે હેતુપણું હોય નહિં એમ જે ઉપરમાં કહ્યું, તેનું જ અત્રે ભાવન કર્યું છે. કારણ કે “સ ચેન સ્વમાનનારા લt? તે પ્રકાશ જે આત્મગત સ્વભાવ વડે કરીને એક દષ્ટાને સાધ્ય એવી દશનક્રિયામાં સહાયરૂપ સહકારી છે, તે “તતતુલ્ય જ દર્શન નહિં કરતો સતે, તતુલ્યમેવ હનમન-તે પ્રથમ દૃષ્ટા તુલ્ય જ-સમાન જ વસ્તુબોધ નહિં કરતે સતે, “તે વડે કરીને જ અપરને સહ કારી નથી”—તેવસ્થ–તે પ્રથમ દૃષ્ટાના સહકારી સ્વભાવ વડે જ બીજા દૃષ્ટાને સહકારી નથી. gfસા :—એ જ ભાવે છે –સ રિ-કારણ કે તે પ્રકાશ, વેન દવમાન–જે આત્મગત સ્વભાવ વડે કરીને, gવાઘ–એક દષ્ટાને, સદારા–સાધ્ય એવી દર્શનક્રિયામાં સહાય, તત્તન્યાતેની તુલ્ય જ, પ્રથમ દષ્ટા સમ જ, – દર્શન, વસ્તુબેધ, નિ–નહિં કરતો, અવિદધાન, –ન, રાતે વડે જ, પ્રથમ દૃષ્ટાના સહકારી સ્વભાવ વડે, મરચ-અપરને, દ્વિતીય દૃષ્ટાને, સહકારી એમ સમજાય છે. કયા કારણથી? તે માટે કહ્યું તત્તાવિરોધાત-અતુલ્ય દર્શનકરણમાં તેને તત્ત્વના વિરોધને લીધે; તજ્જ–તેનું, અપર દષ્ટસહકારિ એકસ્વભાવનું, તરવં–તત્વ, પરાભુપગત એવું પ્રથમ દસહકારિપણું, તજી–તેના, વિરોધાત્—વિરોધને લીધે, અપર દષ્ટાના સહકારિપણુ વડે કરીને જ નિરાકૃતિને લીધે. તિ–એમ, આ. મા –ભાવનીય છે, આની ભાવના કાર્યો છે. કારણકે કારણભેદપૂર્વક જ નિશ્ચયથી કાર્યભેદ છે. તેથી અવિશિષ્ટ હેતુ થકી પણ વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિના અભ્યપગમમાં જગતપ્રતીત કારણચિત્ર્ય વ્યર્થ જ થાય. અને તથા પ્રકારે કહ્યું છે “નાદાન મત્સાઈ, નાન્યWITTTTળના अन्यथा न व्यवस्था स्यात्, कार्यकारणयोः क्वचित् ॥" (અર્થાત) અકારણ કાર્ય ન હય, અન્ય કારણરૂપ કારણવાળું કાર્ય ન હોય; નહિં તે કવચિત કાર્ય-કારણની વ્યવસ્થા ન હોય. Page #314 -------------------------------------------------------------------------- ________________ ઇતરેતરાપક્ષી વસ્તુસ્વભાવ ગણધર જ ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદો ૨૧૧ આમ કયા કારણથી? તે માટે કહ્યું–‘તત્તત્વના વિરોધને લીધે.” “તત્તાવિરોધાત”. અતુલ્ય અસમાન દર્શનકરણ સતે, અપર દૃષ્ટાના સહકારી એવા તે એકસ્વભાવનું તત્વ પરે માનેલું જે પ્રથમ દષ્ટસહકારિપણું, તે અપર દષ્ટાના સહકારિપશમરૂપ પ્રકાશના પણુ વડે કરીને જ વિરોધ પામે છે. અર્થાત્ તે પ્રકાશ જે તુલ્ય સ્વભાવભેદે દર્શનભેદ દર્શન નથી કરતે, તો પ્રથમ દૃષ્ટા પ્રત્યે તે પ્રકાશના સહકારી સ્વભાવનું દ્વિતીય દૃષ્ટા પ્રત્યેના તે પ્રકાશના સહકારી સ્વભાવ થકી નિરાકરણ થાય છે. જૂદા જૂદા છાનું દર્શનરૂપ કાર્ય જે જુદું છે, તે તેના કારણરૂપ પ્રકાશસ્વભાવ પણ જુદે જુદે જ છે. કારણ કે કારણભેદપૂર્વક જ નિશ્ચયથી કાર્યભેદ છે. તેથી અવિશિષ્ટ હેતુ થકી પણ કાર્યની ઉત્પત્તિ જો માનવામાં આવે, તે જગપ્રતીત કાર|વૈચિત્ર્ય વ્યર્થ જ થાય, અથવા કાર્યકારણના નિયમની કોઈ વ્યવસ્થા રહેવા પામે નહિં. આ અંગે શ્રી મુનિસુંદરસૂરિજીએ પંજિકામાં ટકેલા ક્ષેકમાં કહ્યું છે તેમ “અકારણ-કારણ વિનાનું કાર્ય ન થાય, અને અન્યના કારણરૂપ કારણવાળું કાર્ય ન થાય, નહિં તે કવચિત્ કાર્યકારણની વ્યવસ્થા ન હોય ” તાત્પર્ય કેબે જૂદા જૂદા દષ્ટાને તુલ્ય-સમાન દર્શન નહિં ઉપજાવતા ક્ષપશમરૂપ પ્રકાશસ્વભાવ અવશ્ય જુદે જુદે જ હો જોઈએ. આમ ક્ષપશમરૂપ પ્રકાશને સ્વભાવભેદ છે, એટલે જ દર્શનભેદ હોય છે. “એમ ભાવ નીય છે ”—એમ જે આ કહ્યું તે ભાવન કરવા ગ્ય છે. પરસ્પર અપેક્ષાવાળો કાર્ય-કારણરૂપ વસ્તુસ્વભાવ ને તેને આધીન ફલસિદ્ધિ દર્શાવે છે– २०इतरेतरापेक्षो हि वस्तुस्वभावः, तदायत्ता च फलसिद्धिरिति, उत्कृष्टचतुर्दशपूर्वविल्लोकमेवाधिकृत्य प्रद्योतकराः। १०२ અર્થ –કારણ કે ઇતરેતરાપેક્ષ વસ્તુસ્વભાવ છે અને તદાયત્ત (તેને આધીન) ફલસિદ્ધિ છે. એટલા માટે ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદ્ લેકને જ અધિકૃત કરી (આશ્રી પ્રદ્યોતક છે.' :–ભાવનિકા સ્વયં પણ કહે છે – તતક્ષ –ઇતરેતરાપેક્ષી, હિ-કારણ કે અર્થમાં, તર:–અંતર, કારણ વસ્તુ સ્વભાવ, રૂતાં-ઇતરને (કાયંવસ્તુ–સ્વભાવને), અને કાર્ય વસ્તુસ્વભાવ કારણ વસ્તુસ્વભાવને ક્ષતૈિ–અપેક્ષે છે, આથે છે, તે તરેતર :-ઇતરેતરાપેક્ષ વસુમાવઃ–વસ્તુસ્વભાવ, કાર્ય–કારણરૂપ પદાર્થનું સ્વતત્વ. તેથી શું? તે માટે કહ્યું તેાયત્ત ર–અને તેને આયત્ત, કાર્યાપેક્ષ કારણુસ્વભાવને આયા, સદ્વિ–ફલસિદ્ધિ, કાયસિદ્ધ, કાનપત્તિ. જેવા પ્રકાશરૂપ કારણસર તેવું દર્શનરૂપ કાર્ય ઉપજે છે એમ ભાવ છે. તિ–એટલા માટે, આ પ્રક શભેદથી દર્શનભેદરૂપ હેતુ થકી, ૩ષ્ટતુરાપૂર્વાધિકાર – ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિત લેકને જ, –નહિં કે અન્ય સ્થાનહીન મૃતલબ્ધિવાળાને, ધિરા-અધિકૃત કરી, આશ્રીને પ્રોતઃ –પ્રદ્યોતકરા. સતિ અને એમ આ આપન્ન થયું કે ભાગવતની પ્રજ્ઞાપનારૂપના પ્રદ્યોતથી જેણે નિખિલ અભિલાય ભાવકલાપ પ્રતિપન્ન કર્યો છે, એવા ગણધરો જ ઉત્કૃષ્ટ ચતુદર્શપૂર્વવિદો હોય છે. ગણધરાતે જ ભગવંતની પ્રજ્ઞાપના થકી જ ઉત્કટ પ્રકાશલક્ષણ પ્રદ્યોતના સંપાદનનું સામર્થ્ય છે માટે. ત્યારે એમ તે ગણધર શિવાય અન્યોને ભગવતવચન થકી અપ્રકાશ પ્રાપ્ત થાય છે એમ જ કહો, તો તેમ નથી–ભગવતવચનથી સાધ્ય પ્રદ્યોતના એક દેશના એઓમાં ભાવને લીધે, પૃથફ પૂર્વાદિ દિશાઓમાં દિગદર્શક પ્રકાશની જેમ, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ લલિત વિસ્તરા : (૧૦) “લાતાગ્ય’ પદ વ્યાખ્યાન વિવેચન કારણ જેગે છે કારણ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ...સંભવદેવ.” શ્રી આનંદઘનજી ઉપર જે ક્ષપશમરૂપ પ્રકાશભેદે દર્શનભેદની વાત સિદ્ધ કરી, તેની જ અત્ર ભાવના કરી છે–ફતરેતર દિ વસ્તુમra: ” ઈ. કારણ કે ઇતરેતરાપેક્ષ વસ્તુ સ્વભાવ છે અને તદાયત્ત (તેને આધીન) ફલસિદ્ધિ છે. અર્થાત ઇતરેતરાયેલી વસ્તુસ્વભાવઇતર–કારણવસ્તુસ્વભાવ ઇતરને-કાર્ય વસ્તુસ્વભાવને, અને કાર્ય વસ્તુ સ્વભાવ કારણવસ્તુસ્વભાવને અપેક્ષે છે, આશ્રય કરે છે, એ ઈતરાપેલી વસ્તુસ્વભાવ છે, કાર્યકારણરૂપ પદાર્થનું સ્વતત્વ છે; અને “તવાયત્તા જ સ્ટસિન્નિા તેને-કાર્યાપેક્ષ કારણુસ્વભાવને આધીન ફલસિદ્ધિ છે; જે પ્રકાશરૂપ કારણસ્વભાવ છે તેવું દર્શનરૂપ કાર્ય ઉપજે છે એમ ભાવ છે. એટલા માટે ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદ્ લકને જ અધિકૃત કરી (ઓશ્રીને) પ્રદ્યોતકરે છે. “ફરજતુર્વા[વિણો જાધિકૃત્ય પ્રતવિરા; અર્થાત્ એટલા માટે આ સર્વ ન્યાયચર્ચા પરથી ફલિત થાય છે કે પ્રકાશભેદે દર્શનભેદરૂપ હેતુથકી ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદ્ લેકને જ--નહિં કે અન્ય વસ્થાનહીન કૃતલબ્ધિવંતને--અધિકૃત કરીને, આશ્રીને, ભગવંતો “પ્રદ્યોતક” છે. અને એમ આ ઉપરથી આ પણ ફલિત થયું કે -ભગવંતના પ્રજ્ઞાપનારૂપ પ્રદ્યોતથીપ્રકૃષ્ટ પ્રકાશથી જેણે સકલ અભિલા-કહી શકાય એ ભાવકલાપ પ્રતિપન્ન-ગ્રહણ કર્યો છે, એવા ગણધરે જ ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદે હેય છે. ગણધરે જ કારણ કે ગણધરને જ ભગવંતની પ્રજ્ઞાપના થકી જ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદો પ્રકાશરૂપ પ્રદ્યોતના સંપાદનનું સામર્થ્ય છે માટે અર્થાત્ ગણધરે જ તે ભગવંતેને “પ્રદ્યોત—પ્રકૃષ્ટ પ્રકાશ પૂર્ણપણે ઝીલવાના પૂર્ણ પાત્ર (Receptacle) છે. ત્યારે એમ તે ગણધર શિવાય બીજાઓને ભગવતુવચન થકી અપ્રકાશ પ્રાપ્ત થાય છે, એમ જે શંકા કરે, તે તેમ નથી. કારણ કે ભગવત્વચનથી સાધ્ય એવા પ્રદ્યોતના એક દેશને એઓમાં ભાવ-હેવાપણું છે,–જેમ સર્વદિગપ્રકાશક પ્રકાશને પૂર્વ આદિ એક વા વધારે દિશામાં પ્રકાશભાવ હોય છે તેમ. પ્રદ્યોત્ય તે સપ્ત પ્રકારનું છવાદિ તત્ત્વ, એ સ્પષ્ટ કરે છે– प्रद्योत्यं तु सप्तप्रकारं जीवादितत्त्वं, सामर्थ्य गम्यमेतत्, तथाशाब्दन्यायात् । अन्यथा अचेतनेषु प्रद्योतनायोगः, प्रद्योतनं प्रद्योत इति भावसाधनस्यासम्भवात् । अतो ज्ञानयोग्यतैवेह प्रद्योतनमन्यापेक्षयेति । तदेवं स्तवेष्वपि एवमेव वाचकप्रवृत्तिरिति स्थितम् ॥१०२ Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રદ્યોત્ય તે જીવાદિ તત્ત્વ: જ્ઞાનયોગ્યતા જ અહી અન્ય અપેક્ષાએ પ્રદ્યોતન ૨૧૩ રીઅથ:—પ્રદ્યોત્ય તા સપ્ત પ્રકારનું જીવાદિ તત્ત્વ છે, એ સામર્થ્યગમ્ય છે,તથાપ્રકારના શાબ્દ ન્યાયથી. અન્યથા (નહિં તે ) અચેતનામાં પ્રદ્યોતનના અયોગ હોય,— પ્રદ્યોતન તે પ્રદ્યોત એમ ભાવસાધનના અસભવને લીધે. એથી કરીને જ્ઞાનયોગ્યતા જ અહી અન્ય અપેક્ષાએ પ્રદ્યોતન છે. તેથી એમ સ્તવામાં પણ એમ જ વાચકપ્રવૃત્તિ છે એમ સ્થિત છે—તિ સ્થિત ૧૦૨ વિવેચન ** * જીવ અજીવ પદાર્થા, પુણ્ય પાપ આસવ તથા મધ; સંવર નિર્જરા મેાક્ષ, તત્ત્વ કહ્યાં, નવ પદાર્થ સંબંધ. જીવ, અજીવ વિષે તે, નવે તત્ત્વના સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રમેાધ્યા મહાન મુનિરાય.” શ્રીમદ્ રાજચંદ્રજી એમ પ્રદ્યોતકરની સિદ્ધિ કરી, પ્રદ્યોતનીય–પ્રદ્યોતન કરવા ચેાગ્ય વસ્તુના નિર્ધારણાર્થે કહ્યું --‘પ્રથોત્યું તુ સપ્તñાર નીતિત્ત્વ' · પ્રદ્યોત્ય તા સપ્ત પ્રકારનું જીવાદિતત્ત્વ છે, એ સામગમ્ય છે,--તથાપ્રકારના શાબ્દ ન્યાયથી.' અર્થાત પ્રોત્ય-પ્રદ્યોતવિષય જીવ-મજીવ-આશ્રવ–મધ-સંવર–નિર્જરા-મેક્ષરૂપ સાત પ્રકારનું તત્ત્વ છે. એ સૂત્રમાં અનુપાત્ત-મહુવામાં નહિ' આવેલ છતાં સામ ગમ્ય છે, તથાપ્રકારના શાબ્દ ન્યાયથી વ્યાકરણનિયમથી સમજી શકાય છે. તે શાબ્દન્યાય એ છે કે ક્રિયાકર્તાની સિદ્ધિ સતે સક્રમ ધાતુમાં નિયમથી તે પ્રકારના કર્મના ભાવ હાય છે, એટલે ‘ પ્રદ્યોત્ ' ધાતુમાં એ નિયમ લાગુ પડે છે, માટે. તા ન્નિષ્ઠા:——એમ પ્રદ્યોતકરની સિદ્ધિ સતે પ્રદ્યોતનીયના નિર્ધારણાર્થે કહ્યું :—પ્રોત્યું તુ—પ્રદ્યોતવિષય પુનઃ, સપ્તપ્રદર-સપ્ત પ્રકારનું, સપ્તભેદવાળુ, નીતિથૅજીવ–અજીવ આશ્રવ-બંધસંવર–નિર્જરા–મેાક્ષ લક્ષણ વસ્તુ સામર્થ્યનમંતત—એ સૂત્રમાં અનુપાત્ત છતાં સામર્થ્યગમ્ય છે. કયા કારણથી ? તે માટે કહ્યું —તથારાટ્યાત્—તથાપ્રકારના શાબ્દ ન્યાયથી, ક્રિયાકર્નોની સિદ્ધિ સતે સકમ' ધાતુઓમાં નિયમથી તત્પ્રકારના કર્મોના ભાવને લીધે, શંકા-જીવાદિ તત્ત્વ પ્રદ્યોતધર્મવાળુ' પણ કેમ ન હાય ?—જેથી કરીને ભગવાના સંપૂર્ણ જ લાકના પ્રદ્યોતકરપણાની સિદ્ધિ હૈાય. એમ આશકીને વ્યતિરેક કહ્યો:—અન્યથા પ્રદ્યોતત છેડીને, અદ્વૈતનેપુ—અચેતનેામાં, ધર્માસ્તિકાય આદિમાં પ્રથોતનાયોન:-પ્રદ્યોતનના અયેાગ હાય, કેવી રીતે ? તે માટે કહ્યુ—પ્રદ્યોતને પ્રોત કૃતિ માત્રસાધનસ્થાનમવાત—પ્રદ્યોત એમ. ભાવસાધનના અસભવને લીધે. આપ્તવયનથી સાધ્ય એવા શ્રુતાવરણુ ક્ષયાપશમ તે માત્ર:—ભાવ છે, સાધન તુ— સાધન તા પ્રદ્યોત છે, ( પાઠાંતર: માત્રસાધન: પ્રદ્યોત—ભાવસાધન પ્રદ્યોત છે). તે અચેતનેામાં કઈ રીતે ઢાય ? એટલા માટે કહ્યુ :– - ગત:...માથી કરીને, અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં ભાવસાધન પ્રદ્યોતના અસભવને લીધે, જ્ઞાનયો તેવ—જ્ઞાનયેાગ્યતા જ, શ્રુતજ્ઞાનજ્ઞાતૃવ્યાપારરૂપ ( પાંતિરઃ શ્રુતજ્ઞાનલક્ષણ જ્ઞાતૃવ્યાપારરૂપ) જ્ઞાનપ્રતિ વિષયભાવ–પરિણતિ જ, હૃદ—અહીં, અચેતનામાં પ્રદ્યોતનૅ-પ્રદ્યોતન, પ્રકાશ, સ્થાપેક્ષવા —અન્ય અપેક્ષાએ, તેના સ્વરૂપના પ્રકાશક એવા આપ્તવચનને અપેક્ષીને. જેમ સ્ફુટપણે પ્રદીપપ્રભાદિક પ્રકાશકને અપેક્ષીને ચક્ષુષ્પંત દૃષ્ટાને દૃશ્ય એવા ધટાદિની દનવિષયભાવ પરિણતિ જ પ્રકાશ છે, તેમ અહીં પણ યેાજ્ય છે,—નહિં કે શ્રુતાવરણુ ક્ષયાપશમલક્ષણ. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ લલિત વિસ્તરા : (1) “રોજગતમ્ય: પદ વ્યાખ્યાન અત્રે શંકા થવી સંભવે છે કે—જવાદિ તત્વ પ્રદ્યોતધર્મવાળું પણ કેમ ન હોય? જેથી કરીને ભગવંતોના સંપૂર્ણ જ લેકના પ્રદ્યોતકરપણાની સિદ્ધિ હેય. એના નિવારણાર્થે વ્યતિરેક કો–“અન્યથા અચેતનામાં પ્રદ્યોતનને અયોગ હોય.”—“અન્યથા અતy પ્રતનાની, અર્થાત્ અન્યથા–નહિં તે, પ્રદ્યોત્યપણું છોડીને, ધર્માસ્તિકાયાદિ અચેતનમાં પ્રદ્યોતનને અયોગ હોય, પ્રદ્યોતન-પ્રકાશ પામવાપણું ઘટે નહિં. કેવી રીતે ? તે માટે કહ્યું-- “પ્રદ્યતન તે પ્રદ્યોત એમ ભાવસાધનના અસંભવને લીધે ” અર્થાત્ જ્ઞાનયોગ્યતા જ આપ્તવચનથી સાધ્ય એ કૃતાવરણક્ષપશમરૂપ જે ભાવ, અહીં અન્ય અપેક્ષાએ તેનું સાધન પ્રદ્યોત છે; એટલે સૂતાવરણક્ષપશમ ભાવના સાધનપ્રદ્યોતન રૂપ પ્રદ્યોતને અચેતનમાં સંભવ શી રીતે હોય? “એથી કરીને જ્ઞાનયોગ્યતા જ અહીં અન્ય અપેક્ષાએ પ્રદ્યતન છે.” અતી નથી તૈવૈg guતનમા ક્ષયા. એટલા માટે જ–અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં પશમ ભાવસાધનારૂપ પ્રદ્યોતના અસંભવને લીધે જ, જ્ઞાનયેગ્યતા એટલે કે કૃતજ્ઞાતાના વ્યાપારરૂપ જ્ઞાન પ્રતિ વિષયભાવપરિણતિ એ જ અહીં–અચેતનમાં અન્ય અપેક્ષાએ એટલે કે તેના સ્વરૂપના પ્રકાશક એવા આપ્તવચનને અપેક્ષીને પ્રદ્યોતન – પ્રકાશ છે તાત્પર્ય કે–અચેતનમાં ક્ષયેશમભાવરૂપ પ્રદ્યોતન-પ્રકાશન અશક્ય છે, પણ જ્ઞાનયોગ્યતારૂપ-રેય૫ણારૂપ પ્રદ્યોતન-પ્રકાશન જ શક્ય છે. “જેમ પ્રદીપપ્રભાદિક પ્રકાશકને અપેક્ષીને ચક્ષુષ્મત દષ્ટાને દશ્ય એવા ઘટાદિની દર્શન-વિષયભાવપરિણતિ એ જ પ્રકાશ છે, તેમ અહીં પણ જ્ય છે,–નહિ કે કૃતાવરણ-ક્ષયોપશમ લક્ષણ પ્રકાશ.” અર્થાત્ ઘટાદિ જેમ દર્શનને વિષય બને એ જ એને પ્રકાશ છે, તેમ અચેતને જ્ઞાનને વિષયભાવ પામે–રેય બને એ જ એને પ્રકાશ છે. આવા વિશિષ્ટ અર્થમાં પ્રયુક્ત કરાબ્દનું તત્ત્વથી અપુષ્કલપણું નથી, એમ સૂચવે છે– एतेन 'स्तवेऽपुष्कलशब्दः प्रत्यवायाय' इति प्रत्युक्तं, तत्त्वेनेदृशस्यापुष्कलत्वा योगाद् ॥१०३ કે રૂતિ વાતવર: | ૨૪ .. અર્થ:–આ વડે કરીને “સ્તવમાં અપુષ્કલ શબ્દ પ્રયવાયાથે હોય છે એને પ્રત્યુત્તર કહી દેવા,–તત્ત્વથી આવાના અપુષ્કલપણાને અયોગ છે, માટે.૧૩ I ઈતિ લેકપ્રદ્યોતક / ૧૪ . સિદ–તેન–આ વડે, લકત્તમ આદિ પદપંચક વડે, પુરાણ:-અપુષ્કલ શબ્દ, લેકરઢ સંપૂર્ણ સ્વઅર્થને અનભિધાયક.. તન-ઈત્યાદિ. તત્ત્વન–તત્ત્વથી, વાસ્તવી સ્તવનવૃત્તિને અશ્રીને, રિફાય–આવાના, વિભાગથી પ્રવૃત્ત લેક શબ્દના સંપૂર્ણ સ્વઅર્થ અનભિધાને પણ, પુરુત્વાથનાતુ-અપુષ્કલપણાના અયોગને લીધે, ન્યૂનત્વના અઘટનને લીધે. લેકરૂઢ સ્વઅર્થ અપેક્ષાએ તે અપુષ્કલવ યુક્ત હેય પણ ખરું, એટલા માટે તત્ત્વનું ગ્રહણ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તમાદિ પ્રકારે અહંત ભગવતેને પરમ લેકેપકાર ૨૧૫ વિવેચન “ કુલ વિસંવાદ જેહમાં નહિ, શબ્દ તે અર્થ સંબંધી ર’– શ્રી આનંદઘનજી આ ઉપરથી “સ્તવમાં અનુષ્કલ શબ્દ પ્રત્યવાય (અપાય-હાનિ) અર્થે હોય છે એને પ્રત્યુત્તર કહી દેવા. લેકમાં રૂઢ એવા સંપૂર્ણ સ્વઅર્થને અનભિધાયક–વાચક નહિં તે “અપુષ્કલ” શબ્દ કહેવાય છે. આ અપુષ્કલ–અસંપૂર્ણ અર્થવાચક શબ્દ જે સ્તવમાં પ્રજાય, તો તે પ્રત્યવાયનું-અપાયનું-હાનિનું કારણ હોય છે, એવી દલીલને રદીઓ ઉપર કહેલી યુક્તિઓથી આપી દેવાયે. કારણ કે “તત્વથી આવાના અપુષ્કલપણને અગ છે માટે.” “ તદાWાપુત્રત્યાગાત'. અર્થાત્ સંપૂર્ણ સ્વઅર્થનું અનભિધાન -અકથન છતાં પણ સ્તવપ્રવૃત્તિને આશ્રીને આવાના એટલે કે આમ વિભાગથી પ્રવૃત્ત લેક શબ્દના અપુલપણુ-અસંપૂર્ણપણને અાગ છે, ન્યૂનપણાનું અઘટમાનપણું છે માટે. લોકરૂઢ સ્વઅર્થ અપેક્ષાએ તો અપુષ્કલપણું યુક્ત હોય પણ ખરૂં, એટલા માટે તત્વથી” એમ કહ્યું છે. I fત રોવા દ્યોતક્ષRT: II ૨૪ / એમ લકત્તમતાદિ પ્રકારે ભગવંતનું પરમ લોપકારિપણું સિદ્ધ થયું, એમ ઉપસંહાર કરે છે— २३एवं लोकोत्तमतया लोकनाथभावतो लोकहितत्वसिद्धेर्लोकप्रदीपभावात् लोकप्रद्योतकरत्वेन परार्थकरणात् स्तोतव्यसम्पद एव सामान्येनोपयोगसम्पदिति ॥ ४ ॥१०४ ॥ इति स्तोतव्यसम्पद एव सामान्येन उपयोगसम्पत् ॥ ४ ॥ અર્થ એમ લેકોત્તમતાથી, લેકનાથભાવથી, લેકહિતત્વસિદ્ધિથી, લેકપ્રદીપભાવથી, લોકપ્રદ્યોતકરપણાથી, પરાર્થકરણ થકી તેતવ્યસંપની જ સામાન્યથી ઉપગસંપદ્ ( કહી). | ઈતિ સ્વૈતવ્યસંપની જ સામાન્યથી ઉપયોગસંપદ્ધ II & In વિવેચન “ઉપકારી શિર સેહરે, ગુણને નવિ આવે પાર; શ્રી નવિજય સુશિષ્યને, હે નિત્ય મંગળમાળ.”—–અયવિજયજી એમ “ક” શબ્દના જૂદા જૂદા અર્થમાં પ્રયોગ કરવા પૂર્વક ઉપરમાં વિવરી બતાવ્યું તેમ, ભગવંતનું પરોપકારકરણ આ લેકેરમ આદિ સૂત્રપંચથી વર્ણવ્યું છેઃ (૧) પરમ પરોપકારપરાયણતા આદિ ઉત્તમ ગુણગણુથી સકલ ભવ્યઅહંત ભગવતેને સત્વ લેકમાં ઉત્તમતારૂપ લકત્તમતાથી આ ભગવંતોનું સર્વ પરમ લોકેષકાર લેક પ્રત્યે પરમ પરોપકારકરણનું સમર્થપણું દાખવ્યું છે. (૨) બીજાધાન આદિને ચગ્ય વિશિષ્ટ ભવ્યસના યોગ-ક્ષેમ કરવારૂપ ખરેખરા નાથપણાથી-લોકનાથભાવથી આ ભગવંતોને તે તે ભવ્ય છે પ્રત્યે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ લલિત વિસ્તા: (૧૪) “ ત્રોતન્ય: પદ વ્યાખ્યાન નિષ્કારણ કરુણાજન્ય પરમ પરોપકાર જ દાખવ્યું છે. (૩) સર્વ જીવલેક પ્રત્યે વા પંચાસ્તિકાયમય અખિલ લેક પ્રત્યે પૂર્વાપર સપરિણામ હિત કરવારૂપ લોકહિતત્વસિદ્ધિથી આ ભગવંતોને સર્વ લેક પ્રત્યેને પરમ પરોપકાર પ્રદર્શિત કર્યો છે. (૪) ભગવંતના જ્ઞાનપ્રકાશને ઝીલનારા વિશિષ્ટ સંક્સિલેકના હૃદયમાં દીવામાંથી દીપે પ્રગટે એમ જ્ઞાન પ્રદીપ પ્રગટાવવારૂપ લોકપ્રદીપભાવથી પણ આ લેકપ્રદીપે તે તે એગ્ય જ પ્રત્યે અનન્ય પરમ ઉપકાર જ કરે છે. (૫) અને ઉત્કૃષ્ટમતિવાળા ગણધરૂપ વિશિષ્ટ ભવ્ય લેકને પ્રોત-પ્રકૃષ્ટ પ્રકાશ કરવારૂપ લોકપ્રદ્યોતકરપણુથી પણ આ ભગવંતો તે મહાનુભાવ મહામતિ મહાત્માઓ પ્રત્યે પણ અનુપમ પરમ ઉપકાર કરે છે. આમ આ પાંચ વિશેષણ વડે ભગવંતોનું પરમ પરાર્થકરણ-પરોપકારકરણ દાખવી, આ ભગવંતોની સ્તતવ્યસંપદુની જ બીજાઓને-પાને પરમ ઉપગરૂપ થઈ પડતી એવી સામાન્યથી ઉપયેગસંપદ્ કહી. ॥ इति स्तोतव्यसम्पद एव सामान्येन उपयोगसंपत् ॥ ४ ॥ બી Page #320 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધિકાર ઉપયોગસંપર્ની જ હેતુસંપદ્ ૧૫. અભયદ ‘મયેભ્યઃ પદ વ્યાખ્યાન ભગવતે જ તેવા તેવા પ્રકારે સર્વકલ્યાણહેતુઓ છે, એ પ્રદર્શિત કરવા અભયાદિ સુત્રપંચકને ઉપન્યાસ– 'साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवद्वहुमानादेव विशिष्टकर्मक्षयोपशमभावाद् अभयादिधर्मसिद्धिस्तव्यतिरेकेण नैःश्रेयसधासम्भवाद भगवन्त एव तथा तथा सत्त्वकल्याणहेतव इति प्रतिपादयन्नाह ‘સમથયા” इत्यादि सूत्रपञ्चकम् ॥१०५ પશિT –ન્મનિટુ ઈત્યાદિ. મવનિ –સંસારેગ. જેમકે “વાથ: નિહિતાય: પમાપવામ્ | સમriામા: નામા, નવમુત્પાદ્રિ મામ્ ! ” (અથત) કાય સંનિહિત અપાયવાળી છે, સંપદ આપદાઓનું પદ છે, સમાગમ અપગમ સહિત છે, ઉત્પત્તિમંત સર્વ ભંગુર (નાશવંત) છે, એમ ચિન્તાલક્ષણ ભવનિર્વેદ, ર ાા ાા –તે જ હાર, ઉપાય, સૈજ–તે વડે, ભગવંત તથા તથા સર્વકલ્યાણહેતુઓ છે એમ ઉત્તર–આગળ સાથે સંબંધ છે. કેવી રીતે ? તે માટે કહ્યું અર્થત–અર્થથી, તત્તવૃત્તિથી, મનાદ્રમાનાર–ભગવબહુમાન થકી જ, અર્હત્પક્ષપાત થકી જ–ભવનિર્વેદના જ ભગવર્બહુમાનપણાને લીધે. તેથી શું? તે માટે કહ્યું–વિરાટવક્ષપ્રમભાવાત-વિશિષ્ટહ્ય–વિશિષ્ટ, મિથ્યાવહાદિ, g:-કમને ક્ષારામ –ઉક્તરૂ૫ ક્ષપશમ, તદ્દાવાતુ–તેના ભાવને લીધે. તેથી પણ શું? તે માટે કહ્યું–સમરિસિદ–અભયાદિ ધર્મની સિદ્ધિને લીધે, અભય-ચક્ષુ-માર્ગ-શરણઆદિ ધર્મના ભાવને લીધે. વ્યતિરેક કહ્યો – તવ્યતિરે –તેના વ્યતિરેકથી, અભયાદિ ધર્મની સિદ્ધિના અભાવથી, મૈ ઇત્તરમવાતનૈશ્રેયસ ધર્મના અસંભવને લીધે, નિઃશ્રેયસ ફલવાળા સમ્યગદર્શનાદિ ધર્મોના અધટનને લીધે. માવત્ત T-અહેતલક્ષણુ ભગવંતે જ, તથા તથા–તથાતથા પ્રકારે, અભયદાનાદિ પ્રકારથી, સર્વાઇદેતવા સત્ત્વકલ્યાણહેતુઓ, સમ્યક્ત્વાદિ કુશલપરંપરાકારણ. ૨૮ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ લલિત વિતા : (૧) “ક્રમm: પદ વ્યાખ્યાન અર્થ :––ભવનિર્વેદ દ્વારા અર્થથી ભગવદબહુમાનથકી જ વિશિષ્ટ કર્મક્ષ પશમ ભાવને લીધે અભયાદિ ધર્મની સિદ્ધિ હોય છે, અને તે સિવાય નિ શ્રેયસ ધર્મને અસંભવ હોય છે—માટે, ભગવંતે જ તથા તથા પ્રકારે સત્ત્વકલ્યાણહેતુઓ છે, એમ પ્રતિપાદન કરતાં કહ્યું અભયદાને’ ઈત્યાદિ સૂવપંચક ૧૦૫ વિવેચન સંભવ દેવ તે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.” શ્રી આનંદઘનજી હવે આ ઉક્ત ગુણલક્ષણસંપન્ન ભગવતે જ તથા તથા પ્રકારે અભયદાનઆદિ તેવા તેવા પ્રકારે સત્વકલ્યાણહેતુઓ --જગજના કલ્યાણકારણે છે, એમ પ્રતિપાદન કરવા માટે અત્ર “૩મયથાળ –ામખ્યઃ —-અભયદોને એ આદિ સૂત્રપંચક મૂકયું છે, અને તેને પ્રસ્તાવ રજૂ કરતાં વૃત્તિકાર મહર્ષિએ આ ભગવંતે સત્ત્વકલ્યાણહેતુઓ કેવી રીતે ને કેવા કર્મો હોય છે, તેની યુક્તિસંગત કારણસંક્લનાનું સુંદર નિરૂપણ કર્યું છે. “માનાર્થતા માવઠુમાનાવ' ઈ. તે આ પ્રકારે –પ્રથમ તે ભવનિર્વેદભવઉદ્વેગ, સંસાર પ્રત્યે ખરેખરે અંતરંગ સહજ વિરાગ્ય ઉપજે,–નહિં કે ઈષ્ટવિયાગ, અનિષ્ટસંગ, રોગઆપત્તિ વગેરે દુઃખના કારણથી ઉપજતે દુઃખગભિત “મસાણીએ” વૈરાગ્ય, કારણ કે તે દુ:ખજન્ય વૈરાગ્ય તે આર્તધ્યાનને પ્રકાર છે. માટે જન્મ, જરા, મૃત્યુ, રેગ, શેકઆદિ દુઃખમય સંસારનું ભગવંતે ભાખેલું સાચું યથાતથ્ય સ્વરૂપ ભાવતાં જે સહજ સ્વાભાવિક ભવૈરાગ્ય ઉપજે તે જ અત્રે પ્રસ્તુત છે. જેમકે-- જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કર્મ સહ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે.” –શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ સ્તવન અને (૧) આવા આ ભવનિર્વેદ–ભરાગ્ય દ્વારે અર્થથી–તત્વથી–પરમાર્થથી ભગવબહુમાન જ વ્યક્ત થાય છે, કારણ કે ભવૈરાગ્ય એ ભગવંતન વૈરાગ્યમય ઉપદેશનું આચરણરૂપ આજ્ઞાપાલન છે, એટલે ભવનિર્વેદ ઉપજ એ ભગવંતનું ભગવતે જ અતિમાન્યપણારૂપ બહુમાન કર્યા બરાબર છે. (૨) આમ ભવનિર્વેદ તેવા તેવા પ્રકારે દ્વારે અર્થથી ભગવબહુમાન થકી જ ચિત્તશુદ્ધિ ઉપજતાં મિથ્યાત્વસર્વ કલ્યાણહેતુઓ મેહદિ વિશિષ્ટકને ક્ષપશમ ભાવ ઉપજે છે. (૩) અને આ વિશિષ્ટ કર્મક્ષ પશમ થકી અભયાદિ ધર્મની સિદ્ધિ હેય છે. (૪) આ અભયાદિ ધર્મની સિદ્ધિ શિવાય નૈ શ્રેયસધર્મ-નિઃશ્રેયસ સંબંધી–મોક્ષસંબંધી ધર્મને અસંભવ હોય છે, “તpઇતિજ ચમહંમવાન્ –અર્થાત્ સમ્યગદર્શનાદિ પરમ કલ્યાણરૂપ મેક્ષધર્મની પ્રાપ્તિ અભયાદિ ધર્મની સિદ્ધિ પછી જ સંભવે છે. આમ Page #322 -------------------------------------------------------------------------- ________________ ભવનવે દ્વારા ભગવતા જ તેવા તેવા પ્રકારે સત્વકલ્યાણહેતુઓ ૧૯ ભવિનવેદ થકી ભગવદ્દ્બહુમાન, ભગવદ્બહુમાન થકી વિશિષ્ટ કક્ષયાપશમ, વિશિષ્ટ ક ક્ષયાપશમ થકી અભયાધિ સિદ્ધિને અભયાધિ સિદ્ધિ થકી નૈ:શ્રેયસધમ સિદ્ધિ હાય છે. તેથી કરીને ‘મળયન્ત વ તથાતથા સચવયાળદંતવ:' આ સકૅલ કલ્યાણપર’પરાના મૂળ હેતુ શ્રી ભગવતા જ છે, એટલે જ તેવા તેવા પ્રકારે તેમનુ સત્ત્વકલ્યાણહેતુપણું દર્શાવવા ‘ અભયદ ' એ આદિ પાંચ સૂત્ર અત્ર કહ્યા છે. ** શુદ્ધાતમ સોંપત્તિતણા તમે કાર સાર, દેવચંદ્ર અરિહંતની સેવા સુખકાર. શ્રી દેવચદ્રજી અભય એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ્ય અર્થાત્ નિ:શ્રેયસધ ભૂમિકાની નિબન્ધનભૂત ધૃતિ એમ વ્યાખ્યા કરે છે "" " इह भयं सप्तधा—इहपरलोकाऽऽदानाकस्मादा जीवमरणाश्लाघाभेदेन एतत्प्रतिपक्षतोऽभयमिति विशिष्टमात्मनः स्वास्थ्यं, निःश्रेयस भूमिका निबन्धनभूता धृतिरित्यर्थः ।१०६ રૈઅર્થ :—અહી' ભય સપ્ત પ્રકારે—હલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવ, મરણ, અશ્લાઘા ભેદથી. એના પ્રતિપક્ષથી અભય એટલે વિશિષ્ટ એવું આત્માનું સ્વાસ્થ્ય; નિશ્રેયસ ધર્મભૂમિકાની નિબન્ધનભૂત ધૃતિ એમ અર્થ છે.૧૦૬ નન્ના-ર્ ૪ ઇત્યાદિ. પઙોદ્દાવાન માઝીયમ ળા ટુાધામદેન—હિ-પરલેાકાદિ ઉપાષિઓથી મર્:—ભેદ, વિશેષ, તેન—તે વધે. તેમાં———મનુષ્યાદિકને સળતીયાદિ અન્ય મનુષ્યાદિ થકી જ જે ભય તે ઇહલેાકભય, હું અવિકૃત ભીતિમંત ભાવલક તે ઇલેક, તત: મયં—તેના થકી ભય એમ વ્યુત્પત્તિ છે. તથા વિજાતીય તિય-દેવાદિ થકી મનુષ્યાદિને જે ભ તે પરલેાકભય. આરીતે કૃતિ આવાનં – લઈ લેવાય છે તે આદાન, તે અર્થે ચાર આદિ થકી જે ભય તે આદાનભય, અજમાયૈવ-અકસ્માત્ જ બાહ્ય નિમિત્ત અનપેક્ષપણે ગૃહાદિમાં જ સ્થિતને રાત્રી આદિમાં મય.-ભય તે અકસ્માત ભય, ગાÎય:-આજીવ, વત્તÀાપાય, તે અન્યથી ઉપરુદ્ધ થતાં મયર્—ભય, તે આજીવ ભય. મરણુ ભય પ્રતીત છે. ગત્ઝાયામય—અશ્લાધા ભય, અકીર્ત્તિ ભય. એમ કરવામાં આવતાં મેાટા અયશ થાય એમ તેના ભયથી પ્રત્તે' નહિ', તભૂતિપક્ષતઃ— ય—મા ઉક્ત ભયના, પ્રતિપક્ષત:—પ્રતિપક્ષથી, પરિહારથી, અમથુંઅભય, ભયાભાવરૂપ, રૂતિ – એવા લક્ષગુવાળું પર્યાયથી પણ કહ્યું:—વિશિક્તું—વિશિષ્ટ, વક્ષ્યમાણુ ગુણુના નિબન્ધનપણા વડે કરીને પ્રતિનિયત, આત્મનઃ—આત્માનું, જીવનું, સ્વાસ્થ્ય —સ્વાસ્થ્ય, સ્વરૂપઅવસ્થાન,—તાત્પર્ય થી પણ કહ્યું:~~ નિ.ચલધર્મમુમિાનિયન્ધનમ્રતા યુતિથિર્થઃ કૃતિ । નિ:શ્રેયસ ધની ભૂમિકાની નિબ’ધનભૂત ધૃતિ એમ અર્થ છે. નિશ્રેયસાય—નિ:શ્રેષસાથે, મેલાથે, ધર્મ: ધર્મ, તે નિઃશ્રેય ધર્મઃ—નિ:શ્રેયસ ધર્મ, સમ્યગ્દર્શનાદિ, તસ્ય~તેની, મૂમિવા—ભૂમિકા, ખીજભૂત માર્ગ બહુ માનાદે ગુણ, તક્ષ્——તેની, નિવૃઘ્ધનસ્મૃતા—કારણભૂત, ધૃતિ:—ધૃતિ, આત્માનું રવરૂપાવવાર, તિઆ, અર્થ:—મથ, પરમા છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ર લલિત વિસ્તરા : (૧૫) * સમથષ્ણ : ૫વ્યાખ્યાન વિવેચન “સખ્ત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવલલના; સાવધાન મનસા કરી રે, ધાર જિનપદ સેવ...લલના.” શ્રી આનંદઘનજી અહીં ભય ઈહલેક આદિ ભેદથી સાત પ્રકારે છેઃ (૧) ઇલેકભય–આ લેકસંબંધી ભય. આ લેકમાં મનુષ્યાદિને સજાતીય એવા અન્ય મનુષ્યાદિ થકી જ જે ભય તે. (૨) પલેક ભય–વિજાતીય એવા તિર્યંચ-દેવાદિ થકી મનુષ્યાદિને જે હલકાદિ ભય તે. (૩) આદાનભય –“સાહીત્તે શુતિ ગાવા લઈ લેવાય, સત ભય આંચકી લેવાય તે આદાન. એર-રાજા આદિ થકી લૂંટાવાને ભય તે આદાન ભય. (૪) અકસ્માત્ ભય-વિના કારણે આકસ્મિકપણે વિષશસઘાત આદિથી ભય આવી પડે તે. (૫) આજીવ ભવ–આજીવિકા કેમ ચાલશે, પેટ કેમ ભરાશે એમ આજીવિકાને-વૃત્તિને ભય. (૬) મરણ ભય-રખેને હું મરી જઈશ, તે પાછળ શું થશે ઈત્યાદિ પ્રકારે. (૭) અલાઘા ભય–લેક મહાપું વાંકું બોલશે, ઈત્યાદિ પ્રકારે અપકીર્નિભય. એ સપ્ત ભયના પ્રતિપક્ષથી-વિદ્ધપણાથી ભયને અભાવ તે અભય. આ અભય એટલે વિશિષ્ટ એવું આત્માનું સ્વાધ્ય, “સમયfમતિ વિરાટ. મારા સ્વાર', અર્થાતુ કહેવામાં આવશે તે ગુણના કારણુપણુથી વિશિષ્ટ એવું આત્માનું સ્વાશ્ય-સ્વસ્થપણું સ્વરૂપ અવસ્થાન તે અભય. અને એને તાત્પર્ય અભય એટલે વિશિષ્ટ અર્થ એ છે કે “નિશ્રયસધર્મ ભૂમિકાની નિબંધનભૂત વૃતિ” તે એવું આત્માનું સ્વાથ્ય અભય. “નિ થRધર્મમમિનિધનમ્રતા તિઃ ” અર્થાત્ નિર યસાર્થ-મોક્ષાર્થ ધર્મ તે સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગરૂપ નિયસધર્મ, તેની ભૂમિકા–બીજભૂત માર્ગ બહુમાનાદિ જે ગુણ, તેની નિબંધનભૂત-કારણભૂત વૃતિધીરજ, આત્માનું સ્વરૂપાધારણ તે અભય. તુજ સરિખે સાહિબ મિલ્ય, ભાંજે ભવ ભ્રમ ટેવ લાલ રે, પુષ્ટાલંબન પ્રભુ લહી, કેણ કરે પરસેવ લાલ રે ?....દેવયશા દરિશણ કરે.” -શ્રી દેવચંદ્રજી. આત્મસ્વાસ્થરૂપ અભય વિના નિ શ્રેયસધર્મની સિદ્ધિ હેય નહિં, એ યુક્તિથી સમર્થિત કરે છે– न ह्यस्मिन्नसति यथोदितधर्मसिद्धिः, सन्निहितभयोपद्रवैः प्रकामं चेतसोऽभिभवात, ચિંત:વારકાનાદાશ્ચાવિત ધર્મ, તત્સમાવવાત ! વિરુદ્ધ મથvળાન, તરા તથા स्वास्थ्यकारित्वात् ।१०७ અર્થ:-કારણ કે આ (સ્વાધ્ય) નહિં સતે યાદિત ધર્મની સિદ્ધિ નથી – સનિહિત ભયઉપદ્રથી અત્યંતપણે ચિત્તના અભિભાવને લીધે; અને આ અધિકૃત ધર્મ ચેતઃસ્વાર્થથી સાધ્ય છે, તતસ્વભાવપણાને લીધે; અને ભયપરિણામથી વિરુદ્ધ છે,–તેના તથા પ્રકારે અસ્વાધ્યકારિણાને લીધે ૧૦૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ “અભય” એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ તે વિના નિઃશ્રેયસધર્મ સિદ્ધિ ન હોય ૨૨૧ વિવેચન પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્ત્વરસાયણ પાયે રે; પ્રભુ ભક્ત નિજ ચિત્ત વસાયે, ભાવરોગ મિટ જાયે રે...શ્રી સુબાહુ જિન.” શ્રી દેવચંદ્રજી ઉપરમાં અભયને અર્થ આત્માનું વિશિષ્ટ સ્વાચ્ય અથવા ધતિ એમ કરવામાં આવ્યો, ને તેને નિઃશ્રેયસધર્મભૂમિકાને નિબન્ધનભૂત કહ્યો, તે શા કારણે તેની યુક્તિનું અહીં દર્શન કરાવ્યું છે : (૧) આ સ્વાચ્ય ન હોય, તે યક્ત નિશ્ચયસધર્મની– સમ્યગદર્શનાદિ મેક્ષધર્મની સિદ્ધિ હેય નહિ; કારણ કે આત્મસ્વાસ્થ વિના “જિનહિતમામ: કલામ તોsfમમમવાતા સન્નિહિત–સન્નિનિઃશ્રેયસધર્મ સિદ્ધિ ધાનમાં રહેલ-સમીપવર્તી ભયરૂપ ઉપદ્રથી અત્યંતપણે ચિત્તને ન હોય અભિભવ-દબાઈ જવાપણું હોય છે, અર્થાત્ ભયઉપદ્રવ ચિત્તભૂમિમાં એટલે બધે ભ–ખળભળાટ મચાવે છે, કે ચિત્તનું લેશ પણ સ્વાચ્ય રહેવા પામતું નથી. એટલે ચિત્તની આવી અસ્વસ્થ ભયભીત સ્થિતિમાં તેમાં નિઃશ્રેયસધર્મને પ્રવેશ પણ ક્યાંથી હોય? અને (૨) 8. આ અધિકૃત પ્રસ્તુત નિઃશ્રેયસધર્મ તે ચેતઃસ્વાથ્યથી સાધ્ય– સાધી શકાવા યોગ્ય છે, “તારવારશ્યતાધિકૃતધર્મ:' કારણ કે તેનું તસ્વભાવપણું છે, માટે. અર્થાત્ આત્મપરિણામની સ્વસ્થતા એ જ ધર્મ છે, એટલે આ ધર્મને સ્વભાવ જ એ છે કે તે ચિત્તસ્વાથ્યથી જ સાધી શકાય. (૬) અને બીજું–આ ધર્મ છે તે “ભયપરિણામથી વિરુદ્ધ છે,–તેના તથા પ્રકારે અસ્વાચ્યકારિપણાને નિઃશ્રેયસધર્મ ચિત્ત- લીધે” અર્થત આત્મપરિણામની સ્વસ્થતારૂપ ધર્મ તે ચંચલતારૂપ સ્વાથ્થથી સાથે અને ભયપરિણામથી વિરુદ્ધ-પ્રતિપક્ષી છે, “ભય ચંચલતા હો જે ભયપરિણામથી વિરુદ્ધ પરિણામની રે” (આનંદઘનજી), કારણ કે તે ભયપરિણામ તથા પ્રકારે ચિત્તસ્વાથ્યથી વિપરીત એવું અસ્વાથ્ય ઉપજાવે છે. આમ rfસવા—એ જ ભાવે છે – રતિ – જ, હિ–કારણ કે, ગમન-આ સ્વારબ્ધ, સતિ-અસતે, અવિદ્યમાન હતાં, પથતિધર્મસિદ્ધિ ––યદિત ધર્મસિદ્ધિ, નિયમ્ ધમ નિષ્પત્તિ. ક્યા કારણથી ? તે માટે કહ્યું–સન્નિહિતમg:–સન્નિહિત ભયપદ્રવથી. મન્નિહર્ત - સન્નિહિત, ચિત્તમાં વર્તમાન, માન્ચેર–ઉક્તરૂપ ભયે જ, ૩પવા:–ઉપદ્ર, તે મvયા – ભય-ઉપદ, વ્યસનો, તૈ–તે વડે ગામમ–અત્યંત પણે, વૈતા -ચિત્તને, મનન, મિમવાતઅભિભવને લીધે, પીડનને લીધે. અને પ્રકામનું ગ્રહણ ભદ્રાના અંતરંગપણુએ કરીને આત્યંતિક અભિમવહેતુપણાના પાપનાર્થે છે. જો ખરેખર એમ છે તે તેથી શું? તે માટે કહ્યું – ચેતાવાચસાદથતિ ધર્મ અને અધિકૃત ધર્મ ચેતઃસ્વારથી સાથે છે. અને ચત્તસમાધાનહેતુ ધિત ધH --સમ્યગ્ગદર્શનાદિ. કયા કારણથી ? તે માટે કહ્યું–તમાઘ arg-તસ્વભાવપણાને લીધે. ધર્મને તે સ્વભાવ જ છે કે તે ચેતઃસ્વાધ્યથી સાધ્ય છે. વારુ, ભયપરિણામે પણ આના સંભવને લીધે અભયહેતુકપણું કેમ ? તે માટે કહ્યું– વિશ્ચ–અને વિરુદ્ધ છે. નિરાત છે. મારિનાન–ભરપરિણામથી. કયા કારણથી ? તે માટે કહ્યું –તા–તેના, – પરિણામના, તથા–તથા પ્રકારે, ધર્મસાધક ચેતાસ્વાધ્ધથી વિદ્ધ એવા અસ્વાસ્થના વિધાયકપણાને લીધે Page #325 -------------------------------------------------------------------------- ________________ २२२ લલિત વિસ્તાઃ (૧૫) “સમm : પદ વ્યાખ્યાને જ્યાં ભય છે ત્યાં અસ્વાધ્ય છે કે જ્યાં અભય છે ત્યાં સ્વાસ્થ છે, એમ બંનેને અવિનાભાવ સંબંધ હોવાથી અભયને અર્થ આત્માનું સ્વાથ્ય કહ્યો તે યથાર્થ છે. અને આવું અભયરૂપ જ્યાં સ્વાથ્ય છે ત્યાં નિશ્રયસધર્મની સિદ્ધિ છે ને જ્યાં તેવું સ્વાથ્ય નથી ત્યાં તેની સિદ્ધિ નથી, એ પણ અત્ર અન્વય-વ્યતિરેકથી સિદ્ધ કર્યું. આવી અભયસિદ્ધિ ભગવંતે થકી જ હોય છે, એ સિદ્ધ કરતા ચાર સંકલનાબદ્ધ કારણો હરિભદ્રજી દર્શાવે છે– अतोऽस्य गुणप्रकर्षरूपत्वात्, अचिन्त्यशक्तियुक्तत्वात् , तथाभावेनावस्थितेः, सर्वथा परार्थकरणात, भगवद्भ्य एव सिद्धिरिति । तदित्थंभूतमभयं ददतीत्यभयदाः ॥१५॥१०८ અર્થ –એથી કરીને–ગુણપ્રકરૂપણને લીધે, અચિત્યશક્તિયુક્તપણાને લીધે, તથાભાવે અવસ્થિતિને લીધે, સર્વથા પરર્થકરણને લીધે, આની (અભયની) ભગવતો થકી જ સિદ્ધિ છે. તેથી એવંભૂત અભય દીએ છે તે અભયદો ૧૦૮ વિવેચન તેહની ભક્તિ ભવભય ભારે, નિર્ગુણ પિણ ગુણ શક્તિ ગાજે; દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કલિમલ સવિ કાપે દીઠે દરિશન.” શ્રી દેવચંદ્રજી. આમ નિઃશ્રેયસધર્મની ભૂમિકાના નિબન્ધનરૂપ ધૃતિ અથવા વિશિષ્ટ એવું આત્માનું સ્વાથ્ય જેનું સ્વરૂપ છે, એવા આ અભયની સિદ્ધિ આ ભગવંતે થકી જ હોય છે. તેના આ સંકલનાબદ્ધ ચાર કારણે અત્ર દર્શાવ્યા છે–(૧) “ગુખ પત્યાહૂ ગુણપ્રકર્ષ– રૂપપણું–સમ્યગ્ગદર્શનાદિ સર્વ ગુણને પ્રકર્ષ-પરાકાષ્ઠા-છેલ્લી હદ અભયસિદ્ધિ આ ભગવંતમાં જ પ્રાપ્ત થાય છે, માટે. (૨) “વિકયુ વાત, આ ભગવંતો થકી જ અચિત્યશક્તિયુક્તપણું – ચિંતવી ન શકાય એવી અનંત આત્મશક્તિના સ્વામી આ ભગવંતો છે, માટે. (૩) તથામTfT:-- સતા–એથી કરીને, નિયસધર્મની ભૂમિકાના નિબંધનભૂત વૃતિરૂપપણાને લીધે, ૩૭–આની, અભયની, “માઘસ્ય gવ સિન્નિઃ” એમ ઉત્તર સાથે સંબંધ છે. | ગુજuપવા ઈત્યાદિ. અત્રે ચાર પરંપરાફભૂત હેતુઓ છે, –ગુણપ્રકરૂપત્ય, અચિન્યશક્તિયુક્તત્વ, તથાભાવઅવસ્થિતિ, સર્વથા પરાર્થકરણ એ લક્ષણવાળા. તે આ પ્રકારે–(૧) ભગવંતોનું ગુણપ્રકર્ષપૂર્વક અચિત્યશક્તિયુક્ત પણું છે, – ગુણપ્રકર્ષના અભાવે અચિત્યશક્તિયુક્તપણાના અભાવને લીધે. (૨) અને અચિત્યશક્તિયુક્તપણું સતે તથમાન–તથાભાવથી, અભયભાવથી અવસ્થિતિ છે,–અચિત્યશક્તિયુક્તપણુ વિના તથાભાવે અવસ્થિત રહેવાના અશક્યપણાને લીધે. (૩) અને તથાભાવથી અવસ્થિતિ સતે થા–બીનધાનાદિ સર્વ પ્રકારે. ઘરથાળ-પરાર્થકરણ, પરહિતવિધાન છે –સ્વયં તથારૂપ ગુણશન્યથી પરમ ગુણાધાનના અશકયપણાને લીધે. મ gઘ-ભગવંતે થકી જ સ્વતા, ન અન્યોથી પણ, એમ એવકારને અર્થ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ અભયસિદ્ધિ આ ભગવતે થકી જ તેના ચાર સંકલનાબદ્ધ કારણે ૨૨૩ નાવરિતે” તથાભાવે અવસ્થિતિ તથા પ્રકારના પરમ અભય સહજ સ્વરૂપસ્થ ભાવે સદા જેમ છે તેમ આ ભગવંતની સ્વસ્થ સ્થિતિ છે, માટે. (૪) “સર્વથા પાર્થa' સર્વથા પરાર્થકરણ–સર્વ પ્રકારે બીજા જે પ્રત્યે પરોપકાર કરે એ ભગવંતને નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ છે, માટે. આ ચાર કારણેની પણ પૂર્વાપર સંબંધયુક્ત સંકલના છે, તે આ પ્રકારે– (૧) ભગવંતોનું અચિત્યશક્તિયુકતપણું ગુણપ્રકર્ષ પૂર્વક છે, ગુણપ્રકર્ષને લઈને છે, કારણ કે ગુણાકર્ષના અભાવે અચિત્યશક્તિયુક્તપણાને અભાવ હોય, માટે. (૨) અને અચિત્યશક્તિપણું હોય, તો જ તથાભાવે અવસ્થિતિ હોય, કારણ કે અચિત્યશક્તિયુક્તપણું વિના તથાભાવે અવસ્થિત રહેવાનું સામર્થ્ય સંભવતું નથી. (૩) અને તથાભાવે અવસ્થિતિ હેય, તે જ સર્વથા પરાર્થકરણ–બીજાધાન આદિ સર્વ પ્રકારે પોપકારકરણ હોઈ શકે, કારણ કે પોતે તથારૂપ ગુણથી શૂન્ય હોય તે બીજાઓમાં તે ગુણનું ઓધાન કરી શકે નહિં.. આમ આ ચાર પરંપરાફલભૂત હેતુથી આ અભયની સિદ્ધિ આ ભગવંતે થકી જ હેય છે, –નહિં કે સ્વતઃ આપ આપ, કે નહિં કે અન્ય થકી પણ. તેથી આવા પ્રકારનું જે અભય દીએ છે, તે “અભય, એમ જે વિશેષ પદ આપ્યું તે યથાર્થ જ છે. જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં થિર રહીએ.” -શ્રી દેવચંદ્રજી | | તિ અમચ: | 4 || ૧૬. ચક્ષુદ્ધ ‘વખ્ય:' પદ વ્યાખ્યાન ચક્ષુરિન્દ્રિય અને તેના બે પ્રકાર–ચેન્દ્રિય-ભાવેનિયનું સ્વરૂપ દર્શાવે છે– *તથા– ‘ારવુવાળ” इह चक्षुः चक्षुरिन्द्रियं, तच्च द्विधा द्रव्यतो भावतश्च । द्रव्येन्द्रियं-बाह्यनिवृत्तिसाधकतमकरणरूपं, “निर्वृत्युपकरणे द्रव्येन्द्रिय" मिति वचनात् । भावेन्द्रिय तु क्षयोपशम उपयोगश्च, " लब्ध्युपयोगौ भावेन्द्रिय " मिति वचनात् ।१०९ Page #327 -------------------------------------------------------------------------- ________________ २२४ લલિત વિરતા : (૧૬) “ફુગ્ગ:' પદ વ્યાખ્યાન "અર્થ –તથા– ચક્ષુર્દોને’ અહીં ચક્ષુ તે ચક્ષુરિન્દ્રિય, અને તે બે પ્રકારે–દ્રવ્યથી અને ભાવથી. કન્દ્રિય– બાહ્ય નિર્જેત્તિ અને સાધકતમ કરણરૂપ છે, “નિર્વત્તિ અને ઉપકરણ એ બે દ્રવ્યેન્દ્રિય” -એ વચનથી, અને ભાવેન્દ્રિય તો પશમ અને ઉપગ છે,–“લબ્ધિ અને ઉપગ એ બે ભાયિ છે—એ વચનથી. | વિવેચન “બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત; સેવે સદગુરુકે ચરન, સો પાવે સાક્ષાત.” શ્રીમદ્ રાજચંદ્રજી તે જ પ્રકારે આ ભગવતે ચક્ષુ દેનારા છે, માટે ચક્ષુ પદ કહ્યું. અહીં ઇન્દ્રિય એટલે ઈદ્ર સંબંધિની. સર્વ વિષયની ઉપલબ્ધિ અને ભોગઅનુભવનું સામર્થ્ય–ઐશ્વર્યસ્વામિત્વ આત્માનું છે, એટલે આત્મા એ જ ઇન્દ્ર છે. આમ ઈંદ્ર એટલે આત્મા જેને સ્વામી છે તે ઇન્દ્રિય; અથવા જે પિતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિન્દ્રની જેમ સર્વ– સત્તાધીશ થઈને વત્ત છે તે ઈન્દ્રિય. એટલે તેને ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં તેનું કાંઈ ચાલતું નથી. જેમકે-શ્રોત્રેન્દ્રિયનું ક્ષેત્ર શ્રવણ પૂરતું જ છે, ઈત્યાદિ. આમ સામાન્યપણે ઇન્દ્રિયની વ્યાખ્યા છે. અહીં—આ સૂત્રમાં ચક્ષુ તે ચક્ષુરિન્દ્રિય. અને તે બે પ્રકારે છે–દ્રવ્યથી અને ભાવથી તેમાં “બેન્દ્રિય બાહ્ય નિતિરૂપ અને સાધકતમ કરણરૂપ છે.” અર્થાત્ દ્રવ્યેન્દ્રિયન બે પ્રકાર છેઃ (૧) બાહ્ય નિવૃત્તિરૂપ અને ઉપલક્ષણથી આત્યંતર બેન્દ્રિય અને નિવૃત્તિરૂપ. નિર્વત્તિ એટલે આકાર આકૃતિ, ઘાટરચના. બાહ્ય નિવૃત્તિભાવેન્દ્રિય આકૃતિ અનેક પ્રકારની છે; અને શ્રોત્રાદિની આત્યંતર નિર્વત્તિ– આકૃતિ અનુક્રમે કદંબ પુષ્પ, ધાન્ય મસૂર, અતિમુક્તપુષ્પચન્દ્રિકા, :–રકું:-ચક્ષુ, વાર્શનિવૃત્તિતમવાળામું-વા–બાહ, બહિર્વત્તિની, અને આના ઉપલક્ષણપણુથી અભ્યારા, નિત્તિ–નિત્તિ, વક્ષ્યમાણરૂપા, સાવિતમં શof ૪અને સાધકતમ કરણ, ઉપકરણેન્દ્રિય, તેથી તે ચસ્થ તત તથા–તે બે છે રૂપ જેનું તે તથા. - નિર્જીશુપને ઈત્યાદિ સૂત્રદયને અભિપ્રાય આ છે–અહીં સુનાવિન્દ્ર –ઈદનથી ઇંદ્ર-જીવ– સવ વિષયના ઉપલબ્ધિ-ભાગલક્ષણ પરમેશ્વયના યોગને લીધે. તજ દિગિરિજી—તેનું દલિ, શ્રોત્રાદિ. તે ચતુર્વિધ છે–નામાદિ ભેદથી. તેમાં નામ-સ્થાપના એ સુજ્ઞાન ( સમજવા સુગમ ) છે. નિત્તિ અને ઉપકરણ એ બે દ્રવ્યેન્દ્રિય છે; લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય છે. તેમાં – નિત્તિ એટલે આકાર, અને તે બાહ્યા અને અભ્ય:રા છે. તેમાં બાહ્ય અનેક પ્રકારની છે. અભ્યત્તરા પુનઃ ક્રમથી શ્રોત્રાદિની (1) કદંબપુષ્પ, (૨) ધાન્ય મસૂર, (૩) અતિમુક્તક પુષ્પ, ચંદ્રિકા, (૪) સુરમ, (૫) નાનાકાર સંસ્થાનવાળી છે. ઉપકરણેન્દ્રિય-વિષયગ્રહણમાં સમર્થ, છેદના છેદનમાં ખડ્ઝધારાની જેમ, _જે ઉપહત સતે નિત્તિસદભાવે પણ વિષય ગ્રહતી નથી. લબ્ધિઈન્દ્રિય-જે તદાવરણને ક્ષયપશમ છે તે. ઉપગેન્દ્રિય–જે સ્વવિષયમાં જ્ઞાનવ્યાપાર છે તે. Page #328 -------------------------------------------------------------------------- ________________ દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ : પ્રત્યેકના બે પ્રકાર ૨૨૫ સુરમ (ખુરપ) અને નાનાકાર સંથાનવાળી છે. (૨) ઉપકરણેન્દ્રિય–વિષયગ્રહણમાં સમર્થ, ઉપકારી તે ઉપકરણેન્દ્રિય. છેદ્યના છેદનમાં ખગધારાની જેમ તે જ વિષયના પ્રહણમાં સાધકતમ-પરમ સાધક છે, કારણ કે જે આ ઉપકરણેન્દ્રિય ઉપડત હોય, તે નિર્વત્તિ ઈન્દ્રિયન (આકારના) સભાવે પણ તે વિષય રહતી નથી. એટલા માટે જ એને અહીં સૂત્રમાં “સાધકતમ કરણરૂપ” કહી છે. અને ભાવેન્દ્રિય છે તેના પણ બે પ્રકાર છે-(૧) લબ્ધિઈન્દ્રિય, (૨) ઉપયેગેન્દ્રિય. તે તે ઇન્દ્રિયના આવરણને ક્ષપશમ તે લબ્ધિઇન્દ્રિય છે; અને વિષયમાં ઉપગ રૂપ (Application) જ્ઞાનવ્યાપાર તે ઉપગેન્દ્રિય છે. મદિં તુ યોરામ ૩vયા. આમ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયની સામાન્ય વ્યવસ્થા છે, તે સર્વ ઈન્દ્રિયની જેમ અત્રે વિવક્ષિત ચક્ષુને-ચક્ષુરિન્દ્રિયને પણ લાગુ પડે છે, અર્થાત્ ચક્ષુરિન્દ્રિય પણ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એ બે પ્રકારે છે. અત્રે શ્રદ્ધા એ જ આત્મધર્મરૂપ ભાવચહ્યું છે ને તે વિના તત્ત્વદર્શન હોતું નથી, એમ પ્રતિપાદન કરે છે– તર રહ્યું –વિશિષ્ટયામધર્મજં તરવાવોપનિધનકારામાધે કૃતે, શાविहीनस्याचक्षुष्मत इव रूपमिव तत्त्वदर्शनायोगात् । न,चेयं मार्गानुसारिणी सुखमवाप्यते, सत्यां चास्यां भवत्येतन्नियोगतः, कल्याणचक्षुषीव सद्रूपदर्शनमा ९० સિવા–ત ઈત્યાદિ. કારણકે ઇંદ્રિયપણથી સામાન્યથી આવું ચક્ષુ છે, તત–તેથી કરીને, સત્ર-સૂત્રમાં, રક્ષses-–ચક્ષુ વિશિષ્ટ જ છે,-નહિ કે સામાન્ય, આત્મપં–આત્મધર્મરૂ૫ - ઉપયોગ વિશેષતા વડે કરીને જીવનું સ્વભાવભૂત એવું. વિશેષ્ય જ કહ્યું-તરવાઘનિષiતત્ત્વાવબેધનું નિબન્ધન, જીવાદિ પદાર્થનું પ્રતીતિકારણ, એવી ચા –જે શ્રદ્ધા, ધર્મપ્રશંસાદિરૂ૫ રૂચિ, IT સ્વમા ઢક્ષ ચશ્ય તત્તથr-તે સ્વભાવ છે લક્ષણ જેનું તે તથા, ગૃઢતે—ગ્રહાય છે, અંગીકાર કરાય છે. વારૂ, જ્ઞાનાવરણાદિ ક્ષયોપશમ જ ચક્ષુષ્મણે કહેવો યુક્ત છે, તેના જ દર્શન હેતુપણાને લીધે, નહિ કે મિથ્યાત્વમેહના ક્ષયોપશમથી સાથે એવી તત્વચિરૂપ શ્રદ્ધા. એમ આશકીને કહ્યું-શ્રાવિહીન – શ્રદ્ધાવિહીનને, તારચિરહિતને, સરફુમત રૂ–અચક્ષુબ્બતની જેમ, અંધની જેમ, મિરૂપની જેમ, નીલાદિ વર્ષની જેમ. જે સર્વ -તત્વ,-જીવાદિ લક્ષણ, તસ્ય–તેનું દર્શન, અવલોકન, તા–તેના, ૩૪માતૃ–અગને લીધે, અનુપપત્તિને લીધે ભલે એમ છે, તથાપિ તે અન્ય હેતુથી સાધ્ય હાય, નહિ કે ભગવતપ્રસાદથી સાધ્ય, એટલા માટે કહ્યું––ન જ ચં–આ, તત્ત્વચિરૂપ શ્રદ્ધા, માર્જમાર્ગને, સમ્યગદર્શનાદિક મુક્તિપથને, અનવૃત-અનુકૂલપણે, રતિ-સરે છે, ગમન કરે છે, ત્યવંશ -એમ એવંશીલા, તે માનુનાળિો –માર્ગોનુસારિણી, સુવ–સુખેથી, અપરિકલેશપણે, યથાકથંચિ—જેવી તેવી રીતે, વાવ્યતે–પ્રાપ્ત થતી, એમ અર્થ છે. ભલે આ ભગવતપ્રસાદથી સાધ્ય હે, પણ સ્વસાધ્ય પ્રતિ આન (શ્રદ્ધાન) નિયત હેતુભાવ નથી, એટલા માટે કહ્યું–સત્યાં –અને સતે, વિદ્યમાન સતે, અસ્થામ–આ ઉક્તરૂપ શ્રદ્ધા, મતિથાય છે, ઉપજે છે, ઉતત–આ, તત્ત્વદર્શન, નિત –નિયેગથી, અવશ્યભાવથી. નિદર્શન કહ્યું – થાનકુવીય–જેમ કલ્યાણચક્ષુ સતે, નિરુહતા દૃષ્ટિ સતે, મwવનં-સંપદર્શન. સત-સત, સદ્ભૂત, પરચ-રૂપનું, નં–દર્શન, અવલોકન-નહિં કે કાચકામલાદિથી ઉપહત ચક્ષુની જેમ અન્યથા, ૨૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ २२६ લલિત વિસ્તર : (૧૬) “ચક્ષુખ્ય પદ વ્યાખ્યાન અર્થ :તેથી કરીને અવે ચક્ષ તે વિશિષ્ટ જ આત્મધર્મરૂપ એવું, તત્ત્વાવબેધના નિબન્ધનરૂપ શ્રદ્ધાસ્વભાવવાળું ગ્રહવામાં આવે છે,–કારણ કે શ્રદ્ધાવિહીનને, અચશુમંતને રૂપની જેમ, તત્વદર્શનને અયોગ છે, માટે; અને માર્ગોનુસારિણી એવી આ (શ્રદ્ધા) સુખેથી પ્રાપ્ત થતી નથી, અને આ (શ્રદ્ધા) સતે આ (તત્ત્વ દર્શન) નિયગથી હેય છે, લ્યાણ ચક્ષુ સતે સપદનની જેમ ૧૧૦ વિવેચન શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણે તે જાણે.” શ્રી આનંદઘનજી. આમ ઉપરમાં કહ્યું તેમ ઇદ્રિયપણે સામાન્યથી ચક્ષુનું આવું સ્વરૂપ છે. પરંતુ “ચક્ષુ: વિરાઇવિરમધામ'–અત્ર સૂત્રમાં તે ઉપગવિશેષતા વડે કરીને જીવનું સ્વભાવભૂત એવું આત્મધર્મરૂપ વિશિષ્ટ જ ચક્ષુ હવામાં અત્ર શ્રદ્ધા એ જ આવ્યું છે, –નહિં કે ઉક્તવત્ સામાન્ય ચક્ષુ. આ આત્મધર્મરૂ૫ આત્મધર્મરૂપ વિશિષ્ટ જ ચક્ષુ કેવું છે? તે માટે કહ્યું–‘તરવાવવોપનિધનભાવચક્ષુ શામયિં ” “તાવધના નિબન્ધનરૂપ શ્રદ્ધાસ્વભાવવાળું;” અર્થાત્ જીવ-અછવાદિ તત્વઅવધના નિબન્ધનરૂપ–નિશ્ચયકારણરૂપ એવી જે શ્રદ્ધા-પ્રતીતિ-ધર્મપ્રશંસારિરૂપ રુચિ તે જ સ્વભાવ છે જેને એવું. આમ તત્વજ્ઞાનના કારણરૂપ શ્રદ્ધા એ જ આત્મધર્મરૂપ ભાવચક્ષુ અત્ર વિવક્ષિત છે. અત્રે કઈ આશંકા કરશે–જ્ઞાનાવરણાદિ ક્ષપશમ જ ચક્ષુપણે કહેવે યુક્ત છે, કારણ કે તેનું જ દર્શન હેતુપણું છે, –નહિં કે મિથ્યાત્વમેહનીયના પશમથી સાધ્ય એવી તત્ત્વરુચિરૂપ શ્રદ્ધા એ આશંકાના નિવારણાર્થે કહ્યું–શ્રદ્ધાશ્રદ્ધાવિહીનને વિહીનને, અચકુષ્મતને રૂપની જેમ તત્વદર્શનને અગ છે, તત્વદર્શન ન હોય માટે. “છત્રવિદારક્ષામત વ મિવ તરવનાથાત્ અર્થાત્ અચક્ષુબ્બતને–ચક્ષુવિહેણ અંધને જેમ રૂપનું દર્શન થતું નથી, તેમ તત્વચિરુપ-શ્રદ્ધારૂપ ભાવચક્ષુ વિહીનને તત્વદર્શનનો વેગ હેતે નથી, તત્વ દર્શન ઘટતું નથી. એટલા માટે શ્રદ્ધાને ચક્ષુ* કહ્યું તે યથાર્થ જ છે. અને “સા vમ સુહા ' એ સૂત્ર પ્રમાણે આવી આ તરુચિરૂપ શ્રદ્ધા પરમ દુર્લભ હેઈ, ભગવઅનુગ્રહ થકી જ સાધ્ય છે એમ ગર્ભિતપણે દર્શાવતાં કહ્યું “માનુસારિણી એવી આ (શ્રદ્ધા) સુખેથી પ્રાપ્ત થતી નથી.'—ચર્ચ માનુરારિના સુમરાતે'. અર્થાત્ માર્ગનુસારિણી એટલે સમ્યગ્ગદર્શનાદિ મોક્ષમાર્ગને અનુકૂળ પણે અનુસરતી, તત્વદર્શનના માર્ગ પ્રત્યે લઈ જતી, એવી આ તત્વચિરૂપ શ્રદ્ધા સુખેથી–સહેલાઈથી, વિના પરિકલેશે * સરખા :–“નથareતો વધી રુદિત્યિfથી . પ્રકૃત્તિવાતાત્મwવૃત્તિપાવ | " શ્રીગદષ્ટિસમુચ્ચય Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા એ જ આત્મધર્મરૂપ ભાવચક્ષુ : તે વિના તત્ત્વદર્શન નથી ૨૨૭ –વિના પરિશ્રમે, સુગમતાથી કાંઈ જેવી તેવી રીતે પ્રાપ્ત થઈ જતી નથી, એ જ સૂચવે છે કે તે જીવની તથારૂપ યોગ્યતા થયે પરમ દુર્લભ એવા ભગવઅનુગ્રહ થકી જ પ્રાપ્ત હોય છે. આવી માર્ગનુસારિણી શ્રદ્ધા વિના તત્વદર્શન હેતું નથી એમ વ્યતિરેકથી કહી એ જ વસ્તુ હવે અવયથી દઢ કરતાં કહ્યું “સત્યાં રહ્યાં મ રિન પોતઃ '—અને આ (શ્રદ્ધા) સતે આ (તત્વદર્શન) નિયેગથી હોય છે, કલ્યાણમાનુસારિણી શ્રદ્ધા ચક્ષુ સતે દ્રપદર્શનની જેમ. “ વાળવષ્ણુ સ નમ ” સતે તત્વદર્શન હેયજ અર્થાત્ આ તત્વચિરૂપ માર્ગાનુસારિણી શ્રદ્ધા હોય, તે પછી આ તત્ત્વદર્શન નિગથી–નિયમથી અવશ્યમેવ થાય છે. અત્રે દષ્ટાંત જેમ કલ્યાણ ચક્ષુ–નિયહત ખોડખાંપણ વિનાનું અવિકલ ચકુ હોય તે સદ્ધરૂપદર્શન થાય છે, સદ્દભૂત પદાર્થનું યથાર્થ સ્વરૂપદર્શન થાય છે, તેમ આ શ્રદ્ધારૂપ ભાવચક્ષુ હોય તે તવદર્શન થાય છે. “શ્રદ્ધા જ્ઞાને જે રહ્યો રે, તેહી જ કાર્ય કરાય રે....દયાલાય.” શ્રી દેવચંદ્રજી. આ શ્રદ્ધાજન્ય તત્વદર્શનમાં કાળ શિવાય બીજો પ્રતિબંધ નથી અને આ પ્રતિબંધ પણ અપ્રતિબંધ જ છે, એમ પ્રદર્શિત કરે છે - न छत्र प्रतिबन्धी नियमेन ऋते कालादिति निपुणसमयविदः। अयं चाप्रतिबन्ध एव, तथा तद्भवनोपयोगित्वात, तमन्तरेण ततूसिद्धय सिद्धेः विशिष्टस्योपादानहेतोरेव तथापरिणतिस्वभावत्वात् ।१११ ।। પવિત્ર દિ–ને જ, ત્ર–અત્રે, ભાગાનુસાર શ્રદ્ધાથી સાધ્ય એવા દર્શનમાં પ્રતિવર્ષ – વિષ્ક–નિગમે નિયમથી, અવસ્થંભાવથી, ક્યાંયથી એમ સમજાય છે શું સર્વથા? ના, એટલા માટે કહ્યું–તે–વિના, ચા -કાલ. કારણ કે કાલ જ અત્ર પ્રતિબંધક છે એમ ભાવ છે, કુતિ–એમ, નિgURAવિક–નિશ્ચયનયવ્યવહારીઓ વદે છે. વાર, કાલ પણ પ્રતિબંધક સતે એમ કેમ કહેવામાં આવે છે કે–અત્રે નિયમથી પ્રતિબંધ નથી જ?” તે માટે કહ્યું- ૩થે –અને આ, કાલપ્રતિબંધ, સાતિવશ્વ ઘણ-અપ્રતિબન્ધ જ છે. કયા કારણથી ? તે માટે કહ્યું–તથ--તથા પ્રકારે, દર્શનરૂપતાથી, તા –તેનું, શ્રદ્ધાનું, મવનં– ભવન, પરિમન, તે તમય–તભવન, તત્ર ૩vયોનિત્યાત-તેમાં ઉપયોગિપણને લીધે, કાળના વ્યાપારવંતપણાને લીધે, વ્યતિરેક કહ્યો-- –તે, કાળ, ૩ત્તરે–વિના, :તા–તેની, દર્શનની સ્વભાવલાભ અનિષ્પત્તિને લીધે, વિgિવ—વિશિષ્ટ, વિચિત્ર સહકારિ કારણથી જેનો સ્વભાવાતિશય આહિત છે એવા ગુજરાત રેર––ઉપાદાનહેતુના જ, પારિણામિક કારણના જ, તથારિતિવમાવવ7– તથા પરિણતિ સ્વભાવને લીધે. તથાનિતિ–કાર્યાભિમુખ પરિણામ, ન ઘવ રાવ: કથા–તે જ છે સ્વભાવ જેને-કાળને તે તથા, તમારત---તભાવ તે તત્વ, તરત તેથી,-- કાળના દ્રવ્ય-પર્યાયપણાને લીધે. Page #331 -------------------------------------------------------------------------- ________________ २२८ લલિત વિસ્તર ઃ (૧૬) “નક્ષ...: પદ વ્યાખ્યાન અર્થ –કારણ કે અત્ર કાળ શિવાય પ્રતિબન્ધ નિયમથી નથી જ એમ નિપુણ સમયવિદો વદે છે. અને આ (કાળપ્રતિબન્ધ) અપ્રતિબંધ જ છે; કારણ કે તથા પ્રકારે તેના (શ્રદ્ધાના) ભવનમાં ઉપયોગિષણું છે માટે, તે (કાળ ) વિના તેની (દર્શનની) સિદ્ધિની અસિદ્ધિ છે માટે, વિશિષ્ટ ઉપાદાનહેતુનું જ તથા પરિણતિ સ્વભાવપણું છે માટે વિવેચન “ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી જાણ રે, આનંદઘન મત અંબ. પંથડે નિહાળું રે બીજા જિન તણે રે.” શ્રી આનંદઘનજી. આ માર્ગાનુસારી શ્રદ્ધાથી નિયમથી તવદર્શન થાય છે એમ જે કહ્યું તેમાં–“અત્રે કાળ શિવાય પ્રતિબંધ નિયમથી નથી જ એમ નિપુણ સમયવિદો વદે છે, “રાત્ર પ્રતિરો તે વસ્ત્રાન્ત'; અર્થાત એક કાળ–સમય શિવાય બીજે અત્રે કાળ શિવાય ક્યાંયથી પણ પ્રતિબંધ-અટકાયત-રૂકાવટ અવશ્યપણે નથી જ; પ્રતિબંધ નથી અત્રે પ્રતિબંધક-અટકાયત કરનાર જે કંઈ પણ હોય છે તે માત્ર કાળ જ છે, એમ કુશલ શાસ્ત્રપટુ સમયવિદે-નિશ્ચયસિદ્ધાંતજ્ઞાતાઓ કહે છે. ત્યારે પ્રશ્ન થશે કે-કાળ જે પ્રતિબંધક હોય તે પછી અન્ને નિયમથી પ્રતિબંધ નથી જ એમ કેમ કહ્યું? તેને ખુલાસે કર્યો કે “આ (કાળ પ્રતિબંધ) અપ્રતિબંધ જ છે,”—ાં જાતિવંધ ઇવ, આ કાળપ્રતિબંધ તે પ્રતિબંધ જ નથી. આ કાળ પ્રતિબંધ “કારણ કે તથા પ્રકારે તેના (શ્રદ્ધાના) ભવનમાં ઉપયોગિપણું છે અપ્રતિબંધ જ માટે, તથા તેમના નિવા; અર્થાત્ તથા પ્રકારે દર્શનરૂપ પણે, તે શ્રદ્ધાના ભવનમાં–પરિણમનમાં કાળનું ઉપયોગિપણું છે માટે. Only it is a question of time. એટલે પ્રતિબંધરૂપ થવાની વાત તે દૂર રહી, પણ શ્રદ્ધાને દર્શનરૂપપણે પરિણાવવામાં કાળ પણ ઉપયોગી ભાવ ભજવી રહ્યો છે. કારણ કે તે (કાળ) વિના તેની (દર્શનની) સિદ્ધિની અસિદ્ધિ છે માટે, “તમram તત્કાર ; અર્થાત્ કાલલબ્ધિપરિપાક થયા વિના તે દર્શનની સિદ્ધિ હોતી નથી. ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે, પણ નિમિત્ત આધીન-મુનિસુવ્રત.” શ્રી દેવચંદ્રજી. તે પણ કયા કારણથી? તે કે “વિરાછાનતા રેવ તથાપિતરામ રવાના વિશિષ્ટ ઉપાદાનહેતુનું જ તથા પરિણતિ સ્વભાવપણું છે, માટે;” અર્થાત્ વિશિષ્ટ એટલે નાના પ્રકારના કાળ આદિ સહકારી કારણથી યુક્ત એવા ઉપાદાન વિશિષ્ટ ઉપાદાનહેતુનું હેતુનું જ-પરિણામિક કારણનું જ તથા પ્રકારે પરિણતિસ્વભાવપણું તથા૫રિણતિ છે, માટે. એટલે કે કાળ આદિ સહકારી નિમિત્તકારણે પણ સ્વભાવપણું જ્યાં આવી મળ્યા છે, એવું વિશિષ્ટ ઉપાદાન જ તેવા તેવા પ્રકારે કાર્યાભિમુખ પરિણતિ-પરિણામ પામે એવે તેને સ્વભાવ છે અને Page #332 -------------------------------------------------------------------------- ________________ અત્રે કાળપ્રતિબંધ અપ્રતિબંધ જ : શ્રદ્ધા ધર્મકલ્પવૃક્ષનું અવંધ્ય બીજ ૨૨૯ દ્રવ્યના પરિવર્તન-પર્યાય કરવારૂપ વર્તાના ધર્મપણાને લીધે કાળ પણ તે કાર્યાભિમુખ પરિણતિમાં પિતાને ભાગ ભજવતે હેઈ ઉપયોગી છે. “ કાળલબ્ધિ મુજ મત ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગજવર સાથે રે....સંભવ જિન” શ્રી યશોવિજયજી. આ શ્રદ્ધા ધર્મકલ્પવૃક્ષના વિધ્ય બીજરૂપ છે, એમ પ્રશસે છે– तदेषाऽवन्ध्यबीजभूता धर्मकल्पद्रुमस्येति परिभावनीयं । इयं चेह चक्षुरिन्द्रियं चोक्त. बद्भगवद्भ्य इति चक्षुर्ददतीति चक्षुर्दाः ॥ १६ ॥११२ “અર્થ –તેથી આ (શ્રદ્ધા) ધર્મક૫મની અવધ્ય બીજભૂત છે એમ પરિભાવનીય છે. અને આ (શ્રદ્ધા) અહીં ચક્ષુરિન્દ્રિય ઉક્તવત્ ભગવતો થકી છે, એટલે “ ફરતીત રહ્યુ:” ચક્ષુ દીએ તે ચક્ષુ. # ૧૬ ૧ર વિવેચન કાર્યરુચિ કર્તા થયે રે, કારક સવિ પલટાય રે...દયાલરાય! આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે. દયાલરાય !” શ્રીદેવચંદ્રજી તેથી-આ બધુંય ઉપરમાં કહ્યું તે પરથી સિદ્ધ થયું કેTirs=ારીનમ્રતા ધર્મ યાકુમ', આ (શ્રદ્ધા) ધર્મ–કલ્પદ્રુમની અવધ્ય બીજભૂત છે, એમ પરિભાવનીય છે. આ માર્ગનુસારિણી શ્રદ્ધા જે કહી, તે ધર્મરૂપ કલ્પવૃક્ષની અવંધ્ય-અચૂક બીજભૂત છે,કે જેમાંથી અવશ્ય ધર્મરૂપ કલ્પવૃક્ષ ફાલીફૂલીને મુમુક્ષુને મેક્ષરૂપ મનવાંછિત ફલા આપશે જ. એમ આ પરિભાવન–સર્વપ્રકારે ભાવન કરવા યોગ્ય છે. “અને આ (શ્રદ્ધા) અહીં ચક્ષુરિન્દ્રિય ઉક્તવત્ ભગવતે થકી છે.” આ શ્રદ્ધા છે તે જ અહીં આ સૂત્રમાં ચક્ષુરિન્દ્રિય વિવક્ષિત છે અને આ ચક્ષુની પ્રાપ્તિ પણ, અજયની જેમજ, ભગવંતેના ગુણપ્રકર્ષરૂપપણાથી, અચિન્યશક્તિયુક્તપણાથી, તથાભાવે અવસ્થિતિથી, અને સર્વથા પરાર્થકરણથી આ ભગવતે થકી જ હોય છે. એટલે શ્રુતિ તિ રહ્યુ– ચક્ષુ દીએ છે તે ચક્ષુદે એવા આ ભગવંતે છે. I fત ચક્ષુ | ૨૬ / f -tવ7-પૂર્વસૂત્રમાં કહેલ અભયધર્મ વત. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૭. માર્ગદ નાખ્યઃ પદ વ્યાખ્યાન અત્રે માગે તે ચિત્તનું અવજ ગમન, ક્ષયે પામવિરોષ, અર્થાત “સુખા” એમ વ્યાખ્યા કરે છે– ‘તથી ‘માયાળ” इह मार्गः-चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः । हेतुस्वरूपफलशुद्धा सुवेत्यर्थः । ११३ અર્થ:-તથા માર્ગ દોને અહીં માર્ગ–ચિત્તનું અવક્ર ગમન તે, ભુજંગમની ગમનનલિકાના આયામ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રગુણ એ સ્વરસવાહી #યોપશમવિશેષ છે; હેતુથી, સ્વરૂપથી અને ફલથી શુદ્ધ એવી “સુખા” એમ અર્થ છે.૧૧૩ વિવેચન કપટરહિત થઈ આતમ અરપણ રે, આનંદઘન પદ રેહ.”—શ્રી આનંદઘનજી. તથા પ્રકારે માર્ગની પ્રાપ્તિ પણ આ ભગવતે થકી હોય છે, એટલા માટે અહીં “મરચા – માય –માર્ગદને એ વિશિષ્ટ સૂત્રપદ કહ્યું છે. અહીં આ સૂત્રમાં –મારાdiા મા સુદ-ઇત્યાદિ. ૪–અહીં, સૂત્રમાં, મr –માર્ગ, પંથ, તે શું લક્ષણવાળો છે? તે માટે કહ્યું - જોત –ચિત્તનું, મનનું, ૩ મનમ-અવક્ર ગમન, અકુટિલા પ્રવૃત્તિ. કે ? તે માટે કહ્યું--ભુજંગમતી, સર્પની, મનનટિશ-શુષિર વંશ (પલે વાંસ) આદિ લક્ષણવાળી ગમનનલિકા....-જે વડે તે અંતઃપ્રવિષ્ટ જઈ શકે છે. તા : તેનો, સઘrs: –ધ્ધ, તેન–તેની સાથે, તુ તુલ્ય, ક્ષયપશમવિશેષ એમ ગ છે. કેવા પ્રકારનો? તે માટે કહ્યું – વિશિreગુણસ્થાનવાતિબg:ક્યમાણુ વિશિષ્ટ ગુણલાભહેતુ, ઘરનાથી–નિજાભિલાષા પ્રવૃત્ત, ક્ષvફામ –દુઃખહેતુ એ દાનમહાદિને ક્ષયવિશેષ. તે આ પ્રકારે–જેમ નલિકાની અંદર પ્રવૃત્ત ભૂજંગમના ગમનમાં અવક્ર જ નલિકાયામ સમીહિત રથાનની પ્રાપ્તિને હેતું છે -વકમાં ત્યાં જવાના અશક્યપણાને લીધે, એમ તે પણ મિથ્યાત્વમેહનીયાદિ ક્ષયોપશમ ચિત્તને. તાત્પર્ય કહ્યું – દેતુરૂપRટa-દૈતુના–પૂર્વેદિત શ્રદ્ધાલક્ષણ હેતુથી, સ્વરૂપ - સ્વગત જ સ્વરૂપથી, જન–વિવિદિષાદિ કલથી, ચણા–નિર્દોષા, ગુણા-ઉપશમસુખરૂપા સુખાસિકા એમ અર્થ છે. આ માર્ગના સ્વરૂપનો નિશ્ચય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ભુજંગમગમન નલિકાયામ તુલ્ય ક્ષયોપશમ વિશેષરૂપ માગ ૨૩૧ મ: ચેતવત્ર મi” “માર્ગ–ચિત્તનું અવક ગમન, માગે તે ચિત્તનું અકુટિલ પ્રવૃત્તિ છે. અર્થાત્ ચિત્તનું આડુંઅવળું–વાંકુંચૂંકું નહિ અવક્ર ગમન ચાલવું, સીધું સરલપણે-અજુપણે ચાલવું તે માર્ગ છે. આ ચિત્તના અવક ગમનરૂપ માર્ગ તે “મુઝમામનનરિવાજામત ક્ષતામવિ:' “ભુજંગમની ગમનનલિકાના આયામ તુલ્ય એ ક્ષપશમ વિશેષ છે.” અર્થાત્ ભુજંગમની-સર્પની ગમનનલિકા એટલે પિલે વાંસ વગેરે નળી જેની અંદર પ્રવેશી તે ગમન કરી શકે છે, તેને આયામ-ધ્યું–લંબાઈ તેની સાથે તુલ્ય-સમાન એવો ક્ષયોપશમવિશેષ-દર્શનમહાદિને ક્ષયવિશેષ છે. આ પશમવિશેષ કેવો છે? તે કે ‘fજરાણપુસ્થાનાવાતાળુ વરસાદ” “વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રગુણ એવો સ્વરસવાહી, ” અર્થાત્ કહેવામાં આવશે એવા વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિમાં પ્રગુણઅનુકૂળ, એવો સ્વરસવાડી એટલે સ્વરસથી આપોઆપ સહજ સ્વભાવે વહન કરતો – પ્રવર્તતો. તાત્પર્ય કે–સર્પની ગતિ મૂળ તે વાંકી છે, પણ પિલા વાસની નળીમાં પેઠે એટલે તે વક્ર ગમન છેડી દઈ આપોઆપ સડસડાટ સીધે ચાલ્યા જાય છે, ને વાંસના આગળ આગળના ભાગરૂ૫ ગુણને સ્પર્શતે આગળ ધસે છે; આવા તેના ભુજંગમગમન અવક સીધા સડસડાટ ગમનમાં અવક-સરલ વાંસની નળીનું નલિકાયામ તુલ્ય અવકપણ ને દીર્ઘ પણું જ કારણભૂત છે. તે જ પ્રકારે ચિત્તરૂપ ક્ષયો પક્ષવિશેષ ભુજંગની ગતિ મૂળ તે વકી છે, પણ દર્શનમોહાદિના ક્ષયવિશેષ રૂપ-ક્ષપશમવિશેષરૂપ વંશનલિકામાં જીવને પ્રવેશ થતાં વક્ર ગમન છોડી દઈ ચિત્ત સ્વરસથી આપોઆપ જ સીધું સરપણે સડસડાટ ચાલ્યું જાય છે, ને ઉત્તરોત્તર આગળનું ગુણસ્થાને સ્પર્શતું સ્પર્શતું આત્મવિકાસમાં પ્રગતિ કરે છે. ચિત્તભુજંગના આ અવકે ગમન યુક્ત પ્રગતિમાં-ઈષ્ટ સ્થાન પ્રાપ્તિમાં અવક સરલ વાંસની નળીની લંબાઈ સામે ક્ષપશમવિશેષ જ કારણભૂત છે, કારણ કે સ્વરસથી આપોઆપ પ્રવર્તતે તે જ ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિમાં પ્રગુણ-પ્રકૃષ્ટ ગુણ કરનારે અનુકૂળ છે. આકૃતિ ૧ યોપશમ વંશ નલિકામાં o ચિત્ત-ભુજંગનું અવકે ગમન ગુણસ્થાન આમ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ તે જીવને પશમવિશેષ જ છે. બીજા શબ્દમાં કહીએ તે “તુરાજશુઢા સુચ–હેતુથી, સ્વરૂપથી અને ફલથી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ લલિત વિસ્તરો : (૧૭) “ ગ' પર વ્યાખ્યાન શુદ્ધ એવી “સુખા' એમ અર્થ છે. અર્થાત પૂર્વોક્ત શ્રદ્ધારૂપ હેતુથી, ઉત્તરોત્તર નિર્મલ થતા જતા સ્વગત સ્વરૂપથી, અને વિવિદિષાદિ ફલથી શુદ્ધ-નિર્દોષ એવી સુખ-ઉપશમસુખરૂપ સુખાસિકા અથવા સુખરૂપ પ્રગતિ છે. આમ શ્રદ્ધા થકી ઉપજતી, સ્વરૂપશુદ્ધિની વૃદ્ધિ કરતી ને વિવિદિષા નીપજાવતી એવી આ સુખેથી પ્રગતિ કરવારૂપ સુખા એ જ ક્ષપશમવિશેષરૂપ માર્ગ છે. શ્રદ્ધા – સુખા ––વિવિદિષા આ પશમવિશેષરૂપ માર્ગ વિના યક્ત ગુણસ્થાન પ્રાપ્તિ નથી. સાનુબંધ શોપશમ થકી જ હેય છે, એમ અન્વય-વ્યતિરેકથી સ્પષ્ટ કરે છે– १°नास्मिन्नान्तरेऽसति यथोदितगुणस्थानावाप्तिर्मार्ग विषमतया चेतःस्खलनेन प्रतिबन्धोपपत्तेः । सानुबन्धक्षयोपशमतो यथोदितगुणस्थानावाप्तिः, अन्यथा तदयोगात् क्लिष्टदुःखस्य तत्र तत्त्वतो बाधकत्वात ।१४ અથર–આ (ક્ષયોપશમ) આન્તર (હેતુ) નહિં તે, યાદિત ગુણસ્થાનની પ્રાપ્તિ નથી, કારણ કે માવિષમતાથી ચેતખલન વડે પ્રતિબન્ધની ઉપપત્તિ છે માટે. સાનુબન્ધ ક્ષપશમ થકી યાદિત ગુણસ્થાનની પ્રાપ્તિ છે, અન્યથા તેને અગ છે માટે, કિલષ્ટ દુ:ખનું તેમાં તત્વથી બાધકપણું છે માટે ૧૧૪ ifશ-વ્યતિરેકથી ભાવતાં કહે છે –– જ, મિન-આ, ક્ષશિમરૂપ માર્ગ, કાન્તરે–અન્તરંગ હેતુ સતે-બહિરંગ ગુરુઆદિ સહકારિ સદ્ભાવે પણ, અતિગુણસ્થાનાવાદિત –સમ્યગદર્શનાદિ ગુણલાભ. કયા કારણથી ? તે માટે કહ્યું –માવિષમતા–માર્ગવિષમતાથી, ક્ષો પશમવિસંસ્થલતાથી, ચેત:વરચેતસ્મલન વડે, મને વ્યાઘાત વડે, તાપvપ્રતિબંધની ઉત્પત્તિને લીધે, યાદિત ગુણસ્થાન પ્રાપ્તિના વિપ્નભસંભવને લીધે. ક્યા કારણથી ? કારણ કે સાનુવપક્ષેપર માત–સાનુબંધ પશમ થકી, ઉત્તરોત્તર અનુબંધથી પ્રભૂત ક્ષયોપશમ થકી, ગુરથાનાવાદિતઃ–પૂર્વોક્ત ગુણસ્થાનપ્રાપ્તિ ઉપજે છે. વ્યતિરેક કહ્યો– કથા–સાનુબન્ધ ક્ષપશમના અભાવે, તોrg–તેના અગને લીધે યથાદિત ગુણસ્થાન પ્રાપ્તિના અભાવને લીધે. કયા કારણથી ? તે માટે કહ્યું –f – કિલષ્ટ, કુ તરતિ ટુ–દુઃખ દે છે તે દુ:ખ, કર્મ, તેથી કિલષ્ટ કર્મના, તર–તેમાં, નિરનુબન્ધ ક્ષપશમમાં, તરવતઃ–તત્વથી, અન્તરંગ વૃત્તિથી, જાધવત્વ-પ્રકૃત ગુણસ્થાનના બાધકપણાને લીધે, Page #336 -------------------------------------------------------------------------- ________________ સાનુબંધ પશમથકી ગુણસ્થાન પ્રાપ્તિ, નિરનુબંધથી નહિં વિવેચન સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો છે લાલ. સત્તા સાધન માગ ભણી એ સંચર્યો છે લાલ. દીઠ સુવિધિ.”–શ્રીદેવચંદ્રજી આમ ક્ષયપશમવિશેષરૂપ માર્ગ છે એમ અન્વયથી કહ્યું તે જ વસ્તુ હવે વ્યતિરેકથી અહીં દઢ કરી છે: “નારિમાન્તરેડતિ રથ વિતગુથારાવાવિત: ”—“આ (ક્ષયોપ શમ) આન્તર (હેતુ) નહિં સતે, યદિત ગુણસ્થાનની પ્રાપ્તિ ક્ષપશમવિશેષ વિના નથી,' આ પશમરૂપ અંતરંગ હેતુ ન હોય, તે બહિરંગ ગુણસ્થાનપ્રાપ્તિ ગુરુ આદિ સહકારીના અભાવે પણ યક્ત સમ્પ્રયદર્શનાદિ નથી ગુણભૂમિકાનો લાભ નથી હોતો. “માવિષમતા રતનવર પ્રતિવરધો: “કારણ કે માર્ગવિષમતાથી ચેતઃખલન વડે પ્રતિબંધની ઉપપત્તિ છે માટે.” વિષમ-ખડબચડા માગે ગમન કરતાં ખલન થવાથી–ઠેકર લાગવાથી જેમ પ્રતિબંધ–અટકાયત થાય, તેમ ક્ષપશમરૂપ માર્ગની વિષમતાથી ચિત્તસ્મલન-મને વ્યાઘાત વડે કરીને યક્ત ગુણસ્થાનની પ્રાપ્તિમાં પ્રતિબંધ-અવરોધ-રૂકાવટ હોય, માટે. તે પણ કયા કારણથી? તે કે “તાનુ૫ક્ષીપરામત જથવિતગુથારાવાતિ, અથથ તાતા' “સાનુબંધ પશમ થકી યાદિત ગુણસ્થાનની પ્રાપ્તિ છે, અન્યથા તેને અયોગ છે, માટે. સાનુબંધ-ઉત્તરોત્તર અનુબંધવાળા સાનુબંધ પશમ સંકલનાબદ્ધ શોપશમ થકી યક્ત ગુણસ્થાન લાભ ઉપજે છે, થકી ગુણસ્થાન પ્રાપ્તિ, નહિં તે તેવા સાનુબંધ ક્ષયે પશમના અભાવે ક્ષોપશમ ઉત્તરે નહિ તે નહિં ત્તર સંકલનાબદ્ધ ન હોય, એટલે કે ઉત્તરોત્તર સંકલના વિહીન નિરનુબંધ હોય તો પ્રસ્તુત ગુણસ્થાન પ્રાપ્તિને ચોગ ઘટતો નથી. કારણ કે “દિg:વસ્થ ત૨ તરત વાધાતા” કિલષ્ટ દુઃખનું તેમાં તત્વથી બાધકપણું છે માટે.” અર્થાત્ “દુઃખયતીતિ દુઃખ -દુઃખ તે દુઃખ, અને કર્મ દુઃખ દે છે, માટે અત્રે દુઃખ શબ્દથી કર્મ કહ્યું છે. આ ઉપરથી કિલષ્ટ દુઃખનું એટલે કિલષ્ટ કર્મનું તેમાં-નિરનુબંધ પશમમાં તત્વથી--અંતરંગ વૃત્તિથી પ્રસ્તુત ગુણસ્થાનનું બાધકપણું છે, એટલે કે નિરનુબંધ શોપશમમાં જે કિલષ્ટ કર્મનું હવાપણું છે, તે લિષ્ટ કમ જ ગુણસ્થાનની પ્રાપ્તિમાં બાધકરૂપ-અંતરાયરૂપ થઈ પડે છે. આ આકૃતિથી ફુટ થશે આકૃતિ ૨ ઉત્તરોત્તર ગુણસ્થાન પ્રાપ્તિ • કિલષ્ટ કર્મ બાધક સાનુબંધ ક્ષપશમ નિરનુબ પ ચેપથમ ૩૦ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ લલિત વિસ્તરા : (૧૭) “Tr:' પદ વ્યાખ્યાન સાનુબંધ કર્મ તે જ ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રતિબંધક ક્લિષ્ટ કર્મ છે, અને માર્ગપ્રાપ્તિ સતે જીવ તે અતિસંકિલષ્ટ નથી હોતે, ઈત્યાદિ પરમ પ્રવચનરહસ્ય પ્રકાશે છે "सानुवन्धं क्लिष्टमेतदिति तन्त्रगर्भः, तद्वाधितस्यास्य तथागमनाभावात, भूयस्तदनु भवोपपत्तः। न चासो तथाऽतिसंक्लिष्टस्तत्माताविति प्रवचनपरमगुय, न खलु भिन्नग्रन्थेभूयस्तद्वन्ध इति तन्त्रयुक्त्युपपत्तेः । १५ અર્થ :–સાનુબંધ એવું આ (કર્મ) કિલષ્ટ છે એમ તત્વગભ છે, તેનાથી બાધિત એવા આના (ચિત્તના) તથાગમનને અભાવ છે માટે, પુન: તેના (કિલષ્ટ દુઃખના) અનુભવની ઉપપત્તિ છે માટે. અને તે (પ્રકૃતિ જીવ) તેની (માગની) પ્રાપ્તિ સતે તથા પ્રકારે અતિસંહિલષ્ટ નથી હેતો, એમ પ્રવચનનું પરમ ગુહ્ય છે,–નિશ્ચયે કરીને ભિનગ્રન્થિને પુનઃ તેને બંધ નથી. એવી તન્ત્રયુક્તિની ઉપપત્તિને લીધે ૧૧ વિવેચન “ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ.” શ્રી આનંદઘનજી ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રતિબંધક લિષ્ટ કર્મ છે એમ ઉપરમાં કહ્યું. આ ક્લિષ્ટના સ્વરૂપનું જ વ્યાખ્યાન અત્ર કર્યું છે. “તનવર્ષ gિeતતિ તાર્મ:' સાનુબંધ એવું આ (કર્મ) કિલષ્ટ છે એમ તંત્રગર્ભ છે.” સાનુબંધ એટલે ઉત્તરોત્તર પરંપરાથી fસા -નાના –પરંપરાનુબંધવાળું, –કિષ્ટ, કલેશકારિ, તત્ત-આ, કર્મ – નહિ કે પુનઃ તત્કાળ જ પરમ કલેશકારિ પણ –&દકાચાર્યના શિષ્યોના કર્મ જેમ, અથવા મહાવીરના કમ જેમ, તિ તરગામ – આ પ્રવચનપરમાર્થ છે. આ કયા કારણથી? તે માટે કહ્યું – તzrfપતજી–તેનાથી બાધિત, કિલષ્ટકર્મથી અભિભૂત, ૩૨-આના, ચિત્તના, તથા મનમાવતતથાપ્રકારે ગમનના અભાવને લીધે, અવક્રતાથી વિશિષ્ટ ગુણસ્થાનગમનના અભાવને લીધે. કયા કારણથી? તે માટે કહ્યું–સૂચસ્તાનમvપ –-પુનઃ તેના અનુભવની ઉ૫પત્તિને લીધે, તસ્ય-તેને, કિલષ્ટ દુઃખનો. અનુભવ વ ૩vપત્તિઅનુભવ જ ઉપપત્તિ, તા –તેને લીધે. અવશ્ય અનુભવનીય એવું તે ( કિલષ્ટ કમ) સતે અવક્ર ચિત્તગમન કેમ હોય? એમ ભાવ છે. વાસ, સમ્યગદર્શનની પ્રાપ્તિ થયે પણ કોઈને મિથ્યાત્વગમનને લીધે અત્રે કિલષ્ટ દુઃખનો અભાવ કેમ? તે માટે કહ્યું–ર-ન જ, -તે, પ્રકૃત છત, તથા-તથા પ્રકારે, પૂર્વની જેમ, અતિવંશિe: –અતીવ સાનુબંધ કલેશવાળો, તણાત–માર્ગ પ્રાપ્તિ થયેતિ–આ, પ્રવચનામધં– પ્રવચનનું પરમ ગુહ્ય, શાસનનું હૃદય છે. અત્રે હેતુ– વસ્તુ–ન જ, fમન્નાથે:–ભિન્નગ્રંથિવંતને, સમ્યત્વવંતને, મય:–પુનઃ, તત્પ:ગ્રંથિબંધ, ઉત-એમ, તસુશુપા –તત્રયુક્તિની ઉપપત્તિને લીધે, પુનઃ તેના બંધ વડે કદી પણ વ્યવલીન થતું નથી ઇત્યાદિ શાસ્ત્રીય યુક્તિના વેગને લીધે. Page #338 -------------------------------------------------------------------------- ________________ સાનુબંધ કેમ તે લિષ્ટ અને તે જ ગુણસ્થાન પ્રાપ્તિ પ્રતિબંધક ૩૫ જેને અનુબંધ-સંકલના થયા કરે છે, એવું જે આ કમ તે જ સાનુબંધ કર્મ “ષ્ટિ'-કલેશકારિ છે, (પણ સકંદાચાર્યના શિષ્યોના કર્મની જેમ તે કિલષ્ટ અને કે મહાવીરના કર્મની જેમ તત્કાલ જ પરમ કલેશકારિ કર્મ તે કિલષ્ટ તે જ ગુણસ્થાન પ્રાપ્તિ નથી,) એમ તંત્રગર્ભ–પ્રવચનપરમાર્થ છે. કારણ કે તેનાથી બાધિત પ્રતિબંધક એવા આના (ચિત્તના) તથાગમનને અભાવ છે માટે તે લિષ્ટ કર્મથી બાધિત–પીડિત-કલેશિત ચિત્તના તથા પ્રકારે અવકપણે ગુણસ્થાન પ્રત્યે ગમનને અભાવ હોય છે, માટે, અર્થાત્ કિલષ્ટ કર્મથી કલેશિત ચિત્ત વાંકું ચાલે છે, એટલે તેનું તેવા પ્રકારે ગુણસ્થાન પ્રત્યે ગમન હોતું નથી. અને તે પણ કયા કારણથી? તો કે “પુનઃ તેના (કિલષ્ટ દુઃખના) અનુભવની ઉપષત્તિ છે, માટે પુનઃ કિલષ્ટ દુખને-કમને અનુભવ એ જ તેની ઉ૫પત્તિ-ઘટમાનતા છે, માટે. એટલે ક્લિષ્ટ દુઃખરૂપે-કલેશરૂપે અવશ્ય અનુભવમાં આવતું એવું તે કિલષ્ટ કર્મ સતે અવક ચિત્તશમન કેમ હોય? ને અવક ચિત્તાગમન ન હોય તે ગુણસ્થાન પ્રત્યે ગમનરૂપ પ્રગતિ કેમ હોય? અર્થાત્ ન જ હોય. આથી ઉલટું અકિલષ્ટ (નિરનું બંધ) કર્મ હોય તે જ ચિત્તનું અવક ગમન હોય ને ગુણસ્થાન પ્રત્યે પ્રગતિ હેય. તાત્પર્ય કે-સાનુબંધ એવા કિલષ્ટ કર્મથી નિરનુબંધ પશમને લીધે ચિત્તના અવક ગમનરૂપ માર્ગની પ્રાપ્તિ હોય નહિ; પરંતુ નિરનુબંધ એવા અકિલષ્ટ કર્મથી સાનુબંધ ક્ષપશમવિશેષને લીધે જ ચિત્તના અવકે ગમનરૂપ માર્ગની પ્રાપ્તિ હેય. અત્રે કોઈ શંકા કરશે–સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયે પણ પતન થવાથી કેઈને મિથ્યાત્વની પ્રાપ્તિ હોય છે, તે પછી અત્રે કિલષ્ટ કર્મને અભાવ કેમ? તેના નિવારણાર્થે કહ્યું – રાતી તથાsતરંટિસ્તતાતાવરત પ્રવચનામg માર્ગ પ્રાપ્તિ સતે “તે (પ્રકૃત જીવ) તેની (માર્ગની) પ્રપ્તિ સતે તથા પ્રકારે અતિસંકિલ ન હોય અતિસંકિલષ્ટ નથી હોતે એમ પ્રવચનનું પરમ ગુહ્ય છે ” અર્થાત તે પ્રકૃતિ જીવ માર્ગની પ્રાપ્તિ થશે, પૂર્વની જેમ તથા પ્રકારે અતિસંકિલષ્ટ-સાનુબંધ કિલષ્ટ કર્મવાળ–અતિ કલેશિત નથી હોત,-એમ આ પ્રવચનનુંજિનશાસનનું પરમ ગુહ્યા, પરમ રહસ્ય છે. તે અતિસંકિલષ્ટ કેમ નથી હેતે? કે “ર વસુ fઅન્નાથે કરતત્વયા ? નિશ્ચયે કરીને ભિનગ્રંથિને પુનઃ તેને બંધ નથી એવી તંત્રયુક્તિની ઉપપત્તિને લીધે.” અર્થાત્ જેણે ગ્રંથિને ભેદ કર્યો છે, એવા સક્યત્વવંતને પુનઃ તેને તેવા પ્રકારે બંધ નથી હતો. તે મંથિ એકવાર ત્રટી એટલે બસ ડ્યૂટી ! ખલાસ ! તે ફરીને તેવા સ્વરૂપમાં પછી ઊભી થવા પામે જ નહિ, સંધાય નહિં, એ તેને ભેદ હોય છે, એવા પ્રકારે શાસ્ત્રીય યુક્તિનું ઘટમાળપણું છે માટે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩ લલિત વિસ્તરા : (૧૭) ‘મનàમ્ય:' પદં વ્યાખ્યાન એમ અનિવૃત્તિગમનથી આ માČરૂપ ક્ષયાપશવિશેષતા ખીજા ક્ષયાપશમેથી ભેદ છે, અને આ અ'ગે યોગાચાય પત'જલિની પણ સમતિ છે, એમ સમન્વય સાધે છે.— १२ एवमनिवृत्तिगमनेनास्य भेदः । सिद्ध चैतत् प्रवृत्त्यादिशब्दवाच्यतया योगाचार्याणां, प्रवृत्तिपराक्रमजयानन्दऋतम्भरभेदः कर्म्मयोग इत्यादिविचित्रवचनश्रवणादिति । ११६ ૧ :—એમ અનિવૃત્તિગમને કરી આના (મારૂપ ક્ષયાપશમના) ભેદ છે, અને આ પ્રવૃત્તિઆદિ શબ્દવામ્યતાથી યોગાચાર્યંને સિદ્ધ છે,—પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ ને ઋતભર બેઠવાળા કયાગ છે, ઇત્યાદિ વિચિત્ર વચનના શ્રવણને લીધે.11 વિવેચન 66 શુદ્ધ માગે વધ્યા સાધ્ય સાધન સંધ્યા, સ્વામી પ્રતિદે સત્તા રાધે....અહે। શ્રી સુમતિ જિન ! ” શ્રી દેવચંદ્રજી આ બધું જે ઉપરમાં કહ્યું તેના ફલિતાર્થ શું? તે માટે એમ કહ્યું— યનિવૃત્તિ. નમનૈનાસ્યમેવ: 11 અનિવૃત્તિગમને કરી આને ( મારૂપ ક્ષયાપશમના) ભેદ છે. અર્થાત્ પબ્રિજ્ઞા——તેથી શું સિદ્ધ થયું ? તે માટે કહ્યું—વ—એમ, સાનુબન્ધતાથી, નિવૃત્તિનમનેન -અનિવૃત્તિગમનથી, અનિવૃત્તિકરણની પ્રાપ્તિથી, ગસ્ત્યને, મારૂપ ક્ષયે પશમને, મેદ—ભેદ, વિશેષ,—શેષ ક્ષયાપક્ષમાથી. પરતંત્ર વડે પણ આ સાધતાં કહ્યું:—ત્તિă ચ—અને સિદ્ધ પ્રતીત છે, પતના સાનુબંધ ક્ષયે પશમવતનું ગ્રન્થિભેદાદિ લક્ષણ વસ્તુ, પ્રવૃત્ત્વ વિશવાસ્થ્યતા—પ્રવૃત્તિ આદિ શબ્દવાચ્યતાથી, નામાન્તરથી એમ અ છે, ચોમાચર્ચાળાં—યાગાયોને, પતંજલિપ્રકૃતિને. વી રીતે ? તે માટે કહ્યું— પ્રવૃત્તિવામનયાનન્ત્રતઃમ્મમયઃ કર્મમોશ:—પ્રવૃત્તિ, પરાક્રમ, જય, આનંદ ને ઋતંભર ભેદવાળા કયાગ છે. પ્રવૃત્તિઃ—ચરમ યથાપ્રવ્રુત્તિકરણ શુદ્ધિલક્ષણા પ્રવ્રુત્તિ, પ્રકૃત ભાગ એમ અય છે, પામે.—પરાક્રમથી, વીય વિશેષ વૃદ્વિથી, અપૂર્વકરણ વડે એમ અર્થ છે, નાચ:—જય, વિષધકા અભિભવ, વિદ્મય, અનિવૃત્તિકરણ એમ અથ છે. માનવ્:—માનંદ,—સમ્યગ્દર્શનલાભરૂપ, ' તમોથિમેરાવાનન્દ્રઃ '—તમેગ્રંથિના ભેદ થકી આનંદ એ વક્ષ્યમાણુ વચનથી, તમ્મર—ઋતના, સત્યના, મરળાભરણુથી, અને તેથી તે તે પ્રવૃત્તો મેવા ચમ્ય જ્ઞ તથા—તે પ્રવૃત્તિ આદિ ભેદ છે જેના તે તથા, જર્મયોગ:-ક્રિયાલક્ષણ કયેગ. કનું ગ્રહણુ ઇચ્છાલક્ષણ પ્રણિધાનયેાગના વ્યવĆદાથે છે. સામાન્યથી અન્યત્ર યાગ' પંચ પ્રકારના છે. કહ્યું છે કે " प्रणिधिप्रवृत्तिविधनजयसिद्धिविनियोगभेदतः प्रायः । ધર્મજ્ઞરાવ્યાત: ઝુમારાયઃ પØધાડત્ર વિધી ’’ (પોડેશક, રૂ-૬), ( અથાત્ ) પ્રણિધિ, પ્રવૃત્તિ, વિદ્મજય, સિદ્ધિ અને વિનિયેાગના ભેદથી પ્રાયે ધમ નોથી પચ પ્રકારના શુભાશય અત્ર વિધિમાં કહ્યો છે. અને શુભાશય તે યાગ છે, ક્ચાર્િ—આદિ શબ્દથી ઇચ્છાયાગ આદિ મનનું ગ્રહણ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ અનિવૃત્તિ મને કરી ભાગરૂપ ક્ષપશમને ભેદ ૨૩૭ એવા પ્રકારે સાનુબંધપણે અનિવૃત્તિનમનથી–પાછું વળવારૂપ અનિવૃત્તિગમને કરી નિવૃત્તિ જ્યાં નથી (No turning back) એવા ગમનથી આ માર્ગ માર્ગરૂપ ક્ષયોપશમને ભેદ છે, શેષ ક્ષપશમથી વિશેષ છે. આ ક્ષપશમને ભેદ અનિવૃત્તિગમનરૂપ લક્ષણથી આ માર્ગરૂપ ક્ષપશમ બાકીના બીજા પશમથી જુદા પડે છે. વાંસની નળીમાં પેઠેલા ભુજંગને જેમ પાછું વળવાપણું નથી, પણ સાનુબંધ પણે ઉત્તરોત્તર આગળ જવાપણું જ છે એવું અનિવૃત્તિગમન હોય છે તેમ માર્ગરૂપ ક્ષપશમવિશેષને પામેલા ભવ્ય-ભુજંગને પણ પાછું વળવાપણું નથી, પણ સાનુબંધપણે ઉત્તરોત્તર આગળ આગળની ગુણભૂમિકાને સ્પર્શતા જવાપણું જ છે એવું અનિવૃત્તિગમન હોય છે, એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવરે નહિ એવું અનિવૃત્તિકરણ હોય છે. પરંતુ આ માર્ગરૂપ સાનુબંધ શોપશમવિશેષ જેને નથી, પણ નિરનુબંધ ક્ષયે પશમ હેય છે, તેને તે તેવું અનિવૃત્તિગમન હોતું નથી. આમ અનિવૃત્તિગમન વડે કરીને માર્ગરૂપ સાનુબંધ ક્ષપશમવિશેષને શેષ નિરનુબંધ પશમથી પ્રગટ ભેદ છે. અને આ મારૂપ ઉપશમવિશેષની પ્રાપ્તિથી અનિવૃત્તિગમન વડે ઉત્તરોત્તર પ્રગતિ કરતાં અનિવૃત્તિકરણની પ્રાપ્તિને ઉપક્રમ આ પ્રકારે– ભને યથાપ્રવૃત્ત કરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિ કરણ એમ ત્રણેય કરણે પ્રાપ્ત થાય છે અને બીજાઓને એટલે કે અભને પહેલું યથાપ્રવૃત્ત કરણ જ હોય છે, બીજા કરણ તેને કદી પણ પ્રાપ્ત થઈ શકે નહિ. અત્રે કરણ એટલે યથાપ્રવૃત્ત કરણ પરિણામ. “આગુસે ચલી આતી હે” એ રીતે અનાદિ કાળપ્રવાહમાં આદિનું સ્વરૂપ પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત્ કિંચિત્ ભાવચમકારા જેવું સામાન્ય ન્યપણે (Ordinarily) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વ કરણ તે યથા પ્રવૃત્ત કરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અનંતવાર કરે છે ને અનંતવાર ગ્રંથિની નિકટ આવે છે, પણ તે માત્ર સામાન્ય સાધારણ પ્રયત્નરૂપ હેઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ ર્યા વિના પાછા વળી જાય છે. અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (Unprecedented) અપરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષાર્થ ફેરાવી, અનન્ય પ્રયનથી–અસાધારણ (Extra-ordinary effort) પ્રયાસથી, પોતાના સર્વ સામર્થ્યથી (With all his might) શૂરવીરપણે “યાહેમ કરીને,” ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગને ભેદ કરવા સર્વાત્માથી પ્રવર્તતે નથી, ત્યાં લગી તે પણ તે કાર્યમાં સફળ થતું નથી. પણ જીવ જ્યારે છેલ્લા પુદ્ગલાવર્સમાં વત્તતે હોય છે ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે, ત્યારે ભવ્ય જીવને છેલ્લું યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વ આત્મભાવને ઉ૯લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની કુરણાથી અપૂર્વકરણને અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે અપૂર્વ કરણ એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થશે નથી એ અપૂર્વ આત્મપરિણામ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ લલિત વિસ્તરો (૧૭) “ માજ:' પદ વ્યાખ્યાન અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં-નિવર્સ નહિ, તે અનિવૃત્તિકરણ, અપૂર્વ કરણથી ગ્રંથિભેદ થાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યકત્વ થાય છે. અને સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે તીવ્ર સંવેગથી અપૂર્વ પુરુષાર્થધારા ચાલુ રાખે ને વધારે, તે પલ્યોપમ–સાગરેપમાદિ જેટલી કર્મ સ્થિતિ પણ શીધ્ર ક્ષય કરી, ઝપાટાબંધ ભાવશ્રાવક, ભાવસાધુ આદિ દશાને પામે, અને ઉપશમ-ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ, અનુપમ કેવલજ્ઞાન પ્રગટાવી, યાવત તે જ ભવે પણ મેક્ષ પામે. જે જીવના પુરુષાર્થમાં મંદતા હોય તે તે પ્રમાણે મોક્ષની પ્રાપ્તિમાં પણ ઢીલ થાય. એટલે મોક્ષની પ્રાપ્તિ જીવના પુરુષાર્થબલને આધીન છે.” –શ્રી ચોગદષ્ટિસમુચ્ચય વિવેચનમાંથી (સ્વરચિત) પૃ. ૪૬-૪૮ એમ અનિવૃત્તિશમન વડે માર્ગરૂપ સાનુબંધ ક્ષયપશમને ભેદ જિનાગમની યુક્તિથી સિદ્ધ છે. “અને આ પ્રવૃત્તિ આદિ શબ્દવાઓતાથી યુગાચાર્યોને સિદ્ધ છે.” અર્થાત - સાનુબંધ શોપશમવંતને અનિવૃત્તિગમનથી ગ્રંથિભેદાદિ પ્રાપ્ત જન નિ હોય છે, એ જિનદર્શનસંમત વસ્તુ, પંતજલિ આદિ યોગાચાર્યોને અને યોગદર્શનની પણ પ્રવૃત્તિ આદિ શબ્દવાસ્થતાથી–નામાન્તરથી સિદ્ધ છે, પ્રતીત પરિભાષાનો મેળ છે–પ્રવૃત્તિપરા માથાનવતમમ્મ: વાર્મા: ” “પ્રવૃત્તિ પરાક્રમ, જય, આનંદ ને ઋતંભર ભેદવાળે કર્મગ છે ઈત્યાદિ વિચિત્ર વચનના શ્રવણને લીધે.” અર્થાત જે જિનદર્શનસંમત વસ્તુ છે, તેને માટે તે ગદર્શન પ્રણેતાએ જૂદે શબ્દ પ્રયોગ કરી તેને નામાન્તરથી ઓળખે છે, પણ તેમાં માત્ર શબ્દભેદ છે, અર્થભેદ નથી. આ બન્ને પરિભાષાભેદને સમન્વય આ પ્રકારે– (૧) શુદ્ધિલક્ષણ પ્રવૃત્તિ તે ચરમ યથાપ્રવૃત્ત કરણ બરાબર છે, પ્રકૃત માર્ગ એ જ પ્રવૃત્તિ છે. (૨) વીર્યવિશેષવૃદ્ધિરૂપ પરાક્રમ તે અપૂર્વકરણ બરાબર છે. (૩) વિજયરૂપ જય તે અનિવૃત્તિકરણ બરાબર છે. (૪) આનંદ તે સમ્યગ્દર્શનલાભ બરાબર છે –“તમોથમેવાડ”—તમગ્રંથિભેદ થકી આનંદ એ વચનથી. (૫) જતન-સત્યનાં ભરણથી-ધારણથી “ઋતંભર” પ્રજ્ઞાવિશેષ તે સમ્યગ્દષ્ટિ પુરુષની સાચી જ્ઞાનદશા બરાબર છે. અત્રે પ્રથમ તો પ્રવૃત્તિ કરે, એટલે માર્ગ પામે; પછી તે માગે અપૂર્વ ઉત્સાહથી આગળ વધવાનું પરાક્રમ દાખવે, અને વચ્ચે વિન આવે તેને જય કરે, એટલે સમ્યગુ દર્શનની પ્રાપ્તિથી આનંદ ઉપજે અને પછી તથારૂપ સાચી વીતરાગ દશા થતાં ઋતંભરા બુદ્ધિ પ્રગટે. આમ પ્રવૃત્તિ આદિ ભેદવાળે કર્મગ છે, આધ્યાત્મિક ક્રિયારૂપ અંતરાત્મપરિણતિવાળે કર્મગ છે. ઈત્યાદિ વિચિત્ર-નાનારૂપ વચન પાતંજલ યેગશાસ્ત્રમાં કૃત થાય છે, તે પરથી પણ ઉક્ત સર્વ વસ્તુ પરિપુષ્ટ થાય છે. આ આકૃતિથી સ્પષ્ટ સમજાશે Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ યથાપ્રવૃત્તકરણાદિનું સ્વરૂપ જૈનદર્શન-ગદર્શનનો સુમેળ આકૃતિ ૩ આ —---- - ----- 0 (જૈનદર્શન) છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ સમ્યગદર્શન જ્ઞાનદશા ગ્રંથિભેદ માગ ><ધિ કે > (યણ દર્શન) પ્રવૃત્તિ પરાક્રમ જય આનંદ ઋતંભર પ્રજ્ઞા અને આ માર્ગ ભગવંતો થકી જ હોય, માટે ભગવતે માર્ગદ છે, એમ નિગમન કરે છે– १३न चेदं यथोदितमार्गाभावे, स चोक्तवद् भगवद्भ्य इति मार्ग ददति मार्गदाः ॥ १७ ॥११७ અર્થ-અને આ (અનિવૃત્તિગમન) યાદિત માર્ગના અભાવે ન હોય, અને તે મા ઉક્તવત ભગવત થકી છે. એટલે માર્ગ દીએ છે તે માર્ગદો, ૧૭ ૧૭ મારગદેશક મેને રે, કેવલજ્ઞાન નિધાન; ભાવદયાસાગર પ્રભુ ૨, પર ઉપગારી પ્રધાનેરે...વીર પ્રભુ” શ્રી દેવચંદ્રજી અને આ જે અનિવૃત્તિગમન–પાછા વળ્યા વિનાનું-નિવૃત્તિ વિનાનું ગમન કહ્યું તે યક્ત ક્ષપશમવિશેષલક્ષણ માર્ગના અભાવે ન હોય, – યથfહતમામ, અને તે માર્ગ પણ અભયાદિ અધિકારમાં અગાઉ કહ્યા મુજબ ગુણપ્રકર્ષરૂપપણા આદિ ચાર કારણકલાપથી ભગવંતે થકી જ હોય. એટલે માર્ગ દીએ તે માર્ગદ એવા આ અહંત ભગવતે છે. | જીત માલાઃ | ૧૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૮. શરણદ સરળભ્ય' પદ વ્યાખ્યાન અત્રે ભવાયગત આત્ત જીવોને સમાધાસનસ્થાન સમું તત્ત્વચિનાઅધ્યવસાન–વિવિદિષા તત્ત્વજિજ્ઞાસા)એ જ શરણ, એમ વ્યાખ્યા કરે છે– તથા– ‘તરતયા” इह शरणं-भयातत्राणं, एतच्च संसारकान्तारगतानां अतिप्रबलरागादिपीडितानां दुःखपरम्परासक्लेशविक्षोभत: समाश्वासनस्थानकल्पं तत्त्वचिन्तारूपमध्यवसानं विविदिषेत्यर्थः । ११८ ૧૪અર્થ -તથા – શરને અહીં શરણ ભવાનું ત્રાણ છે; અને એ–દુઃખપરંપરા ને સંકલેશના વિક્ષેભ થકી અતિપ્રબલ રેગાદિથી પીડિત એવા સંસારકાન્તાર)તેને સમાધાસનસ્થાન સમું–તત્વચિત્તારૂપ અધ્યવસાન છે, વિવિદિષા એમ અથ છે.૧૧૮ વિવેચન ત્રણ શરણ આધાર છો રે, પ્રભુજી ભવ્ય સહાય રે..દયાલરાય ! દેવચંદ્ર પદ નીપજે રે, જિનપદ કજ સુપસાય રે....દયાલરાય!”—શ્રી દેવચંદ્રજી તથા–તેવા જ પ્રકારે આ ભગવંતે શરણ દેનારા છે એટલા માટે અત્રે સરળ –ાર –શરણુદને એ પત મૂકયું. અહીં આ સૂત્રમાં “શરણ એટલે ભયાન્તનું ત્રા છે.” “ફાર મયાત્રા | ” ભયથી જે આર્ત–દુઃખી છે તેનું ત્રાણુ-રક્ષણ–બચાવવું તે શરણ છે. અને એ શરણુ “તરપિત્તાપમધ્યરા' તરવચિંતારૂપ અધ્યવસાન'અધ્યાત્મિક અંતરંગ વૃત્તિ છે. અર્થાત તત્વચિંતનરૂપ જે ચિરપરિણતિ, સંકલ્પરૂપ મને વ્યાપાર, આધ્યાત્મિક અંતરંગ વૃત્તિ તે જ ભાવભયથી આર્તનું–દુખીનું ત્રાણ-રક્ષણ કરનાર શરણ છે. આ શરણ કેવું છે? તે કે–ગુજરાતવિક્ષમત–દુખપરંપરા ને સંકલેશના વિક્ષેભ થકી અતિપ્રબલ રાગાદિથી પીડિત એવા સંસારકાંતારગતેને સિવા-કુugwrifમત-ટુHપરમપૂજા –નરકાદિભવરૂપ દુઃખપરંપરાના, રાહ્ય ર–અને ક્રોધાદિ લક્ષણ સંક્લેશના, વિક્ષમત–વિક્ષેભ થકી, સ્વરૂપQસલક્ષણ ચલનથકી. Page #344 -------------------------------------------------------------------------- ________________ ભયારણ્યમાં સમાધાસનસ્થાન સમું શરણ તત્વચિંતા, વિવિદિષા ૨૪૧ અતિવરાપિffહતાનાં સંતાતારતા-સમાશ્વાસનસ્થાન ભવારણ્યમાં સમું છે, “સમrશ્વાસથાન ”—અર્થાત્ નરક-તિર્યંચાદિ ચારે સમાધાસન સ્થાન સમું ગતિમાં જન્મ-જરા–મરણાદિ અનંત દુઃખપરંપરાથી અને ક્રોધાદિ શરણ કષાયજન્ય સંકલેશથી ઉપજતા આત્મસ્વરૂપચલન રૂપ વિશેભ થકી જે અત્યંત બળવાન રાગ-દ્વેષાદિથી પીડાઈ રહ્યા છે, એવા સંસારકાન્તારગત–ભયારણ્યન્ત અને સમાધાસનસ્થાન સમું છે, આત્મશાંતિ અર્પનારૂં આશ્રયસ્થાન છે. આ સંસારરૂપ કાંતાર-ભવરૂપી ભયંકર અટવી છે. તેમાં આત્મસ્વરૂપનું ભાન ભૂલેલા આ છે નરક-તિર્યંચાદિ ચારે ગતિમાં ગોથાં ખાતાં જન્મ–જરા-મરણાદિ અનંત દુખપરંપરા પામી રહ્યા છે, અને ક્રોધાદિ કષાય અગ્નિથી ઉપજતા અંતસ્તાપથી સંકલેશ-મહાકલેશ અનુભવી રહ્યા છે. એટલે આવી દુખપરંપરાથી ને કષાયજન્ય સંકલેશથી તેના આત્મામાં વિક્ષેભ ઉપજે છે, આત્મસ્વરૂપની અસ્વસ્થતારૂપ ભારી ખળભળાટ ઊઠે છે; અને આવા સ્વરૂપચલનરૂપ વિભથી પરભાવમાં આત્મબુદ્ધિને લીધે તે અતિપ્રબલ રાગ-દ્વેષાદિ દેષથી પીડાય છે. આમ દુઃખપરંપરાથી ને સંકલેશથી ઉપજતા આત્મસ્વરૂપચલનરૂપ વિક્ષોભને લીધે રાગાદિથી પીડાતા આ સંસારકાંતારગત–ભયંકર ભવાટવીમાં ભટકતા છે જે બિચારા “ત્રાહિ મામ્' પિકારતાં મહાભય અનુભવી રહ્યા છે, તેઓને આ તત્વચિંતન સમાધાસનસ્થાન સમું છે, પરમ આત્મશાંતિ અર્પનારૂં દીલાસાનું ઠેકાણું છે, હૈયાધારણ દેનારૂં આશ્રયસ્થાનરૂપ શરણ છે. અત્રે તત્વચિંતા અધ્યવસાનને જ શરણ કહેવાનું કારણ શું? તે આમ વિચારવા યોગ્ય છે. આ જીવને અનંત ભવભ્રમણ દુઃખની પ્રાપ્તિ થઈ તે તત્વચિંતા “વિવિદિષા નિજ સ્વરૂપના તત્વચિંતન વિના જ થઈ છે, શ્રી આત્મસિદ્ધિમાં એજ શરણ કહ્યું છે તેમ “જે સ્વરૂપ સમજ્યા વિના પાયે દુઃખ અનંત;” એટલે આ ભવભયદુઃખ ટાળવું હોય તે જેથી નિજ સ્વરૂપનું ભાન થાય એવું તત્ત્વચિન્તન જ એક તેમાંથી ત્રાણ કરનાર એક શરણ છે. “શ્રી સુબાહ જિન અંતરજામી, મુજ મનને વિશરામી રે...પ્રભુ અંતરજામી; આતમ ધર્મતણે આરામી, પપરિણતિ નિષ્કામી રે..પ્રભુ.”—શ્રી દેવચંદ્રજી અને આ જે તત્વચિંતાનું અધ્યવસાન-મનોવૃત્તિ છે, તે જ “વિવિદિષા” એમ પર્યાયનામથી ઓળખાય છે. “વિ' (To know) ધાતુ પરથી વિવિદિવા એટલે તત્વ જાણવાની ઈચ્છા-તત્ત્વજિજ્ઞાસા એમ અર્થ છે. તત્વ જાણવાની અંતરંગ ઈછા, ઉત્કંઠા, ઇંતેજારી, તમન્ના, તાલાવેલી તે ખરી જિજ્ઞાસા છે. સાચી તત્વજિજ્ઞાસા ૪ વિનાનું જે જાણવું છે–જ્ઞાન છે, તે ઉપરછલું હોય છે, હૃદયમાં પ્રવેશતું નથી. જેમ તૃષાતુર પુરુષ પાણી x किं तदब्रह्म ? किमध्यात्म ? किं कर्म पुरुषोत्तम । अधिमृतं च किं प्रोक्तमधिदैवकिमुच्यते ? ॥ अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । પ્રયાણ જ કર્થ ?sfસ નિયતામમિઃ ”—ગીતા, ૮–૧,૨ ૩૧. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ લલિત વિસ્તરા ઃ (૧૮) “શરૂચ:' પદ વ્યાખ્યાન માટે તરફ ઝવાં નાખે, જેમ ચાતક મેઘની ઉત્કંઠા ધરાવે, તેમ તત્વ જાણવાની તરસ લાગે, ઉત્કંઠા જાગે, તાલાવેલી ઉપજે, એવી તત્તપિપાસા તે જ સાચી જિજ્ઞાસા અથવા વિવિદિષા છે. જેમકે “હું કોણ છું ? ક્યાંથી ? શું સ્વરૂપ છે મહારૂં ખરૂં? કેના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તવ અનુભવ્યાં.”–શ્રી મોક્ષમાળા “હું છું કોણ? સ્વરૂપ મુજ શું? જાણવા તત્ત્વ ઝંખે. ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકે જેમ કએ.—શ્રી એગદષ્ટિકળશ (સ્વરચિત) વિવિદિષા (તત્ત્વજિજ્ઞાસા) સંતે તવગોચર શષાદિ આઠ પ્રજ્ઞાગુણ પ્રગટે, પણ તેનાથી અન્યઅતાત્વિક એવા ભિન્ન જાતીય તદાભાસરૂપ શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનને યોગ ન હય, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે १६सत्यां चास्यां तत्त्वगोचराः शुश्रषाश्रवणग्रहणधारणाविज्ञानोहापोहतत्त्वाभिનિશા: પ્રજ્ઞાપુન:, પ્રતિકુળમાનતtruguagrનિતે રૂતિ સમયવૃar:, ત ખ્યત્તરज्ञानायोगात्, तदाभासतयैतेषां भिन्नजातीयत्वात् बाह्याकृतिसाम्येऽपि फलभेदोपपत्तेः।११ gfજ્ઞા-સુશ્રુષ ઇત્યાદિ. શુછ–શ્રવણ કરવાની ઈચ્છા. –ોત્રને ઉપયોગ. ram –શાસ્ત્રના અર્થમાત્રનું ઉપાદાન. અવિસ્મરણ, મોહ-સન્ટેક-વિપર્યયના સુદાસથી. જ્ઞાન તે વિજ્ઞાનં–વિજ્ઞાન વિજ્ઞાત અર્થને અવલંબી અન્યોમાં વ્યાપ્તિથી તથાવિધ વિતર્કણ તે ઊહ. ઉક્તિ અને યુક્તિથી વિરુદ્ધ અર્થથી પ્રત્યપાય સંભાવનાથી વ્યાવર્તન તે દ–અપહ; અથવા સામાન્ય જ્ઞાન તે ઊહ, વિશેષ જ્ઞાન તે અપેહ. વિજ્ઞાન, ઊલ, અને અહિના અનુગમથી વિશુદ્ધ એવું આમ જ એવો નિશ્ચય તે તવામિના —તત્ત્વાભિનિવેશ. પશ્ચાત પદાષ્ટકનો ધ સમાસ છે. પ્રજ્ઞTUT:--પ્રજ્ઞાના ગુણે, બુદ્ધિના ઉપકારીઓ એમ અર્થે છે. કેવા વિશિષ્ટ ? તે માટે કહ્યું પ્રતિકુ–પ્રતિગુણે, એકેક શુશ્રુષાદિક ગુણોને અપેક્ષીને ઉત્તરોત્તરમાં, અનન્તપvપરમાવાન –અનંત પાપપરમાણુઓના અપગમથી, અનન્તાના–અનંત,અતિબહુ પરમાણુનાં–નાના-વરણાદિ કિલષ્ટ કર્ભાશલક્ષણ પાપપરમાણુઓના, અપન-અપગમથી, પ્રલયથી, તે–આ તત્વોચર શશ્રષાદિ. તિ–એમ, આ સમયદ્વા –સમયેવૃદ્ધો, બહુશ્રુતે કહે છે. આ ક્યા કારણથી? તે માટે કહ્યું – તળેખ્ય–તેનાથી અન્યો થકી, ઉક્તથી વિલક્ષણ હેતુઓથી પ્રભવ પામેલ (શુશ્રષાદિ) થકી, તરવજ્ઞાનાત -તત્વજ્ઞાનના અયોગને લીધે, ભવને આદિ પરમાર્થના અપરિજ્ઞાનને લીધે, એ પણ કયા કારણથી ? તે માટે કહ્યું – તમારતા–તદાભાસતાથી, તત્વગોચર શુશ્રષાદિની સદશતાથી, તેvi–એના, પ્રતિગુણે અનન્ત પા૫પરમાણુઓના અપગમ વિના જન્મેલ ( શષાદિના), મિક્સનાતીરાત-ભિન્મજાતીયપણાને લીધે, અન્ય જાતિસ્વભાવપણને લીધે. વારુ, આકારસમતા સતે પણ આ ક્યા કારણથી ? તે માટે કહ્યું – રાધાકૃતિ સાથેf–તત્ત્વગોચર અને ઇતર શુષાદિના બાહ્ય આકૃતિ સામે પણ, મેvu–ફલભેદની ઉપપત્તિને લીધે. ટાઈફલને, ભવાનુરાગને અને તેના વિરાગને, જે –ભેદ, આત્યંતિક લક્ષણ્ય, સ gવ સાત્તિ –તે જ ઉપપત્તિ, યુક્તિ, તથા–તે થકી. એકસ્વભાવી એવા બંને પ્રકારના શaષાદિમાં બહિર આકારસભતા સંતે આમ કુલભેદ કેમ યુક્ત હોય ? વારુ, એમ ભાવ છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ વિવિદિષા સતે તત્વોચર શુશ્રષાદિ આઠ પ્રાગુણ પ્રગટે ૨૪૩ “અર્થ:-અને આ (વિવિદિષા) સતે, તવગોચર એવા શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઊંહ, અપહ અને તત્વાભિનિવેશ એ પ્રજ્ઞા ગુણ હોય છે; પ્રતિગુણે અનંત પાપપરમાણુઓના અપગમ (દૂર થવા) વડે કરીને આ (ગુણે) હેાય છે, એમ સમયવૃદ્ધ કહે છે તેનાથી અન્ય એવા (શુશ્રુષાદિ) થકી તત્ત્વજ્ઞાનનો અગ છે માટે, તદાભાસતાથી એએનું ભિન્નજાતીયપણું છે માટે, બાહ્ય આકૃતિના સામે પણ ફલભેદની ઉપપત્તિ છે માટે. ૧૧૯ વિવેચન “ મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણે! આતમ તત્વ કર્યું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમ તત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્તસમાધિ ના લહિયે.” શ્રી આનંદઘનજી અને આવી તત્વપિપાસા–જિજ્ઞાસાનું ફલ–પરિણામ દર્શાવતાં કહ્યું—“ચાં વાક્ય' આ (વિવિદિષા) સતે તગેચર એવા શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઊહ, અપહ, તવાભિનિવેશ એ પ્રજ્ઞાગુણ હોય છે, –તરવ77: વિવિદિષા સતે શુક્રવાદનધરળવજ્ઞાન દાદતરયામિના : ઘHTTr:તત્ત્વગોચર શુશ્રષાદિ અર્થાત્ આ વિવિદિષા–તત્વજિજ્ઞાસા જ્યારે ઉપજે છે, સત્ તત્ત્વને આઠ પ્રજ્ઞાગુણ પ્રગટે જાણવાની અંતરંગ ઈચ્છા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના જ્યારે જાગે છે, ત્યારે જ તત્વગોચર-તરસંબંધી-તત્ત્વવિષયક શુશ્રુષા આદિ આ આઠ બુદ્ધિગુણ અનુક્રમે પ્રગટે છેઃ (૧) જિજ્ઞાસા હોય, તે શુશ્રષા-તત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા ઉપજે છે. (૨) શશ્રુષા હોય, તે પછી શ્રવણુ-સતને સાંભળવાનું અને છે. (૩) શ્રવણ થાય, તે પછી ગ્રહણ-શાસ્ત્રના અર્થમાત્રનું ઉપાદાન હોય છે. (૪) પ્રહણ થાય એટલે પછી તે અર્થની ધારણુ-અવિસ્મરણરૂપ ધારણ હોય છે. (૫) ધારણ થાય એટલે પછી તેનું વિજ્ઞાન-સંશય-વિપર્યય-અનધ્યવસાયથી રહિત એવું વિશેષ જ્ઞાન-બોધ ઉપજે છે. (૬) વિજ્ઞાન થાય એટલે પછી વિસાત-જાણેલા અર્થને અન્યત્ર લાગુ પાડવારૂપ વ્યાપ્તિથી તેવા તેવા વિતર્ક કરવારૂપ ઊહ હેય છે. (૭) ઊહ થાય, એટલે પછી જ્યાં જ્યાં તે વિજ્ઞાત અર્થ ઉક્તિ અને યુક્તિથી વિરુદ્ધ હવાથી લાગુ પડતો નથી, ત્યાંથી વ્યાવર્તનરૂપ અપહ હોય છે. (૮) અને આમ અન્વયથી ઊહને વ્યતિરેકથી અહિ કરવાથી વિજ્ઞાત અર્થ સુવિનિશ્ચિત થાય છે, એટલે “આ તત્વ આમ જ છે” એવા નિશ્ચયરૂપ તત્ત્વભિનિવેશ હોય છે. આમ પ્રજ્ઞા-બુદ્ધિને વિકસિત કરવારૂપ ગુણ કરનારા આ સંકલનાબદ્ધ શુશ્રુષાદિ આઠ પ્રજ્ઞાગુણે, સાચી તત્ત્વજિજ્ઞાસા પ્રગટયે ઉત્તરોત્તર પ્રગટે છે. અને તે પણ કેવી રીતે ને કયારે પ્રગટે છે ? તે કે–ાતિનુજમનત્તirgining. –પ્રતિગુણે અનંત પાપપરમાણુઓના અપગમ (દૂર થવા) વડે કરીને આ હોય છે એમ સમયવૃદ્ધો કહે છે.” અર્થાત્ શુશ્રષાદિ પ્રત્યેક ગુણમાં જ્ઞાનાવરણાદિ કિલષ્ટ કર્ભાશરૂપ અનંત પાપપરમાણુઓના દૂર થવા વડે કરીને તે તે પ્રજ્ઞાગુણ ઉપજે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ લલિત વિસ્તરો : (૧૮) “ફરખ્ય પદ વ્યાખ્યાન દા. ત. શુશ્રુષા ગુણમાં જ્ઞાનવરણાદિ કર્મના અનંત પાપપરમાણુને પ્રલય થાય એટલે શ્રવણ ગુણ પ્રાપ્ત થાય, એથી અનંત પાપપરમાણુ શ્રવણુ ગુણમાં દૂર થાય એટલે ગ્રહણ ગુણ પ્રાપ્ત થાય, યાવત્ તવાભિનિવેશ—એમ સમયવૃદ્ધો-શાસ્ત્રવિદ્ જ્ઞાનવૃદ્ધ બહુશ્રુતે કહે છે. તાત્પર્ય કે-આ શુશ્રુષાદિ પ્રજ્ઞાગુણ પ્રાપ્ત થતાં જીવને જ્ઞાનાવરણાદિ ક્ષયે પશમ ઉત્તરોત્તર અનંતગણું વધતો જાય છે. આ શુશ્રુષાદિ કહ્યા તે “તવગેચર' તત્વવિષયક-નાવિક હોવા જોઈએ, એમ અત્રે “તત્વોચર' વિશેષણ પર ખાસ ભાર મૂકે છે. કારણ કે “તેનાથી અન્ય એવા (શુશ્રુષાદિ) થકી તત્ત્વજ્ઞાનને એગ છે માટે.’–તળેખ્યસ્તરઅતાત્ત્વિક જ્ઞાનાયત. અર્થાત્ ઉક્ત તત્વગોચર શુશ્રષાદિથી અન્ય-વિલક્ષણ શુશ્રષાદિથી પ્રકારના અતત્ત્વગોચર-અતાવિક શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનને વેગ તત્ત્વજ્ઞાનનો સંભવત નથી, પરમાર્થ પરિજ્ઞાનની પ્રાપ્તિ ઘટતી નથી કારણ કે અગ તમારતા મિન્નતીચવાન્ ” “તદાભાસતાથી એઓનું ભિન્ન જાતીયપણું છે માટે.” અર્થાત્ તે અન્ય પ્રકારના શુશ્રુષાદિ ઉપર ઉપરથી તે તગોચર શુશ્રુષાદિ જેવા દેખાતા હોઈ ભલે તદાભાસ-તેને આભાસ આપતા હોય, તે પણ પ્રતિગુણે અનંત પાપપરમાણુઓના અપગમ વિના ઉદ્ભવેલ હોવાથી તેનું ભિન્ન જાતીયપણું–અન્ય જાતિસ્વભાવપણું છે, એટલે કે તત્વોચર શુશ્રુષાદિથી વિલક્ષણ અન્ય પ્રકારના શુશ્રુષાદિની જાતિ જુદી છે. આમ ઉપલક દેખાવથી તદાભાસ-તેને આભાસ આપતાં છતાં તેનું ભિન્ન જાતીય પણું છે, કારણ કે “બાહ્ય આકૃતિના સામે પણ ફલભેદની ઉપપત્તિ છે માટે. –વાઘાકતિસTળેfજ જમે . તત્વગોચર અને ઈતર-અતગોચર શુશ્રષાદિનું બાહ્ય આકૃતિનું સમાનપણું છતાં બન્નેને ભેદ ઘટે છે, માટે. તત્વોચર તાત્વિક શુશ્રષાદિનું ફલ ભવવૈરાગ્ય ને તત્વપરિજ્ઞાન છે ઈતર-અતત્વચર અતાવિક શુશ્રષાદિનું ફૂલ ભવાનુરાગ ને તત્વ અપરિજ્ઞાન છે. આમ ફલદ એ જ અત્ર ઉપપત્તિ-યુક્તિ છે. કારણ કે બન્ને પ્રકારના શુશ્રુષાદિ જે એકસ્વભાવી હોય તે બાહ્ય આકારસમતા છતાં આમ ફતભેદ કેમ ઘટે? એટલે તવંગેચર શુશ્રુષાદિ અને અતગોચર શુશ્રુષાદિ એ બનેનું ભિન્ન જાતીયપણું સિદ્ધ છે. વિવિદિવા વિના માનાર્થાદિ વસ્વન્તરઉપાયપણે શુશ્રષાદિ સંભવે છે, પણ તે આત્માર્થ સાધક નથી, એમ વચટંકાર કરે છે– १६सम्भवन्ति तु वस्त्वन्तरोपायतया तद्विविदिषामन्तरेण, न पुन: स्वार्थसाधकत्वेन भावसाराः, अन्येषां प्रबोधविप्रकर्षेण प्रबलमोहनिद्रोपेतत्वाद १२० Page #348 -------------------------------------------------------------------------- ________________ વિવિદિ વિના માનાદિ અર્થ શુશ્રુષાદિ સંભવ : પ્રબલ હનિદ્રા અર્થ:–અને એ (શુશ્રુષાદિ) વસ્વન્તરઉપાયપણે તદ્દવિવિદિષ (તત્વજિજ્ઞાસા) વિના સંભવે છે, પણ (એ) સ્વાર્થ સાધકપણા વડે કરીને ભાવસાર નથી.-અોનું પ્રબોધવિપ્રકર્ષથી (તપરિક્ષાનના દૂર ભાવથી) પ્રબલ મેહનિદ્રાઉપિતપણું છે, માટે. વિવેચન “બૈરરચના, ધરે નાના વારા વિધાનં મેડમત, જિયદ્ સુવે હાથ મીફા !” શ્રી રત્નાકરપશ્ચીશી અત્રે પ્રશ્ન થશે– તગોચરતા વિના શુશ્રુષાદિ કેમ સંભવે? તેને ઉત્તર આપ્યો“આ (શુષાદિ) વરત્વન્તરઉપાયપણે વિવિદિષા (તત્વજિજ્ઞાસા) વિના સંભવે છે.” “હંમવનિત કરતા જાગતા વિવિઘામતરેજા વિવિદિવા વિના અર્થાત્ તત્વવિવિદિવાની અપેક્ષાએ માન-પૂજાદિની કામના તે તેનાથી શુશ્રુષાદિને માનાર્થઆદિ વસ્વન્તર-જૂદી જ વસ્તુ છે. હું લેકમાં માટે વિદ્વાન પંડિત અન્ય હેતુએ સંભવ કહેવાઈશ, તત્વજ્ઞાનીમાં ખપીશ, વાદીઓને હરાવીશ, વ્યાખ્યાન વાચસ્પતિ બનીશ, ધમને થાંભલે ગણાઈશ, લેકે હારી વાહવાહ કરશે, મહારે પૂજાસત્કાર કરશે, ઈત્યાદિ પ્રકારે માન-પૂજાદિને અર્થે જગમાં ઘણું લેકે સાચી તવવિવિદિષા–અંતરંગ તત્વજિજ્ઞાસા નહિ ઉપજ્યા છતાં પણ શાસ્ત્રોનેતત્રગ્રંથને અથાગ અભ્યાસ કરતા દેખાય છે, તે સૂચવે છે કે શુશ્રષાદિ આત્માર્થથી અન્ય એવા માનાર્થીદિ હેતુ એ તત્ત્વજિજ્ઞાસા વિના પણ હોઈ શકે છે. પણ (એ) સ્વાર્થસાધકપણુ વડે કરીને ભાવસાર નથી.”—પુન: પાર્થસાધવાર માવતરા અર્થાત શુશ્રુષાદિનું ખરું વાર્થ પ્રયે જન તે તરત જાણવું એ છે અને તે જાણીને પણ તથારૂપ ભાવ–આત્મભાવ પ્રગટાવે એ જ એને સાર છે, અને એ જ એનું સ્વાર્થ સાધક પણુંઆત્માર્થ સાધકપણું છે; પણ આત્માથે શિવાય માનાદિ અન્ય હેતુએ તરવજિજ્ઞાસા વિના કરાતા જે અતત્વોચર શુશ્રષાદિ છે, તે તે સ્વાર્થ સાધકપણા-આત્માર્થ સાધકપણ વડે કરીને ભાવસાર-તળારૂપ આત્મભાવથી સારરૂપ–પરમાર્થરૂપ લેતા નથી. વાં–ત્યારે તત્વચરતા વિના શુશ્રષાદિ સંભવશે જ નહિં એમ આશંકીને કહ્યું–સમવત્તિ સુ–સંભવે છે, નહિં કે નથી સંભવતા, તુ–પૂર્વેથી એઓના વિશેષણથે છે. તે જ દર્શાવે છે– થરત્વનાયતા-વરત્વન્તરઉપાયતાથી, વઘત્ત–વવન્તર-તત્વવિવિદિવાની અપેક્ષાએ, પૂજાભિલાષાદિ, તદુપાય:–તેને ઉપાય, કારણ છે, પાં—એઓનું, તે તથા તે તથા, તમયઃ તત્તા –તદ્ભાવ તે તત્તા, તા-તે વડે કરીને. અત એવું કહ્યું–તવિવિઘTમતા –તવિવિદિવા વિના, તત્વજિજ્ઞાસા વિના. વ્યવચ્છેદ્ય કહ્યું 7 :–નહિં કે પુનઃ સ્થાથHધવન–સ્વાર્થ સાધકપણુ વડે કરીને, માવા :ભાવસાર, પરમાર્થરૂ૫. વારુ, એઓ સ્વાર્થ સાધકે કેમ નથી? તે માટે કહ્યું- વાં–અન્યોના, વસ્વન્તરઉપાયતાથી પ્રવૃત્તના, (શુષાદિના) પ્રોવાયા –પ્રબોધવિપ્રકર્ષથી, તત્વપરિજ્ઞાનના દૂરભાવરૂપ હેતુ વડે, gazમોનિરોતરવાત–પ્રબલ મોહનિદ્રા ઉપેતપણને લીધે, બલિષ્ઠ મિથ્યાત્વમેહ વાપથી અવષ્ણપણાને લીધે. Page #349 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : (૧૮) “ શ ષ્ય:' પદ વ્યાખ્યાન કારણકે-“અsi gવધવા વિરમોનિદ્રતિતિ ' “અન્યનું પ્રબંધવિપ્રકર્ષથી (તપરિજ્ઞાનના દરભાવથી) પ્રબલ મોહનિદ્રાઉપેતપણું છે માટે.” અન્યનું એટલે માનાર્થાદિ વસ્તૃતરઉપાયપણે તત્વજિજ્ઞાસા વિનાના જે શુશ્રુષાદિ છે તેઓનું, પ્રબંધવિપ્રકર્ષના—તત્ત્વપરિજ્ઞાનના દૂર ભાવ વડે કરીને, પ્રબલ મેહયુક્તપણું છે માટે. અર્થાત્ શુશ્રુષાદિ આત્માર્થ શિવાય અન્ય કોઈ હેતુએ હવા ન જ જોઈએ, છતાં માનાર્યાદિ અન્ય તુચ્છ હીન હેતુએ તે ઉપજતા દેખાય છે, તે જ તેનું પ્રબલ મિથ્યાત્વમોહરૂપ અજ્ઞાનનિદ્રાથી યુક્તપણે દાખવે છે. અને તે મેહનિદ્રાયુક્તપણાને લીધે અજ્ઞાનનિદ્રાયુક્તપણું પ્રબંધવિપ્રકર્ષ વડે કરીને એટલે કે તત્ત્વપરિ પ્રબોધ દૂર જ્ઞાનના દૂરભાવ વડે કરીને છે. પ્રબંધને જાગૃતપણાને વિપ્રકર્ષ દૂરભાવ હોય, જાગવાનું દૂર હોય, ત્યાં લગી જેમ ગાઢ નિદ્રામાં ઘોર્યા કરે; તેમ જેને પ્રબોધને–તબોધને વિપ્રકર્ષ–દૂરભાવ હોય, તત્વજ્ઞાન પામવાનું હજી દૂર હોય, ત્યાં લગી ગાઢ મોહનિદ્રામાં જ ઉંઘવાનું હોય. એ જ પ્રકારે અંતમાં જેને ભેગાદિની ને માન-પૂજાદિની કામના બન્યા કરે છે છતાં મુખેથી જે જ્ઞાનની ને “અના સક્ત” યુગની “વાતો” કરે છે, ને સાચી તત્વવિવિદિષા વિનાના શુષાદિ ભજે છે, તે સગરહિત વિદ્વાનોની-પંડિતમોની પણ એ જ મોહનિદ્રામૂઢ દશા છે! કારણ કે ચોગબિન્દુમાં શ્રી હરિભદ્રસૂરિજીનું માર્મિક વચન છે તેમ “મૂઢજનેને જેમ પુત્રદારાદિ સંસાર છે, તેમ સાગરહિત વિદ્વાનેને શાસ્ત્રસંસાર છે!” તાત્પર્ય કે વિદ્વાન હોય કે અવિદ્વાન હોય, પણ આત્માર્થ શિવાયના માનાર્થીદિ અન્ય હેતુએ સાચી તવજિજ્ઞાસા વિનાના જે શ્રેષાદિ છે, ત્યાં “દિલ્હી હેંત દૂર હે” એ ન્યાયે તબંધ હજી ઘણે દૂર, લાંબે છેટે છે, એટલે જ તેનું પ્રબલ–ગાઢ મોહનિદ્રાથી યુક્તપણું છે. આ અંગે અવધૂતાચાર્યનું વચન ટાંકી અન્ય અધ્યાત્મચિન્તકની સંમતિ દર્શાવે છે– કરતા વઘારમજિત, દાવપૂતાવાઈ:-- " नाप्रत्ययानुग्रहमन्तरेण तत्त्वशुश्रूषादयः उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वात्, लोकसिद्धास्तु सुप्तनृपाख्यानकगोचरा इवान्यार्था एवेति ।।१२१ ૧અર્થ :–અને આ અન્ય અધ્યાત્મચિન્તકથી પણ કહેવામાં આવ્યું છે. કારણ કે અવધૂત આચાર્યે કહ્યું છે કે અપ્રત્યય (સદાશિવ) અનુગ્રહ વિના તત્વશુશ્રષાદિ નથી,–દક-પય-અમૃત સમા જ્ઞાનના અજનકપણાને લીધે. લેકસિદ્ધ (શુષાદિ) તો સુખ નૃપના આખ્યાનકગોચર શુશ્રુષાદિ જેવા અન્યાર્થ જ છે. ૧૨ * પુત્રાપાલિંar: jનાં હંમૃઢતHTY I વિવુvi સંસાર: સાહિતારમનામ્ ” –-શ્રી યોગબિન્દુ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રત-ચિંતા-ભાવનાજ્ઞાાન અનુક્રમે જલ-દૂધ-સુધા સમું વિવેચન “ કથા સુણી સુણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન.”—શ્રી અખાભક્ત ઉપરમાં તગેચર શુશ્રુષાદિથી અન્ય એવા અતત્વોચર થશ્રષાદિથી તત્ત્વજ્ઞાનને અયોગ હોય છે, એમ જે કહ્યું તે “આ અન્ય અધ્યાત્મચિન્તકથી પણ કહેવામાં આવ્યું છે” અર્થાત્ અમારાથી અન્ય એવા અન્યદર્શનીય-જૈનેતર અધ્યાત્મચિન્તકથી –આત્મતત્વોષકથી પણ અમે પ્રતિપાદન કરેલી આ વસ્તુનું સમર્થન કરવામાં આવ્યું છે. કારણ કે “અવધત” આચાર્ય નામના અધ્યાત્મચિંતકે–ચેગમાર્ગ પ્રણેતાએ કહ્યું છે કે “અપ્રત્યય (સદાશિવ) અનુગ્રહ વિના તવશુશ્રષાદિ નથી.” અર્થાત્ અપ્રત્યયનાસદાશિવના અનુગ્રહ વિના, કૃપાપ્રસાદ વિના ઉક્તરૂપ તત્ત્વશુશ્રષાદિ નથી જ, હેતા. શાને લીધે? તે કે–વવાથsમૃતવજ્ઞાન/કરવાનું ” ઉદક–પય–અમૃત સમા જ્ઞાનના અજનકપણાને લીધે, ઉદક = જલ, પય =ીર, અમૃત = સુધા તે સમા જ્ઞાનના અનુત્પાદકપણાને લીધે. જ્ઞાન ત્રણ પ્રકારનું છેઃ શ્રત, ચિંતા અને ભાવના. તેમાં શ્રુતજ્ઞાન છે તે જલ સમું છે. જલ જેમ અલ્પ સમય માટે તૃષા દૂર કરે છે, પણ શરીરની પુષ્ટિ કરતું નથી, તેમ શ્રુતજ્ઞાન અલ્પ સમય માટે વિષયતૃષ્ણ દૂર કરે છે, પણ આત્મશ્રુત-ચિંતા-ભાવના ધર્મ–શરીરની પુષ્ટિ કરતું નથી. ચિંતાજ્ઞાન છે તે દૂધ સમું છે. જ્ઞાન અનુક્રમે એટલે દૂધ જેમ છેડે વખત તૃષા કરે છે ને શરીરની કંઈક પુષ્ટિ જલ-દૂધ-સુધા સમું પણ કરે છે, તેમ ચિંતાજ્ઞાન ડે વખત વિષયતૃષ્ણા દૂર કરે છે ને આત્મધર્મશરીરની પુષ્ટિ પણ કરે છે. અને ભાવનાજ્ઞાન છે તે vfસવ-પરમતથી પણ આને સમર્થિત કરતાં કહે છે – ચ–અને ઉક્ત છે, નિરૂપિત છે, uતત–આ, તદન્યો થકી તરવજ્ઞાન અભાવે લક્ષણવાળી વસ્તુ, અબૅજિ-અન્યાથી પણું, અમારી અપેક્ષાએ ભિન્મજાતીથી પણ; અમારાથી તો પૂછવું જ શું ? કોનાથી ? તે માટે કહ્યું– અધ્યાત્મ રિન્તજ – અધ્યાત્મચિન્તકથી, આત્મતત્વનેષકોથી. કયા કારણથી ? તે માટે કહ્યું –ચ—જે કારણથી, સાહ–કહ્યું છે, અવધૂતાવાર્થ-અવધૂતાચાર્યો, ગિમાર્ગપ્રણયકે. ઉક્ત જ દર્શાવે છે – -ન જ, સTચાનાદ–અપ્રત્યયના અનJહ, સદાશિવક્ત ઉપકાર, સત્તજ-વિના. તવશag :–ઉક્તરૂપ તવશુશ્રષાદિ. કયા કારણથી ? તે માટે કહ્યું ૩vsશ્રુતાપૂજ્ઞાનાનનત્યતિ–૩-જલ, પથ:-ક્ષીર, મકૃતં-સુધા, તાનિ –તેના સમાન, વિષયતૃષણના અપહારિપણુ વડે કરીને શ્રુત-ચિન્તા–ભાવનારૂપ જ્ઞાન છે, તનનઢવાત –તેના અજનકપણાને લીધે. કારણ કે મૃદુ-મધ્ય-અધિમાત્ર અવસ્થાવાળા એવા તત્વોચર જ શુશ્રષાદિ એવરૂપ જ્ઞાનના જનક છે. તે જ ઇતરોને (શુશ્રષાદિને) અવગણતાં કહે છે – ઢોસિદ્ધાતુ–લેકસિદ્ધ તો, સામાન્યથી લેકપ્રતિષ્ઠિત, તુ-પુનઃ, શુશ્રષાદિ, સુપ્તકૃપાથાનોવા સુ–સુપ્ત નૃપના આખ્યાનક ગોચરની જેમ, જેમ સુતસ્થ–સુખ, શયાગત, કૃપા -રાજાના નિદ્રાલાભાર્થે આખ્યાનવિષયા શુશ્રુષાદિ અન્સાર્થ જ હોય છે, નહિં કે આખ્યાનના પરિજ્ઞાનાર્થ, રુતિએમ, અવધૂતાચાર્યની સમાપ્તિ અર્થે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ २४८ લલિત વિસ્તરા : (૧૮) “ : ” પદ વ્યાખ્યાન અમૃત સમું છે. અમૃત જેમ સદાને માટે તૃષા હરે છે, એટલું જ નહિં પણ પરમ પુષ્ટિ કરી અજરામપણું બક્ષે છે; તેમ ભાવનાજ્ઞાન સર્વદાને માટે સર્વથા વિષયતૃષ્ણ હરે છે, એટલું જ નહિં પણ આત્મધર્મ-શરીરની પરમ પુષ્ટિ કરી આત્માને અજરામરપણારૂપ પરમ અમૃતપદ મળે છે. આમ અનુક્રમે જલ-દૂધ-અમૃત સમા શ્રુત-ચિંતા–ભાવના જ્ઞાનમાંથી કોઈ પણ પ્રકારનું જ્ઞાન તત્વશુશ્રષાદિથી અન્ય પ્રકારના શુશ્રષાદિ થકી ઉપજતું નથી; પણ તત્ત્વશુષાદિ થકી જ તે ત્રણે પ્રકારના વિષયતૃષ્ણઅપહારી જ્ઞાન ઉપજે છે, અર્થાત્ મૃદુ-મધ્યમ–અધિમાત્ર દશાવાળા તત્વોચર શુશ્રુષાદિને જ એવા વિષયતૃષ્ણ હરનારા ત્રણ પ્રકારના જ્ઞાનનું અનુક્રમે જનકપણું–ઉત્પાદકપણ ઘટે છે. આવા તત્રશુશ્રષાદિથી અન્ય પ્રકારના જે શુશ્રષાદિ છે તેને અનાદર કરતાં તે જ અવધૂતાચાર્ય કહે છે– વાણિજ્ઞાતુ ગુપ્તકૃપરથનારા ફુવારા પથ ” “લેક સિદ્ધ (શુશ્રુષાદિ) તે સુપ્ત નૃપના આખ્યાનક ચર શુશ્રષાદિ લૌકિક શુશ્રુષાદિ જેવા અન્યાર્થ જ છે. અર્થાત્ લોકમાં સામાન્યથી પ્રતિષ્ઠા પામ્યા “શયિત સુણે જિમ છે એવા લેકસિદ્ધ–કદષ્ટિએ ગણવામાં આવતા શુશ્રુષાદિ તે સુતેલા ભૂપ જેવા રાજાના આખ્યાનકવિષયી શુશ્રષાદિની જેમ અન્યાર્થ જ-અન્ય પ્રજનવાળા જ છે. જેમ કેઈ એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સંભળાતે હાય, ઉંઘમાં ને ઉંઘમાં તે હંકારે પણ દેતે જાય, પણ તેનું લક્ષ તેમાં હેય નહિં, શું સાંભળ્યું તે તેના ખ્યાલમાં રહે નહિ! અને સવારે ઉઠીને બાપુ પૂછે કે અલ્યા ! રાત્રિ કઈ વાર્તા કરી હતી? આમ જેમ રાજાના આખ્યાનવિષયક શઋષાદિ આખ્યાનકના જ્ઞાનાર્થ નથી પણ શયનાથે હેય છે, તેમ કદષ્ટિથી કહેવાતા શBષાદિ પણુ તત્વરિજ્ઞાનાર્થ નથી હોતા, પણ આત્માર્થથી અન્ય એવા માનપૂજાદિ અર્થ હોય છે, દેખાવ પૂરતા જ હોય છે, એટલે તે બહેર આગળ સંગીત કરવા બરાબર થઈ પડયા છે! એમ આ જીવે અનંતવાર કથા વાર્તા સાંભળી છે, ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે. તે પણ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું તત્વજ્ઞાન થયું નથી ! “ સરી એ બેધપ્રવાહનીજ, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીડા તે કિસીજી? શયિત સુણે જિન ભૂપ.જિનાજીધન ધન. મન રીઝે તન ઉલ્લજી, રીઝે બુઝે એક તાન; એ ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન...જિનાજી!” એગદષ્ટિસઝાય વિષયતૃષ્ણાહારિ જ્ઞાન તત્વચિન્તારૂપ શરણથી અને શરણુ ભગવંત થકી હોય છે, માટે ભગવતો જ શરણુદ છે, એમ નિગમન કરે છે– १"विषयतृडपहार्येव हि ज्ञानं विशिष्टकर्मक्षयोपशमजं, नान्यद, अभक्ष्यास्पर्शनीयन्यायेनाज्ञानत्वात् । ____न चेदं यथोदितशरणाभावे, तञ्च पूर्ववद् भगवद्भ्य इति शरणं ददतीति Page #352 -------------------------------------------------------------------------- ________________ વિષયતૃષ્ણાપહારિજ જ્ઞાન : શરદ ભગવતે “અર્થ –કારણ કે વિષયતૃષ્ણાનું અપહારિ (હરના)જ એવું જ્ઞાન વિશિષ્ટ કર્મક્ષયોપશમ જન્ય છે,–નહિ કે અન્ય–અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી અજ્ઞાનપણને લીધે અને આ (જ્ઞાન) યાદિત શરણ અભાવે ન હોય, અને તે (શરણ) પૂર્વવત ભગવતે થકી હોય છે, એટલે શરણ દીએ તે શરણદ. / ૧૮ ૨ વિવેચન “પણ ગુણવંતા રે ગોઠે ગાયે, મોટા એ વિશ્રામજી; વાચક યશ કહે એ જ આશરે, સુખ લહું ઠામઠામજી....પદ્મપ્રભુ” શ્રીયશોવિજયજી ઉપરમાં તાત્ત્વિક એવા તત્વશુશ્રષાદિ થકી જ ઉદક-પ-અમૃત સમું જ્ઞાન ઉપજે છે, અન્ય પ્રકારના-અતાત્વિક શુશ્રુષાદિ થકી નહિં જ, એમ પ્રતિપાદન કર્યું. “કારણકે વિષયતૃષ્ણાનું અપહારિ જ એવું જ્ઞાન વિશિષ્ટ કર્મયોપશમજન્ય વિષયતૃષ્ણાઅપહારિ જ છે.” અર્થાત્ “વિષયતૃve fe ”-વિષયતૃષ્ણને જે અપહરેજ્ઞાન દૂર કરે તે જ જ્ઞાન છે, ને એવું વિષયતૃષ્ણને હરનારૂં જ્ઞાન જ - મિથ્યાત્વમેહના વિશિષ્ટ પશમ થકી ઉપજે છે, લિરિક્ષથો. પરમ -નહિં કે અન્ય', જાન્ય. અર્થાત્ વિષયતૃષ્ણાને અપહરતું નથી, દર કરતું નથી, એવું જ્ઞાન તે જ્ઞાન જ નથી ને તે વિશિષ્ટ કર્મક્ષપશમજન્ય નથી. શાને લીધે ? “સમાપન થયેલ જ્ઞાનવંતા” અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી અજ્ઞાનપણાને લીધે. અર્થાત્ ગોમાંસાદિ જેમ અભક્ષ્ય છે ને ચંડાલાદિ જેમ અસ્પર્શનીય છે, તેમ વિષયતૃષ્ણા નહિં હરતું જ્ઞાન તે અજ્ઞાન જ હેઈ અભક્ષ્ય-અગ્રાહ્ય અને અસ્પૃશ્ય છે, સ્પર્શવા ગ્ય નથી. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંળળ્યા નથી. અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૭૧. અને આ સર્વ ચર્ચાને ફલિતાર્થ એ છે કે-“આ (જ્ઞાન) યદિત શરણ અભાવે ન હોય.—થથવતરારનામ. અર્થાત આ—વિષયતૃષ્ણને હરનારૂં એવું વિશિષ્ટ ifસ–સર્વનું તાત્પર્ય કહે છે–વિષયતૃહર્થિવ દિશાનં–વિષયતૃષ્ણાનું અપહારિજ, વિષયાભિલાષ નિવર્તક જ, fહ-જે કારણથી જ્ઞાનં–જ્ઞાન, તત્ત્વબોધ છે. કેવું? તે માટે કહ્યુંવિદિક્ષરામ-વિશિષ્ટાત–વિશિષ્ટ, મિથ્યાત્વમેહવિષયી, ક્ષામત–ક્ષપશમ થકી, માતં–જન્મેલ એવું. અનભિમતને પ્રતિષેધ કહ્યો–7–ન જ, ૩૬-અન્ય, વિષયતૃષણ અનપહારિ, જ્ઞાન એમ સમજાય છે. કયા કારણથી? તે માટે કહ્યું- અમઃાની જાન–પૂર્વે વ્યાખ્યાત અભક્ષ્ય-અસ્પર્શનીય ન્યાયથી, નવાવ–અજ્ઞાનપણાને લીધે, તત્વચિન્તામાં અભાવરૂપપણાને લીધે. જે ખરેખર એમ છે તે તેથી શું ? તે માટે કહ્યું – જ, રં–આ, જ્ઞાન, અથવતશાળામા–પૂર્વેદિત વિવિદિષાવિરહલક્ષણ યથોદિત શરણના અભાવે. એમ પણ શું ? તે માટે કહ્યું–ત -અને તે, શરણ, પૂર્વવત્ અભયાદિધર્મવત, મવર્ગી:–ભગવંતે થકી હોય છે. ૩૨ Page #353 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૧૯) ‘ ઘોષિàમ્ય:'પદ્મ વ્યાખ્યાન શરણ, ભગવતા ક્રમ ક્ષયાપશમજન્ય જે જ્ઞાન કહ્યુ', તે યથાક્ત વિવિષિારૂપ તત્ત્વ ચિંતાલક્ષણુ શરણના અભાવે ન હૈાય; ‘અને તે ( શરણુ ) પૂર્વવત ભગવતા થકી હાય છે;' તે શરણુ અગાઉ કહ્યું હતું તેમ અભયાદિ ધર્મની જેમ ગુણુપ્રકÖરૂપપણા આદિ ચાર કારણથી ભગવતા થકી જ હાય છે ‘ એટલે શરણુ દીએ છે તે શરદો'. અર્થાત્ આ ભગવતા સ્વયં અનન્ય તત્ત્વચિં'તામણિસ્વરૂપ હેાવાથી તેમના સ્વરૂપનું ચિંતન કરતાં તથાપ્રકારનું તત્ત્વચિંતારૂપ અનન્ય શરણુ દીએ છે, એટલે આ અદ્ભુત ભગવતા જ શરદો છે. ૨૫૦ '' “મુજ સાયકતા પરરસી રે લાલ, પર તૃષ્ણાએ તપ્ત રે; તે સમતારસ અનુભવે રે લાલ, સુમતિ સેવન વ્યાપ્ત રે, ”— -શ્રીદેવચંદ્રજી || તિ ારનવાઃ || ૨૮ || ૧૯. બોધિદ ‘વિતમ્ય:’ પદ વ્યાખ્યાન અત્રે ખેાધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ, અર્થાત્ યથાક્ત લક્ષણવાળું સમ્યગ્દર્શન અથવા વિજ્ઞપ્તિ, એમ વ્યાખ્યા કરે છે— ૨ તથા— ‘વોદિત્યાળું इह बोधिः – जिनप्रणीतधर्म्मप्राप्तिः, इयं पुनर्यथाप्रवृत्तापूर्वानिवृत्तिकरणत्रयव्यापाराभिव्यङ्ग्यमभिन्नपूर्व्वप्रन्थिभेदतः पश्चानुपूर्व्या प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्वार्थश्रद्धानं सम्यग्दर्शन', विज्ञप्तिरित्यर्थः । રરૂ ૧૯અર્થ ઃ— " ~~~:; ‘એધિદાને’ અહીં એધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ. આ પુનઃ યથાપ્રવૃત્ત-અપૂર્વ અનિવૃત્તિ એ કરણયના વ્યાપારથી અભિષ્યષ્ય એવુ, અભિન્નપૂર્વ ગ્રંથિના ભેદ થકી, પધ્ધાનુપૂર્વીથી પ્રશમ–સંવેગ-નિવેદ–અનુકપા-આસ્તિક્યની અભિવ્યક્તિલક્ષણવાળું તત્ત્વા શ્રદ્ધાન સમ્યગદન છે; વિજ્ઞપ્તિ એમ અર્થ છે. ૧૩ [જ્ઞાોઢિયાળ—આધિને, Page #354 -------------------------------------------------------------------------- ________________ બધિએટલે જિનપ્રણીત ધર્મપ્રાપિત : સમ્યગદર્શનનું સ્વરૂપ રંપ વિવેચન દીઠ ફવિધિ નિણંદ સમાપિરસે ભર્યો હે લાલ. ભાયે આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો હો લાલ.” શ્રી દેવચંદ્રજી. તથા–તે જ પ્રકારે આ ભગવતે થકી બાધિની પ્રાપ્તિ હોય છે, એટલા માટે અત્રે વિશા' ઘોધિw: _બધિદોને એ વિશિષ્ટ પદ મૂક્યું. અહીં–આ સૂત્રમાં બેધિ એટલે જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ, “વોfધ: જિનપ્રતિધર્મકવિતા' બધિ એટલે રાગાદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે એવા જિન વીતરાગ સમ્યગ્દશનનું દેવે પ્રણીત કરેલ શુદ્ધ આત્મસ્વભાવરૂપ જિનધર્મ–વીતરાગધર્મની સ્વરૂપ પ્રાપ્તિ થવી, બે તે બેધિ. આ બેધિ એ જ “તાવાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અથવા વિજ્ઞપ્તિ છે.” –તરાર્થછાને નં, વિજ્ઞતિઃ. આ સમ્યગદર્શન કેવું છે?:- fમન્નÉવસ્થિત: અભિન્નપૂર્વ ગ્રંથિના ભેદ થકી યથાપ્રવૃત્ત-અપૂર્વ-અનિવૃત્તિ એ કરણત્રયના વ્યાપારથી અભિવ્યંગ્ય એવું. કથાપ્રવૃત્તાનિવૃત્તિ જાળવવ્યાપારામિણૂંક્ય'જે કદી પૂર્વે ભિન્ન થઈ નથી-ભેદાઈ નથી એવી અભિન્નપૂર્વ ગ્રંથિના ભેદ થકી યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણના પ્રયોગથી અભિવ્યંગ્ય-અભિવ્યક્ત થવા યોગ્ય, પ્રગટ થવા યોગ્ય એવું અર્થાત્ યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણના પ્રયોગથી કદી પૂર્વે નહિં ભેદાયેલી એવી ગ્રંથિને ભેદ થાય છે, ને તે ગ્રંથિભેદ થકી સમ્યગદર્શન પ્રગટે છે. તેમ જ-“પાનુપૂવથી પ્રશમસંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યની અભિવ્યક્તિ લક્ષણવાળું, “ઈશાનુપૂથ પ્રમહંતનિદાનુwifeતવામિાક્ષિi', પાનુપૂર્વીથી–ઉલટા કમે પ્રશમાદિની અભિવ્યક્તિ પ્રગટપણું એ જ જેનું લક્ષણ છે એવું. આમ આ સમ્યગ્રદર્શન યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણના પ્રયોગથી પૂર્વે કદી નહિં ભેદાયેલી એવી ગંથિના ભેદ થકી પ્રગટે છે, ને ઉલટા અનુક્રમે પ્રશમાદિ પાંચ ગુણનું પ્રગટવું એ એનું લક્ષણ છે. તે આ પ્રકારે – ગ્રથિભેદ–આ ગ્રંથિ એટલે અત્યંત દુઘ, ભેદથી ઘણું કઠણ એવી ગાંડ, “કર્કશ, ઘન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ” ભેદવી મુશ્કેલ હોય છે, તેમ જીવની આ ગાઢ રાગ-દ્વેષ પરિણામરૂપ ગાંઠ ભેદવી ઘણી દુષ્કર છે. એવી ગાઢ રાગદ્વેષ પરિણામરૂપ ગાંઠ જ્યાં ભેદાય છે, તેનું નામ ગ્રંથિભેદ છે. અને આ દુર્ભેદ* કર્મગ્રંથિરૂપ મહાબલવાન પર્વત જ્યારે અપૂર્વકરણરૂપ તીણ ભાવવજાથી ભૂદાઈ જાય છે, ત્યારે આ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે—જે રેગીને ઉત્તમ ઔષધથી રેગ કાબૂમાં x “तथा च भिन्ने दुर्भदे कर्मग्रन्थिमहाबले । तीक्ष्णेन भाववज्रेण बहुसंक्लेशकारिणि । आनन्दो जायतेऽत्यन्तं तात्त्विकोऽस्य महात्मनः । રાથમિમ ચા, કથfષતસ્ય મથતા -શ્રી ગિબિન્દુ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ લલિત વિસ્તરા (૧૯) “ષ્યિઃ ' મંદ વ્યાખ્યાને આવતાં ઉપજે છે તે. અને આ ગ્રંથિને ભેદ પણ એ હોય છે કે તેનું પુનઃ તેવા પ્રકારે હેવાપણું હોતું નથી. તે એકવાર ડ્યૂટી એટલે બસ ડ્યૂટી! ખલાસ! તે ફરીને તેવા સ્વરૂપમાં પાછી ઉભી થવા પામે જ નહિં, સંધાય જ નહિં, તેનું નામ ભેદ છે; કારણ કે તે ગ્રંથિભેદ થયા પછી તીવ્ર કષાયાદિને ઉદય હેતું નથી. અને આ ગ્રંથિભેદ સદાય કલ્યાણને-નિર્વાણને હેતુ થાય છે. જેમ જન્માંધ પુરુષને શુભ પુણ્યને ઉદય થતાં ચક્ષુને લાભ થયે સદુદર્શન થાય છે (બરાબર દેખાય છે), તેમ જ આને ગ્રંથિને ભેદ થતાં સદર્શન–સમ્યગ્રદર્શન થાય છે, એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાય છે. સમ્યગ્રદર્શન—આમ ગ્રંથિભેદના ફળ–પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જીવ, અજીર, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્વ છે. તેના ભૂતાર્થનું–પરમાર્થનું શ્રદ્ધાન થવું, શ્રદ્ધાન ઉપજવી, પ્રતીતિ થવી તે સમ્યગદર્શન છે. “આ નવ તસ્વરૂપ અનેક વર્ણની માળામાં એક આત્મતત્વરૂપ સુવર્ણસૂત્ર–સોનાને દેરે પરેવાયેલે છે, ચિરકાળથી છૂપાઈને રહેલે છે, તેને ખેળી કાઢી સમ્યગદષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્વનું દર્શન કરે છે, અનુભવ કરે છે.” આ જીવ, અજીવ કર્મથી બંધાયેલે છે, તેનું કારણ પુણ્ય-પાપ છે; પુણ્ય-પાપના આવવાનું કારણ આસ્રવ છે; આસવ થયે બંધ થાય છે, આસવને-નવા કર્મના આગમનને સંવરથી રોકી શકાય છે, જૂના કર્મોને નિર્જરાથી ખેરવી શકાય છે, અને એમ નિર્જરા કરતાં કરતાં સર્વ કર્મને ક્ષય થયે, શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેક્ષ થાય છે, કેવલ એક શુદ્ધ આત્મા જ મોક્ષરૂપ બને છે;–આવી તાત્તિવક પ્રતીતિ તે સમ્યગ્દષ્ટિ પુરુષને ઉપજે છે. આમ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન, ઉપયોગવંત ને અવિનાશી એવા શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, “આત્મખ્યાતિ” થવી તે સમ્યગદર્શન છે, અને એનું બીજું નામ સમક્તિ છે. “ત્રણે કાળમાં, ત્રણે લોકમાં, સમ્યક્ત્વ સમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી.” સમ્યક્ત્વના લિંગ–આ સમ્યગદર્શનના પાંચ લિંગ એટલે પ્રગટ ચિત્ર છેઃ (૧) પ્રશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપ, (૫) આસ્તિક્ય. પ્રથમ તે પ્રથમ એટલે કષાયનું ઉપશાંતપણું થાય, તે વિવેક વિચારને અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મેક્ષાભિલાષ પામે, તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે અને પછી * “જિfમતિ નવતરછન્નમુનામાનમ , कनकमिव निमग्न वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपम्, प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥" મહર્ષિ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ. * “न सम्यक्त्वसमं किंचित्रकाल्ये त्रिजगत्यपि। s fમામ નચત્તમૃતામ ”—શ્રી સમંતભદ્રાચાર્યજી. Page #356 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિભેદ, સમ્યગદર્શન : સમ્યકત્વના લિંગ ૨૫૩ સ્વદયા–પરદયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે ત્યારે પાંચમે આસ્તિકય ગુણ પામવાની ગ્યતા–પાત્રતા તેનામાં પ્રગટે. (આમ સુલટા અનુક્રમે છે). કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થનિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રેગ.”—શ્રી આત્મસિદ્ધિ અથવા ઉલટા ક્રમે આસ્તિક્ય એટલે જીવાજીવ આદિ તત્વના અસ્તિત્વનીહેવાપણાની આસ્થા-અંતર્પ્રતીતિ ઉપજે, સ્વરૂપ જાણે, તે અનુકપા ઉપજે, આ જીવાદિ જાણી તેને અનુસરતે કંપ આત્મામાં થાય, એટલે સ્વદયા–પિતાના આત્માની અનુકંપા ઉપજે કે અરે અત્યાર સુધી આ પરવસ્તુના સંસર્ગથી પરવસ્તુમાં રમે ! તે રમવા ગ્ય નહતું એ ક્ષોભ-કંપ આત્મામાં થાય તે અનુકંપા. જેમકે હું છોડી નિજરૂપ રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી વિષય તૃષ્ણાજલે વિહરમાન.” શ્રી દેવચંદ્રજી એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિર્વેદ-સંસારથી અત્યંત કંટાળો આવી જાય. “આ કાજળની કેટડી જેવા સંસારમાં મહારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી, એમ સંસારથી તે ઉભગે. અને આ નિર્વેદ-કંટાળે ઉપજતાં સંવેગ એટલે મોક્ષને તીવ્રવેગી અભિલાષ ઉપજે, આ સંસારબંધનથી હું જ્યારે છૂટું એવી શુદ્ધ ભાવના ભાવતે તે દૃઢ મુમુક્ષુ બને અને તેના પરિણામે પ્રથમ પ્રગટે, વિષય-કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે અને તેને આત્મા સ્વસ્વરૂપમાં સમાઈ જાય. –શ્રી ચગદષ્ટિસમુચ્ચય વિવેચનમાંથી (સ્વરચિત) પૃ. ૩૯-૪ર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યુંતે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.” –શ્રીમદ્ રાજચંદ્રજી. આ ઉક્ત સ્વરૂપવાળું અભયાદિ પંચક અપુનર્બન્ધકને જ હોય અને તે નિયમથી ઇતરેતર ફલવાળું હોય, પણ આવું ન હોય તેને તાત્વિક અભયાદિપણું ઘટતું નથી, ઈ. તારહસ્ય પ્રકાશે છે – °vમતપુના , યથોતિરથ સર પુનર્વષ નામાવતા इतरेतरफलमेतदितिनियमः, अनीदृशस्य तत्त्वायोगात् । न ह्यचक्षुष्फलमभयं, चक्षुर्वाऽ. मार्गफलमित्यादि। एवं चोत्कृष्टस्थितेराग्रन्थिप्राप्तिमेते भवन्तोऽप्यसकृन्न तद्रूपतामासादयन्ति, विवक्षितफलयोग्यतविकल्यात् ॥१२४ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ લલિત વિસ્તરા : (૧૯) “ગિ : ૫૮ વ્યાખ્યાને અર્થ – (અભયાદ્રિ) પંચક પણ અપુનબંધકને હોય કારણ કે યાદિત એવા આને (અભયાદિનો) પુનર્બલ્પકમાં સ્વરૂપથી અભાવ છે, માટે. આ (પંચક) ઈતિરેતર ફલવાળું છે એવો નિયમ છે,–અનીશના તત્વઅયોગને લીધે. કારણ કે અચક્ષુલવાળું અભય નથી, ચક્ષુ અ-માર્ગફલવાળું નથી, ઇત્યાદિ. અને એમ ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડી ગ્રંથિપ્રાપ્તિ પર્યત આ અનેકવાર હતાં છતાં તદ્રુપતા પામતા નથી–વિવક્ષિત ફલાગ્યતાના કલ્યને લીધે.૨૪ | વિવેચન “ભવ અનંતમાં દરશન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પિળ પિળિયે, કર્મવિવર ઉઘાડેજીસે ભવિયાં વિમલ જિસર.” શ્રી યશોવિજયજી. આ બધિની વાત તે દૂર રહો, પણ “ચમચેતપુર્વક્ષ્ય' “આ પંચક (અભયાદિ) પણ અપુનબંધકને હેય.” આ અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બેધિ એ પંચક પણ, જે મેહનીયાદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃઆ અભયાદિ પંચક ફરીને બાંધતે નથી એવા હળુકમ “પાપ તીવ્રભાવથી નથી કરતો” અપુનબંધકને જ ઇત્યાદિ ઉક્ત લક્ષણવાળા અને ભવાભિનંદીના દેષથી વિપરીત હેય ' ગુણવાળા એવા મુમુક્ષુ અપુનર્બન્ધકને હોય. કારણ કે યાદિત એવા આને (પંચકને ) પુનર્બલ્પકમાં સ્વરૂપથી અભાવ છે, માટે. -parv-અભય-ચક્ષુ આદિપ પંચક પણ, –પ્રસ્તુત બોધિની વાત તે દૂર રહો, Uત-આ, અનન્તરા , પુનર્વષ્યના -ઉક્ત લક્ષણવાળા અપૂનબંધકને, કયા કારણથી ? તે માટે કહ્યું-નથતિષ્ણુ યથાદિત, ઉક્ત નિર્વાચનવાળા, ૩૪હ્ય–આના, પંચકના, પુનર્વ -વિલક્ષણ એવા પુનર્બલ્પકમાં, સ્વજન-સ્વરૂપથી, સ્વસ્વભાવથી, સમાવત- અભાવને લીધે. આ જ હેતની સિદ્ધિ અર્થે કહ્યું – નાદરી -અનીદશના (આવા ન હોય તેના), ઇતરેતર અલ એવા પંચકના, તરવાયતતરW—તત્વના, અભયાદિ ભાવના, ઉમા -અગને લીધે, અધટનને લીધે. એ જ ભાવે છે– દિ–ન જ, મચક્ષુહ–અચક્ષુફાવાળું, નાતિ ચક્ષુ મરચ તથા–ચક્ષુ ફલ આનું નથી તે તથા, સમર્થ અભય, ચક્ષુ-પૂર્વોક્તરૂપ ચક્ષુ, સમાસ્ટ-અ-માર્ગલ, માર્ગલક્ષણ ફલરહિત. આદિ શબ્દથી માર્ગ અ-શરણફલ અને શરણ અધિફિલ. જે ખરેખર એમ છે, તે તેથી શું ? તે માટે કહ્યું – rs —-અને એવી, ઇતરેતર કલતા સતે, ૩ઋsefથ:–મિથ્યાત્વાદિગત ઉત્કૃષ્ટ સ્થિતિથી, -પ્રારંભી, અબ્ધિપ્રતિ–સમયસિદ્ધ ગ્રંથિસ્થાન સુધી, જીતે–આ, અભયાદિ, મથતોsfu–હેતાં પણું, ઉપજતાં પણ, ૩ ૬---અનેક વાર, 7-ન જ તપતાં–ત દૂપતાને, ભાવરૂપ અભયાદિરૂપતાને, -પામતા. ક્યા કારણથી ? તે માટે કહ્યું –વિવતિયોગ્યતાથાત–વિવક્ષિત ફલની ગ્યતાના વિકલ્યને લીધે. વિવર્તિ ઇ–વિવલિત ફલ-અભયનું ચક્ષુ, ચક્ષુનું માર્ગ ઇત્યાદિરૂપ, તiાનવમrષામratત-તેના જનસ્વભાવના અભાવને લીધે. Page #358 -------------------------------------------------------------------------- ________________ આ અભયાદિ પંચક અપુનબંધકને જ હોય ૨૫૫ –જ્જ પુનર્જ વળામવાત. અર્થાત્ જે મેહનીયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ પુન:ફરીને બાંધે છે એવા ગુરુકમ તીવ્રભાવથી પાપ કરનારા પુનર્બન્ધક જીવનું સ્વરૂપ જ એવું છે, ભારેકમીપણારૂપ આત્મદશા જ એવી છે કે, હળુકમી અપુનર્બન્ધકને જ પ્રાપ્ત થવા યોગ્ય એવા ઉક્ત સ્વરૂપવાળા આ અભયાદિની પ્રાપ્તિ તેને સંભવતી નથી. તેમજ–ત તતિ નિયમ:' “આ (પંચક) ઇતરેતર લવાળું છે એ નિયમ છે.” ઈતરનું-પૂર્વ પૂર્વનું ઇતર-ઉત્તરોત્તર કુલ-કાર્ય છે જેનું એવું આ અભયાદિ પંચક છે એ નિયમ છે, નિશ્ચયરૂપ વ્યવસ્થા છે. અર્થાત્ આ પંચકમાં જે આગલું આગલું છે તેનું ફલ પાછલું પાછલું છે. જેમકે–અભયનું ફલ ચક્ષુ, ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ ને શરણનું ફલ બોધિ હોય જ એવી નિયમરૂપ અફર વ્યવસ્થા છે. એમ શાને લીધે ? તેકે “અદાર્થ તો 1 _“અનીદશના આવા ન હોય તેને તવંગને લીધે.” અનીદશના–આવા ન હોય એટલે કે ઇતરે. તત્વથી અભયાદિ તર ફલવાળા ન હોય એવા પંચકના તત્વના–તતપણાના–અભયાદિ ભાવને અગ ભાવના અાગને લીધે, અઘટનને લીધે. અર્થાત્ અભયનું ફલ ચક્ષુ, - ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ, ને શરણનું ફલ બેધિ – એમ પૂર્વ પૂર્વનું ઉત્તરઉત્તર ફલ જ્યાં નથી એવા આ અભયાદિ પંચકને અભયાદિ ભાવ જ ઘટતું નથી. “કારણ કે અ-ચક્ષુફલવાળું અભય નથી, વા ચક્ષુ અમાર્ગફલવાળું નથી, ઈત્યાદિ.” દિ ચક્ષુદ્રતમ ઈ. ચક્ષુફલવાળું નથી તે અભય નથી, માર્ગફલવાળું નથી તે ચક્ષુ નથી, શરણફલવાળું નથી તે માર્ગ નથી, બેફિલવાળું નથી તે શરણ નથી. આમ પૂર્વાપર તે તે ફલ વિનાના અભયાદિ તે ભાવથી અભયાદિ જ નથી. અને એટલા માટે જ “એમ ઉત્કૃષ્ટ સ્થિતિથી માંડી ગ્રંથિપ્રાપ્તિ પર્યત આ અનેકવાર હતાં છતાં તદ્રુપતા પામતા નથી” “ન તદ્રુપતામારાવન્તિા ' એમ-ઇતરેતર ફલને નિયમ છે એટલે, મોહનીયાદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિથી અતાત્વિક અભયાદિ માંડીને ગ્રંથિ પાસે આવે ત્યાંસુધીમાં આ અભયાદિ અનેકવાર અનેકવાર પ્રાપ્ત હતાં છતાં તદ્રુપતા–ભાવરૂપ અભયાદિરૂપતાને પામતા નથી. અર્થાત્ પણ નિષ્ફલ જીવ ગ્રંથિ સુધી આવે છે ત્યાંસુધીમાં તેને અનેકવાર અભયાદિની - પ્રાપ્તિ હોય છે, પણ તે અભયાદિ ભાવરૂપ નથી હોતા, તાત્વિક નથી હોતા. શાને લીધે ? “વિવતિયાતચીત'–વિવક્ષિત ફલયોગ્યતાના વિકલ્યને લીધે;” અભયનું ફલ ચક્ષુ, ચક્ષુનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ ને શરણનું ફલ બેધિ–એમ વિવક્ષિત ફલની ગ્યતાના અભાવને લીધે. અર્થાત્ ઉત્તરોત્તર ફલસંકલનાની યોગ્યતાને અભાવ છે, એટલે તે અનેકવાર પ્રાપ્ત અભયાદિ ભાવરૂપ નથી. ફલાગતા તે લપ્રાપ્તિપર્યત ક્ષયપામવૃદ્ધિ અને લકત્તર ભાવામૃતારવાદરૂપ તે અપુનર્બન્ધકાદિ વિના હેય નહિં એમ હરિભદ્રજી ડિડિમનાદથી ઉષે – योग्यता चाफलप्राप्तेस्तथा क्षयोपशमवृद्धिः लोकोत्तरभावामृतास्वादरूपा 'वमुख्यकारिणी विषयविषाभिलाषस्य, न चेयमपुनर्बन्धकमन्तरेणेति भावनीयं । १२५ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ લલિત વિરતા : (૧) “વધિ: પદ વ્યાખ્યાન અર્થ :–અને યોગ્યતા (ત) ફલપ્રાપ્તિ પર્યત તથા પ્રકારે ક્ષયોપશમવૃદ્ધિ છે, લેત્તર ભાવામૃતઆસ્વાદરૂપ એવી જે વિષયવિષાભિલાષની વૈમુખ્યકારિણી છે; અને આ (પશમવૃદ્ધિ) અપુનર્બન્ધક વિના નથી એમ ભાવનીય છે. વિવેચન “ વિષય કષાય જહર ટળી, અમૃત થાયે એમનાથ રે; જે પર સિદ્ધ રુચિ હવે, તે પ્રભુ સેવા ધરી પ્રેમ નાથ રે...નમિ નમિ.” –શ્રી દેવચંદ્રજી. આ ફલાગ્યતા તે શું? તે સ્પષ્ટ કરે છે “ચતા વાજબન્નેત્તરપરામકૃત્તિઃા ” “અને યોગ્યતા (તે) ફલપ્રાપ્તિ પર્યત તથા પ્રકારે ક્ષયોપશમવૃદ્ધિ છે,” અભ યાદિની યેગ્યતા તે ચક્ષુઆદિ ફલપ્રાપ્તિ પર્યત તથા પ્રકારે તેવા ફલપ્રાપ્તિ પર્યત તેવા પ્રકારે પિતાને આવરણ કરનાર કર્મના પશમની વૃદ્ધિ છે. ક્ષપશમવૃદ્ધિ અર્થાત્ ઉત્તરોત્તર આગળ આગળના ફળની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તે ગ્યતા ક્ષયોપશમની વૃદ્ધિ થયા કરે એ જ અભયાદિની યેગ્યતા છે, અને આ પશમવૃદ્ધિરૂપ ગ્યતા એ જ ઉત્તરોત્તર ચક્ષુઆદિ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. આ ક્ષયોપશમવૃદ્ધિ કેવી છે ? “ોત્તરમવામૃતરષાWI'– કેત્તર ભાવામૃત આસ્વાદરૂપા, લકત્તર ભાવરૂપ અમૃતના આસ્વાદરૂપ છે અને એટલે જ તે “કુદયારિજી વિપવિવામિત્રીચ” “ વિષયવિષાભિલાષની વિમુખ્યકારિણી? હોય છે. અર્થાત્ જેમ જેમ કર્મના આવરણ ઘટે ને પશમ વધે, તેમ તેમ જીવને શમ–સવેગ-નિવેદાદિ લકત્તર ભાવામૃતને આસ્વાદ–અનુભવ થાય છે, અને જેમ જેમ તે લોકોત્તર ભાવામૃતને આસ્વાદ-અનુભવ થાય છે, તેમ તેમ તેને વિષયવિષની વાંચ્છાનું વિમુખપણું વતે છે. “ચાખે રે જેણે અમી લવ લેશ, બાકસ બુકસ તસ ન - વસિ –ગ્યતા જ કહે છે–ચવતા અને પૂર્વે ઉપન્યત એવી અભયાદિની યોગ્યતા, :-ચક્ષુ આદિ ફલપ્રાપ્તિ પર્યંત, તથા–તથા પ્રકારે, ફલાનુકૂળ એવી ક્ષણોપરામવૃદ્ધિ:સ્વઆવારક કર્મના ક્ષયવિશેષની વૃદ્ધિ, સ્ત્રોત્તરમાવામૃત સ્થાપ–લત્તર ભાવામૃત આસ્વાદરૂપા; ત્રીજોત્તરમવા – કેત્તર ભાવ, વિહિત એવા ઔદાર્ય–દાક્ષિણ્યાદિ, ત પ મમૃતં–તે જ અમૃત-સુધા તાGિTતેની આસ્વાદરૂપા. અતએ મુથરિ -વિમુખતા હેતુ, વિપરિપત્ર –વિષયવિષાભિલાષની, વિષાકાર વિષયવચ્છિારૂપની. તેથી શું? તે માટે કહ્યું— = ૪-ન જ, મૂઆ ઉક્તરૂપા ક્ષપશમવૃદ્ધિ, સંપુન –અપુનબંધક, “ તીવ્રભાવિત કરોતિ” પાપ તીવ્રભાવથી નથી કરતો ઈત્યાદિ લક્ષણવાળા અપુનર્બન્ધક, અન્ન-વિના –અન્યના ભવબહુમાનિકપણાને લીધે. તેથી શું? તે માટે કહ્યું–તિ-આ, માવના–ભાવવા યોગ્ય છે, કે આ પંચક પણ અપુનબંધકને હેય છે,–એમ હેતુ, સ્વરૂપ અને ફલને અપેક્ષીને વિચારણીય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ કલપ્રાપ્તિ પર્યત ક્ષાપશમવૃદ્ધિ તે ગ્યતાઃ લકત્તર ભાવામૃતાસ્વાદરૂ૫ ૨૫૭ રુચે કિમેજી.” આમ વિષયવિષનું વિમુખપણું કરાવનારી આ ઉપશમવૃદ્ધિ કેત્તર ભાવામૃતના આસ્વાદરૂપ છે. અને “રમપુનષમતતિ માવજીયા' “આ અપુનર્બન્ધક વિના નથી એમ ભાવનીય છે, આ ક્ષપશમવૃદ્ધિ હળુકર્મી એવા સાચા મુમુક્ષુ આત્માથી અપુનર્બન્ધક વિના નથી જ હતી, કારણ કે ભારેકમી એવા અન્યને–પુનર્બન્ધકને ભવબહુમાનિકપણું-ભવાભિનંદીપણું વર્તે છે, એમ ભાવન કરવા યોગ્ય છે. આમ ઉત્તરોત્તર ક્ષપશમવૃદ્ધિરૂ૫ રેગ્યતા ને તે યોગ્યતાથી પ્રાપ્ત થતી અભય-ચક્ષુ આદિ ફલપ્રાપ્તિ અપુનર્બળકને જ હોય છે, એટલે આ અભયાદિ પંચકનું પાત્ર અપુનર્બન્ધક જ છે એમ સિદ્ધ થયું. આ અંગે અન્ય મુમુક્ષુઓને સંવાદ દર્શાવતું ભગવદ્ ગેરેન્દ્રનું વચન અવતારે છે– २२इष्यते चतदपरैरपि मुमुक्षुभिः। यथोक्तं भगवद्गोपेन्द्रेण “ निवृत्ताधिकारायां प्रकृतौ धृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्त्वधर्मयोनयः, नानिवृत्ताधिकारायां, भवन्तीनामपि तदूपताऽयोगादिति ।"१२६ અર્થ:–અને આ અપર મુમુક્ષુઓથી પણ માનવામાં આવ્યું છે. જેમ ભગવદ્ ગોપેન્ડે કહ્યું – નિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ સતે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા, વિજ્ઞપ્તિ એ તત્વધર્મનિએ હોય છે, –નહિં કે અનિવૃત્ત અધિકારવાળી સતે,-કારણ કે થતી એવીઓને પણ તદ્રુપતાને અયોગ છે માટે. ૧૨૬ gf –પર મતના સંવાદથી પણ કહ્યું – વન–અને આ અભયાદિક ઈષ્ટ માનવામાં આવે છે, સfv-અપરોથી પણ, જૈન વ્યતિરિક્ત મુમુક્ષુઓથી. કેવી રીતે? તે માટે કહ્યું–થi –જેમ કહેવામાં આવ્યું છે, મજાન –ભગવત ગોપેન્દ્રથી, “ગોપેન્દ્ર નામના ભગવત પરિવ્રાજકથી ઉક્ત જ દર્શાવે છે –નિવૃત્તાધિ -નિવૃત્ત અધિકારવાળી, પુરુષાભિભવ લક્ષણ સ્વવ્યાપાર વ્યાવૃત્ત થયેલી, કૉ-સ-રજ-તમલક્ષણ પ્રકૃતિ સત, જ્ઞાનાવરણાદિ કર્મ સતે એમ અર્થ છે, બ્રતિઃ શા સુણી વિવિવિઘ વિજ્ઞતિ: તિ-ધતિ, શ્રદ્ધા, સુખ, વિવિદિષા, વિજ્ઞપ્તિ એમ આ યથાક્રમે અભયાદિ અપર નામ, તરવપથનાઃ –તસ્વધર્મનિઓ, પારમાર્થિક કુશલના ઉત્પત્તિસ્થાને હોય છે. વ્યવહેઘ કહ્યું – નનિવૃત્તાધિકાર –નહિં કે અનિવૃત્ત અધિકારવાળી, પ્રકૃતિ સતે એમ સમજાય છે. કયા કારણથી? તે માટે કહ્યું–રાજકતીરામfrઈ પણ હેતુ થકી થતી એવી પણ ધૃતિ આદિ ધમનિયોને,પ્રકૃતિના અનિવૃત્તાધિકારીપણુએ કરીને, તાતા –તપતાના અાગને લીધે, તાત્વિક વૃતિઆદિ સ્વભાવના અભાવને લીધે. તિ–એ પર ઉક્તિની સમાપ્તિ અર્થે છે. ૩૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ 66 લલિત વિસ્તરા : (૧૯) ‘વૈષવમ્યઃ' પદ્મ વ્યાખ્યાન વિવેચન મહાદિની ઘૂમિ અનાદિની ઉતરે હા લાલ. અમલ અખ’ડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હૈ। લાલ, દીઠે સુવિધિ જિષ્ણુ દ.” શ્રી દેવચ’દ્રજી. અને આ જે ઉપર કહેવામાં આવ્યું તે આ અપર મુમુક્ષુએથી પણ માનવામાં આવ્યું છે,' જૈનેતર મુમુક્ષુએથી પણ સંમત કરવામાં આવ્યું છે. જેમ ભગવદ્ ‘ગાપેન્દ્ર’ નામના પરિવ્રાજકે કહ્યું છે—નિવૃત્તાધિારાયાં પ્રતૌ. નિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ સતે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદ્વિષા, વિજ્ઞપ્તિ એ તત્ત્વધ ચેાનિએ હાય છે', ધૃત્તિ: શ્રદ્ઘા સુદ્ધા વિવિવિષા વિજ્ઞતિિિત તરવમયોનય, નહિ કે અનિવૃત્તઅધિકારવાળી સતે, ન અનિવૃત્તાધિન્નારાયાં. અર્થાત્ સત્ત્વ-રજસૂ-તમે લક્ષણા પ્રકૃતિ જ્યારે નિવૃત્તઅધિકારવાળી હાય, એટલે કે પુરુષના અભિભવરૂપ સ્વવ્યાપારથી વ્યાવૃત્ત થાય, પુરુષને દબાવવારૂપ અધિકારથી પાછી વળે, ત્યારે કૃતિ આદિ તત્ત્વધર્માંચેનિપારમાર્થિક ના ઉત્પત્તિસ્થાના હોય; પણ તે પ્રકૃતિ અનિવૃત્તઅધિકારવાળી હાય એટલે કે પુરુષના અભિભવરૂપ સ્વવ્યાપારથી વ્યાવૃત્ત ન હોય, પુરુષને દખાવવારૂપ અધિકારથી પાછી વળી ન હેાય, ત્યારે તે ધૃતિઆદિ તત્ત્વધર્મ ચેાનિએ-પારમાર્થિ કધના જન્મસ્થાના ન હોય. કારણ કે થતી એવીએને પણ તદ્રુપતાને અયેાગ છે. માટે અવન્તીનામપિ તદ્રુપતાઓનત. કોઈ પણ કારણે ઉદ્ભવતી એવી તે ધૃતિઆદિ ધાનિઓને પ્રકૃતિના અનિવૃત્તાધિકારપણાએ કરીને તદ્રુપતાને—તાત્ત્વિક ધૃતિઆદિ સ્વભાવપણાના અભાવ હાય છે, માટે. k નિવૃત્તાધિકારા પ્રકૃતિ સતે શ્રૃતિદિ તત્ત્વધમ ાનિ તાત્પર્ય કે—જ્યાંલગી પુરુષને દબાવતી પ્રકૃતિનું જોર ઓછું થયું નથી, એટલે કે જૈનપરિભાષા પ્રમાણે જ્ઞાનાવરણાદિ કર્માંના તથારૂપ ક્ષયાપશમ ઉપજા નથી, ત્યાંલગી ઉપજતા ધૃતિમાદિ એટલે કે અભયઆદિ તાત્ત્વિક નહિ હૈાવાથી તત્ત્વધર્મ-પરમાર્થોંધના ઉદ્ભવસ્થાન હાતા નથી; પણ જ્યારે પુરુષને દમાવતી પ્રકૃતિનુ જોર આસરે છે, એટલે કે જ્ઞાનાવરણાદિ કર્માંના વિશિષ્ટ ક્ષાપશ્ચમ ઉપજે છે, ત્યારે શ્રૃતિદિ એટલે કે અભયઆદિ તાત્ત્વિક હાવાથી તત્ત્વધર્મ-પરમાધર્મના ઉદ્ભવસ્થાન હોય છે. આમ જૈન-જૈનેતર અન્ને પરિભાષાના ઉક્ત વસ્તુમાં સુમેળ મળે છે. વિજ્ઞપ્તિ તે જ ખેાધિ અને તેની પ્રાપ્તિ ભગવતા થકી જ હાય છે, એટલે ભગવતા જ મેાધિ છે, એમ તાત્પ દર્શાવે છે— २३ विज्ञप्तिश्च बोधिः प्रशमादिलक्षणाभेदात् । एतत्प्राप्तिश्च यथोक्तप्रपञ्चतो भगवद्भ्य पति बोध ददतीत बोधिदाः ||१९|| १२७ Page #362 -------------------------------------------------------------------------- ________________ ભગવતો થકી અભયદાનાદિથી ઉપયોગસપની જ હેતુસંપત્ રૂપ અર્થ :–અને વિજ્ઞપ્તિ તે બેધિ છે,–પ્રશમાદિ લક્ષણના અભેદને લીધે અને એની પ્રાપ્તિ યુક્ત પ્રપંચથી ભગવંતે થકી જ છે, એટલે બેધિ દીએ છે તે બેધિદો. ત્યાર વિવેચન દર્શન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ જિન દીઠા લેયણ આજ.” – શ્રી આનંદઘનજી અને ઉપરમાં જૈન-જૈનેતર પરિભાષાને સુમેળ બતાવ્યો, તેમાં વિજ્ઞપ્તિ વોઃ કામાવિસ્ટક્ષ મેવાતા' “વિજ્ઞપ્તિ તે બેધિ છે,–પ્રશમાદિ લક્ષણના અભેદને લીધે.” જેનેતરે જેને વિજ્ઞપ્તિ કહે છે, તેને જેને બેધિ કહે છે, એટલે વિજ્ઞપ્તિ તે જ બધિ છે, કારણ કે જે પ્રશમાદિ વિજ્ઞપ્તિના લક્ષણ છે તે જ બોધિના લક્ષણ છે, એટલે ભેદ નથી. “અને એની પ્રાપ્તિ યથેક્ત પ્રપંચથી ભગવંતે થકી જ છે, એટલે બધિ દીએ છે તે બધિદે, “afધ તીતિ ઘોષિા. અને ઉક્ત સ્વરૂપવાળી બેધિની પ્રાપ્તિ અગાઉ વિસ્તારથી કહ્યા મુજબ ગુણકર્ષરૂપપણ આદિ ચાર કારણેથી ભગવંતે થકી જ હોય છે, એટલે આમ આ ભગવંતે બેધિ દેનારા હોવાથી બેધિદ છે. તુજ દરિશણ મુજ વાલહું રે લાલ, દરિશણ શુદ્ધ પવિત્ત રે; દરિશન શબ્દને કરે રે લાલ. સંગ્રહ એવંભૂત છે. પદ્મપ્રભ”શ્રી દેવચંદ્રજી fત ઘોષિરાજ ! ૧૨ એમ અભયદાનાદિ થકી ઉપગસંપની હેતુસંપ કહી, એમ આચાર્યજી આ અધિકારને ઉપસંહાર કરે છે – २४एवमभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानेभ्य एवं यथोदितापयोगसिद्धेरुपयोगसम्पद एव हेतुसम्पदिति ॥५॥१२८ અર્થ :–એમ અભયદાન, ચક્ષુન, માર્ગદાન, શરણદાન, બેધિદાન થકી જ છે દિત ઉપગસિદ્ધિને લીધે ઉપગસંપની જ હેતુસંપદુ. પાર વિવેચન “તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે, વાચક યશ કહે માહરે, તે જીવ જીવન આધાર રે.....ગિરૂઆ રે ગુણ તુમતણા.” - શ્રી યશોવિજયજી fmજા–એમ પણ શું? તે માટે કહ્યું—વિજ્ઞવિસર્ચ–અને વિજ્ઞપ્તિ, પંચમી ધર્મનિ, વધિ-જિનેક્ત ધર્મ પ્રાત. ક્યા કારણથી ? તે માટે કહ્યું-ઝરામાટિક્ષણામેત-પ્રમાદિ લક્ષણુના અભેદને લીધે, પ્રથમ-સંવેગાદિ લક્ષણે થકી અભેદને લીધે. વિજ્ઞપ્તિથી અભ્યતિરેકને લીધે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ લલિત વિસ્તરા : (૧૯) “શેfષચ્ચ પદ વ્યાખ્યાન બીજા ને ઉપગી-ઉપકાર કરનારી એવી જે લેકનાથપણ, લોકહિતપણુ, લેકપ્રદીપપણુ આદિરૂપ ઉગસંપદુ કહી, તેની સિદ્ધિ અભયદાન, ચક્ષુદ્ઘન, શરણુદાન અને બલિદાન થકી જ હોય છે, એટલે એમ ઉપયોગસંપની જ કારણતા દર્શાવનારી હેતુસંપદ્ કહી. જગતવત્સલ મહાવીર પ્રભુ સાંભળી, ચિત્ત પ્રભુચરણને શરણ વાસ્તે, તાર બાપજી! બિરુદ નિજ રાખવા, દાસની સેવના રખે નેશે..... તાર હે તાર પ્રભુ! મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે.” - શ્રી દેવચંદ્રજી ॥ इति उपयोगसम्पद एव हेतुसम्पद ॥५॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ અધિકાર સ્તોતવ્યસંપદની જ વિશેષથી ઉપયોગસંપદ્ ર૦ધર્મદ ધર્મભ્ય પદ વ્યાખ્યાન હવે આચાર્યજી “ધર્મદ' આદિ સૂત્રપંચના ઉપન્યાસનું પ્રયોજન દાખવે છે— 'सद्देशनायोग्यताविधाय्यनुग्रहसम्पादनादिना तात्त्विकधर्मदातृत्वादिप्रकारेण परमशास्तृत्वसम्पत्समन्विता भगवन्त इति न्यायतः प्रतिपादयन्नाह ‘ઘHi” इत्यादि सूत्रपञ्चकम् । १२९ 'અર્થ–સદેશનાની યોગ્યતા કરનારા અનુગ્રહસંપાદનાદિ વડે તાત્વિક ધર્મ દાવ આદિ પ્રકારથી પરમ શાસ્તૃત્વસંપદ્દ સમન્વિત એવા ભગવતે છે, એમ ન્યાયથી પ્રતિપાદન કરતાં કહ્યું ધર્મદિને” ઇત્યાદિ સુવપંચક વિવેચન તેણે નિર્ધામક માહણે રે, વ ગેપ આધાર; દેવચંદ્ર મુખસાગર, ભાવ૫રમ દાતાર...અજિત જિન !”—શ્રી દેવચંદ્રજી. rfસવા–રાના ઈત્યાદિ. આ અત્ર હય છેઃ–સરનામા -- સદ્ધેશનાના, ચોચતાધf –ોગ્યતાવિધાવિ, અનુuદરથ - વિષે બહુમાનલક્ષણ અનુયહતા, પૂર્વે સંપૂર– સંપાદન વડે, આરિ-આદિ શબ્દથી તે પછી સના થકી જે તાંત્રિધર્મળ નૃત્વ-તાત્વિક ધર્મનું દાતૃત્વ, મરિ–આદિ શબ્દથી પરિપાલન, તેજ-તે વડે, કથા-પરમ ભાવરૂપ, ફાસ્તૃત્વRાવા-ધર્મચક્રવત્તિવરૂપ શારતૃવસમ્પથી, સમવિતા:-સંગત, યુક્ત, માન્ત:- ભગવંતે, એમ યથાક્રમ સૂત્રપંચકથી પ્રતિપાદન કરતાં કહ્યું–પમાળ' ઈત્યાદિ સૂત્રપંચક Page #365 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : (૨૦) પગઃ - ૫૮ વ્યાખ્યાન અને “માતૃત્વપwતમવિતા માવત: ” આ ભગવંતે પરમ શાસ્તૃત્વસંપતુ સમન્વિત છે, અર્થાત્ ઉત્કૃષ્ટ શાસ્તાપણાની-શાસકપણાની-પરમેશ્વરપણાની સંપન્થી આત્મલક્ષ્મીથી યુક્ત છેએમ ન્યાયથી પ્રતિપાદન કરતાં “ધર્મચાળ'પરમ શાસ્તૃવસંપદુ ધર્મગ્ર ધર્મદેને આદિ સૂત્રપંચક કહ્યું. આ શાસ્તૃત્વસંપદુ કેવા સમન્વિત ભગવો પ્રકારે છે? તે માટે કહ્યું–તારિયાધર્માતૃાવિકા '—તાત્વિક ધર્માદાતૃત્વ આદિ પ્રકારથી તાવિક–પારમાર્થિક ધર્મદાતૃત્વધર્મપરિપાલન આદિ પ્રકારે. આ દાતૃત્વ આદિ પણ શા વડે? તે કે-“સદેશનાની યોગ્યતા કરનારા અનુગ્રહસંપાદનાદિ વડે,’–સાનrગત વિધાનuદરWાવનાવિના, સદે. શનાની-સદુપદેશશ્રવણની ચોગ્યતા ઉપજાવનારા અનુગ્રહના-કૃપાપ્રસાદના સંપાદન આદિ વડે. આમ સદેશનાની ગ્યતા ઉપજાવનારે અનુગ્રહ આ ભગવંતો કરે છે, તે વડે કરીને તેઓનું તાત્વિક ધર્મદાતૃત્વ આદિ હોય છે, અને આ તાત્વિક ધર્મદાતૃત્વ આદિ પ્રકારે જ તેઓની “ધર્મચક્રવત્તિ પણારૂપ” પરમ શાસ્તૃત્વસંપદ્ છે. તાત્પર્ય કે-ધર્મદેશનાની યોગ્યતા હોય તે જ ધર્મનું દાન થઈ શકે, અને ધર્મદેશનાની ગ્યતા પણ આ શાસ્તાના અનુગ્રહ થકી જ-કૃપાપ્રસાદ થકી જ આવી શકે. અત્રે ભગવંત પ્રત્યે બહુમાન ઉપજવું એ જ એને અનુગ્રહ છે, ધર્મ દેશનાયગ્રતા અને અને અગાઉ કહ્યું હતું તેમ ભવૈરાગ્ય તે જ અર્થથી ભગવંત પ્રત્યેનું ભગવદનુગ્રહ બહુમાન છે. એટલે સાચો અંતરંગ ભાવવૈરાગ્ય એ જ ભગવંતનું બહુમાન હોવાથી તેને અનુગ્રહ છે, અને આ ભગવબહુમાનજન્ય અનુગ્રહથકી જ સંદેશનાની ગ્યતા ઉપજે છે. આમ સદેશનાની ગ્યતા ઉપજે ત્યારે જ તે પાત્ર જીવ ભગવંતના તાત્વિક–પરમાર્થસતુ ધર્મના દાનને યોગ્ય બને, અને ત્યારે જ ભગવંતનું તાવિક ધર્મદાતૃપણું આદિ પ્રકાર હોય. આવા તાત્વિક ધર્મદાનુવાદિ પ્રકારથી જ ભગવંતનું શાસન છે, અને એવા પરમ પરમાર્થશાસન થકી જ ભગવંતની પરમ શાસ્તૃત્વ સંપત્તિ છે. તે દર્શાવવા માટે અત્રે “ધમવાd’–ધર્મસ્થ –ધર્મ દેને આદિ પંચ સૂત્ર-પદોને ઉપન્યાસ છે. અહીં ધર્મ તે ચારિત્રધર્મ અને તેના શ્રાવકધર્મ ને સાધુધર્મ એ બને ભેદે મુખ્યપણે આત્મપરિણામરૂપ છે, ઇત્યાદિ પ્રકારે ધર્મનું તાત્ત્વિક સ્વરૂપ પ્રદર્શિત કરે છે– *દ : ત્રાન્નિધઃ નિવૃા, સ જાવન ધામેન ક્રિયા બાલधर्मोऽणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषाशयरूपः आत्मपरिणाम:, साधुधर्मः पुन: सामायिका दिगतविशुद्धक्रियाभिव्यङ्गयः सकलसत्त्वहिताशयाऽमृतलक्षणः स्वपरिणाम एव, क्षायोपशमिकादिभावस्वरूपत्वाद्धर्मस्य ।१३० Page #366 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની શાસ્તૃવસં૫૬ : દેશના ગ્યતા અનુગ્રહ, ધર્મદનુવાદિ અર્થ:–અહીં ઘર્મ તે ચારિત્રધર્મ પરિગ્રહાય છે અને તે શ્રાવક અને સાધુધર્મના ભેદથી બે પ્રકારનું છે. શ્રાવકધર્મ અણુવ્રતાદિ ઉપાસકપ્રતિમાગત ક્રિયાથી સાધ્ય એ સાધુધર્માભિલાષ આશયરૂપ આત્મપરિણામ છે; સાધુધર્મ પુન: સામાયિકાદિગત વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યંગ્ય (અભિવ્યક્ત-પ્રગટ થાય એ) સકલ સત્ત્વહિત આશયરૂપ અમૃતલક્ષણ સ્વપરિણામ જ છે, – ધર્મનું ક્ષાપશમિકાદિ ભાવસ્વરૂપપણું છે, માટે. વિવેચન " चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिहिछो। मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो॥" – મહર્ષિ શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત પ્રવચનસાર અહીં—આ સૂત્રપંચકમાં “ધર્મ તે ચારિત્રધર્મ પરિગ્રહાય છે દ ધર્મ ચારિત્રધર્મ-કારણ કે આગલા સૂત્રમાં “બધિ’પદથી સમ્યગ્ગદર્શન (સમ્યગજ્ઞાન) ધર્મનું ગ્રહણ થઈ ચૂકયું છે, એટલે દર્શન તેવું સર્જન ને દષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે, સમ્યગદર્શન -જ્ઞાનથી જે શુદ્ધ આત્મસ્વભાવ જા–પ્રતીભે તે શુદ્ધ વીતરાગ આત્મસ્વભાવ ધર્મ પ્રગટે એવું આચરણ કરવારૂપ ચારિત્રધર્મ અત્રે “ધર્મ ” પદથી વિવક્ષિત છે. ધર્મ એટલે વસ્તુને સ્વભાવ, “વત્યુતદારો ધમ”—એ મહા તત્ત્વગંભીર સૂત્ર પ્રમાણે આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અથવા કેલ્કીર્ણ એક શુદ્ધ જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ વસ્તુને સ્વભાવ વાસ્તવિક ખરેખર ધર્મ છે. એટલે જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તે ધર્મ તેમ “ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મોહ-ક્ષોભ વિનાને આત્મપરિણામ છે.” આમ આત્મા પિતાના શુદ્ધ દર્શન-જ્ઞાનમય સ્વભાવમાં વ–સ્વસ્વરૂપમાં ચરણ કરે, તે જ ચારિત્ર છે ને તે જ ધર્મ છે. આ આત્મસ્વભાવરૂપ ચારિત્રધર્મ “શ્રાવક અને સાધુધર્મના ભેદથી બે પ્રકાર છે” તેમાં–“શ્રાવકધર્મ તે આત્મપરિણામ છે? સામરિનામ:-પ્રત્યાખ્યાનાવરણના ક્ષેપશમથી ઉપજતા આત્મપરિણામરૂપ છે, સમ્યગદષ્ટિ પુરુષની મંદકષાયી આત્મભ વદશારૂપ છે. આ આત્મપરિણામ કેવો છે? ‘મત્રતાશુપાતિમાનતક્રિયાઆત્મપરિણામરૂપ નgઃ '—અણુવ્રતાદિ ઉપાસકપ્રતિમાગત ક્રિયાથી સાધ્ય એ,” શ્રાવકધર્મ –સમ્યકત્વમૂલ અણુવ્રતઆદિ શ્રાવકની પ્રતિમા સંબંધી ક્રિયાથી આત્મપરિણતિમય આધ્યાત્મિક ક્રિયાથી સાધી શકાય છે. વળી તે કેવું છે? “સાધુધrffમટાવરચ” “સાધુધર્માભિલાષ આશયરૂપ,” અર્થાત દેશવિરતિપણે જે આત્મધર્મની સાધના કરી રહ્યો છે, તે સર્વવિરતિ સાધુધર્મવીતરાગ નિગ્રંથ ધર્મ અમને ક્યારે પ્રાપ્ત થાય? “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે Page #367 -------------------------------------------------------------------------- ________________ લલિતવિસ્તર: (૨૦) “ ધm: પદ વ્યાખ્યાન થઈશું બાહ્યાંતર નિથિ જે ?” એવા પ્રકારે સાધુધર્મને અભિલાષ જ્યાં ધરે છે, એવા આશયરૂપ-ચિત્તદશારૂપ આ આત્મપરિણામ હોય છે. આ દેશવિરતિ ધર્મનું પ્રહણ સમ્યગદર્શન હોય તે જ ન્યાઓ છે, નહિ તે નહિ; કારણ કે ઉખર ક્ષેત્રમાં નાખેલા ધાન્યની જેમ, મિથ્યાત્વવાહિત જીવમાં વ્રતે કદી પણ ઊગી નિકળતા નથી. માટે દેશધર્મમાં સમ્યગદર્શન સૌથી પ્રથમ હોવું જોઈએ. પ્રમાદિ ચિત્તથી વ્યક્ત થતું રત્નદીપક સમું સમ્યગદર્શન જેના અંતરમાં પ્રગટયું છે, તે સમ્યગૂદષ્ટિ પુરુષ જ દ્રવ્યથી અને ભાવથી આ દેશવિરતિ ધર્મ અંગીકાર કરવાને ગ્ય અધિકારી છે. ૪ ૪ ૪ (આ સમ્યગ્દષ્ટિ દેશવિરતિ પુરુષ) પરભાવ-વિભાવથી યથાશકિત વિરામ પામતે જઈ તે આત્મસ્વભાવ ધર્મની આંશિક સાધના કરત-પદે પદે કરીને પણ ચારિત્રધર્મ પર્વત પર આરોહણ કરતે જાય છે.' શ્રી પ્રજ્ઞાબેધ મોક્ષમાળા, પા. ૨૯ (સ્વરચિત) અને “સાધુધર્મ પુનઃ—સાધુધર્મ પણ “સ્વરામ પા’–સ્વપરિણામ જ છે, આત્મપરિણામ જ છે. અર્થાત્ સાચા ભાવસાધુગુણસંપન આત્માની સાધુ દશા, આત્માને સાધુ ગુણભાવ જ્યાં વ છે, એ આત્મપરિણામ તે જ સાધુધર્મ પણ સાધુધર્મ છે. આ આત્મપરિણામ કે છે? તે કે–સામાજિ. આત્મપરિણામ જ વિવિશુધિમિધ્ય –“સામાયિકાદિ વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યંગ્ય'; સામાયિકચારિત્રથી માંડી યથાખ્યાતચારિત્ર પર્યત વિશુદ્ધ-નિષ્કષાય ક્રિયાથી-વિશુદ્ધ આત્મપરિણામરૂપ અધ્યાત્મક્રિયાથી અભિવ્યક્ત થતે, પ્રગટતા પામતે એ. અર્થાત્ સર્વત્ર રાગદ્વેષાદિ રહિત સમભાવ જ્યાં અખંડપણે વસે છે, એવા સામાયિકથી માંડી, જયાં આત્માને જે શુદ્ધ વીતરાગ સ્વભાવ આખ્યાત વા ખ્યાત છે તે પ્રગટે છે—એવા તત્ત્વરમણુતારૂપ “યથાખ્યાત” ચારિત્ર પર્વત, ઉત્તરોત્તર વિશુદ્ધ થતી જતી નિષ્કષાય નિર્મળ આત્મપરિણતિ તે જ સાધુધર્મ છે. અને સાધુને આ આત્મપરિણામ વળી કે છે? તે કે-નવરંહિતારાથામૃતસ્ત્રક્ષા–સકલ સર્વહિત આશયરૂપ અમૃત લક્ષણ.” સકલ સર્વેનું–જગજજનું હિત છે ! એવા પ્રકારની નિર્મલ ભાવનાવાળો સત્વકલ્યાણકારી આશય-ચિત્ત પરિણામ જેમાં વસે છે એવા આશયરૂપ આ આત્મપરિણામ છે, અને તે અમૃત લક્ષણ છે, શુદ્ધ આત્માર્થ કિયાથી અમૃતઅનુષ્ઠાનરૂપ હોઈ, આત્માને અમૃતરૂપે પરિણમતે સતે, અમૃત પદને આપે એવે છે. જેને પંચપરમેષ્ઠિ મધ્યે ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે, એવા આ વીતરાગદશાસાધક નિથ સાધુની દશા કેવી અદ્ભુત હેય, તેનું પરમ હૃદયંગમ સ્વરૂપ અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” –એ પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના અમર કાવ્યમાં અનન્ય ભાવથી લલકારવામાં આવ્યું છે. જેમકે – સર્વ ભાવથી ઔદાસભ્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હેય જે Page #368 -------------------------------------------------------------------------- ________________ વસ્તુસ્વભાવ, ચારિત્રધર્મ : આત્મપરિણામરૂપ શ્રાવકધર્મ સાધુધર્મ ૨૫ ૨૬૫ અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે....અપૂર્વ અવસર. દર્શનમેહ વ્યતીત થઈ ઉપ બેધ છે, દેહ ભિન્ન કેવળ ચિતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો....અપૂર્વ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વત્તે દેહ પર્યત જે ઘર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તન, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો....અપૂર્વ” ઈ. –શ્રીમદ્ રાજચંદ્રજી આમ શ્રાવકધર્મ ને સાધુધર્મ–એ ચારિત્રધર્મના અને પ્રકારે આત્મપરિણામરૂપ છે, તે તે ગુણસ્થાનને અનુરૂપ મંદકષાય–નિષ્કષાય આત્મદશારૂપ છે. અત્રે આત્મપરિણામને જ મુખ્યપણે ધર્મ શા માટે કહ્યું તેને ખુલાસો કર્યો છે કે – ધર્મનું “ક્ષણોપરામિમિકલ્પપત્થામા ' “ધર્મનું ક્ષાપશમિવાસ્તવિક સ્વરૂપ કાદિ ભાવસ્વરૂપપણું છે, માટે,” ક્ષાપશમિક–ક્ષાયિક-ઉપશમ ભાવ એ જ ધર્મનું સ્વરૂપ છે, માટે. અર્થાત્ જે જે પ્રકારે આત્મા સ્વભાવમાં–આત્મભાવમાં આવે તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે; એટલે ઉપશમ, પશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થાને નીપજાવે છે, તે સ્વભાવરૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શેલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત–અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હેઈ, સંવર-નિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાન કારણને પ્રગટ કરે છે, માટે તે બધા ય ધર્મના પ્રકાર છે. આમ ઉપશમ-ક્ષપશમ–ક્ષાયિકભાવે આત્મા આત્માના જ્ઞાન-દર્શન સ્વભાવમાં વર્તે તે વ્રત અથવા સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર છે, અને તે જ ધર્મ છે. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક. ૩૨૯૯ ૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૨૦) “ધર્મગ:' પદ વ્યાખ્યાન ઉપશમ ભાવ હે મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગભાવ; પૂર્ણાવસ્થાને હ નીપજાવતે, સાધન ધર્મ સ્વભાવ....સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હે શશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હે ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ....સ્વામી.”-શ્રી દેવચંદ્રજી. “જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણું, તેમ જ જીવ સ્વભાવ; તે જિન વીર રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ–શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ; સમ્યગ્દષ્ટિ ગુણઠાણ થકી, જાવ લહે શિવશર્મ”–શ્રી યશોવિજયજી. ભગવઅનુગ્રહ વિના ધર્મ હોતો નથી ને ભગવઅનુગ્રહનું જ સર્વ ધર્મહતુઓમાં પ્રાધાન્ય છે, એ યુક્તિથી સિદ્ધ કરી, ભગવંતનું ધર્મદાયકપણું પ્રતિષ્ઠાપિત કરે છે– ३ नाय भगवदनुग्रहमन्तरेण, विचित्र हेतुप्रभवत्वेऽपि महानुभावतयाऽस्यैव प्राधान्यात् । भवत्येवैतदासन्नस्य भगवति बहुमानः, ततो हि सद्देशनायोग्यता, ततः पुनरयं नियोगतः इत्युभयतत्स्वभावतया तदाधिपत्यसिद्धेः, कारणे कार्योपचाराद्धर्म ददतीति ધર્મા: ર ા ૨૨ 3 અથર–આ (ધર્મ) ભગવતના અનુગ્રહ વિના હેત નથી–વિચિત્ર હેતુઓ થકી ઉત્પન્ન થવાપણું છતાં મહાનુભાવતાથી આનું જ (ભગવદ્અનુગ્રહનું જ) પ્રાધાન્ય છે, માટે. આને (ધર્મને) આસન્નને (નિકટવર્તીને) ભગવત પ્રત્યે બહુમાન હેય જ છે, કારણ કે તે થકી જ કુટપણે સદેશનાની યોગ્યતા હોય છે, અને તે થકી પુન આ ધર્મ) નિયોગથી હોય છે,–એમ ઉભયની તસ્વભાવતાથી તેના (ભગવબહુમાનના) આધિપત્યની સિદ્ધિ છે, માટે,–કારણમાં કાર્યના ઉપચારથી, ધર્મ દીએ છે તે ધર્મદે. fસ:–નાયડૂ ઈત્યાદિ. ન-ન જ, -આ, ઉક્તરૂપ ધમ, માવનુઘÉ–ભગવદ્ અનુગ્રહરૂપ સહકારી, સત્તા –વિના. કયા કારણથી ? તે માટે કહ્યું–વિચિત્રતામવડ– વિજિત્રા –વિચિત્ર, સ્વયોગ્યતા-ગુરુસંગ આદિ, દેતવ:– હેતુઓ, મવ:–જન્મસ્થાન, ચર્ચા–તે જેનું, સમવસ્તવં–તેનો ભાવ તે તત્વ, તકિન્નgિ –તે તે પણ, ધર્મની મહાનમાવતા– મહાનુભાવતાથી, અચિત્યશક્તિતાથી, સવ–આના જ, ભગવઅનુગ્રહના, હેતુઓમાં પ્રાધાન્યાપ્રાધાન્યને લીધે, જયેષ્ઠતાથી. તે જ ભાવે છે– ger_થાય જ છે. નથી થતું એમ નહિં, –આને આસનને, ધર્મને આસનને. માવતિ–ભગવંતમાં, પરમ ગુરુમાં, વઘુમાન–બહુમાન,ભવનિર્વેદરૂપ, તત–તે થકી, ભગવબહુમાન થકી, દિ–ફટ, નિદાનાત-સારાના:-વફ્ટમાણુરૂપ સદેશનાની, એથતા ઉચિતત્વ, તત –તે થકી, સદેશનાયેગ્યતા થકી, પુત્તર-પુનઃ આ, નિયતિ–નિયોગથી, અવયંભાવથી, તિ–એમ, પરંપરાથી, સમતસ્વમાવતયા-૩મ0–ભગવબહુમાન અને પ્રકૃતિ ધર્મલક્ષણ એ ઉભયની, તત્સવમાતા –કાર્યકારણ સ્વભાવતાથી, તાધિપત્યજી:-તા–તેની–ભગવબહુમાનની મહાનુભાવતાથી અધિકૃત ધમહેતુઓમાં પ્રધાનભાવની સિદ્ધિને લીધે. વળ–સદેશનાયોગ્યતારૂપ કારણમાં, વાર્થ-કાર્યના, ધના, સવારત-ઉપચારથી, અધ્યાપથી, ઘંમ વતીતિ ઈમધર્મ દીએ છે તે ધર્મદે.” Page #370 -------------------------------------------------------------------------- ________________ ભગવદનુગ્રહ વિના ધર્મ નથી : તેનું જ ધર્મ હેતુઓમાં પ્રાધાન્ય વિવેચન 46 તરસ ન આવે હું મરણુ જીવન તણે. સીઝે જે દિશણ કાજ; રિશણુ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ !.... અભિનંદન જિનદરિશણુ તરસિયે.”—શ્રી આનંદઘનજી, આ ધર્માંના દાયક ભગવંતા શી રીતે છે? તે હવે યુક્તિથી સિદ્ધ કરે છે---‘ સાયં भगवदनुग्रहमन्तरेण । ' ‘આ (ધર્મ) ભગવના અનુગ્રહ વિના હાતા નથી. ' આ જે ધર્મ –ચારિત્રધર્મ કહ્યો તે ભગવંતના અનુગ્રહરૂપ-કૃપાપ્રસાદરૂપ સહકારી વિના સંભવતા નથી. ‘મહાનુમાવતયાડચવ પ્રાધાન્યાત ।’ કારણ કે વિચિત્ર હેતુઓથી ઉત્પન્ન થવાપણું છતાં મહાનુભાવતાથી આનું જ ( ભગવદ્અનુગ્રહનું જ) પ્રધાન્ય છે, માટે; સ્વયેાગ્યતા, સદ્ગુરુયાગ આદિ વિચિત્ર—નાના પ્રકારના હેતુઓ થકી આ ધર્મનું ઉત્પન્ન થવાપણું છે, છતાં મહાનુભાવતાથી—અચિત્ત્વશક્તિયુક્ત મહાપ્રભાવપણાથી આનુ જ-ભગવનુગ્રહનું જ સ હેતુઓમાં પ્રાધાન્ય–પ્રધાનપણું -જ્યેષ્ઠપણું છે, માટે, ભગવદ્દનુગૃહ વિના ધર્મ હોતા નથી ભગવદ્ભહુમાનનું જ ધ હેતુઓમાં પ્રાધાન્ય તે આ પ્રકારે—‘ મવત્યેવૈતાનન્નસ્થ મતિ વઘુમાન. । ’– આને ( ધર્મને) આસન્નને ભગવત્ પ્રત્યે બહુમાન હૈાય જ છે.' આ ધને જે આસન–નિકટવર્તી વત્ત છે, જે સમીપમાં જ ધર્મને પામવાના છે, તેને પરમગુરુ ભગવત પ્રત્યે મહુમાનપરમાદર હાય જ છે; અને તે બહુમાન પણ ભવિનવે દરૂપભવવૈરાગ્યરૂપ છે, કારણ કે ભવવૈરાગ્ય એ જ ભગવાના વૈરાગ્યઉપદેશનું બહુમાન્યજ્જુ હાવાથી અથ થી ભગવાનનું બહુમાન જ છે. કારણ કે •તે થકી જ સદેશનાયેાગ્યતા હોય છે; ' સ્ફુટપણે આ લવેરાગ્યરૂપ ભગવબહુમાન થકી જ સદેશનાયાગ્યતા—ભગવંતના ઉપદેશશ્રવણુનું ચેાગ્યપણુ હાય છે. “ નાય પૂજાદિની જો કામનારે, ને'ય વ્હાલું અંતર ભવદુઃખ ”માનપૂજાતિની કામના ન હેાય ને અતમાં ભવદુઃખ વ્હાલું ન હાય, એમ જ્યારે હાય ત્યારે જ મૂળ મારગ સાંભળેા જિનના ૨” એ શ્રીમદ્ન રાજચદ્રજીએ સંગીત કરેલા ટ’કાત્કી અમર પદ્મમાં કહ્યા પ્રમાણે જિનમા શ્રવણના સાચા અધિકારી બને છે. આમ ભવવૈરાગ્યરૂપ ભગવહુમાન થકી જ સદેશનાયેગ્યતા હાય છે; અને ‘તે થકી પુન: આ (ધર્મ) નિયેાગથી હાય છે,' તે સદેશનાયાગ્યતા થકી આ ધર્મો નિયાગથી નિયમથી-અવશ્યપણે હાય છે. ‘ એમ ઉભયની તત્ત્વભાવતાથી તેના (ભગવદ્બહુમાનના ) આધિપત્યની સિદ્ધિ છે, માટે' અર્થાત્ એમ ઉભયની એટલે ભગવદ્દ્બહુમાન ને પ્રસ્તુત ધર્મ એ બન્નેની તત્ત્વભાવતા—તેવા પ્રકારની કાર્યકારણ સ્વભાવતા છે, તેથી કરીને તે ભગવદ્બહુમાનના જ આધિપત્યની સિદ્ધિ એટલે કે અધિકૃત ધ હેતુઓમાં અધિપતિપણાની-મહાનુભાવતાથી પ્રધાનપણાની સિદ્ધિ છે,— તવધિપત્યસિદે, એટલે ભગવષહુમાન એ જ ધર્મ હેતુએમાં પ્રધાન છે એમ 66 ૨૬૭ Page #371 -------------------------------------------------------------------------- ________________ सासित विस्त। : (२१) 'धर्मदेशकेभ्यः । ५६ व्याभ्यास સિદ્ધ થયું, અને તે પણ “કારણમાં કાર્યના ઉપચારથી” સદેશનાયેગ્યતારૂપ કારણમાં ધર્મરૂપ કાર્યના ઉપચારથી-અધ્યાપથી સિદ્ધ થયું. આમ આ ધર્મ ભગવઅનુગ્રહ થકી જ પ્રાપ્ત હોય છે, એટલા માટે “ધર્મ દીએ તે ધર્મદે'—ધર્મના દેનારા હેવાથી ભગવતે ધર્મદે છે. " ४।२५ ५६ ५त्ताप ३, ४३१ मारा५ भौ; नि ५६ मा प्रभुथी रे, रे भने उभे.... भनित बिन! ताने हीनयाण. "-श्री वय. ॥ इति धर्मदा:॥ २०॥ 卐 ૨૧. ધર્મદેશક 'धर्मदेशकेभ्यः' ५६ व्याण्यान અત્રે લલિતવિસ્તરાકાર આચાર્ય શ્રી હરિભદ્રજી ભગવંતની ધર્મદેશનાને સારભૂત વચનામૃતમય ઉત્તમ નમૂને સંલનાબદ્ધ સુમધુર લલિત પદમાં ગૂથે છે– "तथा 'धम्मदेसयाणं' तत्र धर्म: प्रस्तुत एव, तं यथाभव्यमभिदधति, तद्यथा-- प्रदीप्तगृहोदरकल्पोऽयं भवो, निवास: शारीरादिदुःखानां । न युक्त इह विदुषः प्रमादः। यत: अतिदुर्लभेयं मानुष्यावस्था, प्रधानं परलोकसाधनं, परिणामकटवो विषयाः, विप्रयोगान्तानि सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः । १३२ तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य यतितव्यं । पतञ्च सिद्धान्तवासनासारो धर्ममेघो यदि परं विध्यापयति । अतः स्वीकर्तव्यः सिद्धान्त:, सम्यक् सेवितव्यास्तदभिज्ञाः।१३३ भावनीयं मुण्डमालालुकाज्ञातं, त्यक्तव्या खल्वसदपेक्षा, भवितव्यमाशाप्रधानेन, उपादेयं प्रणिधानं, पोषणीयं साधुसेवया धर्मशरीरं, रक्षणीय प्रवचनमालिन्यं । १३४ "एतच्च विधिप्रवृत्तः सम्पादयति, अतः सर्वत्र विधिना प्रवर्तितव्यं सूत्रात् ।१३५ Page #372 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની ધર્મદેશનાનો હરિભદ્રજીએ ચૂંથેલો ઉત્તમ નમૂનો २१८ 'ज्ञातव्य आत्मभाषः, प्रवृत्तावपेक्षितव्यानि निमित्तानि, यतितव्यमसम्पन्नयोगेषु, लक्षयितव्या विस्रोतसिका, प्रतिविधेयमनागतमस्याः भयशरणाधुदाहरणेन ।१३६ भवत्येवं सोपक्रमकर्मनाश: निरुपक्रमानुबन्धव्यवच्छित्तिरित्येवं धर्म देशयन्तीति ધર્મરાજ ! ર૧ ૨૭ અર્થ:-તથા– “ધર્મદેશકેને” તમાં ધર્મ પ્રસ્તુત જ, તે યથાભવ્ય પ્રકાશે છે (કળે છે). જેમકે– આ ભવ (સંસાર) પ્રદીપ્ત ગૃહદર સમે છે, શારીરાદિ દુ:ખનો નિવાસ છે. અહીં વિદ્વાનને પ્રમાદ યુક્ત નથી. કારણ કે આ માનુષ્ય અવસ્થા અતિ દુર્લભ છે, પરલોકનું સાધન પ્રધાન છે, વિષય પરિણામક છે, સતસંગ વિપ્રગઅંતવાળા છે, પાતભયાતુર આયુ અવિશાત પાતવાળું છે.ર૩ર તેથી એમ વ્યવસ્થિત સતે આના વિધ્યાપનમાં (બુઝવવામાં) યત્ન કરવા યોગ્ય છે; અને આને બૂઝવે તે સિદ્ધાન્તવાસનાથી સાર એ ધર્મમેઘ જ બુઝવે એટલા માટે સિધાન્ત સ્વીકારે પોય છે, તેની અભિજ્ઞાઓ (સ્મૃતિઓ) સમ્યક સેવવા યોગ્ય છે. ૩૩ vસવા–પુvમાત્રાસુલાતમા મુveમાજા–શિરઋગ, સાદુ–મૃત્મયી વાર્ધાટિકા (પાણીની માટલી), ત પ ફાતમ્ તે જ જ્ઞાત-દષ્ટાંત. જેમ “अनित्यताकृतबुद्धिमानमाल्यो न शोचति । नित्यताकृतबुद्धिस्तु भग्नभाण्डोऽपि शोचति ॥" (અર્થાત ) જેણે અનિયતાની બુદ્ધિ કરી છે, તે માળા પ્લાન થતાં શાચ નથી; જેણે નિત્યતાની બુદ્ધિ કરી છે તે હાંડલું ભાંગતાં પણ શાચે છે. જૂર ઇત્યાદિ. સૂત્રા-સૂત્ર થકી, અરક્ત-દિષ્ટ આદિ લક્ષણ નિરૂપક એવા આગમ થકી, જ્ઞાતવ્ય – જાણવો યોગ્ય છે, સમજો યોગ્ય છે, મારી માવ:–આત્મભાવ, રાગાધિરૂપ આત્મપરિણામ. જેમ " भावणसुयपाठो तित्थसेवण समयं तयत्थजाणं मि । तत्तो य आयपेहणमइनिउण गुणदोसविक्खाए ॥" (અર્થાત) ભાવન, શ્રુતપાઠ, તીર્થસેવન, સમય (સિદ્ધાંત), તદર્થશાન, અને તે થકી ગુણદોષ અપેક્ષાએ અતિનિપુણ એવું આત્મપ્રેક્ષણ. નિમિત્તનિ–નિમિત્તો, ઇષ્ટ-અનિષ્ટ સુચક શકનાદિ, વા સહકારિ કારણે મરાળ થાળેન-ભયકારણુદિ ઉદાહરણુથી. “મા સવારે તેને લિરિયા વિસંમિ મંતfસા ” (અર્થાત) ભયમાં શરણ, રેગમાં ક્રિયા, અને વિશ્વમાં મંત્ર ઉપાય છે, એમ ઉદાહરણ છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ २७० લલિત વિસ્તરો: (૧) “ધર્મવેરાગ:” 'પદ વ્યાખ્યાન મુઠ્ઠમાલા-આલુકાનું જ્ઞાત (દાંત) ભાવવા યોગ્ય છે, નિશ્ચય કરીને અસત અપેક્ષાઓ ત્યજવા યોગ્ય છે, આજ્ઞાપ્રધાન થવું ગ્ય છે, પ્રણિધાન ઉપાદેય છે, સાધુસેવાથી ધર્મશરીર પિલવા ગ્ય છે, પ્રવચનમાલિન્ય રક્ષવા ગ્ય છે. ૩૪ અને આ વિધિપ્રવૃત્ત (હેય તે) સંપાદે છે, એથી કરીને સર્વત્ર વિધિથી સૂત્ર થકી પ્રવર્તવું એગ્ય છે.૩૫ “આત્મભાવ જાણવા યોગ્ય છે, પ્રવૃત્તિમાં નિમિત્તે અપેક્ષવા ગ્ય છે, અસમ્પન્ન યોમાં યત્ન કરવા ગ્ય છે; વિસ્રોતસિકા લક્ષમાં લેવા યોગ્ય છે, આનું (વિસ્રોતસિકાનું) અનાગતપણે (આવ્યા પહેલાં) ભયશરણાદિ ઉદાહરણથી પ્રતિવિધાન કરવા યોગ્ય છે. ૩૬ એમ સોપમ કર્મને નાશ (અ) નિરુપક્રમના અનુબંધની વ્યવછિત્તિ હોય છે. એવા પ્રકારે ધર્મ શું છે તે ધર્મદેશકે. ર૧ ૩s વિવેચન ભવદવ હે પ્રભુ! ભવદવ તાપિત જીવ, તેહને હે પ્રભુ! તેહને અમૃતઘન સમીઓ; મિથ્યા હે પ્રભુ! મિથ્યા વિષની ખેવ, હરવા હે પ્રભુ! હરવા જાંગુલિ મન રમીજી.... મૂરતિ હે પ્રભુ મૂરતિ અનંત જિjદ.-- શ્રી દેવચંદ્રજી તથા–તથા પ્રકારે જેમ પૂર્વે કહ્યું હતું તેમ અનુગ્રહસંપાદનાદિ વડે આ ભગવંતે ધર્મદેશકે છે, એટલે “મેરથા –ધમાખ્યઃ એ સૂત્રપદનું વ્યાખ્યાન અત્ર કર્યું છે. અત્રે “ધર્મ પ્રસ્તુત જ, તે યથાભવ્ય પ્રકાશે છે; અર્થાત્ જે ધર્મદેશના પૂર્વે કહ્યો હતો તે જ પ્રસ્તુત શ્રાવક–સાધુધર્મભેદથી આત્મ પરિણામરૂપ ચારિત્રધર્મ તે યથાભવ્ય–જે જે ભવ્ય–ગ્ય પાત્ર જીવ તે તે જ તેને એગ્ય ધર્મ પ્રકાશે છે, ઉપદેશે છે. ભગવતેની આ ધર્મ દેશના કેવા પ્રકારની હોય છે, તેને સાસંદોહરૂપ ઉત્તમ નમૂને અત્રે લઘુ પણ મહાઅર્થગુરુ મહાસૂત્રોરૂપ સુમધુર લલિત પદોમાં રજૂ કરી, આ યથાર્થનામા લલિતવિસ્તાર ના કર્તા પુરુષે અર્થગોરવયુક્ત પદલાલિત્યને પરિચય કરાવ્યો છે. તે અભુત અર્થસંકલનવાળી ધર્મદેશના આ પ્રકારે– તોપsi મજ:’ આ ભવ (સંસાર) પ્રદીપ્ત ગૃહદર સમો છે, આ સંસાર આગ લાગેલા ઘરના અંદરના ભાગ જેવું છે. કારણ કે તે “નિવાર રરરરવિણાનાં' “શારીરાદિ દુઃખેને Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપ્ત ગૃહેોદર સમા ભવમાં પ્રમાદ અયુક્ત : દુર્લભ માનુષ્ય નિવાસ છે', શારીરિક—માનસિક દુઃખાના, આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ પ્રદીપ્ત ગૃહેદર ત્રિવિધ તાપાના નિવાસ છે. એટલે ‘ન યુક્ત ૪ વિદુષ: પ્રમાર્|’ સમે ભવ • અહી વિદ્વાને પ્રમાદ યુક્ત નથી.” આગ લાગેલા ઘરમાં રહેલા મનુષ્ય બહાર નીકળવાની જરા પણ ઢીલ કરે તેા માર્યો જાય, માટે તેને જેમ પ્રમાદ-માલસ્ય યુક્ત નથી; તેમ આ આગ લાગેલા ભવગૃહમાં વસતા વિદ્વાને—સમજદારને લેશ પણ પ્રમાદ યુક્ત નથી, ઘટતા નથી. કારણ ‘અતિ પુર્ણમય માનુષ્યાવસ્થા11 આ માનુષ્ય અવસ્થા અતિ દુર્લભ છે, * બીજા બધા દેહ કરતાં ઉત્તમ એવા આ મનુષ્ય દેહ માટા પુણ્યરાશિથી પ્રાપ્ત થયા છે, “મહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા, ” તે વિષયકષાયાદિ પ્રમાદમાં જે એળે ગુમાવ્યે તે દૃશ દૃષ્ટાંતના ભાવ પ્રમાણે પુનઃ અતિદુલ ભ મનુષ્યપણું પ્રાપ્ત થવા અતિદુર્લભ છે. માટે ‘પ્રધાન હોસાપનું ’-પરલાકનુ સાધન પ્રધાન છે. ’ અન્ય કેાઈ દેહમાં પૂર્ણ સદ્વિવેકના ઉત્ક્રય થઈ મેાક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી, માત્ર માનવ દેહમાં જ થઇ શકે છે, એમ જાણી આત્મા કાર્ય વડે જેટલું બને તેટલુ આત્મશ્રેય સત્વર હાંસલ કરી પરલેાકનુ સાધન કરી લેવું એ જ પ્રધાન છે; આમ પરલેાકપ્રધાન યાગસાધનમાં જ આ અમૂલ્ય મનુષ્ય દેહના ઉપયેગ કરવા ચેાગ્ય છે,−નહિ કે ભેગસાધનમાં, પાક કારણ કે ‘પરિણામાવો વિષયઃ’–વિષયેા પરિણામકટ્ટુ છે; વિષયા ફળની પેઠે પ્રથમ મીઠા લાગે, પણ પરિણામે દારુણુ વિપાક દેનારા હેાવાથી કટુ-કડવા છે. માટે તેમાં પ્રતિબન્ધ કરવા ચેગ્ય નથી. તેમજ‘ વિપ્રયોગાન્તનિ સન્નતાત્તિ’... ‘સત્સ`ગતા વિપ્રયાગ અતવાળા છે.’ પ્રેમાળ સ્વજનાદિના સુંદર સંચાગા વિયેાગઅતવાળા છે, સંચાગ અંતે વિયેાગ છે, માટે તે સ્વજનાદિ સાગમાં પણ પ્રતિમ ધ કરવા ચેાગ્ય નથી. કારણ કે ‘પાતમચાતુરમવિજ્ઞાતવાતમાયુ:।' પાતભયાતુર આયુ અવિજ્ઞાત પાતવાળુ છે.' પડયુ કે પડશે એમ પડી જવાના ભયથી ભરેલુ એવું આયુ અવિજ્ઞાત પાતવાળું છે, “ ઉભા છે શિકારી યમ ધનુમહિ સાંધી શરને ” એમ કાળની તલવાર સદા માથા પર લટકતી હાવાથી કયારે પડશે તેની ખખર પડે એવું નથી. " ઉભા છે શિકારી યમ ધનુ મહિં સાંધી શરને, લીધેા કાં લેશે કાં થતી ચટપટી સ જનને; નથી દેતા કાને ખબર નિજના આગમનના, ૨૦૧ શ્વસી એચિંતા તે ઝટ ઝડપતા જાન જનના.—(ડૉ. ભગવાનદાસ,સ્વરચિત. ) તેથી વં યવસ્થિતે વિધ્યાપનેફ્ય તિતવ્ય' એમ વ્યવસ્થિત સતે આના વિધ્યાપનમાં ( ખૂઝવવામાં) યત્ન કરવા ચૈાગ્ય છે.' એમ ઉપરમાં કહી તેવી વ્યવસ્થિતિ છે, એટલે આગ લાગેલા ઘરની આગ શ્રૃઝવવાને જેમ વગર ઢીલે—વિના પ્રમાદે લાગી જવું જોઈ એ, તેમ આ આગ લાગેલા ભવઘરની આગ બૂઝવવા વગર વિલ એ વિના પ્રમાદે શીઘ્ર યત્ન કરવા યોગ્ય છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૨૧) ‘ધર્મવેરામ્ય:' પદ્મ વ્યાખ્યાન અને ‘પતય ત્તિદ્ધાન્તવાસનાનો ધર્મમંથો વિ : વિખ્યાતિ ।’આ વિશાલ ભવગૃહને લાગેલી આગ એટલી બધી પ્રચંડ છે કે ‘આને ખૂઝવે તે સિદ્ધાન્તવાસનાથી સાર એવા ધમૈદ્ય જ યૂઝવે;' એને મૂઝવવાને માટે જો કેઈ એ ભવાગ્નિ શ્રૃઝવવા સમ હાય, તા સિદ્ધાન્તની વાસનાથી સાર એવા ધમ રૂપ મેઘ જ સમર્થ સિદ્ધાંતવાસના– છે. કારણ કે દાવાનલને મૂઝવવા માટે જલસાર--જલભર્યાં મેઘ જ સાર ધમેઘ જ જોઈએ, તેમ આ ભુવનવ્યાપક ભવ—દાવાનલને મૂઝવવા માટે સિદ્ધાન્તવાસનારૂપ જલથી સાર–ભરેલા ધમેઘ જ જોઈ એ, એ જ સંજ્ઞાવાવાનવા નર” વર્ષાવી શકે. એટલા માટે સ્વીત્તજ્યઃ સિદ્ધાન્તઃ '· સિધ્ધાન્ત સ્વીકારવા ચાગ્ય છે'; ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચળ નિશ્ચયરૂપ સિદ્ધાન્તપરમ જ્ઞાનીએ પ્રણીત કરેલ આગમ માન્ય કરવા ચેાગ્ય છે, શિરસાવધ ગણી માથે ચઢાવવા યાગ્ય છે. અને એટલે જ 6 સમ્યક્ સેવિતત્ર્યાસ્તવૃમિજ્ઞા: '‘તેની અભિજ્ઞા સમ્યક્ સેવવા યાગ્ય છે;' જીવને સ્મૃતિ આપનારી એવી તેની સ્મૃતિએ પ્રજ્ઞાપના, પ્રરૂપણાએ, આજ્ઞાઓ સભ્યપ્રકારે સેવવા ચેાગ્ય, આરાધવા ચેાગ્ય, ઉપાસવા ચેાગ્ય છે. " २७२ * * જેમકે—‘મુણ્ડમાલા-આલુકાનું જ્ઞાત ( દૃષ્ટાંત) ભાવવા ચેાગ્ય છે.' મુંડમાલા એટલે મસ્તકે મૂકવાની માળા ને આલુકા એટલે જલ ભરવાની નાની માટલી એ જ્ઞાતજાણીતું દૃષ્ટાંત ભાવન કરવા ચેાગ્ય છે. અર્થાત્ “ જેને અનિત્યતાની બુદ્ધિ ઉપજી છે તે મૂલ્યવતી માલા મ્લાન થતાં-કરમાતાં શેચતા નથી; ને જેને નિત્યતાની બુદ્ધિ છે, તે તુચ્છ માટલી—હાંડલી ભાંગતાં પણ શાચ કરે છે!” એ દૃષ્ટાંતને પરમાર્થ વિચારી વૈરાગ્યભાવના પર અ રૂઢ થવા ચેગ્ય છે. અને આ બધું ય અનિત્ય છે એમ જાણી : ચોદયા લવસપેક્ષા ’—‹ નિશ્ચયે કરીને અસત્ અપેક્ષાએ ત્યજવા ચેાગ્ય છે.’ ક્ષણિક પ્રીત્તિ, મનાવા-પૂજાવાની કામના, લેકેષણા આદિ અસત અપેક્ષાએ છેડી દેવા ચેાગ્ય છે; અથવા નિશ્ચય તત્ત્વને લક્ષ્યમાં રાખી સર્વ સત્સાધન કેવલ શુદ્ધ આત્માથે જ સેવવા યાગ્ય છે એમ જાણી, નિશ્ચય તત્ત્વના લક્ષ્ય વિનાની સ અસત્ અપેક્ષાએ ત્યજવા ચેાગ્ય છે. અને એ અથે‘વિતથ્યમાશાપ્રધાનેન ’- આજ્ઞ પ્રધાન થવું ચેાગ્ય છે, ' પરમ જ્ઞાની ભગવાનની આજ્ઞાને જ સર્વત્ર પ્રધાન ગણી પ્રવર્ત્તવું ચેાગ્ય છે. એટલે જ ‘ઉપાāય પ્રનિષાનં’—‘પ્રણિધાન ઉપાદેય છે;’ સકલ જગજીવ પ્રત્યે વાત્સલ્ય-હિત ધરાવતા વિશાળ આશયરૂપ પ્રણિધાન અથવા શ્રુતધર્મવૃદ્ધિ આદિ સદ્ભાવનારૂપ પ્રણિધાન ગ્રહણુ કરવા ચેાગ્ય છે. અને ‘પોષનીય સાયુજ્ઞેયા ધર્મશરીર - ‘સાધુસેવાથી ધર્માંશરીર પોષવા યાગ્ય છે;' જે ધરૂપ જ શરીર છે તેને સાધુસેવાથી સાચા સાધુ સંતજનની સેવાથી પાષવા ચાગ્ય છે; અથવા “ માત્ર દેહ તે સયમ હેતુ હોય જો ” એમ ધસાધના જ જે શરીર છે તેને સાધુ-સમ્યક્ નિરવદ્ય આહાર અનિયતાદિ ભાવના આજ્ઞા પ્રધાનપણાના ને વિધિમાના ઉપદેશ Page #376 -------------------------------------------------------------------------- ________________ ભાગ્નિ મૂંઝવનાર સિદ્ધાંતસાર ધમેઘ જ : વિસ્રોતસિકાનુ પ્રતિવિધાન ૨૦૩ પ્રચ્છાદનાદિથી પાષવા યેાગ્ય છે. અને આમ સાધુસેવા-સમ્યક્ આચરણા કરીને ‘પાળીય પ્રવચનમાહિë ’—‹ પ્રવચનમાલિન્ય રક્ષવાચેાગ્ય છે; ' ચતુર્વિધ સંઘરૂપ પ્રવચનનું, તીનું, શાસનનું માલિન્ય-મલિનપણું ન થાય, ઝાંખપ ન લાગે, એમ તકેદારીથી રક્ષા કરવા ચેાગ્ય છે. અને આમ સાધુસેવાથી ધર્મ શરીરનું પાષણ કરવું ને પ્રવચનમાલિન્યનું રક્ષણ કરવું તે ‘આ વિધિપ્રવૃત્ત (ઢાય તે) સંપાદે છે,’-તદ્મ વિધિપ્રવૃત્ત: શમ્પાયનતિ; જ્ઞાનીઓએ વિહિત કરેલ વિધિ પ્રમાણે જે પ્રવૃત્ત છે તેજ તેમ કરી શકે છે. · એથી કરીને સત્ર વિધિથી સૂત્ર થકી પ્રવર્ત્તવું યોગ્ય છે. ’—‘ સર્વત્ર વિધિના પ્રવૃત્તિતખ્ય સૂત્રાત’ અને એમ સત્ર સૂત્ર અનુસાર વિધિથી પ્રવૃત્તિ કરતાં, ‘આત્મભાવ જાણવા ચેાગ્ય છે,’-જ્ઞાતન્ય આમમાવ:-પેાતાના આત્મભાવ, આત્મપરિણામ કેવા છે, પોતાના આત્મા કઈ દશામાં વત્ત છે, એ આત્મનિરીક્ષણથી (Introspection) જાણવા યાગ્ય છે,—કે જેથી પાતે કયાં ઊભા છે તેના કયાસ કાઢી આગળ કેમ વધવું તેનો ખ્યાલ આવે, ને તથારૂપ પ્રવૃત્તિ થઈ શકે. એટલે આમ પ્રગતિ કરવા માટે તે પ્રવૃત્તિમાં નિમિત્તો અપેક્ષવા ચેાગ્ય છે,’-પ્રવૃત્તાવપેક્ષિતવ્યનિ નિમિત્તનિ; આત્મહિતની પ્રવૃત્તિમાં ઉપકારી એવા સદેવ-સદ્ગુરુ-સત્શાસ્ત્ર આદિ નિમિત્તકારણેાની અપેક્ષા ( દરકાર ) રાખવા ચેાગ્ય છે. અને અસંપન્ન ચેાગે માં યત્ન કરવા યાગ્ય છે?..... - यतितव्यमसम्पन्नयोगेषु; તે તે ઉપકારી નિમિત્તોની અપેક્ષા રાખી તેની સહાયપૂર્વક, અવલંબનપૂર્વક, નહિં સાંપડેલા–નહિં પ્રાપ્ત કરેલા ચેગામાં આત્મસાધનામાં યત્ન કરવા ચેગ્ય છે. નિમિત્તસાપેક્ષ આત્મા પ્રવૃત્તિના આવ અને એમ આત્મારૂપ ચોગસાધન કરતાં, ‘વિસ્રોતસિકા લક્ષમાં લેવા ગ્ય છે' —‘ક્ષયિતવ્યા વિસ્રોતનિયા '; વિસ્રોતસિકા—ચિત્તને ઉલટા પ્રવાહ, ઉલટું વહેણ થાય તા ખખરદાર રહી તે એકદમ લક્ષમાં ધ્યાનમાં લેવા ચેગ્ય છે. અને ‘આનું વિસ્રોતસિકાનું) અનાગત ( આવ્યા વ્હેલાં ) ભય શરણાદિ ઉદાહરણથી પ્રતિવિધાન કરવા યોગ્ય છે.’——‘ પ્રતિવિધેય. મનતમસ્યા: મયરારબાપુનાહરગેન'; આ વિસ્રોતસિકા ચિત્તની ઉલટી ગંગા-ચિત્તનું ઉલટું વહેણ આવી પડે તે પહેલાં જ, પાણી પહેલાં પાળ બાંધવાની જેમ, ભયશરણાદિ દૃષ્ટાંત પ્રમાણે તેનું પ્રતિવિધાન-નિવારણ કરી લેવા ચેાગ્ય છે, કે જેથી આવતી વિસ્રોતસિકા—ચિત્તતી વિમુખ દશા અટકી જાય. ભય આવે ત્યારે જેમ દુનું શરણ, રાગ ઉપજે ત્યારે જેમ ચિકિત્સા, વિષ ચઢે ત્યારે જેમ મંત્ર ઉપાય છે, તેમ વિસ્રોતસિકા ઉપજે તે પહેલાં જ ભગવતશરણ, સદ્વિચાર ક્રિયા, પ્રભુનામ મત્ર આદિથી તેના પ્રતીકાર થાય એવે ઉપાય કરી લેવા ચાગ્ય છે. એમ વિસ્રોસિકાનુ પ્રતિવિધાન ઉક્ત પ્રકારે આત્મતિમાગે પ્રવર્ત્તતાં ‘સાપકમ કર્મના નાશ ( અને ) નિરુપક્રમ અનુખ ધની વ્યવઋત્તિ હાય છે’;—‘મત્સ્યેનું સૌપત્રમનારા: નિહષત્રમાનુવન્ય ૩૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ २७४ લલિત વિસ્તરા (૨૨) “ઘમના મ્યઃ” પર વ્યાખ્યાન ચારિત્તિ:', જેને ઉપક્રમ-ચિકિત્સા–ઉપાય થઈ શકે છે એવા ધર્મનું ફલ શિથિલ-ઢીલા કર્મોને નાશ-વિચછેદ હોય છે અને નિરુપક્રમ-જેને કર્મનાશ ઉપક્રમ–ઉપાય-ચિકિત્સા નથી એટલે જે ભોગવ્યા વિના છૂટકે નથી, એવા નિરુપકેમ-નિકાચિત-ચીકણું કર્મોના અનુબંધનીઉત્તરોત્તર સાંકળરૂપ (Chain) સંકલનાની વ્યવચ્છિત્તિ-વ્યવસછેદ હોય છે. આમ આજ્ઞા પ્રધાનપણે સૂત્ર અનુસાર વિધિથી આત્મહિતમાગે પ્રવર્તાવારૂપ ધર્મનું ફલ છે. આવા પ્રકારે જે ધર્મ ઉપદેશે છે તે ધર્મદેશકે. છે ત ધર્મદેવ | ૨૨ F રર. ધર્મનાયક ધર્મનાગ્ય: પદ વ્યાખ્યાન અત્રે ધર્મનાયપણાના ચાર મૂળ હેતુઓને ઉપન્યાસ કરે છે– તથા– ‘મનાય ” ( ઈ–અધિકૃત પ્રવ, તણ સ્વામિના, તક્ષાયોન, તથા—તારાभावात, तदुत्तमावाप्तेस्तत्फलपरिभोगात्तद्विघातानुपपत्तेः ।१३८ ૧૯અ-તથા– “ધર્મનાયકોને” અહીં ધમ–અધિકૃત જ, તેના સ્વામીએ,–તેના લક્ષણના યોગે કરીને. તે આ પ્રકારે–(૧) તેના વશીકરણ ભાવને લીધે, (૨) તેની ઉત્તમ પ્રાતિને લીધે, (૩) તેના ફલપરિભેગને લીધે, (૪) તેના વિઘાતની અનુપત્તિને લીધે. ૩૮ Page #378 -------------------------------------------------------------------------- ________________ ભગવંતના ધર્મનાયાણાના ચાર મૂળહેતુ. ૨૭૫ વિવેચન નાયક તારક તું ધણી, સેવનથી આતમસિદ્ધિ રે; દેવચંદ્ર પદ સંપજે, વર પરમાણંદ સમૃદ્ધિ રે....અનંત વીરજ”– શ્રી દેવચંદ્રજી તથા–તેવા જ પ્રકારે આ ભગવંતો ધનાયકે છે એટલા માટે અત્ર “ઈમનાયમ્મ:' -ધર્મનાયકને એ સૂત્રપદ મૂક્યું. અહીં–આ સૂત્રમાં “ધર્મ અધિકૃત જ’–પ્રસ્તુત જ, શ્રાવકને વા સાધુને આત્મપરિણામરૂપ ચારિત્રધર્મ, “તેના સ્વામીઓ–તેના લક્ષણુનાગે કરીને.” અર્થાત્ આ ભગવંતે ધર્મના નાયકે–સ્વામીએ છે, કારણકે તે નાયકપણાના -સ્વામી પણાના લક્ષણેને તેઓમાં રોગ છે, ઘટમાળપણું છે. તે આ પ્રકારે– તવરશીવરામવા' ઈ. (૧) તેના વશીકરણભાવને લીધે, (૨) તેની ઉત્તમ પ્રાપ્તિને લીધે, (૩) તેના ફલ પરિભેગને લીધે, (૪) તેના વિઘાતને અનુરૂપત્તિને લીધે. અત્રે ભગવંતનું આ સ્વામીપણું શી રીતે ઘટે છે તેના આ ચાર મૂળ હેતુ દર્શાવ્યા છેઃ (૧) જેને જે ગુણનું સ્વામીપણું હેય, તેને પ્રથમ તે તેને વશીકરણ ભાવ હોવું જોઈએ, તે ગુણ પિતાને વશ-આધીન-પૂરેપૂર ધર્મનાયકપણાના તાબામાં હોવું જોઈએ, તે જ તેનું સ્વામીપણું ઘટે. (૨) વશીચાર મૂળ હેતુ કરણભાવ હોય, પણ તે ગુણનું ઉત્તમપણું–શ્રેષ્ઠપણું–ઉત્કૃષ્ટ પણું ન હોય, તે તેનું ખરેખરૂં સ્વામીપણું ( Mastery) કહી શકાય નહિ, માટે તેની ઉત્તમ પ્રાપ્તિ હોય તે જ સ્વામીપણું ઘટે (૩) વશીકરણ હોય ને ઉત્તમપણું હોય, પણ તેનું ભક્તાપણું ન હય તે સ્વામીપણું શા કામનું ? માટે તેને ફલ પરિગ હોય તે જ સ્વામીપણું ઘટે. (૪) અને આ વશીકરણ, ઉત્તમપણું, ભક્ત પણું એ ત્રણે વાનાં હોય, પણ તેમાં જે વિઘાત-બાધા-અંતરાય ઉપજે એવું કંઈ પણ હોય fસT –ભગવતિના ધર્મનાયકપણારૂપ સાધ્યમાં તદ્દવશીકરણાદિ ચાર મૂળહેતુઓ –પ્રત્યેક પણે સ્વપ્રતિષ્ઠાપક સભાવનિક અન્ય ચાર જ હેતુઓથી અનુગત એવા, વ્યાખ્યય છે. તેમાં— તવશીકરણ ભાવરૂપ મૂલહેતુના–(૧) વિધિ સમાસાદન, (૨) નિરતિચાર પાલન, (૩) યચિત દાન, (૪) અને તેમાં અપેક્ષાઅભાવ–એ સભાવનિક ચાર પ્રતિહેતુઓ છે. અને તેની ઉત્તમ અવાપ્તિરૂપ દ્વિતીય હેતુના પુનઃ (૧) પ્રધાન ક્ષાયિક ધર્મ અવાપ્તિ, (૨) પરાર્થ સંપાદન, (૩) હીનમાં પણ પ્રવૃત્તિ, (૪) અને તથાભવ્યત્વન–એ લક્ષણવાળા (ચાર પ્રતિ હેતુઓ) છે. પુનઃ તેના ફલપરિભેગલક્ષણ તૃતીય હેતુના–(૧) સફલ સૌંદર્ય, (૨) પ્રાતિહાર્યયોગ, (૩) ઉદાર ઋદ્ધિ અનુભૂતિ, (૪) અને તદાધિપત્ય ભાવ –એવંરૂપ (ચાર પ્રતિહેતુઓ ) છે. અને તદ્દવિવાત અનુપપત્તિરૂપ ચતુર્થ હેતુના–(૧) અવષ્ય પુણ્યબીજત્વ, (૨) અધિકાનુપપત્તિ, (૩) પાપક્ષય ભાવ, (૪) અને અહેતુક વિઘાત અસિદ્ધિ, –એવસ્વભાવી સંભાવનિક ચાર જ પ્રતિહેતુઓ છે. અને એઓ ભાવના ગ્રંથથી જ વ્યાખ્યાત છે. એટલા માટે પુનઃ પ્રયાસ નથી. પરંતુ– Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ લલિત વિસ્તરા : (૨૨) ઘર્મનાગ : પદ વ્યાખ્યાન તે તે પણ સ્વામીપણાની ન્યૂનતા ગણાય. એટલે ફલ પરિભેગમાં અવિઘાત હોય તે જ અવિકલ સ્વામીપણું ઘટે. સ્વામી૫ણુના આ ચારે લક્ષણ ભગવંતમાં અવિકલપણે ઘટે છે, કારણ કે આ ભગવંતેને આ ધર્મને વશીકરણભાવ છે, ઉત્તમ પ્રાપ્તિ છે, ફલપરિગ છે. ને તેને અવિઘાત છે. આમ સ્વામીપણાના ચારે મૂળહેતુઓ આ ભગવંતેમાં પૂરેપૂરા સાંગોપાંગ કેવી કેવી રીતે ઘટે છે, તે સિદ્ધ કરવા હવે તે પ્રત્યેક મૂળહેતુના (Main cause) ચાર ચાર પ્રતિ હેતુઓ (Subordinate causes) અનુક્રમે દર્શાવી શાસકર્તા મહર્ષિ તેનું ભાવન કરે છે – ધર્મવશીકરણભાવરૂપ પ્રથમ મૂળહેતુના ચાર ઉત્તરહેતુ દર્શાવી તેનું ભાવન કરે છે– *તથતિ–પતાનો માવ7: જિfઘરમાનેન–વિધિનાથમાનો મવમિ: ૨, तथा निरतिचारपरिपालनतया-पालितश्चातिचारविरहेण २, एवं यथोचितदानतो-दत्तश्च यथाभव्यं ३, तथा तत्रापेक्षाभावेन-नामीषां दाने वचनापेक्षा ४ ॥ १॥३॥ ૧૧અથર–તે આ પ્રકારે—. ભગવત એના વશી (વશ કરનારા) –(૧) વિધિસમાસાદનથી,-વિધિથી આ ભગવંતોથી આપ્ત છે; (૨) તથા નિરતિચાર પરિપાલનતાથી, -અને અતિચારવિરહથી પાલિત છે; (૩) એમ યાચિત દાનથી,—અને યથાભવ્ય દત્ત (દીધેલ) છે; (૪) તથા તેમાં અપેક્ષાના અભાવથી—એના દાનમાં વચનાપેક્ષા નથી. ૧૩ વિવેચન “સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખે વાર હજાર વસ્તુ ધર્મ છે પૂરણ જસુ નીપને, ભાવ કૃપા કિરતાર....સ્વામી.” - શ્રી દેવચંદ્રજી અત્રે ભગવંતના ધર્મસ્વામીપણાના ચાર મૂળ હેતુ કહ્યા, તેમાં વશીકરણભાવરૂપ પ્રથમ મૂળ હેતુના ચાર ઉત્તરેહેતુ દર્શાવી સાથે સાથે તેનું ભાન કર્યું છે–પતવાનો માયન્તઃ '—ભગવંતે એના વશી છે.–આ અધિકૃત ચારિત્રધર્મ વશી-વશ્ય છે જેઓને તે એતદ્વશી, અર્થાત્ આ ધર્મ ભગવંતોને પૂરેપૂરે વશ્ય છે, વશમાં–તાબામાં આવેલે, આત્માધીન છે. vfસT:–પતzfફાન–એના વશી; ઉT:-આ, અધિકૃત ધર્મ, વશ–વશ્ય છે, શેષાં જેઓનો તે ઉતા–તેઓ એના વશી,-વિધિમાસાન-વિધિ સમાસાદનથી,કારણકે વિધિ. સમાસાદિત જ અર્થ અવ્યભિચારિતાથી વશ્ય હોય છે, ન્યાયપાત્ત વિરવત, તત્ર—તેમાં, દાનમાં, વચનાપેક્ષા-વચનની અપેક્ષા; કારણકે ભગવંતે ધર્મદાનમાં, અન્ય મુનિઓની જેમ, પર આજ્ઞાને અપેક્ષતા નથી, ક્ષમાશ્રમણોના હસ્તે સમજ્ય સામાયિક આપું છું” ઈત્યાદિના અનુચ્ચારણથી. Page #380 -------------------------------------------------------------------------- ________________ વશીકરણભાવરૂપ પ્રથમ મૂળહેતુના ચાર ઉત્તરહેતુ २७७ કયા હેતુથી કેવી રીતે વશ્ય છે ? વિધિસમસાનૈન ।' ઈ૦ (૧) વિધિ સમાસાદનથી—વિધિથી આ ભગવાથી આપ્ત છે.' ભગવાએ વિધિપૂર્વક આ ધમ સપણે પ્રાપ્ત કરેલા છે, એટલે વિધિપ્રાપ્તિ એ વક્ષ્ય હોવાનું પહેલું કારણ છે. વિધિઞદ્ગુણ છતાં યથા પાલન ન હાય તા વશ્ય કેમ થાય ? એટલા માટે બીજું કારણ કહ્યું —(ર) ‘ તથા નિરતિચાર પરિપાલનતાથી, ’—અને અતિચારવિરહથી પાલિત છે' ભગવતાએ વિધિપ્રાપ્ત ધર્મને તથાપ્રકારે સર્વથા અતિચાર રહિતપણે પરિપાલન કર્યાં છે, એટલે નિરતિચાર પરિપાલન એ વક્ષ્ય હાવાનું બીજું કારણ છે. વશીકરણ ભાવરૂપ પ્રથમ મૂળ હેતુના ચાર ઉત્તર હેતુ નિરતિચાર પરિપાલન છતાં અન્યને દાનથી ઉપયોગી ન થઈ શકે તેા વશ્યપણું શું કામનું ? એટલા માટે ત્રીજું કારણ કહ્યું – એમ યથાચિત દાનથી, અને યથાલવ્ય દત્ત છે.' ભગવંતાએ યથાશ—જેવી જેવી જેની ચેાગ્યતા છે, તે ભવ્ય-ચેાગ્ય પાત્ર જીવાને તેવી તેવી તેની ચેગ્યતા પ્રમાણે આ ધર્મનું યથેાચિત-યથાયાગ્ય દાન દીધું છે. એટલે યથાચિત દાન એ વસ્ય હાવાનું ત્રીજું કારણ છે. યથાચિત દાન છતાં જો તે દેવામાં સ્વતંત્ર ન હોય ને અન્યના આદેશની અપેક્ષા રાખતા હાય તા સાપેક્ષમત્તમર્થ'' એ ન્યાયે તે વશ્યપણું શાનું ? એટલા માટે ચેાથું કારણ કહ્યું—(૪) ‘તથા તેમાં અપેક્ષાના અભાવથી—એઆના દાનમાં વચનાપેક્ષા નથી.' ભગવતા જે ધર્માંદાન ઢીએ છે, તેમાં બીજાના વચનની માદેશની અપેક્ષા નથી, અથવા આગમ પણ આ ભગવતા થકી ઉદ્ભવતું હાઈ આગમવચનની પણ અપેક્ષા નથી, આત્માનુભવિનધાન ભગવંતા સ્વતંત્રપણે જ દાન દેવાને પરિપૂર્ણ સમર્થ છે, એટલે દાનમાં અપેક્ષાઅભાવ એ વક્ષ્ય હાવાનું ચેાથુ' કારણ છે. આમ વસ્ય હાવાના ચારે પરસ્પર સ`કલિત (Linked) કારણુ ભગવંતમાં સાંગેાપાંગ સંપૂર્ણ પણે ઘટતા હૈાવાથી, આ ધર્મ ભગવાને પૂરેપૂરા વશ્ય સિદ્ધ થાય છે, એટલે એ કારણે આ ભગવાને ધર્માંનાયક-ધમ સ્વામી કહ્યા તે યથાય છે. : એહવા ધ ડા પ્રભુને નીપન્યા, ભાંખ્યા એહવા ધ; જે આદરતાં હૈ। યિણુ શુચિ હવે, ત્રિવિધ વિદારી કમ'....સ્વામી સ્વયં પ્રભ.” શ્રી દેવચંદ્રજી, ધમની ઉત્તમ પ્રાપ્તિરૂપ ખીજા મૂળ હેતુના ચાર ઉત્તર હેતુ વિવરી દેખાડે છે— १२ एवं च तदुत्तमावाप्तयश्च भगवन्तः प्रधानक्षायिकधर्मावाप्त्या - तीर्थकरत्वात्प्रधानोऽयं भगवतां १, तथा परार्थसम्पादनेन सत्त्वार्थकरणशीलतया २, एवं हीनेऽपि प्रवृत्ते:अश्वबोधाय गमन।कर्णनात् ३, तथा तथाभव्यत्वयोगात् — अत्युदारमेतदेतेषाम् ४ ॥ २ ॥ .१४० ૧૨અથ :—ર, અને એમ ભગવતા તેની ઉત્તમ પ્રાપ્તિવાળા છે—(૧) પ્રધાન ક્ષાયિક ધની અવાસિથી,—તીર્થંકર્ષણા થકી આ ( ક્ષાયિક ધર્મ ) ભગવતાના પ્રધાન છે; (૨) Page #381 -------------------------------------------------------------------------- ________________ २७८ લલિત વિસ્તરા : (૧૫) “ધર્મનાથગ્ર: પદ વ્યાખ્યાન તથા પરાર્થસંપાદનથી,-સાર્થકરણશીલતા વડે કરીને; (૩) એમ હનમાં પણ પ્રવૃત્તિ થકી–અબાધાથે ગમનના શ્રવણને લીધે; (૪) તથા તથાભવ્યત્વ યુગથી,-એએનું આ (તથાભવ્યત્વ) અતિ ઉદાર છે.૪૦ vજ્ઞા – શ્વઘોષાય મનાવરાત ૩૨૪-અશ્વના, તુરંગમના, જોધા –ાથે, સંબંધાર્થે, ભગવત શ્રીમદ્ મુનિસુવ્રત સ્વામીના શુકચ્છ (ભરૂચ) મનવજાતગમનના શ્રવણને લીધે. તે આ પ્રકારે ભગવાન -ભુવનજનને આનંદ ઉપજાવનારા, દુઃસહ પ્રતાપથી જેણે સમસ્ત રાત્રે અમિત્રોને પરિભૂત કર્યા છે એવા ' નામ ભૂપાલના કુલકમલ ખંડના મંડનરૂપ અમલ રાજહંસ ભુવનત્રયથી અભિનંદિત પદ્માના પદરૂપ પદ્માવતી દેવીની દિવ્ય ઉદર શક્તિના મુક્તાફલ સમા–એવા શ્રી મુનિસુવ્રત તીર્થનાથ, જેણે મગધમંડલના મંડનરૂપ રાજગૃહપુરનું પ્રાય રાજ્ય પરિપાલિત કર્યું હતું; સારસ્વતાદિ વૃન્દારક (દેવ) વૃન્દથી જેને દીક્ષા અવસર અભિનંદિત હતો; તે કાળે મળેલા સમગ્ર ઈન્દ્રગણથી જેને ઉદાર પૂજોપચાર વિરચિત હતું; તેમણે બંદિખાના જેવા સંસારમાંથી નિઃસારનારી પ્રવજ્યા ગ્રહણ કરી. તે પછી પવનવત અપ્રતિબદ્ધતાથી ભૂતલને નિજ ચરણકમલ ધૂલિપાતથી પૂત કરતાં કેટલાક કાળ છદ્મસ્થપગે વિહરી, તેમણે તી શકલધ્યાન કુઠારધારાના વ્યાપારથી દુરન્ત મહતની મૂલજાલ છેદી ન સકલાલભાવિ ભાવોના સ્વભાવના અવભાસનમાં પટિષ્ઠ (પરમ પટુ-નિપુણ) એવું કેવલજ્ઞાન ઉપજાવ્યું. અને આસન ચલનાનત્તર ભગવંતને જ્ઞાન સત્પન્ન થયેલ જાણીને, ભક્તિભરનિર્ભર નિખિલ સુરપતિઓ સમવસરણાદિ રમણીય પૂજા કરી, પર્યાયથી યથાસ્થાને બેસી, ભગવંતને પર્યુંપાસવા લાગ્યા. અને ભવ્ય સંતાનરૂપ શિખિમંડલને (મેરને) ઉલ્લાસન-સ્વભાવવાળા, ભાસુર અભિનવ અંજનકુંજ જેવી કાયાવાળા, કષાય-ગ્રીષ્મસમયથી સંતપ્ત પ્રાણીઓનો સંતાપ દૂર કરવામાં દક્ષ, અંધકારને વિશિપ્ત કરતી ભામંડલરૂપ વિતલતાથી અલંકૃત, સ્કુરાયમાન થતા ધર્મચક્રના કાંતિકલાપથી નભેભૂષણરૂપ ઈદ્ર-ધનુષ્યને આડંબર ઉત્પાદિત કરતા, સૌધર્મ–ઈશાન સુરપતિના કર પલ્લવથી પ્રેરાતા ધવલ ચામરોને ઉપનિપાતથી બલાકાપંક્તિથી ઉપજતી શેભાને પ્રાપ્ત થયેલા, એવા ભગવાન, સનીર નીરદની (મેવની ) જેમ, સકલ સરને સાધારણ એવી સદ્ધર્મદેશનારૂપ નીરધારાઓ વડે નિઃશેષ પ્રાણિઓના હદય–ભૂપ્રદેશને સ્વસ્થ કરતા હવા. પછી તીર્થ પ્રવૃત્ત થયે અન્યદા ભાનુમાન (સૂર્ય) જેમ ભગવાન્ ભવ્ય-પદ્માકરોને પ્રબોધ કરતા સતા, દક્ષિણાપથને મુખમંડનરૂપ ભૃગુકચ્છ (પાઠાંતર : ભરુક૭) નામના નગરે ગયા અને ત્યાં પૂર્વોત્તર દિગુભાગવાળા (ઈશાન ખૂણામાં) કરિપ્ટક નામના ઉદ્યાનમાં સમવસર્યા. આ અંતરે નિજ પરિજન પાસેથી જિનનું આગમન સાંભળી જેનું મન આનંદનિર્ભર થયું હતું એ તે નગરને નાયક જિતશત્ર નામ નરપતિ, જાત્ય તુરંગમ (અ) પર સમારેલી, મનુજસમૂહથી અનુસરત સત, જગદ્ગુરુના ચરણાવિન્દવન્દનાર્થે આવે; સકલ કમલાનું નિકેતન એવા જિનપતિ પદકમલને પ્રણિપાત કરી, અંજલિ જોડી તે ભગવંતના ચરણ સમીપે બેઠે; કર્ણામૃતૃભૂત ભગવદેશના સભ્યપણે સાંભળી. તે પછી જાણતાં છતાં જનબેધનાથે પરમ ગુરુના ગણધરે વિનયપૂર્વક પ્રણમીને પૂછયું કે-હે ભગવન ! આ મનુષ્ય-અમર-તિયચકુલથી સંકુલ પર્ષદામાં અપૂર્વ એવા કેટલા ભવ્યજંતુઓએ સમ્યક્ત્વ અપગત કર્યું? સંસાર સાગર પરિત કર્યો ? આત્માને નિવૃતિસુખનો પાત્ર કર્યો ? એટલે પછી કંદ સમા કાંતિ દન્તની દીપ્તિથી નભેગણને ઉદ્યોતિત કરતા જગન્નાથ વદ્યા કેહે સૌમ્ય! સાંભળ! તુરંગરત્ન સિવાય બીજા કેઈએ પણ નહિં. Page #382 -------------------------------------------------------------------------- ________________ અથાવ તીર્થની ઉત્પત્તિને વૃત્તાંત ૨૭૯ વિવચન ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે, ધર્મ ન જાણે છે મર્મ, જિસર! ધર્મ જિનેસર ચરણ રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ...જિણેસર !.. – શ્રી આનંદઘનજી હવે ભગવંતના ધર્મસ્વામીપણા અંગે તેની ઉત્તમ પ્રાપ્તિરૂપ બીજા મૂળ હેતુનું ચાર ઉત્તર હેતુ દર્શાવી ભાવન કરે છે–અને એમ ભગવંત તેની ઉત્તમ પ્રાપ્તિવાળા છે.” તે સર્વજ્ઞ વચન સાંભળીને જિતશત્રુ ભૂપતિ બોલ્યો—હે ભગવન! કૌતુકથી આકલિત ચિત્તવાળે હું તુરંગને વૃત્તાન્ત જાણવા ઈચ્છું છું. તેમ જ વળી–હે ભગવન્! હું આ અશ્વરત્ન પર આરોહી તમારા ચરણકમલને અભિનંદવાને ચાલે; ત્રિકતિલક તુલ્ય સમવસરણ વિકી તરંગમ પરથી ઉતર્યો, પદથી જ આવવાને પ્રવૃત્ત થયો. તેટલામાં સકલ જંતુજાતને ચિત્તાનંદદાયિની, સજલ જલદના નાદ સમી ગંભીર, ગંભીર ભવધિમાં નૌકાઉપમારૂપ એવી ભગવંતની દેશના સાંભળી, આનંદજલથી જેનું પવિત્ર નેત્રપાત્ર તરબળ હતું, કર્ણયુગલને જેણે નિશ્ચય કર્યું હતું, જેના રામકૂપ (રોમાંચ) સમુલ્લસિત થયા હતા, એવો આ અશ્વ મેકલિત ( અર્ધ બીડેલ ) ચક્ષુએ ક્ષણમાત્ર અવસ્થિત રહ્યો. તે પછી પુનઃ ધર્મશ્રવણમાં જેણે ઉપયોગ અર્યો હતો એવો તે સમવસરણના તેરણું સમીપે આવ્યો; અને ત્યાં અપૂર્વ પ્રમોદર અનુભવ તે ભૂમિ પર બને જાનુ (ગોઠણ ) મૂકી, સકલ અશુદ્ધ કલિમલ ગળી રહે તે, જાણે નિજ માનસની વિશદ વાસના કથતે હેય, એમ શિરથી ભગવંતને અભિવન્દી, તથાસ્થિત જ બેસવા લાગ્યો. એટલે તે એવા પ્રકારનું અશ્વવિલસિત વિકી વિસ્મિત થયેલ હું, કદી પણ અદષ્ટપૂર્વ આશ્ચર્યથી પૂરાતા માનસે, ભગવંતની સમીપે આવ્યો. તેથી મિથ્યાત્વને ભથિત કરનારા ભગવાન આ શું? તે કથ. ભગવંતે કહ્યું–હે સૌમ્ય ! સાંભળ ! સમસ્ત મેદિનીની પદ્યાનું (લમીનું) સદ્મભુત પદ્મિનીટ નામનું નગર છે. ત્ય-જેણે જિન ધર્મ અભ્યસ્ત કર્યો છે, એ “જિનધર્મ' નામનો શ્રીસંચયને સમાય એવો શ્રેષ્ઠ શ્રેષ્ઠી વસે છે. તથા બીજો “સાગરદત્ત' નામને- પુષ્કળ ધનનિધાન નિખિલ જનપ્રધાન એ જિનધમ શ્રાવકને પરમ મિત્ર, દીન-અનાથાદિ પ્રત્યે દયાદાનપરાયણ શ્રેષ્ઠી તે જ પુરમાં વસે છે; અને તે પ્રતિદિન જિનધર્મ શ્રાવક સાથે જિનાલયે જાય છે, પંચ પ્રકારના આચારધારી શ્રમણોને પર્યું પાસે છે. એક દિવસ તેમના ચરણ સમીપે ધર્મ સાંભળતાં તેણે આ ગાથા સાંભળી. જેમકે " जो कारवेइ पदिम, जिणाण जियरागदोसमोहाणं । सो पावइ अन्नभवे, भवमहणं धम्मवररयणं ॥" (અર્થાત ) જે રાગ-દ્વેષ-મહિને જીતનારા એવા જિનેની પ્રતિમા કરાવે, તે અન્ય ભવમાં ભવનું મથન કરનાર ધર્મવરરત્ન પામે. અને એણે આને ભાવાર્થ જાણે, ભવિતવ્યતાના નિયોગથી ચિત્તમાં સમાપિત કર્યો, પરમાર્થબુદ્ધિથી ગૃહીત કર્યો, સ્વઅભિપ્રાય શ્રાવકને નિવેદિત કર્યો; તેણે પણ તેના અભિપ્રાયની પુષ્ટિ કરી. તે પછી તેણે સકલકલ્યાણકારિણી એવી કલ્યાણમયી (સુવર્ણમયી) જિનપતિપ્રતિમા કરાવી અને તે મોટા વિભવથી પ્રતિષ્ઠાપિત કરાવી. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૮૦ લલિતવિસ્તરા ‘ધર્મનાથચેમ્યઃ 'પદ્મ વ્યાખ્યાન `~~‘ તનુતમાવાાયશ્ચ મળવંત:', -એમ ધર્મીના વશીકરણ ભાવ છે તેમ જ આ ભગવાને તે ધર્મની ઉત્તમ પ્રાપ્તિ છે કયા હેતુથી ? કેવી રીતે ? તે કેપ્રધાનક્ષાચિત્રધર્માવાત્સ્યા-પ્રધાન ક્ષાયિક ધની પ્રાપ્તિ થકી,તીર્થંકરપણા થકી આ ભગવાને પ્રધાન છે. સર્વ ધર્મોમાં કના ક્ષયથી ઉપજતા ક્ષાયિક ધમ પ્રધાન છે, અને આ પ્રધાન ક્ષાયિક ધર્મમાં પણ પ્રધાન—ઉત્કૃષ્ટ ક્ષાયિક ધર્મ આ ભગવાને તીર્થંકરપણાને લીધે પ્રાપ્ત છે. એટલે કેવલજ્ઞાનાદિ પ્રધાન ક્ષાયિક ધની પ્રાપ્તિ એ ભગવંતાના ધર્મની ઉત્તમ પ્રાપ્તિના પ્રથમ હેતુ છે. (ર) તથા પાર્થનુંવાવનેન પરાસ'પાદનથી—સત્ત્તા કરણશીલતા વડે કરીને.’ સત્ત્તા કરણ—અન્ય જીવ પ્રત્યે પરાપારકરણ એ આ ભગવતેાના શીલરૂપસ્વભાવરૂપ છે, એટલે એ પરાપકારશીલ સ્વભાવપણાને લીધે આ “નિષ્કારણ કરુણારસસાગર ” તીર્થંકર ભગવંતા ભવ્ય જીવેને તારનારૂં ધર્મતીર્થ સંસ્થાપન કરી પરમ પાપકાર કરે છે. આમ પરાસ...પાદન એ આ ભગવાની ધમની ઉત્તમપ્રપ્તિના દ્વિતીય હેતુ છે. ધર્મની ઉત્તમ પ્રાપ્તિરૂપ ખીજા મૂળ હેતુના ચાર ઉત્તર હેતુ અને તે સાગરદત્ત શ્રેષ્ઠિએ પૂર્વે જ નગરની બ્હાર રુદ્ર આયતન કરાવ્યું હતું. એકદા ત્યાં પવિત્રકા (તુલસી) આરેાપણુર્દિને શપ્રકૃતિવાળા પ્રવ્રુજિતા પશુપતિલિંગના પૂરણ નિમિતે ધૃતાદિ પૂર્ણ કુંભા મઢામાંથી બ્હાર કાઢવા લાગ્યા; અને તેના અધાભાગમાં ધણી ઘણી ધૃતપિપીલિકાએ (ધીમેલા ) પિણ્ડીભૂત હતી, અને તે ( કુભા) મ્હાર કઢાતાં તે! ( ધીમેલે ) ભૂતલે નાચે પડી, અને તે (પ્રત્રજિ તેા ) માગ'માં પડેલી તેને નિર્દયતાથી મતાં સંચરવા લાગ્યા. તે ( સાગરદત્ત ) પશુ કરુણા ચિત્તવાળા (થઈ), તેના ચરણુથી ચૂરાતી તેમેને વસ્ત્રના છેડાથી એક બાજુ ઉસેડવા લાગ્યા. અને તેને ઉસેડતા દેખી એક ધ મસરી જટાધારીએ ધૃતપિપીલિકા પુજને ચરણુથી આક્રમી, સાગરદત્ત શ્રેષ્ઠીનેા ઉપહાસ કર્યો–અહા શ્રેષ્ઠિન ! શ્વેતાંબર જેમ વ્યાપર થઈ ગયા છે! એટલે તે વણિકે વિલખા થઈ તે આ એમ શું કહે છે? એમ તેના આચાયના મુખ ભણી જોયું. તેણે પણ તેનું વચન અપકણિત કર્યું" ( કાને ધર્યું નહિં). એટલે ચતુરચિત્ત સાગરદતે ચિંતળ્યુ ખરેખર! આ મૂખ ચક્રવર્તી ના મનમાં જીવદયા નથી, પ્રશસ્ત ચેતાવ્રુત્તિ નથી, સુંદર ધર્મોનુષ્ઠાન પણ નથી. એમ પરભાવી, ઉપરાધથી તત્કાય કરી, વિશિષ્ટ વીયના વિરહથી સમ્યક્ત્વરત્ન ઉપાર્જિત કર્યા વિના, તે મહારંભ પ્રવર્તિત કરતા, સમુપાર્જિત વિત્તના રક્ષણમાં અક્ષણિક (ક્ષણુની ફુરસદ વિનાના—તકેદારીવાળા), ગૃહ-પુત્ર–કલત્રાદિનું મમત્વ કરતા, પ્રકૃતિથી જ દાનરુચિ, પ્રચુર દ્રશ્યતી વચ્છિાથી–સાથે કયારે જાય છે? કર્યાં શું કરિયાણું લાક વેચે છે? કથા મ`ડલમાં કેટલી ભૂમિ છે? યવિક્રયના કાળ કા છે? વા કઈ વસ્તુ પ્રાચુયથી ઉપયેગમાં આવે છે?–ઇત્યાદિ અનિશ ચિતવતા સતા, તિય "ચતિ– યેાગ્ય કમ ઉપા, મરીને તારા તુરંગપણે ( અશ્વપણે) સમુત્પન્ન થયા છે, સ્વવાહનપણે સ્થાપિત થયા છે. આજ તે તેણે મ્હારૂ વચન સાંભળી, પૂર્વ'જન્મમાં નિપિત અદ્ઘતિમાના પ્રભાવથી પ્રાપ્ત અવન્ગ્યુ એધિખીજના ઉદ્વેદથી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, નિશ્ચયે કરીને આત્માને શિવસુખાનું ભાજન કર્યાં. અને એના સબધનઅર્થે હું અત્રે આવ્યા હતા. કૃતિ મળવાન ઉવાચ। અને ત્યારથી ાિંડીને • અવાવએોધ ' નામનું તીર્થ ભરૂકચ્છ રૂઢ થયું. Page #384 -------------------------------------------------------------------------- ________________ ધમની ઉત્તમપ્રાપ્તિરૂપ બીજા મૂળહેતુના ચાર ઉત્તરહેતુ ૨૮૧ અને (૩) “એમ હીનામાં પણ પ્રવૃત્તિને લીધે, – દડrg પ્રવૃત્તિ:–અશ્વ બંધાર્થે ગમનના શ્રવણથી.” આ ભગવંતો ઉચ્ચ જાતિના છ પ્રત્યે જ પરાર્થસંપાદન કરે છે એમ નથી, પણ એમ-એ જ પ્રકારે તિર્યંચાદિ હીન હલકી જાતિના છ પ્રત્યે પણ તેમની પરાર્થપ્રવૃત્તિ હોય છે, એમ તેમની નિષ્કારણ કરુણા હીન પ્રત્યે પણ પ્રવહે છે. દા. ત. શ્રી મુનિસુવ્રત સ્વામીજી ખાસ એક ભવ્ય અશ્વના પ્રતિબધાથે લાંબે વિહાર કરીને ભરૂચ પધાર્યા હતા, અને ત્યાં “અશ્ચાવબોધ તીર્થ પ્રસિદ્ધ થયું હતું એમ સંભળાય છે. આમ હીન પ્રત્યે પણ પરાર્થવૃત્તિ એ આ ભગવંતોના ધર્મની ઉત્તમ પ્રાપ્તિને તૃતીય હેતુ છે. (૪) તથા–તથામગ્રત્વથાત તથાભવ્યત્વ ગથી એએનું આ તથાભવ્યત્વ અતિ ઉદાર છે.” ભગવંતનું જે સહજ સ્વાભાવિક તથા પ્રકારની ગ્યતારૂપ તથાભવ્યત્વ છે, તે અતિ ઉદાર-અતિ ઉત્તમ પ્રકારનું છે. એટલે આ ઉત્તમ તથાભવ્યત્વને યોગ એ આ ભગવતેના ધર્મની ઉત્તમ પ્રાપ્તિને ચતુર્થ હેતુ છે. આ એકેક હેતુ ભગવંતની ઉત્તમ ધર્મપ્રાપ્તિની પ્રતીતિ માટે બસ છે, છતાં આ ચારે ઉત્તર હેતુનું સુભગ સંમિલન એ ભગવંતના ઉત્તમ ધર્મપ્રાપ્તિરૂપ દ્વિતીય મૂલહેતુને પરિપુષ્ટ કરે છે, એટલે એ કારણે પણ આ ભગવંતને ધર્મસ્વામી કહ્યા તે યુક્તિયુક્ત છે. “જિમ એ ગુણ વસ્તુસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હે, દાયક નાયક ઉપમા, ભક્ત એમ સાચ કહેવાય છે....જિર્ણદા. શ્રી યશોવિજપજી ધર્મલ પરિભેગરૂપ ત્રીજા મૂળહેતુના ચાર ઉત્તરહેતુને ઉપન્યાસ કરી, તેનું ભાવન કરે છે– १३एवं तत्फलपरिभोगयुक्ता: सकलसौन्दर्येण-निरुपमं रूपादि भगवतां १, तथा प्रातिहार्ययोगात्-नान्येषामेतत २, एवं उदारनुभूतेः-समग्रपुण्यसम्भारजेयं ३, तथा तदा. धिपत्यतो भावात्-न देवानां स्वातन्त्र्येण ४ ॥३॥१४१ અર્થ –૩. એમ તતલપરિભેગયુક્ત –(૧) સકલ સૌન્દર્યથી,–ભગવંતેનું રૂપાદિ નિરુપમ છે: (૨) તથા પ્રાતિહાર્ય નથી–અને આ નથી; (૩) એમ ઉદાર દ્ધિની અનુભૂતિથી,-સમય પુણ્યસંભારજન્ય આ છે; (૪) તથા ભાવથી તેના (ઉદાર દ્ધિના) આધિપત્ય થકી, –નહિ કે સ્વાતંગથી દેવોના ૧૪ * આ રોમાંચક પ્રસંગનું પંજિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ સુંદર સંસ્કૃત ભાષામાં સવિસ્તર વર્ણન કર્યું છે, તેના અક્ષરશઃ અનુવાદ માટે જુઓ પંજિક.- ભગવાનદાસ ૩૬. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ લલિતવિસ્તર : (૨૨) “ધનાચગ્ય:' પદ વ્યાખ્યાન વિવેચન “સમવસરણ બેસી કરી રે, બારહ પરષદ માંહે, વસ્તુસ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગનાહે રે....કંથ જિનેસર.... નિર્મલ તુજ મુખ વાણી રે જે શ્રવણે સુખે, તેહિ જ ગુણમણિ ખાણી રે.” - શ્રી દેવચંદ્રજી અત્રે ભગવંતના ધર્મસ્વામીપણાના ત્રીજા મૂળ હેતુરૂપ તલપરિભેગના ચાર ઉત્તર હેતુઓને ઉપન્યાસ કરી તેનું ભાન કર્યું છે :તફલ પરિભાગરૂપ ત્રીજા “ધ તામિઓયુ “એમ તત ફલ પરિભોગયુક્ત,' એમ મૂળ હેતુના ચાર ઉત્તર હેતુ એ જ પ્રકારે આ ભગવંતે તે ધર્મના ફલ પરિભેગથી યુકત છે. આ પરિભેગને માટે પ્રથમ તો સૌંદર્ય જોઈએ, તે માટે પ્રથમ હેતુ કો-(૧) “સકલ સિાંદર્યથી’–‘ભગવંતોનું રૂપાદિ નિરુપમ છે.” આ ભગવંતોનું સૌંદર્ય સંપૂર્ણ છે, કારણ કે તેઓનું રૂપાદિ અનુપમ છે. “રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ.” એટલે સંપૂર્ણ સૌન્દર્યરૂપ હેતુથી આ ભગવંતને તેને ફલ પરિગ ઘટે છે. સૌન્દર્ય હોય પણ અશ્વર્ય અદ્ધિ ન હોય તો શું કામ આવે? એટલે બીજો હેતુ કહ્યો-(૨)તથા પ્રાતિહાર્ય યોગથી–અને આ નથી.” ભગવંતેને અષ્ટ પ્રતિહાર્ય આદિ અદ્ભુત ઋદ્ધિને એગ હોય છે, બીજાઓને આ નથી હોતું. એટલે અભુત અધર્યઋદ્ધિથી આ ભગવંતોને તેને ફલપરિભેગ ઘટે છે. સૌંદર્ય ને એશ્વર્ય હોય પણ અનુભૂતિ ન હોય તે પરિગ ક્યાંથી હોય? તે માટે ત્રીજો હેતુ કહ્યો-(૩) “એમ ઉદાર દિની અનુભૂતિ થકી–સમગ્ર પુણ્યસંભારજન્ય આ છે.” આ સર્વ ઋદ્ધિ જે પૂર્ણ પુણ્યરાશિથી ઉપજેલી છે, તે આ ઉદાર ઋદ્ધિને ભગવંત અનુભવ કરે છે. એટલે અનુભૂતિથી પણ આ ભગવંતને તેને ફલપરિભેગ ઘટે છે. ત્યારે આશંકા થશે કે ભલે આ ભગવંતે પ્રાતિહાર્યદ્ધિને અનુભવ કરતા હો, પણ આ ઋદ્ધિ તે દેવકૃત છે-દેએ ઉપજાવેલી છે, એટલે તેનું આધિપત્ય-સ્વામીપણું દેવાનું છે, ભગવંતનું નથી. આ આશંકાનું નિવારણ કરતે થે હેતુ કહ્યો-(૪) “તથા ભાવથી તેના (ઉદાર ઋદ્ધિના) આધિપત્ય થકી-નહિં કે સ્વાતવ્યથી દેના.' ભગવંતના અચિન્ય પુણ્યપરિપાકથી પ્રગટેલ તે ઋદ્ધિનું ભાવથી આધિપત્ય-સ્વામીપણું ભગવંતોનું છે, નહિ કે સ્વતંત્રપણે દેવેનું કારણ કે દેવે ભલે દ્રવ્યથી તે પ્રાતિહાર્યાદિ અદ્ધિ ઉત્પન કરતા હે, પણ તે તો ભગવંતના પરમ પુણ્ય પરિપાકને આધીન હોઈ પરતંત્રપણે કરે છે. :તાપિતો માન્ન સેવાનાં સ્વાત –ભાવથી તેઓના આધિપત્યથી, નહિં કે સ્વાતન્યથી દેવાના અધિપતિ એવા ભગવતમાં જ ઉદાર ઋદ્ધિ ઉપજે છે,–નહિં કે કર્તા એવા દેવોમાં પણું. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ તફુલપરિભેગરૂપ ત્રીજા મૂળહેતુના ચાર ઉત્તરહેતુ આમ અનુપમ સૌંદર્યથી, અદ્ભુત ઋદ્ધિથી, ઉદાર અનુભૂતિથી ને ભાવથી તેના આધિ પત્યથી—એમ ચારે પ્રતિ હેતુ એના અવિકલ સંકલનથી ભગવંતોના ધર્મફલ પરિગરૂપ તૃતીય મૂલહેતુનું સમર્થન થાય છે. એટલે આ કારણે ભગવંતેને ધર્મસ્વામી કહ્યા તે સર્વથા સમર્થ છે. ધમંવિધાતઅભાવરૂપ એવા મૂળહેતુના ચાર ઉત્તરહેતુનું ભાન કરી, આમ ભગવંતે ધર્મનાય છે એમ નિગમન કરે છે -- १०एवं तद्विधातरहिता:-अवन्ध्य पुण्यबीजत्वात् एतेषां स्वाश्रयपुष्टमेतत् १, तथा अधिकानुपपत्ते:-नातोऽधिकं पुण्य, २, एवं पापक्षयभावात-निर्दग्धमेतत् ३, तथाऽहेतुकविधातासिद्धेः-सदा सत्त्वादिभावेन ४ ॥४॥ પર્વ ધામ0 નાથાઃ ધર્મનાથ તિ રર . અર્થ:–૪. એમ તેના વિઘાતથી રહિત––૧) અવધ્ધ પુણ્યબીજાપણાને લીધે, એઓનું આ સ્વાશ્રયથી (પાઠાંતર: સ્વાશયથી) પુષ્ટ છે; (૨) તથા અધિકની અનુપત્તિને લીધે, આનાથી અધિક પુણ્ય નથી; (૩) એમ પાપજ્યભાવને લીધે,–આ (પાપ) નિધ્ધ છે; (૪) તથા અહેતુક વિઘાતની અસિદ્ધિને લીધે,–સદા સત્યાદિ ભાવથી. એમ ધર્મના નાયકો તે ધનાયકો II રાકર વિવેચન “ધરમ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત...જિનેસર. બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત....જિનેસર!”—શ્રી આનંદઘનજી. અત્રે ભગવંતના ધર્મસ્વામીપણાના તદ્દવિઘાત અભાવરૂપ ચેથા મૂળહેતુના ચાર પ્રતિ હેતુઓ દર્શાવી તેનું ભાન કર્યું છે એમ તેના વિઘાતથી રહિત,– તવાત afજ્ઞા –અધિક્ષાનુvv –અધિકની અનુપપત્તિને લીધે. કારણ કે અધિક પુણ્યના સંભવે ઈતરની ઋદ્ધિ હણાય. સદા સરવામાન–સદા સત્ત્વાદિ ભાવથી. "नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसम्भवः॥" (અર્થાત) અન્યના અનપેક્ષણને લીધે અહેતુનું નિત્ય સર્વ વા અસત્ત્વ હેય, કારણ કે અપેક્ષાથી ભાવના કદાચિકત્વનો (કવચિત હેવાપણાનો સંભવ છે, અત્રે “તથા’ શબ્દો અને “એવં” શબ્દો અનંતર હેતુ સાથે ઉત્તર હેતુના તુલ્ય સાધના સૂચનાથે છે. ૧. પાઠાંતર : રાણાય. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ લલિત વિસ્તર: (૨૨) “જર્મના જ્ઞ: પદ વ્યાખ્યાન હિતા: એમ એ જ પ્રકારે આ ધર્મસ્વામી ભગવંતે તે ધર્મના વિઘાતથી રહિત છે. વિઘાત એટલે અંતરાય, પ્રત્યવાય, આવરણ, ખંડિતપણું, વ્યાબાધા. એટલે આ ભગવંત તે ધર્મના અંતરાયથી, પ્રત્યવાયથી, આવરણથી, ખંડિતતાથી, વ્યાબાધથી, વિઘાતથી રહિત છે, અવ્યાબાધ છે. તેમાં અંતરાય-પ્રત્યવાયરૂપ વિઘાત ભગવંતને કેમ નથી? તે દર્શાવતું પ્રથમ પ્રતિ હેતુ કો–(૧) શRugvળવજ્ઞસ્વાત-અવધ્ય પુષ્યબીજાણુને લીધે-એઓનું આ સ્વાશ્રયથી (પાઠાંતરઃ સ્વાશયથી) પુષ્ટ છે.” અર્થાત્ અવંધ્ય એટલે ધર્મવિઘાતઅભાવરૂપ અચૂક, નિષ્ફળ-ખાલી ન જાય એવા અમેઘ ફલદાયિ પુણ્ય બીજના ચોથા મૂળ હેતુના અવિકલ ફલરૂપ આ ધર્મ છે. એટલે આ પુણ્યબીજ અવધ્ય છે. ચારે ઉત્તર હેતુ કારણ કે તે સ્વાશ્રયથી (સ્વાશયથી) પુષ્ટ છે. સુઆશ્રયમાં-સારા આશ્રયસ્થાનમાં એટલે કે સુગ્ય ફળદ્રુપ ભૂમિમાં વિધિથી વાવેલું બીજ જેમ અવંધ્ય હોય, અચૂક ફલ આપે જ; તેમ આ ભગવંતના સ્વાશયરૂપ સ્વાશ્રયમાં એટલે કે શુભાશયરૂપ ચિત્તભૂમિમાં વાવેલું પુણ્યબીજ એવું અવધ્ય છે કે તે ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુણ્યને અનુબંધ સાધી અવિકલ શુદ્ધ ધર્મરૂપ સતફલ આપે જ છે. આમ અવંધ્ય પુણ્યબીજ પણાને લીધે ધર્મપ્રાપ્તિમાં અંતરાય-પ્રત્યવાયરૂપ વિઘાતથી રહિત આ ભગવંત છે. હવે કઈ ઝાંખું પાડી દે એવું ચઢીયાતું હોય, તે તેથી આવરણરૂપ-કંકાઈ જવારૂપ (Over-shadowing ) વિધાત ઉપજે, પણ તે આવરણરૂપ વિઘાત પણ ભગવંતને નથી, તે દર્શાવતે બીજે પ્રતિ હેતુ કહ્યો-“તથા અધિવાનુv —અધિકની અનુપત્તિને લીધે,-આનાથી અધિક પુણ્ય નથી.” આ ભગવંતનું પુણ્ય પરમોત્તમ છે, એટલે આનાથી કોઈ અધિક–ચઢીયાતું પુણ્ય નથી, કે જેથી ખેને તે ઢંકાઈ જાય કે ઝંખું પડી જાય. આમ પુણ્ય-ધર્મ બાબત ભગવંતથી અધિક–ચઢીયાતું કઈ પણ પુણ્ય ઘટતું નથી, એટલે તેથી ઝાંખપ લાગવારૂપ કે ઢંકાઈ જવારૂપ ( Eclipse ) વિઘાત આ ભગવંતેને સંભવ નથી. હવે કદાચ તે પુણ્યના પ્રતિપક્ષ-પાથી પણ વિઘાત-ખંડિતપણું સંભવે તેને નિષેધ કરતે ત્રીજે પ્રતિહતુ કહ્યો–(૩) “પર્ધ પક્ષમાવાત- એમ પાપક્ષયભાવને લીધે–આ (પાપ) નિબ્ધ છે.” આ ભગવંતને જ્ઞાનાવરણાદિ સર્વ પાપ નિષ્પ છે, સર્વથા બળી ગયેલ છે, ભસ્મીભૂત થયેલ છે, એટલે પાપક્ષયના ભાવથી–હોવાપણાથી ભગવંતને પાપને અભાવ છે. અને આમ ધર્મનું ખંડિતપણું–વિઘાત કરનારા આ પાપના અભાવે આ ભગવંતને ધર્મ વિઘાતરહિત, અખંડ, અવ્યાબાધ છે. આમ કોઈ પણ કારણે ભગવંતના ધર્મમાં વિદ્યાતને સંભવ નથી, ત્યારે કઈ કહેશે કે–વિના હેતુએ વિઘાત કેમ ન હોય? તેના નિવારણથે ચોથે પ્રતિહતુ કહ્ય–(૪) Page #388 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિદ્યાતઅભાવરૂપ ચાથા મૂળહેતુના ચાર ઉત્તરહેતુ ૨૮૫ તથા દૈતુ વિધાતાસિનું‘ તથા અહેતુક વિદ્યાતની અસિદ્ધિને લીધે—સદા સત્ત્વાદિ ભાવથી.' અર્થાત્ અહેતુક-નિષ્કારણુ વિધાતની સિદ્ધિ થતી નથી, કારણ કે તેમ હોય તે તેને સદા સન્ત્યાદિ ભાવ હાય, એટલે કે કાં તે તે સદા હોય ને કાં તે તે સદા ન હાય. આ અંગે નિત્યં સત્ત્વ' ઇત્યાદિ પ્રસિદ્ધ લેક પ'શિકાકારે ટાંકયા છેઃ “ અન્યના અનપેક્ષણને લીધે અહેતુનું નિત્ય સત્ત્વ વા અસત્ત્વ હોય, કારણ કે અપેક્ષા થકી ભાવાના કાદાચિત્કત્વના (કદાચિત્ હેાવાપણાના ) સંભવ છે. ” અર્થાત્ ખીજાની અપેક્ષાને યાં આધીનતા છે, ત્યાં કદાચિત્ જ હોવાપણાના સંભવ છે. માટે અહેતુક વિદ્યાત થતા હોય તા તે કાં તે સદાય થયા કરવા જોઈ એ ને કાં તે! કદી પણ ન થવા જોઈએ. પણ વિદ્યાત તેા આવરણાદિ તે તે કારણ થકી જ હાય છે, એટલે તે કદાચિત્ન જ છે, કવચિત્ હોય છે ને કવિચત્ નથી હાતા. એટલે સિદ્ધ થાય છે કે અહેતુક વિદ્યાત સ ંભવત નથી; અને ભગવતને ધર્મવિધાતનું કેઈ પણ કારણ રહ્યું છે નડિ', એટલે એ રીતે પણ વિદ્યાત સંભવતા નથી. 4 આમ ચારે ઉત્તર હેતુએથી શ્રમ વિદ્યાત રહિત ' એ મૂલહેતુ સમર્થિત થાય છે, એટલે સિદ્ધ થયું કે-આ ભગવતે સર્વથા તે ધર્મોના વિદ્યાત રહિત છે, અર્થાત્ અખંડ અભ્યામાંધ શુદ્ધ આત્મધર્મથી યુક્ત છે. આમ ધર્મ અવિઘાતરૂપ ચતુર્થાં હેતુથી પશુ ભગવંતનું ધર્માંસ્વામીપણુ' સિદ્ધ થયું. અને આમ ધર્મસ્વામીપણાની-ધનાયકપણાની સિદ્ધિ અર્થ સૂક્ષ્મ તત્ત્વવિચારણામય ચાર મૂલહેતુઓના ને તેના પ્રતિહેતુઓને મૌલિક ઉપન્યાસ કરવામાં આ પ્રાજ્ઞશિરોમણિ લલિતવિસ્તરાકાર મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ પ્રાજ્ઞ જનાને સાન દાશ્ચય ઉપજાવનારે અદ્ભુત પ્રજ્ઞાતિશય દાખવ્યેા છે; એટલું જ નહિં પણ આ ભગવંતા ખરેખરા પરમા અમાં ધસ્વામી-ધ નાયકા છે એમ સુયુક્તિયુક્તપણે સિદ્ધ કરવામાં અત્ર ગ્રંથ મધ્યે સર્વત્ર પદે પદે નિર્ઝરતા ભક્તિઅતિશયના વિશિષ્ટ ચમત્કાર દર્શાવ્યા છે. શુદ્ધાશય થિર પ્રભુ ઉપયેગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનતું પામે, પરમ અમૃતરસ ધામજી....શીતલ જિન” શ્રી દેવચ`દ્રજી ॥ કૃતિ ધર્મનયા: || ૨૨ 卐 Page #389 -------------------------------------------------------------------------- ________________ ર૩. ધર્મસારથિ ધર્મકારથિમ્યઃ” પદ વ્યાખ્યાન ભગવંતનું ધર્મસારિયપણું શી રીતે છે? એ પ્રદર્શિત કરવા ધર્મ-રથના સભ્યફ પ્રવન–પાલનદમનગરૂપ ત્રણ હેતુઓને ઉપન્યાસ કરે છે– તથા— સાહvi' इहापि धम्मेऽधिकृत एव, तस्य स्वपरापेक्षया सम्यकप्रवर्तनपालनदमनयोगत: सारथित्वं ।२४३ ૧૫થ –તથા– ધર્મસારથિઓને' અહીં પણ ધર્મ અધિકૃત જ, તેના સ્વ-પર અપેક્ષાએ સમ્યક્ પ્રવન-પાલન-દમન ગ થકી સારથિપણું છે.૪૩ વિવેચન શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારે; શુદ્ધ ધર્મ જે પ્રગટયો તુમ, પ્રગટે તેહ અમારો રે-સ્વામી ! વિનવિયે મનરંગે.” – શ્રી દેવચંદ્રજી તથા પ્રકારે પૂર્વે કહ્યું હતું તેમ અનુગ્રહસંપાદનાદિ વડે આ ભગવંતે ધર્મસારથિ છે એટલે અહીં “પસાદin”—ધર્મના દિગ્ગ:-“ધર્મસારથિઓને એ સૂત્ર પદનું rf –ાર ઇત્યાદિ, અહીં પણ, નહિ કે કેવલ પૂર્વ સૂત્રમાં, ડિધિકૃત ઘા-ધર્મ અધિકૃત જ, ચારિત્રધર્મ એમ અર્થ છે, તથ–તેના, રથની જેમ, ચારક્ષા –સ્વ પર અપેક્ષાએ, સ્વ પર અને પર પરત્વે એમ અર્થ છે, પ્રવર્તનgrઢનામનગત પ્રવર્તન પાલન અને દમનના ગ થકી,-હત્રિતયતાથી સાધવામાં આવવાપણું છે તેનાથી, સારથિત્યં–સારથિપણું, રથપ્રવર્તકપણું. Page #390 -------------------------------------------------------------------------- ________________ ધર્માર્થના સસ્યપ્રવન-દમન-પાલન યોગથી ભગવાનનુ ધમ સારથિપણું २८७ વ્યાખ્યાન હવે કરવામાં આવે છે, ‘અહીં પણ ધર્મ અધિકૃત જ છે,' માત્ર આગલા સૂત્રમાં જ નહિં પણ અહીં પણ ધર્મ પ્રસ્તુત જચારિત્રધર્મ જ છે.‘તસ્ય સ્વપાપેક્ષ સભ્યપ્રવર્તનપાનમનયોગતઃ સાથિયમ્। છં‘ તેના સ્વ પર અપેક્ષાએ સમ્યક્ પ્રવર્ત્તન-પાલન-દમન ચેગ થકી સારથિપણું છે;' રથની જેમ, તે ધર્મના સ્વ પરત્વે અને પર પરત્વે સમ્યક્ પ્રવર્તનયાગ થકી, પાલનયોગ થકી અને દમનયેગ થકી—એમ ત્રણ હેતુથી સારથિપણુ -થપ્રવર્ત્ત કપણું છે. ધ સાથિ ભગવાન અર્થાત્ રથ ચલાવનારા સારથિ પેાતાને ને પરને ઇષ્ટ સ્થાને પહેોંચાડે છે, એટલે તેનું સારથિપણું જેમ સ્વ-પર અપેક્ષાએ છે, તેમ ધર્માંરથ ચલાવનારા આ ધર્માંસારથિ ભગવંતા પેાતાને તેમ જ પરને ઇષ્ટ મેક્ષ સ્થાને પહેાંચાડે છે, એટલે તેમનું સારથિપણું પણ સ્વ-પર અપેક્ષાએ છે. આ સારથિપણું આ ત્રણ કારણના યાગે ઘટે છે: (૧) સમ્યક્ પ્રવૃત્તન—ઇષ્ટ સ્થાન ભણી લઈ જતા સમ્યક્ સાચા માગે રથને સમ્યક્પણે-ખરાખર પ્રવર્તાવે, ચલાવે; (ર) પાલન—એમ ઠેઠ સુધી ચલાવ્યે રાખી પાર ઉતારું, નિહષ્ણુ સભ્યપ્રવર્તન-મન- કરે; અને (૩) દમન—રથને એવા દમનમાં-નિયંત્રણમાં કાબૂમાં પાલન યાગથી (Control) રાખે કે તે આડાઅવળે જાય નહિ' ને સીધે માગે વહ્યા કરી ઇષ્ટ સ્થાને પહોંચાડે. આમ રથના સમ્યક્ પ્રવર્ત્તન, પાલન, ને દમન એ ત્રણ કારણના યાગ થકી—સુમેળ થકી જેમ સારથિનું સારથિપણું ઘટે છે, તેમ ધર્મથના સમ્યક્ પ્રવર્તોન, પાલન ને દમન એ ત્રણ કારણના ચેગ થકી ભગવતનું ધસારથિપણું સાંગોપાંગ ઘટે છે. ભગવાનનું ધ સારથિપણું * “ પારિામિક જે ધર્માં તુમારો, તેહવે અમચા ધ; શ્રદ્ધા ભાસન રમણુ વિયેાગે, વળગ્યા વિભાવ ધ...૨ સ્વામી ! ’-શ્રીદેવચ'દ્રજી તેમાં—ત સારથિ પણાના પ્રથમ હેતુરૂપ સમ્યક્પ્રયત્તન યોગ કેવી રીતે છે ? તે પ્રજ્ઞાનિધાન આચાય છ રિભદ્રજી અદ્ભુત સંકલનાબદ્ધ અષ્ટ કારણપરંપરા રજૂ કરી બટાવે છે— *ત્રાથા सम्यक्प्रवर्त्तनयोगेन परिपाकापेक्षणात् प्रवर्तकज्ञान सिद्धेः अपुनर्बन्धकत्वात् प्रकृत्याभिमुख्योपपत्तेस्तथागाम्भीर्ययोगात् साधुसहकारिप्राप्तेरनुबन्धप्रधानत्वात् अतीवार भीरु. L છોષપત્તઃ । ↑ | Page #391 -------------------------------------------------------------------------- ________________ લલિત વિતા : (૨૩) “ધર્મકારથિગ્ય: પદ વ્યાખ્યાન અર્થ –તે આ પ્રકારે— છે. સમ્યક પ્રવર્તન યોગ વડે–પરિષક અપેક્ષણ થકી પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિને લીધે, અપુનર્બશ્વકપણાને લીધે પ્રકૃતિના આભિમુખ્યની ઉપપત્તિને લીધે તથા ગાંભીર્યને લીધે, સાધુ સહકારીની પ્રાપ્તિને લીધે, અનુબધપ્રધાનપણાને લીધે, અતિચારભીરુત્વની ઉપપત્તિને લીધે.૧૪૪ વિવેચન “ સમકિત ગુણથી હો શિલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા હે ઉપાદાનહેતુતા, સાધ્યાલંબન દાવ... સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે ”—શ્રી દેવચંદ્રજી. અત્રે સારથિપણાને પ્રથમ હેતુ-સમ્યફ પ્રવર્તન યોગ કહ્યો, તેનું વિવરણ કર્યું છે. સાધ્વવર્તનથી – “સમ્યક્ પ્રવર્તન ગવડે—જેની મૂલ આરંભ પ્રવૃત્તિ જ-પ્રવર્તનની rfસવા–તે જ તાથા ઇત્યાદિથી ભાવે છે, તેનું સારથિપણું જેમ હોય તેમ પ્રતિપાદવામાં આવે છે એમ અર્થ છે. સમવર્તનોનેર–સમ્યફ પ્રવર્તનથી, અવંધ્યમૂલવાળા આરંભવ્યાપારથી ધર્મ સારથિપણું એમ સંરંક છે. આ પણ કયા કારણથી ? તે માટે કહ્યું–રિવાજપેક્ષાત–રિક-પ્રકર્ષ પર્યત લક્ષણ પરિપાકના, ઉપેક્ષણ7–અપેક્ષણ થકી, સાધ્યપણે આશ્રમણ થકી. એ પણ કયા કારણથી? તે માટે કહ્યું – –પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિને લીધે. અગિર્ભવાળી પ્રવૃત્તિ જેનું ફલ છે એવા જ્ઞાનના ભાવ થકી,-પ્રદર્શક આદિ અન્ય જ્ઞાનથી પ્રવૃત્તિના અયોગને લીધે. તે પણ કેવી રીતે? તે માટે કહ્યું પુનર્વધા – અપુનર્બશ્વકપણાને લીધે. “rit 7 તીવ્રમાવાતિ –પાપ તીવ્રભાવથી નથી કરતા ઇત્યાદિ લક્ષણવાળો પુનર્જન્ય –અપુનબંધક, તતમવાસ–તેના ભાવને લીધે. તે પણું કેવી રીતે ? તે માટે કહ્યું– કલ્યામિguપત્ત –પ્રકૃતિથી અભિમુખ્યની ઉપપત્તિને લીધે; સ્વભાવભૂત એવી પ્રકૃતિથી તથાભવ્યત્વના પરિપાકથી ધમ પ્રતિ પ્રાંસાદિ વડે અનુકૂલ ભાવના ઘટનને લીધે. તથા–તથા શબ્દ પ્રથમ હેતુરૂપ સમ્યફ પ્રવર્તન યુગની જ સિદ્ધિને અર્થે પરસ્પર અપેક્ષાવાળા વાક્યમાણ હેત્વન્તર ચતુષ્ટયન સમુચ્ચયા છે. –ગભીયોગ થકી સમ્યફ પ્રવર્તન યોગ; અને આનું ગાંભીય તે ત્રિભુવનપતિશાયી કલ્યાણહેતુની અચિય શક્તિસંપન્નતા. એ પણ કયા કારણથી ? તે માટે કહ્યું સાધનાપ્રિન્ને–સાધુસહકારીની પ્રાપ્તિને લીધે, ફલ અવ્યભિચારી એવા ચાર ગુરુમાદિ સહકારીના લાભને લીધે, આ પણું કેવી રીતે ? તે માટે કહ્યું--અનુષgધાના -અનબન્ધપ્રધાનપણાને લીધે–નિરનબન્ધને ઉક્ત સહકારીની પ્રાપ્તિના અભાવને લીધે. તે પણ કેવી રીતે? તે માટે કહ્યું –રિવારમવારે –અતિચારની ત્વની ઉપપત્તિને લીધે, અતિચારથી ઉપડતને અનુબશ્વના અભાવને લીધે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ધમસારથિપણાના પ્રથમહેતુ સમ્યક્ઝવર્તનયોગના સંકલનબદ્ધ અષ્ટ કારણ શરૂઆત જ અવંધ્ય અચૂક હોવાથી સમ્યફ છે એવા સમ્યફ પ્રવર્તન ગવડે આ ધર્મ– સારથિપણું છે. જેમ રથના પ્રવર્તનની મૂળ શરૂઆત જ સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ સ્થાને પહોંચાડવા માટે અચૂક અવંધ્ય થઈ પડે છે, તેમ આ ધર્મરથનું પ્રવર્તનમૂળ પ્રારંભ જ સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ ધ્યેય પ્રત્યે પહોંચાડવા માટે અવંધ્ય અચૂક કારણ થઈ પડે છે. આ સમ્યફ પ્રવર્તનગ કેવી રીતે હોય? તે માટે કહ્યું-vfvRાત' પરિપાક અપેક્ષણને લીધે–પ્રકર્ષ પર્યતરૂપ પરિપાકની અપેક્ષા રાખવાથી, એટલે કે છેવટની પરાકાષ્ઠારૂપ દશાને સાધ્યપણે આશ્રય કરવાથી. રથ સમ્યક પરિક્ષા ચલાવવા ઈચ્છનાર સારથિ પિતાને છેવટે કયે સ્થળે પહોંચવું છે, અપેક્ષણ: તે ઇષ્ટ સ્થાનને (goal) નિશ્ચયસાધ્યપણે નિરંતર લક્ષમાં રાખી, છેવટને તેને અનુલક્ષીને જ રથ ચલાવવા માંડે, તે જ તેનું સમ્યક્ પ્રવર્તન નિશ્ચય લક્ષ્ય હેય; અને આમ રથના પ્રવર્તાનની મૂળ શરૂઆત જ છેવટના ઈષ્ટ સ્થાનને અનુલક્ષી સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ સ્થાને પહોંચાડવા માટે અચૂક અવંધ્ય થઈ પડે. તેમ ધર્મ રથ ચલાવનાર પણ ધર્મના પરિપાકને -છેવટની દશારૂપ પ્રકર્ષને નિશ્ચયસાધ્યપણે નિરંતર લક્ષમાં રાખી તેને અનુલક્ષીને જ ધર્મરથ ચલાવવાને પ્રારંભ કરે, તે જ સમ્યક્ પ્રવર્તન હોય; અને આમ ધર્મરથનું પ્રવર્તન-મૂળ પ્રારંભ જ છેવટની દશારૂપ ધર્મ પરિપાકને અનુલક્ષીને સમ્યફ સાચી દિશામાં હોય તે તે ઈષ્ટ ધ્યેય પ્રત્યે પોંચાડવા માટે અવંધ્ય અચૂક કારણ થઈ પડે. આથી ઉલટું નિશ્ચયરૂપ ઈષ્ટ અંતિમ સ્થાનની અપેક્ષા વિના રથ ચલાવવાની ચેષ્ટા કરે, તે તે પ્રવર્તન સમ્યફ નથી. તેમ નિશ્ચયસાધ્યરૂપ ધર્મપરિપાકની-શુદ્ધ આત્મસ્વભાવરૂપ છેવટની દશાની અપેક્ષા વિના ધમરથનું પ્રવર્તન તે સમ્યફ નથી. કારણ કે ઈષ્ટ સાધ્ય ભણું એક ડગલું પણ ચાલે તે ઈષ્ટની નિકટ આવે, પણ ઈષ્ટ સાધ્યથી વિમુખ લાખ ગાઉ ચાલે તે ઈષ્ટ દૂર ને દૂર ભાગતું જાય. માટે સમ્યક્ પ્રવર્તનને વેગ પરિપાકરૂપ નિશ્ચય સાધ્યની અપેક્ષા રાખવા થકી જ હોય છે એમ સિદ્ધ થયું. શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિમાં કોકીર્ણ વચનામૃત કહ્યું છે તેમ “નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.અને ભગવંતને તે તેવે સમ્યક્ પ્રવર્તન યેગ પરિપાક અપેક્ષણને લીધે હોય જ છે. તેઓને આ પરિપાક અપેક્ષણ પણ શાને લીધે છે? તે કે “પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિને લીધે પ્રજાતિ :–અર્થિત્વગર્ભવાળી પ્રવૃત્તિ જેનું ફલ છે તે પ્રવર્તક જ્ઞાનના હોવાપણાને લીધે, પ્રદર્શક આદિ અન્ય જ્ઞાન થકી પ્રવૃત્તિને આત્માર્થરૂપ અયોગ છે, માટે. અર્થાત્ શ્રી આત્મસિદ્ધિના સુભાષિત પ્રમાણે “કામ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ એક આત્માર્થનું, બીજો નહિં મનરોગ” એમ આત્માર્થનું જ અર્થિવ મુખ્ય પ્રજનભૂત ઈચ્છવાપણું જેમાં છે એવી પ્રવૃત્તિમાં જે પ્રવર્તાવે છે તે પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. પણ તેનાથી અન્ય એવું જે આત્માર્થના અર્થિવ ૩૭ Page #393 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ લલિત વિસ્તરા : (ર૩) “પાથિગઃ પદ વ્યાખ્યાન વિનાનું જ્ઞાન છે તે તે માત્ર દેખાવ પૂરતું દેખાડા જેવું પ્રદર્શનભૂત હેઈ પ્રદર્શક જ્ઞાન છે, તેનાથી કંઈ આત્માર્થ પ્રવૃત્તિ થવી સંભવતી નથી. ભગવંતને તે આ કેવળ શુદ્ધ આત્માર્થ પ્રજનભૂત પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ વ છે, જેથી કરીને તેઓને ઉક્ત પરિપાક અપેક્ષણ હોય છે,–જેથી પરમ નિશ્ચયરૂપ અંતિમ સાધ્યના લક્ષ્યપૂર્વક તેમને સમ્યફ પ્રવન વેગ હોય છે. હવે આ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ પણ “અપુનબંધકપણુને લીધે છે, મનપાત,–તીવ્ર ભાવથી પાપ નથી કરતે એ હળુકમી હોવાથી જે પુનઃ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધો નથી, એવા અપુનર્બ ધકને જ તેવા અપુનર્બશ્વકપણું અને પ્રકારની આત્માની ઈચ્છવાવાળી પ્રવૃત્તિમાં પ્રવર્તાવનારૂં પ્રવક પ્રકૃતિનું આભિમુખ્ય જ્ઞાન હોય છે, અને આ અપુનર્જન્ડકપણું પણ “પ્રકૃતિના આભિમુખ્યની ઉપપત્તિને લીધે –હોય છે; પ્રકામિમુvપ; તથાભવ્યત્વરૂપ જે સ્વભાવભૂત પ્રકૃતિ છે, તેથી કરીને તેના આભિમુખની-ધર્મસન્મુખપણની ઉપપત્તિ-ઘટમાનપણને લીધે હોય છે. અર્થાત્ તથા ભવ્યત્વને પરિપાક થવાથી પ્રકૃતિનું-કર્મક્ષપશમનું આભિમુખ્ય-અનુકૂળપણું સતે ધર્મપ્રશંસાદિ વડે જીવનું ધર્મ સન્મુખપણું ઘટે છે, ને તેથી કરીને અપુનર્બશ્વકપણું ઉપજે છે. આ પ્રકૃતિની આભિમુખ્ય ઉપપત્તિ પણ શાને લીધે ? તો કે “તથા ગાંભીયોગને લીધે, તથા સામર્થયાત,–તથા પ્રકારે ગાંભીર્યના ઘટમાનપણાને ગાંભીર્યગ અને લીધે. અર્થાત્ ભગવાનના આત્માના ઊંડાણમાં અંતર્ગતપણે ત્રણે સાધુ સહકારી પ્રાપ્તિ ભુવનથી ચઢીયાતું કલ્યાણ પામવાની અચિત્ય શક્તિ સત્તાપણે રહેલી છે તે જ ગાંભીર્ય છે. આ તાગ ન લઈ શકાય એવી ગંભીર અંતર્ગત (Intrinsic ) અચિત્યશક્તિરૂપ ગાંભીર્યના યોગને લીધે જ પ્રસ્તુત પ્રકૃતિ પણ અભિમુખ બને છે. આ ગાંભીગ પણ “સાધુ સહકારીની પ્રાપ્તિને લીધે હોય છે— સાપુરાવારિyrણે: ફલઅવ્યભિચારી એવા ચારુ-રૂડા ગુરુ આદિ સહકારીના લાભ થકી આ અચિત્યશક્તિરૂપ ગાંભીર્યગ પ્રગટે છે. આ સાધુસહકારીની અનુબંધપ્રધાનપણું પ્રાપ્તિ પણ “અનુબન્ધપ્રધાનપણને લીધે” હોય છે, અનુવશ્વ અને પ્રધાનવાત, કારણ કે જે ઉત્તરોત્તર શુભ કમને અનુબ કરે અતિચારભવ છે તેને આ સુગ મળે છે, પણ નિરનુબન્ધને નહિં. અને આ અનુબંધપ્રધાનપણું પણ “અતિચારભીરત્વની ઉપપત્તિને લીધે” હોય છે-મતીરામીત્વોપર રખેને પાપ થઈ જશે એમ અતિચારથી જે ભીરુત્વડરવાપણું તેની ઉ૫પત્તિને-ઘટમાનપણાને લીધે આ અનુબંધપ્રધાનપણું હોય છે. આમ ૧. અતિચાર ભીરુત્વથી અનુબંધ પ્રધાનપણું હોય છે. ૨. અનુબંધ પ્રધાનપણથી સાધુ સહકારીની પ્રાપ્તિ હોય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ધર્મસારથિપણાના બીજા હેતુ પાલનગની સિદ્ધિ ૩. સાધુસહકારીની પ્રાપ્તિથી ગાંભીર્ય હોય છે. ૪. ગાંભીયોગ થકી પ્રકૃતિ અભિમુખતા હોય છે. ૫. પ્રકૃતિ અભિમુખતાથી અપુનર્બન્ધકાણું હોય છે. ૬. અપુનર્બન્ધકપણાથી પ્રવર્તક જ્ઞાન હોય છે. ૭. પ્રવર્તક જ્ઞાનથી પરિપાકનું (અંતિમ સાધ્ય લક્ષ્યનું) અપેક્ષણ હોય છે. ૮. પરિપાક અપેક્ષણથી સમ્યક પ્રવર્તનગ હોય છે. આવી પરમ અદ્દભુત સંકલનાબદ્ધ અષ્ટ કારણપરંપરાને ઉપન્યાસ કરી પ્રજ્ઞાનિધાન આચાર્ય હરિભદ્રજીએ સમ્યક્ પ્રવર્તનગ કેવી રીતે હોય છે, તેનું અપૂર્વ ઘટમાનપણું દાખવ્યું છે. ધર્મસારથિપણાના બીજા હેતુરૂપ પાલનયોગ અર્થપત્તિથી સિદ્ધ કરે છે– १७पतेन पालनाऽयोगः प्रत्युक्तः, सम्यक्प्रवर्तनस्य निर्वहणफलत्वात, मान्यथा सम्यक् त्वमिति समयविदः ।१४५ અર્થ:–૨. આ વડે પાલન-અયોગ પ્રત્યુક્ત થ, સમ્યક્ઝવર્તનના નિવહણફલપણાને લીધે અન્યથા સમ્યકત્વ (સમ્યક્ષ) નથી એમ સમયવિદો વદે છે." વિવેચન “શ્રી અનંત જિન શું કરે...સાહેલડિયાં, ચેળ મજીઠને રંગરે ગુણવેલડિયાં, સાચે રંગ તે ધર્મને..સાહે. બીજે રંગ પતંગ રે... ગુણ.”–શ્રી યશોવિજયજી - હવે સારથિપણને બીજો હેતુ–પાલન, તેની વિચારણા કરે છે: “આ વડે પાલનઅયોગ પ્રત્યુક્ત થયે.” આ વડે એટલે કે સમ્યક્ પ્રવનગના સાધન વડે પાલન અાગ (પાલનનું અઘટન) પ્રત્યુક્ત થયે, નિરાકૃત થયે. કેવી રીતે? ધર્મ સારથિપણાને “સમ્યક્ પ્રવર્તનના નિર્વહણફલપણાને લીધે,” “નચક્રવાર બીજે હેતુ- નિર્વેદત', ઉક્તરૂ૫ સભ્યપ્રવર્તાનના પાલનફલપણાને લીધે. પાલનગ અર્થાત્ જે સમ્યફ પ્રવર્તન હોય તે તેનું નિર્વહણ-પાલન ફલ હોય જ. જેમ નિશ્ચય સાધ્યને લક્ષ્યમાં રાખી સારથિ રથને સાચી દિશામાં સભ્યપણે પ્રવર્તાવે-ચલાવે, તે તે ઠેઠ સુધી રથને નિર્વહણ કરે, ઈષ્ટ ધ્યેય સિવ–આમ પ્રથમ હેતુની સિદ્ધિ કહી દેખાડી, દ્વિતીયની સિદ્ધિ અર્થે કહે છે–ર–આ વડે, સમ્યફ પ્રવર્તન યોગના સાધન વડે, શું? તે માટે કહ્યું–પારનાન –urદરહ્યા – પાલનને અગ-અઘટન, કપુજા–નિરાકૃત થયો. કયા કારણથી? તે માટે કહ્યું–સળવનારા –ઉક્તરૂપ સમ્યફ પ્રવર્તનના, નિત્ય તિ–નિર્વહકૂલપણાને લીધે, પાલનફલપણાને લીધે. હવે આ નિયમ કેમ કે સમ્યફપ્રવર્તન પાલનફલવાળું જ છે? તે માટે કહ્યું–ન-ન જ, અન્યથાપાલન અભાવે, ત્વ -અવત્તનને સમ્યફ ભાવ, તિ એમ, સમાવિક–પ્રવચનદીઓ વહે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૨ લલિત વિસ્તરા : (૨૩) “ધર્મસfથM: ” પદ વ્યાખ્યાન સ્થળે પહોંચાડે જ; તેમ ધર્મરથને સમ્યક્ પ્રવર્તનયોગ હોય, તે તેનું પાલન-નિર્વહણ પણ અવશ્ય હોય જ. આમ સમ્યક્ પ્રવર્તન પાલનફલવાળું હોય એ નિયમ કેમ? તે કેન્નાથ સચā અન્યથા સમ્યક્ત્વ નથી એમ સમયવિદ વદે છે. અન્યથા -પાલનના અભાવે પ્રવર્તનનું સમ્યક્ત્વ-સમ્યકપણું જ નથી, સમ્યફભાવ જ નથી, એમ સમયવિદે-શાસ્ત્રવેત્તાઓ વદે છે. ધર્મને આત્મારૂપ કરી દઈ આ ભગવંતએ કે દાન કર્યો છે એ પ્રદર્શિત કરી, તેઓના ધર્મ સારથિપણાના ત્રીજા હેતુરૂપ દમનગનું સમર્થન કરે છે– १८एवं दमनयोगेन । दान्तो ह्येवं धर्म:-कर्मवशितया कृतोऽव्यभिचारी, अनिवत्तिकभावेन नियुक्तः स्वकार्गे, स्वाङ्गोपचयकारितया नीतः स्वात्मीभावं, तत्प्रकर्षस्यात्मरूपत्वेन ११४६ અર્થ:–રૂ. એમ દમનગથી.–દાન એ ધર્મ આમ–કમ વશિતાથી કરાયેલ અવ્યભિચારી, અનિવક ભાવથી સ્વીકાર્ય નિયુકા, સ્વાધ્ય ઉપચકારિતાથી સ્વાભીભાવનીત એ હેાય છે,–તેના પ્રકર્ષના આત્મરૂપપણાએ કરીને.૪૬ વિવેચન “જેના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિ વરિય; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિક ગુણ દરિયે રે....શ્રી સીમંધર.”—શ્રી દેવચંદ્રજી rfસા હવે તૃતીય હેતુની સિદ્ધિ કહે છે–પવF–એમ, જેમ સમ્યપ્રવર્તન અને પાલન નામના હેતુદયથી ધર્મસારથિપણું છે તેમ દમનોગથી પણ છે એમ અર્થ છે; મનન-દમનગથી, સર્વથા સ્વાયત્તીકરણથી. આ જ સાધતાં કહ્યું –રાન્ત-દાન્ત, વશીકૃત, -ફુટપણે, gāએમ, વક્સમાણ એવા અવ્યભિચારીકરણ, વકાર્યાનિગ અને સ્વાત્મભાવનયનરૂપ પ્રકારત્રયથી, પ –ધર્મ, કાના વડે તે માટે કહ્યું તથા–કર્મવશિતાથી વર્મચારિત્રમોહાદિ, શ–અબાધક પણે વશ્ય છે, જે તે તથા જેઓને તે તથા, તદ્માવતત્તાન્તભાવ તે તત્તા, તથા–તે વડે. તે જ પ્રકારત્રય કહ્યું— - શતા-કરાયેલો, વિહિત, મધ્યfમવાર–અવિસંવાદક. કેવી રીતે ? તે માટે કહ્યું–અનિત્તરમન-અનિવત્તક ભાવથી, ફલપ્રાપ્તિ પર્વત અનુપરમ સ્વભાવથી, નિયુf–વ્યાપારિત, રવજા –કૃત્નકર્મક્ષય લક્ષણ કાર્યમાં. કેના વડે? તે માટે કહ્યું-વાપરવારિતયા-રવાનાં– સ્વગિના, મનુજવ, આર્યદેશત્પન્નત્વ આદિ અધિકૃત ધર્મલાભના હેતુઓને, ઉપરાઃ–પ્રક, તતજાતિવા–તેની કારિતાથી, નીત:-પમાડાયેલ, સ્વાતિમામાદ્ય-નિજસ્વભાવરૂપ સ્વામી ભાવ. કેવી રીતે? તે માટે કહ્યું-તતીર્ષલ્ય-ધર્મપ્રાર્થના, યથાખ્યાતચારિત્રતાથી સામાન–આત્મરૂપપણાએ કરીને, જીવસ્વભાવપણાએ કરીને. Page #396 -------------------------------------------------------------------------- ________________ રચનું દૃષ્ટાંત : પાવ-વિભાવમાં ન જવારૂપ અવ્યભિચ ૨ ઇં ૨૩ હવે ભગવ'તના ધર્માંસારથિપણાના ત્રીજા હેતુનું-દમનયાગનું ભાવન કરે છે: ‘- એમ દમનયાગથી,’-પણં સમનયોગેશ,-જેમ સમ્યક્પ્રવર્ત્તન અને પાલન એ એ હેતુથી ધસારથિપણું ઘટે છે, તેમ ક્રમનયોગથી—ધના સ્વાયત્તીકરણથી–સ્વાધીનપણાના ધ સારથિપણાના યાગથી પણ ઘટે છે. ‘દાન્ત એવા ધર્મ આમ ’—દાન્ત વશ કરાયેલ ત્રીજો હેતુ- એવે ધર્મ આમ કહેવામાં આવતા ત્રણ પ્રકારથી હાય છે; અર્થાત્ અવ્યભિચારી કરાયેલેા, સ્વકાર્યનિયુક્ત તે સ્વાત્મીભાવનીત એવા દમનયાગ ' ધમ દાન્ત હાય છે. તે આ પ્રકાર:—(૧) મવરિતયા નૃતો મિચારી-‘કવશિતાથી કરાયેલા અવ્યભિચારી.’ ચારિત્રમાહાદિ કમ અખાધકપણે લક્ષ્ય જેને છે તે કવિશે, તેના ભાવ તે કવશિતા, તે વડે કરીને કરાયેલે આચરાયેલા અવ્યભિચારી, અવિસંવાદક એવા હેાય છે. અર્થાત્ ચારિત્રમેાહાદિ ક જ્યાં ખાધક ન થાય એમ વશ્યપણે વર્તે છે એવી ક વિશતા વડે કરી આ ધર્મ અવ્યભિચારી --આડા અવળા જઈ વ્યભિચાર ન પામે એવા કરાય છે, અને ખામ અવ્યભિચારી કરાયેલે તે દાન્ત હોય છે. આ અવ્યભિચારી પણ કેવી રીતે ? (૨) · અનિવત્તક ભાવથી સ્વકાર્ય` નિયુક્ત’—નિવૃત્ત માયન નિયુત્તઃ સ્વાથૅ-ફલપ્રાપ્તિ પર્યંત નિવત્તું નહિ' એવા અનિવત્તક ભાવથી સČક ક્ષયરૂપ સ્વકાર્યમાં નિયુક્ત-નિયેાજાયેલ એવા ધમ અવ્યભિચારી હાઈ દાન્ત હાય છે. તે સ્વકાર્યમાં કાના વડે નિયુક્ત હોય છે ? સ્વાંગ ઉપચયકારિતાથી સ્વામીભાવનીત એવા’,—સ્વ અંગે ના ઉપચય-પ્રક તેના કારણથી નિજ સ્વભાવરૂપ સ્વાત્મીભાવ નીત-પમાડાયેલ એવા હોય તે, સ્વકામાં નિયુક્ત થઈ અવ્યભિચારી હાઈ ક્રાન્ત હૈાય છે. અને સ્વાત્મીભાવનીત પણ કેવી રીતે ? તેના પ્રકના આત્મરૂપપણાએ કરીને '—તે ધર્માંના પ્રકના યથાખ્યાતચારિત્રપણાથી આત્મરૂપપણાએ કરીને—જીવસ્વભાવપણાએ કરીને. * રથનું દૃષ્ટાંત આ વસ્તુ સમજવા માંટે રથનું દૃષ્ટાંત ભાવન કરીએ:--રથનું સમ્યક્ પ્રવર્ત્તન-પાલન પણ દમન વિના ન બની શકે. અર્થાત્ રથ જે સારથિના દમનમાં—ખરાખર કાબુમાં (Control) હાય, તેા જ સમ્યક્ પ્રવર્ત્તન-પાલન બની શકે. એટલે સારથિપણું હાવામાં દમનયોગની પણ તેટલી જ આવશ્યકતા છે. કારણ કે સારથિ રથને ખરાખર માગે ચલાવતા હોય, પણ જો તેના કાબૂ ગુમાવી બેસે તે! શું હાલ ચાય ? રથ ઉત્પથે ચઢી ભાંગી જાય ને સારથિ પણ માર્યાં જાય. માટે સમ્યકૂપ્રવર્ત્તન-પાલન ઉપરાંત દમનની પૂરેપૂરી આવશ્યકતા છે. (૧) અને આ દમન માટે પ્રથમ તે તે રથ અવ્યભિચારી રહે, આર્ડા અવળે આડમાગે ઉત્પથે સરી જઈ અકસ્માત કરી ભાંગી ન પડે, તેવી તકેદારી રાખવી જોઈએ, અને તે અવ્યભિચારી રહે તે માટે તે સારથિમાં કશિતા હાવી જોઈ એ, થપ્રવર્ત્તન-કમના કૌશલ્યની સ્વાધીનતા હાવી જોઈએ. અને આમ તે અન્યભિચારી રહી આડાઅવળે ન જાય એટલું જ પૂરતું નથી, પણ તેને સીધા ચલાવવા જાઈએ, એટલા માટે (૨) ખીન્નુ તે રથને તેણે સ્વકાર્ય પૂર્ણતા પર્યંત નિવત્ત નહિ' એવા અનિવત્તક ભાવથી ઇષ્ટ સ્થાને Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ લલિત વિસ્તર : (૨૩) “ધર્મણારથિન્ગ: પદ વ્યાખ્યાન પહેંચવારૂપ સ્વકાર્યમાં જ નિયુક્ત-વ્યાપારિત કર જોઈએ, ગમન કાર્યમાં જ રથને રેકી રાખી પાછું હઠયા વિના ઠેઠ સુધી ચલાવ્યું રાખવું જોઈએ. (૩) અને આમ ઇષ્ટ સ્થાન સુધી લઈ જવા માટે રથ ક્ષમ-સમર્થ થાય એટલા માટે તે રથના સ્વઅંગોપિતાના ચકઆદિ અંગે બરાબર મજબૂત ટકાઉ રહે એ તેને ઉપચય-પુષ્ટિ કરતા રહી તે રથને સ્વાત્મભાવ–સુંદર આત્મભાવ પમાડ જોઈએ, –કે જેથી કરીને રથનું ગમન એટલું સહજ આત્મસ્વભાવરૂપ બની જાય કે તે આપોઆપ (Automatic) ઈષ્ટ સ્થાન પ્રર્યત સડસડાટ ગમન કર્યા જ કરે. આમ સંક્ષેપમાં આ રથના દમનની અર્થઘટના પરથી અત્રે લલિતવિસ્તરાકાર મહર્ષિએ અભુત કાર્યકારણ સંકલનાથી ગુંથેલા છેડા પણ પરમ અર્થગંભીર સૂત્રોને તત્ત્વચમત્કૃતિમય ભાવ સમજે હવે સુગમ થઈ પડશે. અત્રે અવ્યભિચારીકરણ સ્વીકાર્યનિગ અને સ્વાત્મભાવ એ ત્રણ હેતુઓ દમનગના સાધનમાં ઉપન્યસ્ત કર્યા છે તે આ પ્રકારે–(૧) “ફાર્માતા તોsafમા ” -કર્મવશિતાથી કરાયેલો અવ્યભિચારી. અર્થાત ચારિત્ર પરભાવ વિભાવમાં મહાદિ કર્મનું ભગવંતને એવું વશ્યપણું (કર્મવશિતા) વત્તે છે ન જવારૂપ કે તેથી અબાધકપણે આચરવામાં આવતો ધર્મ અત્યભિચારી હેય આવ્યભિચાર છે, આડોઅવળો ઉન્માર્ગે જતું નથી, પરભાવ-વિભાવરૂપ વ્યભિચારને ભજતા નથી. આમ આત્મસ્વભાવરૂપ ધર્મને પરભાવવિભાવરૂપ વ્યભિચારમાં ન જવા દેતાં અવ્યભિચારી જ રહે એ ઉપયોગ–તકેદારી ભગવંત રાખે છે. અને એમ આ ધર્મસારથિએ ધર્મરથને અવ્યભિચારી કર્યો, પરભાવ વિભાવમાં આડાઅવળે ન જવા દીધે, એટલું જ એને દાન્ત કરવા માટે બસ નથી, પણ તેને સ્વભાવમાં રે રાખી સીધે માર્ગે ચલાવે એ પણ તેટલું જ જરૂરનું છે, તે દર્શાવવા બીજે હેત કહ્યો-(૨) નિવામાન નિપુ: – અનિવકિપણે અનિવત્તક ભાવથી સ્વીકાર્યમાં નિયુક્ત, અર્થાત્ ફલપ્રાપ્તિ આત્મસ્વભાવસિદ્ધિરૂપ પર્યત નિવત્ત નહિં એવા અનિવર્તક ભાવથી–આત્મસ્વભાવથી સ્વીકાર્યમાં નિગ સર્વકર્મક્ષયરૂપ સ્વકાર્યમાં તે ધર્મને આ ભગવંતે નિયુકત કર્યો, નિજી દીધે. આમ ઠેઠ સુધી સ્વીકાર્યમાં જ લગાડી દીધેલ ધર્મરથ આડે અવળે રસી વ્યભિચાર ન પામી શકે એટલું જ નહિં પણ સીધે માગે ચાલી સ્વભાવમાં જ વર્ચા કરે, એ દાન આ ભગવંતે કરી દીધું. અને આમ અનિવર્તક ભાવથી સ્વીકાર્યમાં નિયુક્ત કર્યા કરતાં છતાં શક્તિ ખૂટી જવાથી વચ્ચે ભંગાણ ન પડે, અટકી પડવું ન પડે, ને સર્વકર્મક્ષય લક્ષણ ઈષ્ટ ધયેય પર્યત ગમન કરવાને ધર્મરથ ક્ષમ-સમર્થ થાય, એ પ્રબંધ સ્વાત્મભાવ કરવા માટે તેને શક્તિસંચય કરી સ્વાત્મભાવ કરવે જોઈએ, તે પમાડેલે ધર્મ દર્શાવતે ત્રીજે હેતુ કહ્યો–(૩) સ્વાર્ગ ઉપચયકારિતાથી સ્વાત્મભાવનીત. “વાપરવરિતા નીતઃ ચાર માā'. Page #398 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પ્રકર્ષ યથાખ્યાતચારિત્ર આત્મારૂપ ૨૫ અર્થાત્ તે ધર્મના સ્વઅંગોને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપચય-પુષ્ટિ કરવા વડે કરીને આ ભગવંતે આ ધર્મને સ્વાત્મભાવ પમાડી દીધે, સહજ આત્મસ્વભાવભૂત બનાવી દીધે. અને આમ ધર્મને સ્વાત્મભાવ પમાડી “ ત સ્થરમાર તેના પ્રકર્ષના આત્મરૂપપણુએ કરીને આ ધર્મને પૂરેપૂરો દાન્ત–વશ કરી લીધો. કારણ કે ધર્મને પ્રકર્ષ–ઇલામાં છેલ્લી હદ યથાખ્યાત ચારિત્ર છે અને તે આત્મારૂપ છે, અર્થાત્ જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે–પ્રસિદ્ધ છે, અથવા તે જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ આખ્યાત છે, જ્ઞાનીઓએ ધર્મને પ્રકર્ષ ભાખ્યું છે, તે જ્યાં પ્રગટે છે તે “યથાખ્યાત” ચારિત્ર આત્મારૂપ યથાખ્યાત ચારિત્ર છે. આવું આત્મારૂપ યથાખ્યાત ચારિત્ર જે ચારિત્રધર્મની પરાકાષ્ઠા આત્મારૂપ છે, તેને સ્વાત્મભાવ પમાડી સહજાન્મસ્વરૂપને પામેલા આ ભગવંતે પરિપૂર્ણ ધર્મસારથિપણાને પામ્યા. અથવા આ ધર્મસારથિ ભગવંતે પિતે આત્મારૂપ છે, ને ધર્મના પ્રકર્ષરૂપ આ યથાખ્યાત ચારિત્ર પણ આત્મારૂપ છે, એટલે ધર્મસારથિ જ જ્યાં ધર્મમય તન્મય બને છે, ત્યાં સારથિ અને રથ એવી ઉપમાથે કરેલી કલ્પિત ભેદકલ્પના પણ અદશ્ય થાય છે. આમ ચંદનગંધન્યાયે ધર્મ જેને આત્મામય બની ગયેલ છે વા જેને આત્મા જ ધર્મમય બની ગયેલ છે, એવા આ ભગવંતેએ પરમ નિશ્ચયરૂપ ધર્મને ઉત્કૃષ્ટ દમનગ સાધ્યો છે. એટલે આમ સમ્યક પ્રવર્તન યુગથી માંડી આ દમનગની પરાકાષ્ઠા પર્યતા ભગવંતનું ધર્મ સારથિપણું પૂરેપૂરું ઘટે છે. શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરિયે પરભાવ; આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ.”–શ્રી દેવચંદ્રજી ભાવધર્મપ્રાપ્તિનું આદ્ય સ્થાન પણ એમ ધર્મસારથિપણારૂપ પ્રવૃત્તિનું અવધ્ય બીજ છે અને આ અંગે અન્ય દર્શનીઓ પણ સંમત છે એમ દર્શાવી, ભગવંતનું ધર્મસારથિપણું સિદ્ધ કરે છે– १भावधर्माप्तौ हि भवत्येवैतदेवं, तदाद्यस्थानस्याप्येवंप्रवृत्तेरवन्ध्यबीजत्वात्, सुसं. वृतकाञ्चनरत्नकरण्डकप्राप्तितुल्या हि प्रथमधर्मस्थानप्राप्तिरित्यन्यैरप्यभ्युपगमात् । તવ ધર્મ સાથે ધર્મસારથા | ર૩ ૭ ૧૯અર્થ –ભાવઘમની પ્રાપ્તિ થયે ફટપણે આ (ધર્મસારથિપણું) એમ હોય જ છે, –તેના આદ્ય સ્થાનનું પણ એવં પ્રવૃત્તિ થકી અવસ્થબીજાણું છે માટે સુસંસ્કૃત કાંચન-રત્ન કરડીઆની પ્રાપ્તિ તુલ્ય પ્રથમ ધર્મસ્થાન પ્રાપ્તિ છે, એમ અન્યોથી (બૌદ્ધોથી) પણ અભ્યપગમ છે માટે. તેથી એમ ધર્મના સારથિએ તે ધર્મસારથિઓ. / ર૭૧૪૭ Page #399 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા (૨૩) પગારથિગ્ય: પદ વ્યાખ્યાન વિવેચન “ નામધર્મ હે ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવધર્મના હે હેતુપણે ભલા, ભાવ વિના સહ આલ. સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે.” -શ્રી દેવચંદ્રજી આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ ધર્મરથના સમ્યફ પ્રવર્તનરૂપ પ્રારંભથી માંડીને પરિપૂર્ણ દમનગ પર્યત ભગવંતના સારથિપણે ભવનમાં-પરિણમનમાં શું હેતુ છે? તેનું અહીં ભાવન કર્યું છે–ભાવધર્મની પ્રાપ્તિ થયે ફુટપણે આ ભાવધર્મનું (ધર્મસારથિપણું) એમ હોય જ છે. અર્થાત્ સમ્યગદર્શનાદિ આદ્ય સ્થાન પણ ભાવધર્મની પ્રાપ્તિ થયે ભગવંતનું આ ધર્મ સારથિપણું એમ ધર્મસારથિપણાનું સભ્યપ્રવર્તન, વેગ આદિ પ્રકારે સ્કુટપણે હોય જ છે. કારણ કે અવંધ્ય બીજ “તકાથાનસ્થાપિ” “તેના આદ્ય સ્થાનનું પણ એવં પ્રવૃત્તિ થકી અવધ્યબીજ પણું છે, માટે, “યંઘવૃત્તાવરદાવીઝ ' તે ભાવધર્મનું જે આદ્ય સ્થાન-ધર્મપ્રશંસાદિ કાલભાવિ પ્રથમ ભૂમિકારૂપ ધર્મવિશેષ, તેનું પણ એવા પ્રકારે ધર્મસારથિકરણરૂપ પ્રવૃત્તિ થકી અવધ્યબીજપણું છે માટે. અર્થાત ધર્મપ્રશંસાદિરૂપ જે ભાવધર્મનું પ્રથમ ભૂમિકારૂપ આદ્ય સ્થાન છે, તે પણ ભગવંતનું ધર્મ– સારથિપણું નીપજાવવામાં અવધ્ય–અચૂક–અમેધ બીજરૂપ–કારણરૂપ થઈ પડે છે-કે જે અવંધ્ય બીજમાંથી ધર્મ સારથિપણુરૂપ ફળ અવશ્ય નીપજવાનું છે. કારણ કે કારણમાં ન હોય એવું અસત્ કાર્ય ઉપજતું નથી એમ વસ્તુવ્યવસ્થા છે. તેમજ અન્ય દર્શની (બૌદ્ધો) પણ આનું સમર્થન કરે છે–સુસંવૃત કાંચન-રત્ન કરંડની પ્રાપ્તિ તુલ્ય પ્રથમ ધર્મસ્થાન પ્રાપ્તિ છે એમ અન્યોથી (બૌદ્ધોથી) અભ્યપગમ ifઝET –શંકા–આમ ધર્મસારથિના ભવનમાં શો હેતુ છે? તે માટે કહે છે–આવતભાવધર્મની પ્રાપ્તિ સતે, ક્ષાપશમિકાદિ ધર્મલાભ સતે, દિ–ફુટપણે, મવચેર–હાય જ છે, નથી હેતું એમ નહિં, ઇતત-આ, ધર્મસારથિપણું, ઘઉં-એમ, સમ્યફ પ્રવર્તનયોગ આદિ પ્રકારથી. કયા કારણથી? તે માટે કહ્યું-તલાઘરથાનWif–તેના આદ્ય સ્થાનના પણ, ધર્મપ્રશંસાદિ-કાલભાવિ ધમૅવિશેષના પણ, તે પછી વરબધિની પ્રાપ્તિ થયે તે પૂછવું જ શું? પુર્વપ્રવૃ–એવં પ્રવૃિત્ત થકી, ધર્મ સારથીકરણ વડે ભાગવતની પ્રવૃત્તિ થકી. કયા કારણથી? તે માટે કહ્યું—સવથી વાતઅવધ્યબીજ પણાને લીધે, ધર્મસારથિત પ્રતિ અનુ પહત શક્તિકારણુપણાને લીધે. કારણકે સર્વથા કારણમાં અસત્ એવું કાર્ય ઉપજતું નથી એમ વસ્તુવ્યવસ્થા છે. પર મતથી પણ સમર્થન કરતાં કહ્યું– હંવૃત ઈત્યાદિ. ગુલંકૃત–સર્વથા નહિં ઉઘાડેલે, એવો દાચ નાનાં –કચનને અને રત્નોને, જે રાહુ-કરંડક, ભાજનવિશેષ, તwાતિનુજા–તેની પ્રાપ્તિ તુલ્ય, દિકારણકે, પ્રથમ સ્થાન પ્રાતિ –પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ-ધર્મપ્રશંસાદિરૂપા. જેમ કેઈ કવચિત્ નહીં ઉઘાડેલે કાંચન-રત્ન કરંડીઓ પ્રાપ્ત કરતાં તદન્તર્ગત કાંચનાદિ વસ્તુ વિશેષથી નહિં જાણવા છત પામે છે; એમ ભગવંતે પણ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયે, મોક્ષ પયતની કલ્યાણસંપ ત્યારે અનવધે પણ પામે જ છે – તે પ્રાપ્તિના તેના અવંધ્યહેતુકપણાને લીધે, ત–એમ, મf– અન્યથી પણ, બૌદ્ધોથી, કપુજનમ-અભ્યપગમને લીધે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ભાવધર્મનું આદ્ય સ્થાન પણ ધર્મસારથિપણાનું અવંધ્ય બીજ ૨૭ છે, માટે” – સુignલગ્નજરત્નાઇથsifસતુભા ઉદ પ્રથમસુસંવૃત ધર્મસ્થાના: સુસંવૃત–સારી પેઠે સંવૃત-બંધ કરેલે, સર્વથા કાંચન-રત્ન નહિં ઉઘાડેલે (Closed or sealed Treasure) એ જે કરડનું દષ્ટાંત કાંચન-રત્નને કરંડીઓ તેની પ્રાપ્તિ તુલ્ય ધર્મપ્રશંસારિરૂપ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ છે, એમ અજેથી–બૌદ્ધોથી માન્યપણું કરાય છે, માટે. જેમ કેઈએ કવચિત નહિં ઉઘાલે એ સારી પેઠે સંવૃત (બંધ કરેલો) સુવર્ણ ને રત્નોથી ભરેલે કરંડીઓ પ્રાપ્ત કર્યો, તેને તદન્તર્ગત–તેની અંદર રહેલા સુવર્ણરત્નની ઝાઝી ખબર નથી, છતાં તે સુવર્ણાદિ પામે છે, તેમ ભગવંતે પણ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયે, મેક્ષ પર્વતની કલ્યાણ સંપદું ત્યારે અનવબેધે પણ–નહિં જાણતાં છતાં પામે જ છે, કારણકે તે પ્રાપ્તિનું તેનું અવંધ્યહેતુકપણું છે માટે–એમ બૌદ્ધોએ પણ માન્ય કર્યું છે. તેથી એમ-ઉક્ત પ્રકારે આ ભગવંતે ધર્મના સારથિઓ છે એમ સિદ્ધ થયું. “વાહક વ્યાપકતા હે, કે પ્રભુ તુમ ધર્મ રમી, આતમ અનુભવથી હૈ, કે પરિણતિ અન્ય વી; તુજ શક્તિ અનંતી હે, કે ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હે, કે થાયે ગુણ રમતાં... પુખલાવઈ વિજયે હો, કે વિચરે તીરથપતિ.”—શ્રી દેવચંદ્રજી || શુતિ ધર્મનાથઃ . રરૂ II ૨૪. ધર્મવરચતુરન્તચક્રવત ધર્મવરવતુરન્તર્ણિમ્ય' પદ વ્યાખ્યાન - ચતુર્ગતિને ઉચ્છેદ કરનારા ધર્મચક્રથી વર્તે છે તે ધમંવયતુરત ચક્રવત્ત', એમ વિરતારથી સ્પષ્ટ વ્યાખ્યા કરે છે– "તથા પુષ્પવરવા જોવટ્ટી” धर्मोऽधिकृत एव, स एष वरं-प्रधान, चतुरन्तहेतुत्वात् चतुरन्तं, चक्रमिव चक्रं तेन वर्तितुं शीलं येषां ते तथाविधाः । इदमत्र हदयम् -१४८ ૩૮ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ લલિત વિસ્તરણ :(૨૪) ધર્મવરવતુરન્તવવત્તબ્ધ: પદ વ્યાખ્યાન २१यथोदितधर्म एव वरं-प्रधानं चक्रवर्तिचक्रापेक्षया लोकबयोपकारित्वेन कपिलादि. प्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया।२४९ २२चत्वारो-गतिविशेषाः नारकतिर्यग्नरामरलक्षणाः तदुच्छेदेन तदन्तहेतुत्वाञ्चतुरन्तं । चतुर्भिर्वाऽन्तो यस्मिस्तच्चतुरन्तं । कैश्चतुर्भिः?-दानशीलतपोभावनाख्यैर्द्धम्मै, अतः प्रक्रमाद्भवान्तोऽभिगृह्यते । १५० ।। १२चक्रमिव चक्रमतिरौद्रमहामिथ्यात्वादिलक्षणभावशत्रुलवनात्, तथा च लूयन्त एवानेन भावशत्रवो मिथ्यात्वादय इति प्रतीतं, दानाद्यभ्यासादाग्रहनिवृत्त्यादिसिद्धेः, महात्मनां स्वानुभवसिद्धमेतत् ।१५१ २७एतेन च वर्तन्ते भगवन्तः तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथातथौचित्येन आसिद्धिप्राप्तः, एवमेव वर्तनादिति । तदेवमेतेन वर्तितुं शीला धर्मवरचतुरन्तचक्रवर्तिनः ॥ २४ ॥३५२ અથ-તથા– ધર્મવરચતુરન્ત ચક્રવર્તીઓને” ધર્મ અધિકૃત જ, તે જ વર-પ્રધાન, ચતુરત હેતુપણા થકી ચતુરા, ચક્ર જેવું ચક, તેથી વર્તવાનું શીલ છે જેનું તે તથાવિધિ. આ અત્ર હૃદય છે—૧૪૮ યાદિત ધર્મ જ વર-પ્રધાન –ચકવરીના ચક્રની અપેક્ષાએ લોકઢયમાં ઉપકારિ પણુ વડે કરીને; અથવા કપિલાદિથી પ્રણીત ધર્મચકની અપેક્ષાએ, ત્રિટિપરિશુદ્ધતા વડે કરીને ૧૪૯ “ચતુર–નારક-તિયચ-નર-અમર લક્ષણ ચાર ગતિવિશે, તેના ઉચ્છદ વડે તેના અcહેતુપણાને લીધે ચતુરત; અથવા ચાર વડે જેમાં અન છે તે ચતુરન્ત. કયા ચાર વડે? દાન, શીલ, તપ, ભાવના આખ્ય ધર્મો વડે અન્ત–પ્રક્રિમથી ભવાન્ત અભિગ્રહાય છે ૨૫૦ રચક જેવું ચક–અતિ રૌદ્ર મહામિથ્યાદિ લક્ષણ ભાવશત્રુઓના ઉચ્છેદનથી; અને તથા પ્રકારે આના વડે મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ ઉદાય જ છે એ પ્રતીત છે – irfસવા–ત્રિકોટિfજતા ઉતારૂ–ત્રણ, આદિ-મધ્ય-અન્ત આદિથી સંવાદ લક્ષણવાળી વા કષછેદ-તાપરૂપ, વોટિમિડ-કેટિઓથી, વિભાગોથી, પરિશુદ્ધ:-પરિશુદ્ધ, નિર્દોષ, જે, તે તથા–તે તથા, તમાલસત્તા–તભાવ તે તત્તા, તા–તે વડે. અને કષઆદિનું લક્ષણ આ છે – Page #402 -------------------------------------------------------------------------- ________________ ચક્રવત્તી ચક્ર વા હતર ધર્મચક્રપેક્ષાએ વર ધ ચક્ર ૨૯૯ દાનાદિના અભ્યાસ થકી આગ્રહનિવૃત્તિ આદિની સિદ્ધિને લીધે મહાત્માઓને આ સ્વાનુભવસિદ્ધ છે. ૧૫૧ ૨૪અને આ વડે કરીને ભગવતા વર્તે છે,—તથાભવ્યત્વના નિયોગ થકી વર્ષોધિલાભથી આરંભી તથા તથા ઔચિત્યથી સિદ્ધિ પ્રાપ્તિ પર્યંત એમ જ વનને લીધે. તેથી એમ એ વડે વર્તવાના શીલવાળા તે ધર્માંધચતુરન્તચક્રવત્તી આ.૧પર ॥ ઇતિ ધર્માં વચતુરન્તચક્રવત્તી ॥ ૨૪ ।। વિવેચન “ ચક્રી ધરમ તીરથ તણેા, તીરથ લ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે....ધરમ પરમ અરનાથને.”......શ્રીઆન‘દઘનજી. 7 તથા—તે પ્રકારે આ ભગવંતા ‘ધ વચતુરન્ત ચક્રવત્તી · છે, એટલા માટે અહીં' ‘ ધર્મવરચાકરન્તચટ્ટી'' એ સૂત્રપદ મૂકયુ. અહીં ધર્મ તે અધિકૃત જ પ્રસ્તુત જ ચારિત્રધમ છે; તે જ વર-પ્રધાન અને ચતુરન્તહેતુપણા થકી ચતુરન્ત, એવું ચક્ર જેવું ચક્ર છે, તેથી વત્તવાનું શીલ ( સ્વભાવ ) છે. જેએનું તે તથાપ્રકારના ( ધમ વરચતુરન્તચક્રવત્તી એ છે. આ અત્રે હૃદય-રહસ્ય-મમ છે— શ્રાવક-સાધુ એ એ ભેદે જે આત્મપરિણામરૂપ ચારિત્રધર્મ કહ્યો, તે જ વર ચતુરન્ત ચક્ર છે, તે વડે વર્તે છે, તે ધવરચતુરન્તચક્રવત્તી છે. “ વાળવાળ, પાવદાળજળ નો ૩ ડિસેો झणझणाईणं, जो उ विही एस धम्मको ॥ १ ॥ बज्झाणुठ्ठा णाणं, जेण न बाहिज्जए तयं नियमा । संभव य परिसुद्ध, सो पुण धम्मंमि छेओन्ति ॥ २ ॥ जीवाइ भाववाओ, बंधाइ पसाहगो इहं तावो । પર્દિ પુરાવો, ધમ્મો ધમ્મત્તળમુવેર્ ॥ ૐ ||” ( અર્થાત્ ) પ્રાણવધ આદિક પાપસ્થાનાના જે પ્રતિષેત્ર અને ધ્યાન–અધ્યયનાદિના જે વિધિ, તે ધર્મના ૩૧ છે. (૧) જે ખાદ્ય અનુષ્ઠાન વડે તે ( વિધિ–નિષેધ ) નિયમથી બાધિત ન થાય અને રિશુદ્ધ સભવે, તે પુનઃ ધ ખાખતમાં છેદ છે. (ર) ધાદિના પ્રસાધક એવા જે વાદિ ભાવવાદ તે તે અહીં તાપ છે.—એએથી સુપરિશુદ્ધ એવા ધમ ધત્વને પામે છે. (૩) આમ્ર નિવૃયાવિષિષેઃ—માત્રહનિવૃત્તિ આદિની સિદ્ધિને લીધે આગ્રહ–મૂઓંસુધિ એ પોંચે છે. તેથી વિહિત એવા દાન-શીલ–તપ-ભાવનાના અભ્યાસપરાયણું પુરુષના જ્ઞાપ્રદય—માગ્રહની -સૂર્ઝાની, નિવૃત્તિ:—નિવૃત્તિ, ઉપરમ, આર્િ—માદિ શબ્દથી યથાસંભવ શેષ દોષની નિવૃત્તિનું ગ્રહણુ છે, તાઃ—તેની, ત્તિà:—સિદ્ધિના ભાવને લીધે, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ લલિત વિસ્તરા : (૨૪) “ધર્મવરવતુરત્તરગ: * પદ વ્યાખ્યાન અત્રે ભગવંતનું આ ધર્મચક “વ પ્રથા” વર એટલે પ્રધાન, ઉત્તમ, ઉત્કૃષ્ટ છે, તે ચક્રવત્તના ચકની અપેક્ષાએ “ જાતિવાસવા વવકારત્વેન” અથવા કપિલાદિથી પ્રણત ધર્મચકની અપેક્ષાએ,–“પિરાતિધર્મચક્રવત્તી ચક ચક્ષયા રિવોદિufશુઢતથા.” ચકવત્તીનું ચક બાહા એવા વા ઇતર ધર્મચક દ્રવ્ય શત્રુઓને ઉચછેદ કરે છે ને કમને બંધ કરી સંસારને અપેક્ષાએ અનુબંધ કરે છે; પણ આ ધર્મચક્રવત્તીનું ધર્મચક તે વર ધર્મચક આન્સર એવા ભાવશત્રુઓને ઉચ્છેદ કરે છે ને કર્મબંધને ક્ષય કરી સંસારને પ્રલય કરે છે. અથવા શકવન્તીનું ચક તેને પિતાને આ લેકમાં ઉપકારી થાય, પણ આ ધર્મચક્રવર્તીનું ધર્મચક તે સર્વ ને ઉભય લેકમાં ઉપકારી થાય એવું છે; આમ ચકવર્તીના ચકની અપેક્ષાએ ભગવંતનું ધર્મચક વર–પ્રધાન છે. તેમજ અન્યદર્શનીઓથી પ્રત ધર્મચકની અપેક્ષાએ પણ એ ઉભયલેકમાં પરમ ઉપકારીપણુએ કરીને વર–પ્રધાન છે. અત્રે કઈ કહેશે–એમ તમે પક્ષતાપથી કહેતા હશે એમ કેમ ન બને? ના, એમ નથી. કારણ કે “અમને વર પ્રત્યે પક્ષપાત નથી ને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી; જેનું - વચન યુક્તિવાળું હોય, તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે, એ અમારા ત્રિકટિ પરિશુદ્ધતા મુદ્રાલેખરૂપ ન્યાયની રીતિને માન્ય કરી અમે અનુસરીએ છીએ. વડે વર ધર્મથક ત્યારે એમ તમે શા કારણે કહો છો? “ ત્રિકિરિશુતા – વિકેટિ–પરિશુદ્ધતા વડે કરીને આદિ, મધ્ય ને અંત એ ત્રિકટિમાં પૂર્વાપર અવિરુદ્ધતારૂપ પરિશુદ્ધતા વડે કરીને, અથવા કષ–છેદ-તાપ એ ત્રિવિધ પરીક્ષારૂપ વિકેટિગત પરિશુદ્ધતા વડે કરીને. અર્થાત્ કઈ પણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના, અત્યંત મધ્યસ્થતાથી પ્રમાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, કેવળ તત્વોષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં અમે જોઈ જોઈ ને જોયું તે ભગવંતપ્રણીત ધર્મ આદિ મધ્ય ને અંત એ ત્રણે કટિમાં, પહેલેથી તે છેલ્લે સુધી, અથથી તે ઇતિ સુધી પૂર્વાપર અવિરુદ્ધ (Consistent) અને સુસંવાદવાળો (Most rational) પ્રતીત થાય છે. પણ અન્યપ્રણીત ધર્મ તે પ્રતીત થતું નથી. તેમ જસેનાની જેમ કષ–છેદ-તાપ એ વિકેટિરૂપ ત્રિવિધ પરીક્ષાથી પણ અમે તત્વની ચકાસણી કરી જોઈ તો તે અગ્નિપરીક્ષામાંથી પણ ભગવપ્રણીત ધર્મ શુદ્ધ સુવર્ણવત્ સમુત્તીર્ણ થાય છે, પણ અન્યપ્રણીત ધર્મ તેમ થતું નથી. આમ બન્ને પ્રકારે વિકેટિ–પરિશુદ્ધતા વડે કરીને અમે પરીક્ષાપ્રધાનપણે કિંડિમ નાદથી ઉદ્ઘેષીએ છીએ કે ભગવંતનું આ ધર્મચક અન્ય અપેક્ષાએ વર છે. મક “gar રે, ૪ g: પિઢાહિg. યુમિત્રાનં ચચ, તw Fાથે: gag: ” શ્રી હરિભસૂરિ. Page #404 -------------------------------------------------------------------------- ________________ ત્રિકટિ પરિશુદ્ધતા વડે વર ધર્મચક કષ-છેદ-તાપ પરીક્ષા ૩૦૧ વારુ, આ કપ-છેદ-તપ-પરીક્ષા તમે કહી, તેનું કંઈક સ્વરૂપ દર્શાવવા કૃપા કરશે? જુઓ આ પ્રકારે—(૧) કણ પરીક્ષા–સોનાને જેમ પ્રથમ તે ઉપર ઉપરથી કટી પત્થર પર કસી જુએ છે, તેમ કેઈ એક ધર્મશાસ્ત્રના કષ-છેદ-તાપ વિધિ-નિષેધ એક ક્ષતને ગોચર અધિકારવાળા છે કે નહિ, તેની પરીક્ષા પરીક્ષા કરવી તે કષ પરીક્ષા છે. દાખલા તરીકે-“પ્રાણવધ આદિક પાપસ્થાને ને જે પ્રતિષેધ અને ધ્યાન–અધ્યયનાદિનો જે વિધિ, તે ધર્મને કષ છે.” (૨) છેદ પરીક્ષા-કદાચ સેનું ઉપર ઉપરથી તે બરાબર હય, પણ અંદરમાં દગો કે સેળભેળ હોય, ઉપરમાં સેનાનો ઢોળ હોય ને અંદર પીત્તળ હોય તે શું ખબર પડે? એટલા માટે એને છેદ (Cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પિલ હોય તે પકડાઈ જાય છે. તેમ આ ધર્મશાસ્ત્રમાં જે વિધિ-નિષેધ બતાવ્યા છે તેને ગ–ક્ષેમ કરે એવી કિયા એની અંદર કહી છે કે કેમ? આ છે પરીક્ષા છે. અર્થાત્ “જે બાહ્ય અનુષ્ઠાન વડે તે વિધિ-નિષેધ નિયમથી બાધિત ન થાય અને પરિશુદ્ધ સંભવે, તે પુનઃ ધર્મ બાબતમાં છેદ છે.” (૩) તાપ પરીક્ષા–કદાચ એનું ઉપરની બને કસોટીમાંથી પાર ઉતરે, તો પણ તેની પરીક્ષા હજુ પૂર્ણ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સેનાની સાથે અણુએ અણુ બીજી ધાતુ (Alloy) ભેળવી દે છે. આની પરીક્ષા સોનાને તપાવવાથી થાય; અગ્નિતાથી સેનું ગાળવામાં આવે, તે તેની મેલાશની--અશુદ્ધિની ખબર પડે. તેમ પરીક્ષક ચેકસી પણ સર્વ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિવડે કરીને ધર્મશાસ્ત્રની તાવણી કરે છે, ધર્મશાસ્ત્રને તાવી જુએ છે, અને તેમાં તાત્પર્યની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિ તે તપાસે છે. આ તાપ પરીક્ષા છે. દાખલા તરિકે-“બંધાદિને પ્રસાધક એ જે જીવાદિ ભાવવાદ તે અહીં તાપ છે.–એમાંથી (કષ–છેદ-તાપથી) સુપરિશુદ્ધ એ ઘર્મ ધર્મત્વને પામે છે.” આમ કષછેદ–તા૫ વડે ધર્મશાસ્ત્રરૂપ સેનાની પરીક્ષા વિચક્ષણ પુરુ કરે છે. અસ્તુ ! અલ પ્રસંગેન ! હવે “ચતુરન્ત” એટલે ? (૧) નારક-તિર્યંચ-મનુષ્ય–દેવ એ ચાર ગતિને ઉછેદ કરવા વડે કરીને ધર્મ એ ચતુને અંત કરે છે, એટલે તત્તદેતુષાર્ તુરતં– આમ ચતુરન્તના હેતુપણાને લીધે તે “ચતુરન્ત” કહેવાય છે. (૨) સુમિત્તો હિંમત ઘતુરન્તઅથવા ચતુર-ચાર વડે જેમાં અન્ત છે તે ચતુરન્ત, અર્થાત્ દાન–શીલતપ–ભાવના એ ચાર ધર્મો વડે જેમાં અંત-ભવાંત છે તે ચતુરન્ત. આવું ચતુરત ધર્મચક તે ચકે જેવું ચક છે. ચક જેમ શત્રુઓના મસ્તક છેદે છે, તેમ આ ધર્મચક અતિ રૌદ્ર મહામિથ્યાત્વાદિ ભાવશત્રુઓનું ઉચ્છેદન” કરે છે, અને આ ધર્મચક વડે મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ ઉદાય જ છે, એ પ્રતીત છે,” લોકોને અનુભવથી સારી પેઠે જાણીતું છે,–“દાનાદિના અભ્યાસથી આગ્રહનિવૃત્તિ આદિની સિદ્ધિને લીધે, અર્થાત્ દાન-શીલ-તપ-ભાવ એ ધર્મના અભ્યાસ થકી આગ્રહ-સૂચ્છ–મમવાદિની નિવૃત્તિ હોય છે, “મહાત્માઓને આ સ્વાનુભવસિદ્ધ છે.” Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ લલિત વિસ્તરા : (૨૪) “ધર્મવરવતુરત્તરવત્તિન્ય પદ વ્યાખ્યાન અને આમ ધર્મરૂ૫ વર ચતુરંત ચક્ર વડે કરીને ભગવતો વ છે,–“તથાભવ્યત્વના નિયોગ થકી વર બેધિ લાભથી આરંભી તથા તથા ઔચિત્યથી સિદ્ધિ પ્રાપ્તિ પર્યંત એમ જ વર્તનને લીધે.” અર્થાત્ તથાભવ્યત્વ એટલે ભગવંતનું સહજ સ્વભાવભૂત તથા પ્રકારનું યોગ્યત્વ જ એવું છે કે, તેના નિયોગ થકી આત્માના વિકાસ ક્રમે વર બેધિની (ઉત્તમ સમ્યક્ત્વ) પ્રાપ્તિ થાય ત્યારથી માંડીને સિદ્ધિ પ્રાપ્તિ થાય ત્યાંસુધી ભગવંતનું તેવા તેવા પ્રકારે ઉચિતપણે એમ જ વર્તન હેાય છે. તેથી એમ એ ધર્મવરચતુરંત ચક્ર વડે વર્તવાનું શીલ-સ્વભાવભૂત આચરણ છે જેઓનું તે ધર્મવરચતુરન્તચક્રવર્તીએ. “ધર્મ પ્રાગભાવતા સકળ ગુણ શુદ્ધતા, ભેગ્યતા કતૃતા રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્વ ચિતન્યતા, વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા... ધર્મ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવે ભાવિયે.” શ્રીદેવચંદ્રજી | ત ષવરવતુરત્તવત્રવત્તિન: II ર૪ . એમ બીજા જીવોને વિશેષ કરીને ઉપયોગી-ઉપકારી એવા ધર્મદપણું આદિ પ્રકારથી સ્વૈતવ્યસંપદની જ વિશેષથી ઉપયોગસંપદ કહી, એમ ઉપસંહરે છે– २५एवं धर्मदत्व-धर्मदेशकत्व-धर्मनायकत्व-धर्मसारथित्व-धर्मवरचतुरन्तचक्रवतित्वैविशेषोपयोगसिद्धेः स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पद् इति ॥ ६ ॥५३ ૨૫અર્થ એમ ધર્મ, ધર્મદશકત્વ, ધનાયક, ઘસારથિ, અને ધર્મવરચતુરન્તચક્રવત્તિત્વ વડે વિશેષ ઉપયોગની સિદ્ધિ થકી તેતવ્યસંપદની જ વિશેષથી ઉપગસં૫૬ (કહી).૧૫૩ વિવેચન નિશિ દિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂરે રે... મુનિસુવ્રત જિન વંદતાં અતિ ઉલ્લસિત તન મન થાય છે.”—શ્રી યશોવિજયજી. એમ ઉક્ત પ્રકારે આ ભગવંતે ધર્મદ, ધર્મદેશક, ધમનાયક, ધર્મસારથિ અને ધર્મવરચતુરન્તચક્રવર્તે છે; એટલે ધર્મદપણાથી, ધર્મદેશકપણાથી, ધર્મનાયકપણથી, ધર્મ સારથિપણુથી અને ધર્મવરચતુરન્તચક્રવત્તિપણુથી આ ભગવંતે બીજા અને વિશેષે કરીને ઉપયોગી–ઉપકારી થઈ પડે છે એટલે આમ એ પંચ સૂત્રમાં દાખવેલ પાંચે પ્રકારથી વિશેષ ઉપગની સિદ્ધિ થકી તેતવ્યસંપદુની જ વિશેષથી ઉપગસંપદુ કહી. ॥ इति स्तोतव्यसंपद एव विशेषेणोपयोगसम्पद ॥ ६ ॥ Page #406 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ અધિકાર સ્તોતવ્યસંપદ્ગી સકારણા સ્વરૂપસંપ રપ. અપ્રતિતવરજ્ઞાનદર્શનધર પતિતવરાનનધરખ્ય પદ વ્યાખ્યાન આ પદનું પ્રયોજન : પ્રતિહત-વરજ્ઞાનદર્શનધર-વાદીને નિરાસ – एते च कैश्चिदिष्टतत्त्वदर्शनवादिभिर्बो बभेदैरन्यत्र प्रतिहतवरज्ञानदर्शनधरा एवेष्यन्ते “તરષ્ટિ તુ જતુ તિ વચના, gafrઉત્તીર્ષss_ ‘ગતિદતવજ્ઞાન નાખ્યઃ” અર્થ:–અને એએ—કેઈથી-ઇષ્ટતત્ત્વદર્શનવાદી બૌદ્ધભેદોથી અન્યત્ર પ્રતિહતવરફાનદાનધર જ માનવામાં આવે છે, “ઇષ્ટ તત્ત્વ ભલે દેખો' એ વચનથી, એની નિરાકરણછાથી કહ્યું કે અપ્રતિહતવજ્ઞાનદર્શનધરેને ” વિવેચન “સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવળનાણ પહાણ તિણે કેવળનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે.... જિર્ણોદા! તેરા નામથી મન ભીને.” શ્રી દેવચંદ્રજી અને આવા ઉક્ત ગુણવિશેષણસંપન્ન આ અહંત ભગવંતે વળી કેઈથી– ઈષ્ટતત્ત્વદર્શનવાદી બૌદ્ધભેદેથી અન્યત્ર પ્રતિતતવરજ્ઞાનદર્શનધર જ માનવામાં આવે છે, rfસT:-તરવમિદં તુ જરાકુ-ઈષ્ટ તત્ત્વ જ ભલે દેખે. " सर्व पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥" –એમ સંપૂર્ણ બ્રેક પાઠ છે. (અર્થાત) સર્વ દે વા મ દેખે, પણ ઈષ્ટ તત્વ જ ભલે દેખે. જે દૂરદર્શી તે પ્રમાણુ હોય, તે ચાલે આ આપણે ગીધને ઉપાસીએ ! Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ લલિત વિસ્તરે: ર૫) “કતિતત્વજ્ઞાનનમ્પ:' પદ વ્યાખ્યાન એના નિરાકરણ “સાતિદૂતવજ્ઞાનનધરેઝ: ” “અપ્રતિહતવર જ્ઞાનદર્શનને એ સૂત્ર મૂક્યું. ઈષ્ટ-પ્રજનભૂત તત્વનું દર્શન જ કામનું છે એમ જે વદે છે એવા આ ઈષ્ટતત્વદર્શનવાદીઓનું વચન છે કે સર્વ દેખો વા મ દેખે, પણ ઈષ્ટ તત્વ જ ભલે દેખો. અને જે દૂરદશી–દૂર દેખનાર પ્રમાણ છે એમ માનતા હે, તે ચાલે આપણે ગીધને ઉપાસીએ!” કારણ કે તે ગીધ પણ દૂરદશી છે, દૂર-લાંબે સુધી દેખી શકે છે! આમ તેઓ સર્વરવાદીના ઉપહાસમાં કહે છે, તેનું નિરસન કરવા માટે અને આ અપ્રતિકતવરજ્ઞાનદર્શનધર” એ પદ કહ્યું છે. સર્વજ્ઞાનદર્શન સ્વભાવપણું સત નિરાવરણ પણ કરીને અપ્રતિતતવરજ્ઞાનદર્શનધરા એમ વ્યાખ્યા "પ્રતિદ–સર્વત્રાપ્રતિસ્ટિસે સાત્વિ -પ્રધાને જ્ઞાન- વિજ્ઞાનन्यावबोधरूपे धारयन्तीति समासः, सर्वज्ञानदर्शनस्वभावत्वे निरावरणत्वेन, अन्यथा तत्त्वायोगात् । १५५ *અર્થ–પ્રતિ-અપ્રતિહત–સર્વત્ર અપ્રતિખલિત –ાયિકપણાને લીધે, વસે– વર--પ્રધાન, એવા જ્ઞાન –શાન દર્શન–વિશેષ સામાન્ય અવબોધરૂપ, ધરતીતિ– ધારે છે એ એમ સમાસ છે, તે ( અપ્રતિહવાનદશનધર) –સર્વાન-દર્શનસ્વભાવપણું સતે નિરાવરપણુએ કરીને,-અન્યથા તત્ત્વને અાગ છે, માટે.૫૫ વિવેચન કેવલ કેવલ જ્ઞાનમહોદધિ હોઇ, કેવલ દંશણ બુદ્ધ; વીરજ વીરજ અનંત સ્વભાવને હેઇ, ચારિત્ર ક્ષાયિક શુદ્ધ...નમિપ્રભ.” 1 શ્રી દેવચંદ્રજી અપ્રતિહત એટલે ક્ષાયિકપણાએ કરીને સર્વત્ર અપ્રતિખલિત વર-પ્રધાન વિશેષસામાન્ય અવબોધરૂપ જ્ઞાન-દર્શન જેઓ ધારે છે તે અપ્રતિતતવરજ્ઞાનદર્શનધરે. અને એવા અપ્રતિતતવજ્ઞાનદર્શનધરે “સર્વાનનીમ ' સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણું સતે “નાદાન' નિરાવરણપણાએ કરીને હોય છે. અર્થાત્ પ્રથમ તે rfજા–સર્વજ્ઞાન ઇત્યાદિ સર્વજ્ઞાનનામા – જ્ઞાનદર્શન સ્વભાવપણું સતે, યાન્તર અભિપ્રાયથી સાર્વદિક સર્વજ્ઞસવંદસ્વિરૂપ સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણું સતે, ઉનાવા ર—ધાતિક્ષયથી નિરાવરપણાએ કરીને, અપ્રતિહતવરનાનદર્શનધર ભગવત છે. વ્યતિરેક કહ્યોઅન્યથા–ઉક્ત પ્રકારના વ્યતિરેકે, તવા -તત્ત્વના અાગને લીધે, પ્રતિકતજ્ઞાનદર્શનધરત્વના અયોગને લીધે. કારણકે નિરાવરણ પણ ધર્માસ્તિકાયાદિ ઉક્તરૂપ વિકલ ( સર્વજ્ઞાદિસ્વભાવરહિત ) હોઈ, વા એકેન્દ્રિયાદિ ઉક્ત રૂપના યોગે પણ અનિરાવરણ હોઈ પ્રકત સૂત્રના અર્થભાગી નથી. Page #408 -------------------------------------------------------------------------- ________________ સ`જ્ઞાનદર્શીન સ્વભાવપણુ' અને નિરાવરણપણું ૩૦૫ મૂળ હેતુભૂત સ જ્ઞ-સશિ પણારૂપ સર્વ જ્ઞાન-દર્શન સ્વભાવપણું સતે નિરાવરણપણાએ કરીને આ ભગવંતા અપ્રતિહતવરજ્ઞાનદનધરો છે. આમ અપ્રતિહત–વરજ્ઞાનન્દે નધરપણાના સાધનમાં એ હેતુ દર્શાવ્યા— અને નિરાવર્ણપણું (૧) સÖજ્ઞાનદર્શન સ્વભાવપણુ, (૨) અને તે સતે નિરાવરણપણું, – અન્યથા તત્ત્વના અયેાગ છે માટે,’ અન્યથા તત્ત્વયોગત, એમ ન હાય તા તત્ત્વને—અપ્રતિહતવરજ્ઞાનદર્શ નધરત્નના અાગ--અઘટમાનપણું છે માટે. સર્વ જ્ઞાનદર્શીન સ્વભાવપણુ’ કારણ કે ધર્માસ્તિકાયાદ્રિ નિરાવરણ છે છતાં તેમાં સર્વજ્ઞ-સદશિ સ્વભાવ જ છે નહિ, એટલે તેને અપ્રતિહત--વરજ્ઞાનદનધરપણું ઘટતું નથી; અને એકેન્દ્રિયાદિમાં સત્તાથી સČજ્ઞ-સદશિ સ્વભાવ છે, છતાં અનિરાવરણ છે, એટલે તેને પણ તે અપ્રતિહતવરજ્ઞાનદનધરપણું ઘટતું નથી. માટે અપ્રતિહત–વરજ્ઞાનદનધરપણાના સાધનમાં ઉક્ત બન્ને હેતુ–સ જ્ઞાનદર્શી નસ્વભાવપણું અને તેના સદ્ભાવે નિરાવરણપણું એ બન્ને અનિવાર્ય પણે આવશ્યક છે. સામાન્યથી સર્વ અવભેાધની સિદ્ધિ આદિ યુક્તિથી સર્વજ્ઞવભાવપણુ` સિદ્ધ કરે છે— सर्वज्ञस्वभावत्वं च सामान्येन सर्वावबोधसिद्धेः, विशेषाणामपि ज्ञेयत्वेन ज्ञानगम्यत्वात् । न चैते साक्षात्कारमन्तरेण गम्यन्ते, सामान्यरूपानतिक्रमात्।' .१५६ ૐઅ અને સ`જ્ઞસ્વભાવપણું સામાન્યથી સર્વ અવષેધતી સિદ્ધિને લીધે છે,-- વિશેષાનું પણ રોયપણાએ કરીને જ્ઞાનગમ્યપણું છે, માટે; અને આ (વિશેષા) સાક્ષાત્કાર શિવાય ગમ્ય થતા નથી,——સામાન્ય રૂપના અતિક્રમ છે, માટે ૧૫૬ વિવેચન “ઇમ કેવળ દન નાણ, સામાન્ય વિશેષના ભાણ; દ્વિગુણુ આતમ શ્રદ્ધાએ ચરણાર્દિક તસુ વ્યવસાયે. ....સુહુ'કર ભવ્ય એ જિન ગાવા, જિમ પૂરણ પઢવી પાવા.”—શ્રી દેવચંદ્રજી હવે પ્રથમ તા સજ્ઞાનદર્શન સ્વભાવપારૂપ જે હેતુવિશેષણ કહ્યું તે કેવી રીતે ઘટે છે, તે સિદ્ધ કરે છે.. સજ્ઞસ્વભાવપણું, સામાન્યથી સર્વ અવધની સિદ્ધિને પર્વજ્ઞા—હેતુવિશેષણની સિદ્ધિ અર્થે કહ્યું-સર્વજ્ઞસમાવiચ—અને હેતુવિશેષણતાથી ઉપન્યસ્ત એવું સર્વજ્ઞસ્વભાવપણું, સામાન્યેન—મહાસામાન્ય નામના સત્તાલક્ષણ સામાન્યથી સર્વોત્રયોતિન્દ્રે:——સના અવશેષની સિદ્ધિને લીધે; સĪાં—સની, ધર્માસ્તિકાય આદિ નૈયાની અથવોધનિ≠:—વષેાધસિદ્ધિને લીધે, પરિચ્છેદ સદ્ભાવને લીધે,—જ્ઞેય વસ્તુના પ્રતિબિંબસ ક્રમવાળા જ્ઞાનનું તા તદાકારપણું માનવામાં આવતાં અનેક દેખના પ્રસંગધી,—માપ્તિની અનુપપત્તિને લીધે, ધર્માસ્તિકાયાદિમાં અમૂર્ત પણાએ કરીને આાકારના અભાવે પ્રતિબિંબના યેાગને લીધે, તેના ( પ્રતિબિંબતા ) મૂત્તધર્મ ૩૯ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ લલિત વિરતારા : (૨૫) “અતિતવજ્ઞાનg: ' પદ વ્યાખ્યાન લીધે છે સાદામાલ્વ સામાન્ય વાષત્તિ:' સામાન્યથી સર્વજ્ઞસ્વભાવપણું જે કહ્યું તે સામાન્યથી—સત્તારૂપ મહાસામાન્યથી સર્વઅવધની ધર્માસ્તિકાયાદિ સર્વ સેના અવધની-જાણપણાની સિદ્ધિને લીધે છે. સિદ્ધિ અર્થાત્ સર્વ વસ્તુ છે તે સસ્વરૂપ-અસ્તિત્વસ્વરૂપ–સત્તાસ્વરૂપ છે, અને સર્વ વસ્તુમાં વ્યાપક એવી તે સત્તા એકસ્વરૂપ હેવાથી મહાસામાન્ય કહેવાય છે. એટલે સતરૂપ સત્તાનું ગ્રહણ કર્યું, એટલે મહાસામાન્યરૂપ પણને લીધે, તથા તતપ્રતિબદ્ધ વસ્તુસંક્રમના અભાવે અભાવને લીધે. (દા. ત.) અંગાવદનના છાયાઆણના સંક્રમ શિવાય આદર્શ માં (અરીસામાં) તેના પ્રતિબિંબને સંભવ છે નહિં, વો જલમાં ચંદ્રબિંબના (પ્રતિબિંબને સંભવ છે નહિં) –અન્યથા અતિપ્રસંગને લીધે. પરમ મુનિઓએ (શ્રીભદ્રબાહુસ્વામી) કહ્યું છે કે "सामा तु दिया छाया अभासुरगया निसंतु कालाभा। सच्चेव भासुरगया सदेहवण्णा मुणेयव्वा ॥१॥ जे आयरसस्संतो देहावयवा हवंति संकेता। तेसिं तत्थुवलद्वी पगासजोगा न इयरेसिं ॥२॥" ( અર્થાત) દિવસે શ્યામ એવી અભાસ્વરગત છાયા નિશાએ તે કાલાભા (કાળી આભાવાળી) હોય છે, અને તે જ ભાસ્વરગતા છાયા સ્વદેહવણું જાણવી (૧). આદર્શની અંદરમાં જ દેહાવો સંક્રાંત હેાય છે, તેઓની ત્યાં પ્રકાશયોગે ઉપલબ્ધિ હોય છે –ઇતરની નહિં. (૨). અને ચિત્ર, આસ્તરણ આદિ અનેક વસ્તુના ગ્રહણવસરે એકત્ર અનેક પ્રતિબિંબ ઉદયના અસંભવને લીધે, વા સંભવ સતે પ્રતિબિંબના સાંકની ઉપપત્તિને લીધે, તે અનુસારે પરસ્પર સંકીર્ણ વસ્તુની પ્રતિપત્તિના પ્રસંગને લીધે, એક પણું ઘટાદિ સરૂપ પરિચ્છિન્ન થયે તદ્દરૂપના અનતિક્રમને લીધે, શુદ્ધ સંગ્રહ નયના અભિપ્રાયથી સર્વસત્તા પરિડેદ સિદ્ધ થાય છે. શંકાસત્તામાત્રના પરિચ્છેદે પણ વિશેષોના અનવબોધને લીધે સર્વ અવધસિદ્ધિ શી રીતે ? એમ આશંકીને કહ્યું–વિશેષનgિ-વિશેષના પણ, નહિં કે કેવલ સામાન્યના, વન–યપણું વડે કરીને, જ્ઞાનવિષયપણાએ કરીને, નિત્યાત-નેર–અવબોધરૂપ જ્ઞાનથી અવધનીય રૂષપણાને લીધે. જે એમ છે કે તેથી શું? તે માટે કહ્યું – જન્ન જ, તે–આ. વિશેષ, સાક્ષાત્કા–સાક્ષાત્કાર, દર્શને પગ, અન્ત–વિના, તેના વડે અસાક્ષાત કૃત એમ અર્થ છે, વાસ્થત્તે—જાણવામાં આવતા. કેવી રીતે ? તે માટે કહ્યુંસામાન્યતનતિમા–સામાન્ય રૂપના અતિક્રમને લીધે. કારણકે સામાન્ય રૂ૫ના અતિક્રમે તે અસપતાથી ખરવિષાણુદિવત વિશેષો અસંત જ હોય. આ કહેવાનું થયું–દર્શને પગથી સામાન્યમાત્ર અવબોધે પણ તસ્વરૂપના અનતિક્રમથી સંગ્રહનયના અભિપ્રાયે વિશેષોના પણ ગ્રહણને લીધે છાસ્થ પણ સર્વદા સર્વજ્ઞસ્વભાવી હોય; (અને) ઘાર્તિકર્મક્ષયે તે સર્વનયસંમતિથી નિરુપચરિત જ સર્વજ્ઞસ્વભાવતા હોય–જ્ઞાનક્રિયાના ગપની જ મોક્ષમાર્ગના છે, માટે. સર્વદર્શનસ્વભાવતા તો સામાન્ય અવબોધ થકી જ સિદ્ધ છે, એટલા માટે તેની સિદ્ધિ અર્થે ન કર્યો નથી. Page #410 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી સર્વ અવમેાધની સિદ્ધિ : જ્ઞાનમાં જ્ઞેયપ્રતિબિંબનો નિષેધ ૩૦૭ સત્તામાં અંતર્ભાવથી સર્વ વસ્તુનું ગ્રહણ આવી ગયું. દાખલા તરીકે—જેમ ‘ જગત્’ કહેતાં અસખ્ય દેશ—ગ્રામ-નગર આદિ યુક્ત આખું વિશ્વ આવી જાય છે તેમ; અથવા ‘નગર' કહેતાં હજારે! ઘરેથી વસેલું આખું શહેર આવી જાય તેમ. આમ સત્તારૂપ સામાન્યથી સ જ્ઞેય પદાર્થના અવઞધની-પરિચ્છેદની સિદ્ધિ થાય છે. અત્રે કઈ કહેશે—ભલે એમ સામાન્યથી સર્વ જ્ઞેયના જાણપણાની સિદ્ધિ હા, પરંતુ આ જાણપણું તેા જ્ઞેયનું પ્રતિષ્ઠિ'ખ જ્ઞાનમાં પડવાથી જ્ઞાનના ોયાકારપણાને લીધે સિદ્ધ થાય છે; તેા તેમ કહેવું યુક્ત નથી, કારણ કે તેવા પ્રકારના પ્રતિબિંબ થકી જ્ઞાનનું જ્ઞેયાકારપણું માનવામાં અનેક દોષના પ્રસંગ આવે છે ને ઉક્ત હેતુની વ્યાપ્તિ ઘટતી નથી. જુએ, આ પ્રકારેઃ(૧) ધર્માસ્તિકાયાદિનું અમૂ પણું છે એટલે આકારના અભાવે તેનુ પ્રતિબિંબ ઘટતું નથી, કારણ કે પ્રતિબિંખ છે તે મૂત્તના ધર્મ છે, એટલે મૂર્તનુ જ પ્રતિબિંબ પડી શકે, અમૂર્ત નહિ. તેમ જ—તે મૂત્ત ધર્મ સાથે જોડાયેલી વસ્તુને સક્રમ ન હેાય, તેા પ્રતિબિંબ પણ ન હોય. દા. ત. સ્ત્રીના મુખની છાયાના અણુના અરીસામાં સંક્રમ ન હોય, તેા તેના પ્રતિબિંબના સંભવ હાય નહિ; અથવા ચંદ્રના આતપને—પ્રકાશઅણુને જલમાં સંક્રમ ન હોય, તે જલમાં ચંદ્રપ્રતિબિંબના સંભવ હોય નહિ. એમ ન હેાય એટલે કે અણુસક્રમ વિના જો પ્રતિબિંબ પડતું હોય, તે અતિપ્રસંગના દોષ આવે. આ અંગે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણુ કહ્યું છે કે...( જીએ—પંજિકામાં ટાંકેલી ગાથા) “ અલાસ્વર-અપ્રકાશમાન વસ્તુગત છાયા દિવસે શ્યામ હાય છે, તે રાત્રે કાળી આભાવાળી હોય છે; અને લાસ્વરગત (પ્રકાશમાન વસ્તુગત ) તે જ છાયા સ્વદેહવણી` જાણવી. આદર્શની ( અરીસાની ) અંદર દેહાવયવો જે સ’કાન્ત હોય છે, તેની ત્યાં ઉપલબ્ધ પ્રકાશયાગ થકી હોય છે,—— અંતરની નહિં. (૨) ચિત્ર, ચૈત્રજી વગેરે અનેક વસ્તુનું ગ્રહણ થાય ત્યારે એક સ્થળે અનેક પ્રતિષ્ઠિ મના ગ્ર ુના અસભવ હોય. (૩) અથવા સંભવ હોય તે પ્રતિષિખનુ સાંક-ભેળસેળપણું ( ખીચડા ) થઈ જશે, એટલે તે અનુસાર પરસ્પર સંકીણુ સેળભેળ વસ્તુની પ્રતિપત્તિના–ગ્રહણના પ્રસંગ આવશે. આમ જ્ઞાનમાં જ્ઞેયનુ પ્રાતબિંબ પડે છે એમ માનવામાં અનેક દોષના પ્રસંગ આવે છે. જ્ઞાનમાં જ્ઞેય પ્રતિબિંબના નિષેધ “ જ્ઞેય જ્ઞાન શું નવિ મિલે રે....લાલ. જ્ઞાન ન જાએ તૐ; પ્રાપ્ત અપ્રાપ્ત અમેયને ૨ લાલ. જાણા જે જિમ જથ્થરે.” શ્રી દેવચ`દ્રજી, એટલે સામાન્ય અવમેધે પણ એક પણ ઘદિ સરૂપ જાણવામાં આવ્યે, સ વસ્તુ તે રૂપના અતિક્રમ-ઉલ્લંઘન નહિ કરતી હાવાથી સતરૂપ હોઈ તે સર્વનું જાણુપણું હાય છે. આમ મહાસામાન્યગ્રાહક શુદ્ધ સ’ગ્રહનયના અભિપ્રાય પ્રમાણે એક સત્ જાણ્યે સત્તાનુ જાણુપણુ સિદ્ધ થાય છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૨૫) ‘પ્રતિ-તત્ત્વજ્ઞાનીનબૅરેક્ષ્યઃ ' પદ્મ વ્યાખ્યાન વિશેષે અત્રે શંકા થવી સંભવે છે કે–સત્તા માત્રનુ' જાણપણુ` સતે વિશેષાના અનવાધપણાને અજાણપણાને લીધે સવ જાણુપણાની સિદ્ધિ શી રીતે ? તેના સમાધાનાથે` કહ્યું— પણ શેયપણાએ કરીને જ્ઞાનગમ્યપણું છે માટે, -- વિરોપાળાપિ ઇંચઘેન જ્ઞાનમયવાત ' અર્થાત્ જ્ઞેય એટલે જ્ઞાનથી જણાવા ચેગ્ય વિષય, તે સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે; આમ સામાન્યનું જ નહિ, પણ વિશેષનુ પણ ોયપણું જ્ઞાનવિષયપણું છે, એટલે તે વિશેષેનુ' પણ જ્ઞાનગમ્યપણુ છે, જાણપણારૂપ જ્ઞાનથી જણાવાપણ છે. ‘અને સાક્ષાત્કાર વિના આ ( વિશેષ ) ગમ્ય થતા નથી,'—ન ચૈતે સાક્ષાત્કારમન્તરે ગમ્યન્તે;” આ વિશેષ છે તે સાક્ષાત્કાર વિના —સાક્ષાત્ એવા દર્શનાપયેાગ વિના જાણવામાં આવતા નથી; અર્થાત્ દનાપયાગ વડે સાક્ષાત્ નહિ' કરાયેલા એવા વિશેષે જાણવામાં આવતા નથી. પ્રથમ દર્શનથી સાક્ષાત્કાર થવાથી સામાન્ય જાણે, પછી જ્ઞાનથી વિશેષ જાણે. ૩૦૮ વિશેષા પણ શેય હોઈ જ્ઞાનગમ્ય સબંધ આમ શાથી ? ‘સામાન્ય રૂપના અનતિક્રમ છે માટે, सामान्यरूपानतिक्रमात् '; અર્થાત્ વિશેષો પણ સામાન્ય રૂપના અતિક્રમ-ઉલ્લંઘન કરતા નથી, કારણ કે સામાન્ય હાઈ ને વિશેષ છે. મૂળ જો સામાન્ય હેાય તેા તેના આ વિશેષ એવા પ્રયાગ સંભવે છે. ‘ જગત્’ એમ સામાન્ય વસ્તુ કહી તેા પછી તદ્દન્તગત દેશ–ગ્રામ-નગરાદિ વિશેષ સભવે છે; પણ મૂળ સામાન્યરૂપ જગત્ જ ન હેાય, તે તે તે વિશેષ પણ સંભવતા નથી. ૮ મૂત્યું નાસ્તિ હતો જ્ઞાવા' એ ન્યાયે ‘બગીચા' એમ સામાન્યપણે કહ્યું, તેમાં આ આ ઝાડ છે એમ વિશેષથી કહેવાય છે, પણ તે વિશેષરૂપ ઝાડ બગીચારૂપ સામાન્યને તે છેડીને છે નહિં, એટલે તેનેામગીચારૂપ સામાન્યને અતિક્રમ કરતા નથી. અથવા આ ઝાડ છે. એમ સામાન્યપણે દીઠુ, દર્શન કર્યું, પછી આ તો આંબાનું ઝાડ છે. એમ વિશેષપણે જાણ્યું, જ્ઞાન થયું; તેમાં આંખ એમ વિશેષ કહ્યાથી તે કાંઈ સામાન્યરૂપ-ઝાડ મટી જતું નથી, ઝાડપાના અતિક્રમ કરતું નથી. કારણ કે સત્તારૂપ સામાન્યને જે અતિક્રમ હાય, અર્થાત્ સત્તા જ જો ન હોય, તે અસદ્પપણાથી ખરવષાણુાદિવત્ વિશેષો પણ અસત્ જ હાય, હાય જ નહિ. મૂળ ગધેડાના શીંગડા જ જ્યાં નથી, ત્યાં પછી એ શીગડા લાંમા કે ટૂંકા છે, સીધા કે વાંકા છે ઇત્યાદિ વિશેષના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. સામાન્ય-વિશેષના અવિનાભાવિ માટે દર્શને પયાગથી સામાન્ય માત્રના અાધે પણુ, તત્સ્વરૂપના અનતિક્રમથી સબહુનયના અભિપ્રાયે વિશેષોનુ પણ ગ્રહણ હાય છે; એટલે એ નયની અપેક્ષાએ છદ્મસ્થ પણ સત્તાથી સદા સજ્ઞસ્વભાવી હાય છે; અને ઘાતિકમના ક્ષય થયે તા પંજિકાકારે કહ્યું છે તેમ સનયસ’મતિથી નિરુપ ચરિત જ સજ્ઞસ્વભાવતા હાય, કારણ કે જ્ઞાન—ક્રિયાના યુગપત્ પણાની જ માક્ષમાગતા છે માટે.' આમ સજ્ઞાનસ્વભાવતા સિદ્ધ આત્માના સર્વ જ્ઞાનદૂ નસ્વભાવ Page #412 -------------------------------------------------------------------------- ________________ વિશે પણ સેવ-જ્ઞાનગમ્ય : સામાન્ય-વિશેષને અવિનાભાવિ સંબંધ ૩૦૯ થઈ અને સર્વદર્શનસ્વભાવતા તે સામાન્ય અવધ થકી સિદ્ધ જ છે, એટલે તેની સિદ્ધ કરવાની જરૂર રહી નથી. એટલે આમ આત્માનું * સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણું સિદ્ધ થયું. આવરણક્ષયે નિરાવરપણું અને ત્યારે સર્વજ્ઞાન સ્વભાવનું પ્રગટપણે સિદ્ધ કરે છે– निरावरणत्वं चावरणक्षयात् । क्षयश्च प्रतिपक्षसेवनया, तत्तानवोपलब्धेः । तत्क्षये च सर्वज्ञानं, तत्स्वभावत्वेन । દફતે ચાવદરનામુલ્ય જ્ઞાનાતા:, = વાક્ય શ્ચિવિષય તિ સ્વાર્થીनतिलङ्घनमेव ।२५७ “અર્થ—અને નિરાવરણપણું આવરણક્ષય થકી છે; અને ક્ષય પ્રતિપક્ષસેવનાથી છે,–તેના તાનવની ઉપલબ્ધિને લીધે. અને તેના ક્ષયે સર્વ જ્ઞાન છે,–તસ્વભાવપણુએ કરીને. અને આવરણહાનિથી સમુથ જ્ઞાનાતિશય દેખાય છે અને આને (જ્ઞાનાતિશયો) કઈ અવિષય નથી, એમ સ્વાર્થ અનતિલંઘન જ છે.૧૫૭ વિવેચન “તુમ પ્રભુ જાણંગ રીતિ, સરવ જગ દેખતા, નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા; પર પરિણતિ અદ્વેષપણે ઉવેખતા, ભાગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતા. દીઠે સુવિધિ જિણંદ સમાધિરસ ભર્યો હે લાલ.” શ્રી દેવચંદ્રજી આમ સર્વજ્ઞાન-દર્શન સ્વભાવપણારૂપ હેતુવિશેષણની સિદ્ધિ કહી દેખાડી હવે તેના નિરાવરણપણારૂપ વિશેષ્ય હેતુની સિદ્ધિ કહે છે—“નિરાવરā ચાવાક્ષાત'. gfRT –આમ વિશેષણની સિદ્ધિ કહી દેખાડી વિશેષ્યની સિદ્ધિ અર્થે કહે છે –નિરાવનાર ૪-અને પૂર્વે હતુઓથી ઉપન્યસ્ત નિરાવરણપણું, સાવરક્ષયાત-માઘરાહ્ય આવરણના, જ્ઞાનાવરણદિના, ક્ષયત-ક્ષય થકી, નિમૅલ પ્રલય થકી. વારુ, જીવથી અવિભાગીભૂત આવરણને ક્ષય જ દુરુપપદ (ઘટાવો દુષ્કર ) છે એમ આશંકીને કહ્યું–ક્ષય–અને ઉક્તરૂપ ક્ષય, પ્રતિપક્ષRવનચા–મિથ્યાદર્શનાદિ સામાન્ય બંધહેતુઓના અને જ્ઞાનપ્રત્યનીક-અંતરાય-ઉપવાત આદિ વિશેષ હેતુઓના પ્રતિપક્ષઘપ્રતિપક્ષની, વિરેાધીની-સમ્યગદર્શનાદિની અને જ્ઞાબહુમાનાદિની, તેના સેવનથી, અભ્યાસથી. * “आदा णाणपमाणं गाणं णेयप्पमाणमुद्दिठं । સ્ત્રોત્રો તા Ti તુ રડવા ” ઇત્યાદિ. મહર્ષિ શ્રીકુંદકુંદાચાર્યજીપ્રણીત શ્રી પ્રવચનસાર, અર્થાત–આત્મા જ્ઞાનપ્રમાણ છે, જ્ઞાન પ્રમાણ છે; ય લેકાલેક છે, તેથી જ્ઞાન સર્વાગત છે. આ અંગે વિશેષ જ્ઞાનપ્રકાશના અર્થીએ પ્રવચનસારને જ્ઞાન અધિકાર અને તે પરની મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની અનન્ય અભુત અલૌકિક ટીકાનું અવલોકન કરવું. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ લલિત વિસ્તરા : (૨) “તિવ્રતવરજ્ઞાનરનષ: પદ વ્યાખ્યાન અને નિરાવરણપણું આવરણક્ષય થકી છે. પૂર્વે હેતુપણે જે કહ્યું આવરણક્ષય થકી હતું તે નિરાવરણપણું આવરણના–જ્ઞાનાવરણદિના ક્ષયથી–નિર્મલ નિરાવરણપણાની નાશથી હોય છે. અત્રે શંકા થવી સંભવે છે કે–જીવથી અવિભાગીભૂત-જૂદા ન પાડી શકાય એવા આવરણને ક્ષય જ ઘટ મુશ્કેલ છે. તેના નિવારણાર્થે કહ્યું–લશ્ચ તિઘરેવના – અને ક્ષય પ્રતિપક્ષસેવનાથી છે, અર્થાત્ મિથ્યાદર્શનાદિ સામાન્ય બંધહેતુઓના અને જ્ઞાનપ્રત્યનીક-અંતરાય-ઉપઘાત આદિ વિશેષ હેતુઓના પ્રતિપક્ષની—વિરોધી ભાવની સેવનથી, એટલે કે સમ્યગદર્શનાદિની અને જ્ઞાનબહુમાનાદિની સેવનાથી-અભ્યાસથી ઉક્તરૂપ ક્ષય હોય છે. અત્રે પંજિકાકારે દર્શાવ્યું છે તેમ પ્રયોગ આ પ્રકારે–“જે જેના કારણ સાથે વિરુદ્ધ હોય, તે તેથી વિરુધ્ધમાનના સેવને ક્ષય પામે છે. જેમકે– મહર્ષ (રોમાંચ), ' અને પ્રયોગ–જે જેના કારણ સાથે વિરુદ્ધ હોય છે, તે તેનાથી વિરુધ્ધમાનના (વિરોધ પામનારના). સેવને ક્ષય પામે છે. જેમ—મેદgષાદિના (મચિ આદિના) કારણરૂપ શીતથી વિધ્યમાન અગ્નિના આસેવને મેદgષણાદિ વિકાર. અને આવરણ હેતુરૂપ મિથ્યાત્વદર્શનાદિ સાથે સમ્પનાદિ ગુણલાપ વિરુદ્ધ હેય છે, એમ રવિદ્રોપશ્વિ –કારણવિરુદ્ધ ઉપલબ્ધિ (કારણથી વિરુદ્ધ હેતુતી ઉપલબ્ધિ ) છે. વાસ, આવરણક્ષયના અતીન્દ્રિયપણાને લીધે તે વડે હેતુની પ્રતિબંધસિદ્ધિ (વ્યાપ્તિ સિદ્ધિ) શી રીતે? એમ આશંકીને કહ્યું –-તત્તાનપત્રઃ | તw–તેનું, આવરણનું, તનવં–તાનવ, દેશ ક્ષયલક્ષણ પ્રત્યયથી તુચ્છભાવ–પ્રતિપક્ષની સેવાથી, તજ્જ–તેની ( તાનવની ), ૩પ -ઉપલબ્ધિને લીધે. સ્વાનુભવાદિથી સિદ્ધ એવી જ્ઞાનાદિવૃદ્ધિની અન્યથા અનુપત્તિને લીધે પ્રતિબંધસિદ્ધિ (બાપ્તિ સિદ્ધિ) છે. અને એમ કહેવા યોગ્ય નથી કે પ્રતિપક્ષસેવનાથી તાનવમાત્રની ઉપલબ્ધિને લીધે સર્વ આવરણક્ષયને નિશ્ચય કેમ થાય ? જે જેના થકી દેશથી ક્ષીયમાણ દેખાય છે, તે પ્રકૃષ્ણ અવસ્થાવાળા તે થકી સંભવતા સર્વેક્ષવાળા પણ હોય છે,–ચિકિત્સા-સમીરણઆદિ થકી રોગ-જલધરાદિની જેમ. અને એમ જીવથી અવિભાગીભૂત પણ આવરણને, ચિકિત્સા થકી રેગની જેમ, પ્રતિપક્ષસેવનાથી ક્ષય અદુષ્ટ છે; એટલે આવરણક્ષય જ દુરુપ પાદ છે તે આ યકિંચિત્ છે. - હવે પ્રકૃત સિદ્ધિ કહી– તરક્ષણે ૪–અને આવરણક્ષયે, સર્વજ્ઞાનં–સર્વ અવધ છે. કયા કારણથી ? તે માટે કહ્યું-તત્રમrઘન-તસ્વભાવપણાએ કરીને, તે જીવને સ્વભાવ જ છે કે આવરણક્ષયે સર્વે જ્ઞાન પ્રતીત થાય છે. એ જ ભાવે છે. સુરસ્તે –અને દેખાય છે,–સ્વાનુભવ, અનુમાનાદિથી, આવરહાનિનકુભ્ય–આવરણહાનિથી ઉપજેલો, નિદ્રાદિ આવરણના ક્ષયવિશેષથી જન્મેલે, તિરા સાનપ્રકર્ષ. તેથી શું? તે માટે કહ્યું ન જા –અને નથી આને, પ્રકૃષ્ટરૂપ જ્ઞાનાતિશય, ચિત્—કઈ વિશેષ, વિષ – અગોચર,–સર્વ સતને 3યસ્વભાવના અનતિક્રમને લીધે, કેવલના નિરાવરણપણુએ કરીને અપ્રતિખ્ખલિતપણાને લીધે, તિ–એમ ઉક્ત યુક્તિથી, સ્થાથનતિન મેવ–સ્વાર્થ:-પ્રકૃત સત્રને સ્વાર્થ અપ્રતિકત-વરજ્ઞાનદર્શનધરત્વ છે, તી–તેનું, સનત મેર–અનતિલંઘન જ, અનતિક્રમણ જ. કારણકે ભગવંતનું પ્રતિતતવરજ્ઞાનદશનધરત્વ સતે વિતથાર્થતાથી સૂત્રને સ્વાર્થઅતિલંધન પ્રસંગ આવે. Page #414 -------------------------------------------------------------------------- ________________ આવરણક્ષયથી નિરાવરપણું : પ્રતિપક્ષભાવનાથી તાવઉપલબ્ધિ ૩૧૧ પૂજારી આદિના કારણરૂપ શીતથી વિધ્યમાન અગ્નિના આસેવને રોમાંચ-પૂજારી આદિ વિકાર ક્ષય પામે છે. અને આવરણહેતુરૂપ મિથ્યાદર્શનાદિ સાથે સમ્યગ્દર્શનાદિ ગુણલાપ વિરુદ્ધ હોય છે, એટલે સમ્યગ્ગદર્શનાદિ હેતુથી આવરણને ક્ષય હોય છે એમ સિદ્ધ થયું. એમ કારણવિરુદ્ધ ઉપલબ્ધિ છે કારણથી વિરુદ્ધ હેતુની ઉપલબ્ધિ છે.’ શંકા–વારુ, આવરણક્ષયનું તે અતીન્દ્રિયપણું છે, એટલે આવરણક્ષય થાય છે કે થાય છે, તેની ઉપલબ્ધિ શી રીતે થશે? એટલે તે વડે હેતુની પ્રતિબંધસિદ્ધિ-વ્યાપ્તિ સિદ્ધિ કેમ થશે? તેના નિરાકરણથે કહ્યું–તત્તાનો છે.” પ્રતિપક્ષ –તેના તાનવની ઉપલબ્ધિને લીધે. તે આવરણના તાવની– ભાવનાથી તનુપણાની –ક્ષીણપણાની–દેશયલક્ષણ પ્રત્યયથી તુચ્છભાવનીતાનવ ઉપલબ્ધિ પાતળાપણાની ઉપલબ્ધિ છે, પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધિ છે. અને આમ સ્વાનુભવાદિથી સિદ્ધ એવી જ્ઞાનાદિવૃદ્ધિ બીજી કોઈ રીતે ઘટતી નથી (અન્યથા અનુ૫૫ત્તિ) એટલે પ્રતિબંધસિદ્ધિ-વ્યાસિસિદ્ધિ છે. શંકા–આમ પ્રતિપક્ષસેવનાથી તાનવમાત્રની ઉપલબ્ધિ ભલે થતી હો, પણ તેથી સર્વ આવરણને ક્ષય થાય છે એમ નિશ્ચય કેમ થાય? સમાધાન–એમ કહેવું યોગ્ય નથી. કારણકે જે જેના થકી દેશથી ક્ષીયમાણ-ક્ષય પામતું–ક્ષીણ થતું દેખાય છે, તેને તે પ્રકૃષ્ટ અવસ્થાવાળા તે થકી સર્વ ક્ષય પણ સંભવે છે,–ચિકિત્સાથી રોગની જેમ, વાયુથી જલધરની જેમ. જે ચિકિત્સાથી રેગને અંશે અંશે ક્ષય થતે દેખાય છે, તે ઉત્કૃષ્ટ ચિકિત્સાથી રોગને સર્વાશે સર્વથા ક્ષય પણ સંભવે છે. જે વાયરાથી વાદળા છેડે થેડે વિખેરાતા જાય છે, તે ઉત્કૃષ્ટ બળવાન વાયરાથી વાદળા સર્વથા વિખેરાવાને પૂરેપૂરો સંભવ છે. એમ જીવથી અવિભાગીભૂત-અલગ ન પાડી શકાય એવા આવરણને પ્રતિપક્ષસેવનાથી ક્ષય, ચિકિત્સા થકી રેગની જેમ, વાયુ થકી વાદળાની જેમ, અદુષ્ટ છે; એટલે આવરણક્ષય જ ઘટે દુષ્કર છે એવી જે મૂળ શંકા કરી હતી તે યત્કિંચિત છે, એમાં કાંઈ માલ નથી. કર્મ બંધ કોધાદિથી, હણે ક્ષમાદિક તેહ - પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ?”-– શ્રી આત્મસિદ્ધિ હવે આમ સિદ્ધ થવાથી પ્રકૃતમાં–ચાલુ વાતમાં શું સિદ્ધ થાય છે? તો કે “અને તેના ક્ષયે સર્વજ્ઞાન છે, “તત્સથે જ જ્ઞાન', તે આવરણને ક્ષય થયે સર્વજ્ઞાન–સર્વય " અવબોધ છે. કયા કારણથી? “તસ્વભાવપણુએ કરીને’– આવરણક્ષયે તત્વમવન'–તે જીવને સ્વભાવ જ છે કે આવરણ સર્વજ્ઞાન સર્વજ્ઞાન પ્રતીત થાય. “સુરતે વરાહનિમુલ્ય જ્ઞાનાતિરાચ:' તતસ્વભાવ- –“અને આવરણહાનિથી સમુત્ય જ્ઞાનાતિશય દેખાય છે.” આવરણ– પણાએ કરીને હાનિથી ઉપજેલે, નિદ્રાદિઆવરણના ક્ષયવિશેષથી જન્મેલે જ્ઞાનાતિશય-જ્ઞાનપ્રકર્ષ દેખાય જ છે. અને આને કોઈ અવિષય Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ લલિત વિસ્તર: (૨૫) “અતિત રજ્ઞાનનઃ પદ વ્યાખ્યાન નથી,–“રા૪ વિવિઘા', આ પ્રકૃષ્ટરૂપ જ્ઞાનાતિશયો કેઈ વિશેષ અવિષયઅગોચર નથી, કારણ કે સર્વે સને ય સ્વભાવને અનતિકમ છે માટે, અર્થાત્ સર્વ સત છે તે યરૂપ હાઈ રેયસ્વભાવને ઉલંઘતા નથી માટે, અને કેવલના નિરાવરપણુએ કરીને અપ્રતિમ્મલિતપણું છે માટે, અને “એમ સ્વાર્થ અનતિલંઘન જ છે,” અર્થાત્ એમ એમ ઉક્ત યુક્તિથી પ્રકૃત સૂત્રને સ્વાર્થ જે અપ્રતિહત-વરજ્ઞાનદર્શનપણું છે તેનું અનતિલંઘન જ-અનતિકમણ જ છે. કારણ કે ભગવંતનું જે પ્રતિહત–વરજ્ઞાનદર્શનધરપણું હેય તે વિતથ-અસત્ય અર્થપણાથી સૂત્રને સ્વાર્થ અતિલંઘન પ્રસંગ આવે. તાત્પર્ય કે-કેવલજ્ઞાન એ આત્માને સ્વભાવ છે. એટલે ચંદ્રની જેમ આત્મા તેવી ભાવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત છે, કંઈ સ્થાપિત કરવાનું નથી. પણ તે કેવલ જ્ઞાન સ્વભાવને ઘાતિ કર્મરૂપ આવરણ છે તે વાદળા જેવું છે. કેવલજ્ઞાનસ્વભાવી એટલે જેમ વાયુના સપાટાથી વાદળા દૂર થતાં ચંદ્ર પિતાના પૂર્ણ આત્મા નિરાવરણ અપ્રતિહત સ્વરૂપે પ્રકાશે છે તેમ ઘાતિકર્મરૂપ વાદળા ચંદ્રવત ધર્મ સંન્યાસાગરૂપ પવનના સપાટાથી વિખેરાઈ જતા, આત્મ-ચંદ્ર પ્રકૃતિથી સ્થિત કેવલજ્ઞાન–ચંદ્રિકા રેલાવતે તે પોતાના પૂર્ણ નિરાવરણ અપ્રતિહત–વરજ્ઞાનદર્શનધર સ્વરૂપે પ્રકાશે છે. અને આ ભગવંતેનું ઘાતિકર્મ આવરણ ટળ્યું હોવાથી તેમને વિશ્વપ્રકાશક કેવલજ્ઞાન સ્વભાવ પ્રગટયો છે, એટલે તેઓ અપ્રતિહત–વરજ્ઞાનદર્શનધરે છે જ કૃતિ fથd. એ એમ જ છે, નહિં તે અવિકલ પરાર્થ સંપાદન અસંભવ હોય એમ વ્યતિરેકથી કહી, ભગવંત અપ્રતિત-વરજ્ઞાનદર્શનધરા છે, એમ યુક્તિથી પ્રતિષ્ઠાપિત કરે છે– इत्थं चैतद, अन्यथा अविकलपरार्थसम्पादनासम्भवः, तदन्याशयाद्यपरिच्छेदादिति सूक्ष्मधिया भावनीयं । ज्ञानग्रहणं चादौ सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्येति ज्ञापनार्थम् ॥ १५८ દુતિ ઇતિઢતવજ્ઞાન ધરા: ૨૫ "અર્થ—અને આ (અહલક્ષણ વસ્તુ) એમ જ છે,–અન્યથા અવિકલ પરાર્થ– સંપાદનને અસંભવ હોય, તદના (તેનાથી અન્યોના) આશયાદિના અપરિચ્છેદને લીધે, એમ સૂક્ષ્મબુદ્ધિથી ભાવવા યેચ છે. * “ fથત જ્ઞાતાંશુવક: પ્રત્યા આવશુક્રયા | चंद्रिकावश्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ घातिकर्माभ्रकल्पं तदक्तयोगानिलाहते: । यदापति तदा श्रीमान् जायते ज्ञान केवली ॥" શ્રી યોગક્ટિસમુચ્ચય, ૧૮૩–૧૮૪. Page #416 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનસ્વભાવી આત્મા ચક્રવત્ પ્રકૃતિથી સ્થિત ૩ અને આદિમાં જ્ઞાનનુ ગ્રહણ સ` લબ્ધિઓ સાકાર ઉપયોગયુક્તને હોય છે એમ જ્ઞાપનાથે છે. ૧૫૮ ॥ ઇતિ અપ્રતિહુતવરજ્ઞાનનધરો ॥ ૨૫ ॥ વિવેચન “શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિ રે લાલ. જગતારક જગદીશ રૈ....વાલ્ડેસર, જિન ઉપગાર થકી લહે રે લાલ, ભવિજન સિદ્ધિ જગીશ રે....વા.”—શ્રીદેવચ ́દ્રજી. હવે ઉપસંહાર કરતાં કહે છે અને આ ( અર્હત્ લક્ષણ વસ્તુ) એમ જ છે; ' આ અર્હત્ લક્ષણ વસ્તુ એમ જ–અપ્રતિહતવરજ્ઞાનદનધર પ્રકારે જ છે. વિપક્ષમાં બાધા કહી– અન્યથા અવિકલ પરા સંપાદનના અસ`ભવ હાય,— અન્યથા અવિણપાર્થસમ્પાયનાત્તમ્ભવ: '; અન્યથા ઉક્ત પ્રકારના અભાવે અવિકલ–પરિપૂર્ણ પરાના-પરાપકારના ભગવંતાને ઘટનાઅયેાગ હોય, શાને લીધે ? · તદન્યાના આશયાદિના અપરિચ્છેદને લીધે, તદન્યાના—' તવન્ચારાયાઘર્િજ્જીવાત '; તે પુરુષાર્થાપયાગી ઇષ્ટ તત્ત્વથી વિલક્ષણ અન્યાના આશયાદિના એટલે દ્રવ્ય--ક્ષેત્ર-કાલ-ભાવના અપરિચ્છેદને લીધે-અરિજ્ઞાનને લીધે. કારણ કે સકલ હેયનું રિજ્ઞાન સતે અવિકલ ઉપાદેય જાણવું શકય છે,—હૈય—ઉપાદેયનું પરસ્પર અપેક્ષાવાળું આત્મલાભપણું છે માટે, હસ્વ-દીની જેમ, પિતા-પુત્રની જેમ. એટલે સને નહિ' જાણતા શી રીતે અવિકલ પરાસંપાદન કરે? એમ સુક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવા યોગ્ય છે. " અને અહી' પહેલું જ્ઞાન મૂકયું છે, તે સ લબ્ધિએ સાકાર ઉપયોગ યુક્તને હાય છે એમ જણાવવા માટે છે,સર્વા હÜય: સાળારોપયુત્તઐતિ જ્ઞાપનાર્થ, fન્ના:—થ ચતર્—હસ્ત્યમેવ—આમ જ, અપ્રતિહત–વરજ્ઞાનદર્શન પ્રકારે જ, પતત—મા, અહ લક્ષણ વસ્તુ છે, વિપક્ષમાં બાધા કહી—અન્યથા—ઉક્ત પ્રકારના અભાવે, અવિરાધસમ્પાવનાઽસમવ:—અવિકલ પરા સંપાદનનેા અસંભવ; વિજય—અવિકલ, પરિપૂર્ણ, વાસ્થય—પરાતા, પરાપકારના, ભગવાને ધટનાઅયેગ હોય. કયા કારણથી ? તે માટે કહ્યું તદ્દન્યારાચાયતિ છેવાર્તદન્યાના આરાયાદિના અપરિચ્છેદને લીધે. તત્ત્વેષમાં——પુરુષાર્થીપયેગી ઇષ્ટ તત્ત્વથી વિલક્ષણ તદન્યાના, અરચયાતીનાં-માશયાદિના, અભિપ્રાય–દ્રશ્ય-ક્ષેત્ર-કાળ– ભાવાના, અપરિજીયાત અપરિચ્છેદને લીધે, અનવમેધને લીધે. કારણકે સકલ હૈયનું પરિજ્ઞાન તે અવિકલ ઉપાદેય જાવું શકય છે,-હૈયે પાદેયના પરપરાપેક્ષી આત્મલાભપણાને લીધે, હવ–દીની જેમ, વા પિતા–પુત્રની જેમ. એટલે સને નહિ જાણતાં ( તે) શી રીતે અવિકલ પરા સપાદન કરે ? ॥ इति अप्रतिहतवरज्ञानदर्शनधराः || २५ ॥ 5 Page #417 -------------------------------------------------------------------------- ________________ ર૬. વ્યાવત્ત છ% વ્યાવૃત્તબ્ધઃ પદ વ્યાખ્યાન તાથી અવ્યાવૃત્તછા માનનારા આજીવિકમતના નિરાસાર્થે આ પદનું પ્રોજન દર્શાવે છે– एतेऽप्याजीविकमयमतानुसारिभिर्गाशालशिष्यैस्तत्त्वतः खल्वव्यावृत्तच्छद्मान एवेष्यन्ते, "तीर्थनिकारदर्शनादागच्छन्तीति” वचनाद, एतन्निवृत्त्यर्थमाह ‘વિયછમા'ન્યાવૃછાઃ અર્થ:–એઓ પણ આજીવિક નયમતાનુસારી ગેશલશિથી તત્વથી અવ્યાવૃત્ત છદ્ર જ માનવામાં આવે છે,–“તીર્થનિકારને દર્શનથી આવે છે. એ વચનથી –એની નિવૃત્તિ અર્થે કહ્યું...૧૫૯ “વ્યાવૃત્તોને વિવેચન “વીર્ય વિઘન પંડિત વયે હણી, પૂરણ પદવી ગી; ભેગો પગ દેય વિઘન નિવારી, પૂરણ ભેગ સુભેગી... હે મલ્લિ જિન ! એ અબ શોભા સારી.”–શ્રી આનંદઘનજી એઓ પણ-ઉક્તગુણવિશેષણસંપન્ન અહંત ભગવંતે પણ, “આજીવિક નયમતને અનુસારનારા ગોશાલશિષ્યોથી તત્વથી અવ્યાવૃત્ત છઘ જ માનવામાં આવે છે.” તેઓના નિરાકરણાર્થે “વૃત્ત છાખ્યાઃ” વ્યાવૃત્તોને એ સૂત્ર મૂક્યું છે. વ્યાવૃત્તછા પદનું આજીવિકમતાનુસારી ગોશાલશિષ્યનું વચન છે કે “તીર્થનિકાપ્રયજન રના દર્શનથી તેઓ આવે છે,”તધનિક નાણા જિ; ' અર્થાત તીર્થ હેલનાના-તીર્થહાનિના દર્શનથી તેઓ (તીર્થકારે) સક્તિમાંથી પાછા આવે છે એવું તેઓનું કહેવું છે. આમ તેઓ કહે છે તે પરથી ફલિત થાય છે કે તેઓ પોતાના તીર્થકરને ભલે શબ્દમાત્રથી અછદ્મસ્થ માનતા હે, પણ તરવથીતે તેઓ “અવ્યાવૃત્તછ જ '—જેનું છ% વ્યાવૃત્ત થયું નથી એવા-છદ્રસ્થ જ માને છે. એએના આ મતના નિરસનાથે અત્રે વ્યાવૃત્તછ એ પદ કહ્યું છે. છા તે વાતિકર્મ અથવા ભવાધિકાર, તે જેને વ્યાવૃત્ત છે તે વ્યાવૃત્તા, એમ વ્યાખ્યા કરે છે– छादयतीति छद्म-घातिकर्माभिधीयते ज्ञानावरणादि, तद्वन्धयोग्यतालक्षणश्च भवाधिकार इति, असत्यस्मिन्कर्मयोगाभावात् । अत एवाहुरपरे " असहजाऽविधेति”। एवं व्यावृत्तं छद्म येषां ते तथाविधा इति विग्रहः । १६० Page #418 -------------------------------------------------------------------------- ________________ છમ તે ઘાતિકર્મ અથવા ભવાધિકાર : ઘાતિકર્મનું સ્વરૂપ ૩૧૫ અથર–છાદે છે તે છદ્મ, ઘાતિકર્મ–જ્ઞાનાવરણીયાદિ કહેવાય છે, અને તેને બન્ધગ્યતાલક્ષણ ભવાધિકાર (કહેવાય છે) –આ નહિં સતે કર્મવેગને અભાવ હોય છે માટે. અત એવ બીજાઓએ કહ્યું છે કે “અવિદ્યા અસહજ’ છે. એમ વ્યાવૃત્ત છે છદ્મ જેઓનું તે તથાવિધ, એમ વિગ્રહ છે. ૧૬૦ વિવેચન ચાર કમ ઘનઘાતિ તે વ્યવહેદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે...અપૂર્વ અવસર” શ્રીમદ્ રાજચંદ્રજી છાવચતતિ છ-છાદે છે, ઢાંકે છે તે છ, જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મ : અને તે કર્મની બન્થગ્યતારૂપ જે “ભવાધિકાર તે જ છઘ કહેવાય છે, કારણ કે સત્તા. રિમન જર્મથો અમાવાત–આ કર્મબંધગ્યતારૂપ ભવાધિકાર ન હોય છા એટલે તે કર્મના વેગને અભાવ હોય, કર્મને સંબંધ હોય નહિં. ઘાતિકર્મ એટલા માટે જ અન્યદર્શનીઓએ કહ્યું છે કે-“અદના મ”િ અથવા – અવિદ્યા અસહજા” છે, અર્થાત્ અવિદ્યા છે તે જીવની સહજન્માભવાધિકાર સહભાવિની નથી, જીવની સ્વભાવભૂત નથી. એટલે કર્મકૃત આ બુદ્ધિવિપર્યાસરૂપ અવિદ્યા કૃત્રિમ–અસહજા હોઈ તે કર્મ વ્યાવૃત્ત થતાં (ટળતાં) વ્યાવૃત્ત થાય છે–ટળે છે, કમ દૂર થયે દૂર થાય છે. એમ વ્યાવૃત્ત છે છ% જેએનું તે વ્યાવૃત્તછ; જેનું ભવાધિકારરૂપ-ઘાતિકરૂપ છઘ દૂર થયું છે, ટળ્યું છે, તે વ્યાવૃત્તછદ્ર આ ઘાતિકર્મનું સ્વરૂપ સમજવા ગ્ય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર “ઘાતિ કર્મ” કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની ઘાત કરે છે, માટે “ઘાતિ”—ઘાત કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ ઘાતિર્મનું આત્માના જ્ઞાનસ્વભાવ ગુણને આવૃત કરી તેની ઘાત કરે છે. વરૂપ દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને આવરી તેની ઘાત કરે છે. મહનીયકર્મ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યક્ત્વ ગુણને સાર-તાપે ઈત્યાદિ તી–તેની, જ્ઞાનાવરણાદિ કર્મની, વધતા –કષાયોગ પ્રવૃત્તિરૂપા, હૃક્ષા–સ્વભાવ છે, ચહ્ય ર તથા–જેનો તે તથા. ત્રકાર સમુચ્ચય અર્થમાં અને ભિન્ન કમવાળો છે. તેથી–મવાષિર-ભવાધિકાર,-છદ્ધકારણુપણાને લીધે છમ કહેવાય છે. ક્યા કારથી? તે માટે કહ્યું–રતિ ઇત્યાદિ સુગમ છે. ગત –એટલા માટે જ, ભવાધિકાર અમાવે કમગઅભાવને લીધે, આg:–કહે છે, બેલે છે, સ –બીજાઓ, તીર્ણો, ના–જીવ સાથે અસહભાવિની, જીવસ્વભાવ નથી હતી એમ અર્થ છે, વિપ-કર્મકૃત બુદ્ધિવિપર્યાસ-કર્મલાવૃત્તિ સતે તેની વ્યાવૃત્તિને લીધે. ઘઉં—એમ, કાર્ય કારણુરૂપ. થાકૃત્ત છw —વ્યોવૃત્ત થયું છે છ% જેએનું ઇત્યાદિ આ સુગમ છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ લલિત વિસ્તરા : (૨૬) “ચાવૃત્તછમ્ય:' પદ વ્યાખ્યાન તથા જ્ઞાનદર્શનસ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણને હણે છે, ઘાત કરે છે. અંતરાય કર્મ આત્માના અનંત વીર્ય ગુણને હણે છે, ઘાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણની ઘાત કરતા હોવાથી આ ચારે ય કર્મોને “ઘાતિ કર્મ” એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આ ચાર ઘાતિકર્મમાં પણ મેહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મને રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજ કર્મો જ્યારે આત્માના તે તે ગુણેને આવરણ માત્ર કરે છે, ત્યારે આ મોહનીય કર્મ તે આત્માના તે તે કર્મરાજા મોહનીય ગુણને વિપરીત સ્વાદવાળો બનાવી દે છે. દર્શનમેહનીય આત્માના સભ્ય નિશ્ચય-શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ ગુણને વિપરીત-મિથ્યા શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વમાં ફેરવી નાખે છે અને ચારિત્રમોહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂ૫ ગુણને વિભાવસ્થિતિ પણમાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય (Villain's action) મેહનીય કર્મ કરે છે. બીજાં કર્મ તે માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) મેહનીય કર્મ તે પિતાનું દોઢડહાપણ વાપરી ઉલટ બગાડે કરી મૂકે છે! એટલે જ એ આત્માને ભયંકરમાં ભયંકર ને મેટામાં મોટો દુશમન (Ring-leader, arch enemy ) છે. તે નાયકના જોર પર જ બીજાં કર્મોનું બળ નભે છે, તેનું જોર ક્ષીણ થતાં અન્ય કર્મોનું બળ પણ ક્ષીણ થાય છે, આમ અન્ય કર્મોને આશ્રયદાતા–“અન્નદાતા” હોવાથી નેકનામદાર મેહનીયને કર્મોને “રાજા” કહ્યો છે તે યથાર્થ છે. “કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મેહનીય, હgય તે કહું પાઠ. કર્મ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બેધ૧ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” - શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણત શ્રી આત્મસિદ્ધિ આમ સર્વ કર્મમાં મુખ્ય એવા મોહનીયના દર્શનમોહનીય ને ચારિત્રમોહનીય એ બે ભેદ છે તેમાં દર્શન મેહનીયને સમ્યકુબેધથી ને ચારિત્રહને વીતરાગતાથી હણ નાખી આ ભગવંતોએ મેહનીય ઘાતિકને ઘાત-ક્ષય કર્યો, એટલે તક્ષણ જ બાકીના ત્રણ ઘાતિકર્મ-જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ને અંતરાય પણ ક્ષય પામ્યા. આમ ઘાતિકર્મરૂપ છદ્મ–આવરણ દૂર થતાં આ ભગવતે વ્યાવૃત્ત થયા. અવ્યાવૃત્ત' એ ગોશાલક મતનું યુક્તિથી નિરસન કરે છે– नाक्षीणे संसारेऽपवर्ग: क्षीणे च जन्मपरिग्रह इत्यसत, हेत्वभावेन सदा तदापत्ते । न तीर्थनिकारी हेतुः, अविद्याऽभावेन तत्संभवाभावात, तद्भावे च छद्मस्थास्ते, कुतस्तेषां केवलमपवर्गो वेति ? भावनीयमेतत् ।२६१ Page #420 -------------------------------------------------------------------------- ________________ ક રાજા માહનીય : ‘અવ્યાવૃત્તછદ્મ ’મતનું નિરસન ૩૧૭ અર્થ :-સંસાર અક્ષીણ સતે અપવ નથી; અને ક્ષીણ સતે જન્મપરિગ્રહ એ અસત્ છે,—હેતુ અભાવથી સદા તેની આપત્તિ હોય માટે, તીનિકાર એ હેતુ નથી –અવિદ્યા અભાવે તેના સંભવના અભાવ છે માટે. અને તદ્ભાવે ( અવિદ્યાના ભાવે) તે છદ્મસ્થા છે, તેઓને કેવલ વા અપવ` કયાંથી હોય? એ ભાવન કરવા યોગ્ય છે.૧૬૧ વિવેચન “ પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂ, કિમ ભાંજે ભગવત ? કર્મ વિપાકે હો કારણ જોઈને, કોઈ કહે મતિમત 1. ”......શ્રી આનંદઘનજી હવે ‘અવ્યાવૃત્ત છદ્મ ’ એમ જે ગેશાલમતાનુયાયી માને છે તેનું નિરસન કરી વ્યાવૃત્ત છદ્મ' સ્થાપન કરવા માટે યુક્તિ દર્શાવે છેઃ- નાક્ષીને કંમા૨ેડના: ’–સંસાર અક્ષીણુ સતે અપવ નથી અને ક્ષીણુ સતે જન્મપરિગ્રહ એ અસત્ છે,-~~‘ક્ષીનેચ નમપ્રદત્યન્નત '; અર્થાત્ સંસાર જે ક્ષીણ થયા નથી તેા મેાક્ષ નથી, અને જો ક્ષીણુ થયા છે એમ કહેા તા જન્મ ગ્રહણ કરે એમ કહેવુ તે અસત્ છે, ખાટુ છે. કારણ કે ‘ચૈત્યમાવેન સદ્દા તરાશે:' હેતુ અભાવથી સદા તેની આપત્તિ હોય માટે; અર્થાત્ હેતુના અભાવે તે સદા હૈાવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જે નિષ્કારણ છે તે કાં તા સદા હાય ને કાં તા સદા ન હૈાય એ નિયમ છે; એટલે નિષ્કારણે હેતુઅાવે જન્મ ગ્રહણ થાય છે એમ કહેા, તે સદાય તેને જન્મગ્રહણના પ્રસંગ પ્રાપ્ત થશે. 6 ‘અન્યાવૃત્તા ' મતનું નિરસન હવે જો એમ કહેા કે તીનિકાર-તી અવનતિ એ જન્મગ્રહણમાં હેતુ છે, તે તેમ નથી, ‘તીર્થનિકાર એ હેતુ નથી.' કારણ કે · અવિદ્યાઅભાવે તેના સંભવના અભાવ છે માટે;' અર્થાત્ જે તેને મેહમમત્વરૂપ અવિદ્યાના અભાવ છે, તે તેને ‘મારૂ તી’ એમ પોતાના તી પ્રત્યે મેહના અભાવ ઘટે છે, એટલે તાનિકારહેતુથી તે જન્મના સભવના અભાવ છે. અને તદ્ભાવે (અવિદ્યાના ભાવે) તેએ છદ્મસ્થા છે, તેઓને કેવલ વા અપવર્ગ કાંથી હાય ? એ ભાવનીય છે.' અર્થાત્ તે અવિદ્યા તેને છે એમ કહેા તા તેઓ હજી છદ્મસ્થા છે, એટલે તેઓ કેવલઅભાવે તીર્થંકર કયાંથી હોઈ શકે ? ને તેના મેાક્ષ પણ કયાંથી હોઇ શકે? એ ભાવન કરવા ચેાગ્ય છે. ગેાશાલકમતની બીજી લીલાને રદીએ આપી, ભગવંતા વ્યાવૃત્તછદ્મ છે એમ યુક્તિથી સિદ્ધ કરે છે न चान्यथा भव्योच्छेदेन संसारशून्यतेत्यसदालम्बनं ग्राह्यं, आनन्त्येन भव्योच्छेदासिद्धेः, अनन्तानन्तकस्यानुच्छेदरूपत्वाद् । अन्यथा सकलमुक्तिभावेनेष्टसंसारिवदुपचरितसंसारभाजः सर्वसंसारिण इति बलादापद्यते, अनिष्टं चैतदिति, व्यावृतच्छद्मान કૃતિ । ૬ ।। १६२ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ લલિત વિસ્તરા : (૨૬) “શ્રાવૃત્તછમ્મ:' પદ વ્યાખ્યાન “અથ—અને અન્યથા ભવ્યઉછેદથી સંસાર તા થશે એવું અસત આલંબન પ્રહવા ગ્ય નથી–અનન્તપણાએ કરીને ભવ્યઉછેદની અસિદ્ધિ છે માટે, અનન્તાનન્તકનું અનુછેદશ્યપણું છે માટે. અન્યથા સકલના મુક્તિભાવથી ઇષ્ટ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારભાગી છે એમ બલથી આવી પડશે, અને તે અનિષ્ટ છે. એટલા માટે વ્યાવૃત્તછા છે. રદાર વિવેચન “સે ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદભુત વરી; તિભાવની શક્તિ, આવિર્ભાવે હો સહ પ્રગટ કરી.”–શ્રીદેવચંદ્રજી. હવે વાદીની બીજી દલીલનું પણ નિરસન કરે છે અને અન્યથા ભવ્યઉછેદથી સંસારશૂન્યતા થશે એવું અસત આલંબન રહવા ગ્ય નથી.” અન્યથા-નહિં તે, મેક્ષમાંથી પુનઃ અહીં આગમન ન હોય તે પછી ભવ્યને– વ્યાવૃત્તછમનું મેક્ષગમનાગ્ય જેને ઉચ્છેદ થશેએટલે સંસારની શૂન્યતા પ્રતિષ્ઠાન થશે, એવું અસત્ –ટું–મિથ્યા આલંબન પ્રહણ કરવા ગ્ય પકડવા યોગ્ય નથી. કારણ કે “આનન્યથી ભવ્યઉછેદની અસિદ્ધિ છે માટે, અનન્તાનન્તકનું અનુચછેદરૂપપણું છે માટે.” અર્થાત્ અનન્તપણાએ કરીને ભવ્યના ઉચ્છેદની સિદ્ધિ નથી, અને ભવ્ય તે અનંતાનંત છે, તેથી તેનું અનુછેદરૂપપણું છે. એટલે આ૫ મહાનુભાવોને રખેને ભવ્ય ખૂટી જશે ને ભને ઉચ્છદ થશે એવી ચિંતા કરવાની બીલકુલ જરૂર નથી! અને “અન્યથા સકલના મુક્તિભાવથી ઈષ્ટ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારભાગી છે એમ બલથી આવી પડશે.” અર્થાત આ૫ મહાનુભાને સંસારની જે આટલી બધી ચિંતા છે, તે ધારે કે તમારી માન્યતા પ્રમાણે તીર્થનિકારદર્શનથી મોક્ષમાંથી આગમન કરી તે ભવ્યને નિસ્તાર કરશે, એટલે બધાની મુક્તિ થઈ જશે, તે પછી તમે ઈષ્ટ માનેલ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારભાગી થશે એ પ્રસંગ બલથી–પરાણે આવી પડશે. અને એ અનિષ્ટ છે,” તમને–અમને ઈષ્ટ નથી. માટે “વ્યાવૃત્તછા' કહ્યું છે તે યથાર્થ જ છે. | તિ ચાવૃત્તાનઃ | ૨૬ . F સિવા-ન રાજ્યથાન ન જ, અન્યથા–મેક્ષમાંથી પુનઃ અહીં આગમનના અભાવે, દલિત-ઇષ્ટ સંસારીની જેમ, મોક્ષમાંથી વ્યાવૃત્ત વિવક્ષિત ગોશાલકાદિ સંસારીની જેમ. Page #422 -------------------------------------------------------------------------- ________________ વ્યાવૃત્તછમનું પ્રતિષ્ઠાપન : ઑતવ્યસંપની જ સકારણ સ્વરૂપસં૫૬ ૩૧૯ એમ ઉક્ત પ્રકારે તેતવ્યસંપદ્ધી જ સકારણું સ્વરૂપ પદ દશવી, એમ ઉપસંહાર કરે છે– १०एवमप्रतिहतवरज्ञानदर्शनधरत्वेन व्यावृत्तच्छद्मतया चैतद्रूपत्वात् स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पदिति ॥७॥१६३ અથર–એમ અપ્રતિહતવરફાનદાનધરત્વથી અને વ્યાવૃત્તછઘતાથી એતદુરૂપષણા થકી તેતવ્યસમ્પની જ સકારણ સ્વરૂપસપ ૭૬૩ “નમિ નમિ નમિ વિનવું, સુગુણ સ્વામી જિjદ! નાથ! રે; સેય સકલ જાણુગ તુમે, કેવલ જ્ઞાન દિણંદ નાથ રે.”—શ્રી દેવચંદ્રજી એમ ઉક્ત પ્રકારે આ ભગવંતનું અપ્રતિતતવરજ્ઞાનદર્શનધરપણું અને વ્યાવૃત્ત છદ્મપણું છે, એટલે એ વડે કરીને એઓનું એતદ્દરૂપપણું અર્થાત્ તેતવ્ય અર્હત્ ભગવરૂપપણું છે. આમ આ ભગવંતેનું ઑતવ્યપણું-સ્તવવાયેગ્યપણું કયા કારણે છે, તે કારણ દર્શાવવાપૂર્વક અત્રે આ ઑતવ્યસપની જ સકારણું સ્વરૂપ સંપદ્દ કહી. તિ સ્તોતવ્યાપ સરખr vawr a ૭ | Page #423 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ અધિકાર આત્મતુલ્ય પરફવર્તુત્વ સંપદ્ ૨૭. જિન જાપક ‘વિનેગ્ય: જ્ઞાપભ્ય પદ વ્યાખ્યાન આ પદનું પ્રયોજન : પરમાર્થથી અજિનાદિ માનનારા કલ્પિતઅવિદ્યાવાદી તત્તવાન્તવાદીઓનું નિરસને एतेऽपि कल्पिताविद्यावादिभिस्तत्त्वान्तवादिभिः परमार्थेनाजिनादय एवेष्यन्ते “ત્તિમાત્રમતિ ” ના, પ્રતાપદાદ– ‘નિખાનાવાળનિમ્યો કામ્યઃ અર્થ –એ પણ કલ્પિતઅવિદ્યાવાદી એવા તત્વાન્તવાદીઓથી પરમાર્થથી અજિનાદિ જ માનવામાં આવે છે,–“ભ્રાંતિમાત્ર અસત અવિદ્યા” એ વચનથી, એના વ્યપહાથે કહ્યું_૬૪ જિનેને–જાપકાને વિવેચન “ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હેવે રે, ભંગી ઈલિકાને ટકાવે, તે ભંગી જગ જેવે રે....પડ દરિશણ.” શ્રી આનંદઘનજી આ ઉક્ત સ્વરૂપલક્ષણસંપન્ન અહંત ભગવંતે વળી કલ્પિતઅવિદ્યાવાદી એવા તવાન્તવાદીઓથી પરમાર્થથી અજિનાદિ જ માનવામાં આવે છે, તેના નિરાકરણ અર્થે અહીં “ઉનાળા નાવાળું – fખ્ય: નાખ્ય: જિનોને-જાપકને (જિન કરાવનારા એને) એ સૂત્ર કહ્યું છે. અર્થાત તન્ત્રાન્ત-તત્વનિષ્ણારૂપ નિરાકાર સ્વચ્છ સંવેદન જ વસ્તુ છે એમ વદવાનું શીલ છે જેઓનું તે તત્વાન્તવાદીઓ કહેવાય છે, અને તેઓ બોદ્ધના ચોથા ભેદરૂપ માધ્યમિક છે. બૌદ્ધના ચાર ભેદ છે, તેનું સંક્ષેપ સ્વરૂપ દર્શાવતો છેક પંજિકામાં ટાંકે છે, તે પ્રમાણે (૧) વૈભાષિકે-તેમના મત અનુસાર પદાર્થ જ્ઞાનસમન્વિત છે. (૨) સૂવાન્તિકે Page #424 -------------------------------------------------------------------------- ________________ કલ્પિતઅવિદ્યાવાદી બૌદ્ધોનું નિસન: અસત એવા રાગાદિનો જ્ય ન હોય ૩૨૧ તેમના મતે બાહ્ય વસ્તુવિસ્તાર પ્રત્યક્ષ નથી. કારણ કે તે બૌદ્ધના ચાર ભેદઃ આલંબનના પ્રત્યયથી–નિમિત્તથી ઉપજે છે, એટલે સ્વજન્ય માધ્યમિક પ્રત્યક્ષજ્ઞાન કાળે તે ક્ષણિકપણાએ કરીને વ્યાવૃત્ત હોય છે, તેથી કલ્પિતઅવિદ્યાવાદી કરીને તેના જ્ઞાનગત નીલ આદિ આકાર બીજી કઈ રીતે ઘટતે તત્વાન્તવાદી નથી, એટલે તે પરથી તે બાહ્ય વસ્તુ પાછળથી અનુમેય જ છે, અનુમાન કરવા ગ્ય જ છે, એટલે તે પક્ષ છે, પ્રત્યક્ષ નથી, જ્ઞાનને પ્રત્યક્ષ તે સ્વઆત્મા જ છે, કારણ કે તેનું સ્વસંવેદનરૂપપણું છે માટે. (૩) ગાચાર–મત પ્રમાણે સાકાર બુદ્ધિ પરા છે. (૪) માધ્યમિક-સ્વચ્છ એવી પરા સંવિને જ માને છે. આ બૌદ્ધો પણ બુદ્ધને જિનપણે માને છે. તેઓએ કહ્યું છે કે“શૌદ્ધોદન (શુદ્ધોદન પુત્ર), દશબલ, બુદ્ધ, શાય, તથાગત, મરજિત, અઢયવાદી, સમન્તભદ્ર, જિન અને સિદ્ધાર્થ (એ બુદ્ધના નામ છે). આ બૌદ્ધોના ઉક્ત ચેથા ભેદરૂપ માધ્યમિક તે જ તન્ત્રાન્તવાદીઓ છે. તેઓની માન્યતા પ્રમાણે નિરાકાર સ્વચ્છ સવેદન માત્ર જ સત્ છે, બાકી બીજા બધા સવેદન બ્રાંતિમાત્ર હઈ એકાન્તથી અત્ છે, એટલે અવિદ્યા પણ કલ્પિત હેઈ અસત્ છે. આમ અવિદ્યા કલ્પિત fક્સ -તરવાન્તવામિ :. તરવાતંતસ્વાન્ત, તત્વનિષ્ઠારૂપ નિરાકાર સ્વચ્છ સંવેદન જ વસ્તુતાથી વરિત ફરું –વવાનું શીલ છે જેએનું, તે તથા–તે તથા,–તવાન્તવાદી, હૈ: તેઓથી. અને એઓ સગતશિષ્યના ચતુર્થ પ્રસ્થાનવતી માધ્યનિક છે એમ સંભાવાય છે. કારણકે તેઓનો જ નિરાકાર સ્વચ્છ સંવેદન માત્ર શિવાય સંવેદનાન્તરોનો બ્રાન્તિમાત્રપણે એકાન્તથી જ અસત્વે અભ્યપગમ (નહિં હોવાપણાની માન્યતા) છે માટે, અને તથા પ્રકારે સૌગત (બૌદ્ધ) પ્રસ્થાનચતુષ્ટયનું આ લક્ષણ છે કે "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो न हि बाह्यवस्तु विसरः सूत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिहिता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वच्छां परं संविदम् ॥” (અર્થાત) મતિમંત ભાષિકથી અર્થ નાનસમન્વિત કહેવાય છે; સૂત્રાન્તિકાથી આવ્યા કરવામાં આવેલ બાહ્ય વસ્તુવિસ્તાર પ્રત્યક્ષા નથી; યોગાચાર માનુગામીઓથી સાકાર બુદ્ધ પરા કહેવાઈ છે; કૃતબુદ્ધિ મધ્યમો તે સ્વચ્છ એવી પરા સંવિને ભાવે છે. પ્રત્યક્ષ ર દિ યageતવિસT:-બાહ્ય વસ્તુવિસ્તાર પ્રત ક્ષ નથી, કારણકે તે આલંબન– પ્રત્યયપણુથી સ્વજન્ય પ્રત્યક્ષ જ્ઞાનકાળે ક્ષણિકપણુએ કરીને વ્યાવૃત્તપણાને લીધે તત્વજ્ઞાનગત નીલ આદિ આકારની અન્યથાઅનુપપત્તિ વશે પાછળથી અનુમેય જ છે. તે જ્ઞાનનો પ્રત્યક્ષ તે સ્વાત્મા જ છે – વસંવેદનપણાને લીધે. તથા તેઓથી પણ બુદ્ધ જિનપણે માનવામાં આવે છે. તે કહ્યું છે કે “ ઢોનિ ફાવ, સુદ્ધ: રાજચત થાત: સુત: मारजिदद्वयवादी, समन्तभद्रो जिनश्च सिद्धार्थः ॥" Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ લલિત વિસ્તરા : (૨૬) ‘જ્ઞિનૈમ્ય: જ્ઞાવશેઃ ' પદ્મ વ્યાખ્યાન છે એમ વદનારા આ કલ્પિતઅવિઘાવાદીઓનું વચન છે કે ‘પ્રાન્તિમાત્રમસત અવિવા’• ભ્રાંતિમાત્ર અસત્ અવિદ્યા;' અર્થાત્ અવિદ્યા ભ્રાંતિમાત્ર-માત્ર વિભ્રમરૂપ હાઈ અસત્ છે, અવિદ્યમાન છે. આવા કલ્પતઅવિદ્યાવાદી આ તત્ત્વાન્તકારી ઔદ્ધો ' શૌદ્ધોનિ' ઇ. શ્લોકમાં કહ્યા પ્રમાણે ભલે શબ્દ માત્રથી જિનાદિ માનતા હૈા, પણ પરમાથી—તત્ત્વથી તા તેઓ અજિનાદિ જ છે એમ એએના ઉક્ત વચન પરથી ફિલત થાય છે. એટલે તેના નિરસન અર્થે અત્રે • ત્તિનેપ્થ: પ5:’—જિનાને-જાપકાને એ વિશિષ્ટ સૂત્રપદ મૂકયું છે. 66 શુદ્ધ નિમિત્તી પ્રભુ હેા, કરી અશુદ્ધ પર હેય હા મિત્ત ! આત્માલખી ગુણલયી, સહુ સાધકના ધ્યેય હૈ। મિત્ત !....કયું જાણું, જિમ જિનવર આલંબને, સધે એકતાન હૈ। મિત્ત ! તિમ તિમ આત્માલ બની, હે સ્વરૂપ નિદાન હૈા મત્ત !—કયું જાણું.” શ્રી દેવચ’દ્રજી. રાગાદિના જેતાપણા થકી જિતા એમ વ્યાખ્યા કરી, અસત્ રાગાદિને જય હાય નહિ ને ભ્રાંતિ– માત્ર કલ્પના પણ અસંગતા જ છે, કારણુÈ નિમિત્ત વિના ભ્રાંતિ ધટે નહિ, એમ યુક્તિથી સિદ્ધ કરે છે— " तत्र रागद्वेषकषायेन्द्रियपरीषहोपसर्गघातिकर्मजेतृत्वाजिनाः । न खल्वेषामसतां जयः, असत्त्वादेव हि सकलव्यवहारगोचरातीतत्वेन जयविषयताऽयोगात् । म्रान्तिमात्र. .१६५ कल्पनाप्येषामसङ्गतैव, निमित्तमात्रमन्तरेण भ्रान्तेरयोगात् । અર્થ તેમાં રાગ-દ્વેષ, કષાય-ઈન્દ્રિય, પરીષહ-ઉપસ, અને ઘાતિકના જેતાપણાને લીધે જિના. ખરેખર ! અસત્ એવા એના ( રાગાદિના ) ય ન હોય,—અસત્ત્વપણા થકી જ સ્ફુટપણે સકલ વ્યવહારગાચરાતીતપણાએ કરીને વિષયતાના અયોગ હાય માટે; એએની (રાગાદિની ) શ્રાંતિમાત્રની કલ્પના પણ અસંગતા જ છે,—નિમિત્ત વિના ભ્રાંતિના અયાગ હાય માટે, ૧૬૫ બ્રિજા:-ન ઇત્યાદિ. ન વુછુ—ન જ, વાં—આતા, રાગાદિના, અત્તતાં—અસત્ એવા, અવિદ્યમાનાના, નચ:—જય, નિગ્રહ. કયા કારણથી ? તે માટે કહ્યું--અસરવારેવ—અસત્પુણા થકી જ, અવિદ્યમાનપણા થકી જ, .િ સ્ફુટપણે, સચવાતોષરાતીતત્ત્વજ્ઞ——સકલ વ્યવહાર ગેાચરથી અતીતપણાએ કરીતે, નિખિલ લેકવ્યવહારની યેાગ્યતાના અપેતપણાએ કરીને,—વાધ્યેય ( વ વ્યાપુત્ર ) આદિની જેમ, જ્ઞ{વષયસાડયોગાત્—યક્રિયા પ્રતિ વિષયભાવના અયાગને લીધે. શ્રાન્તિમાત્રજપનાઽવિ—ભ્રાંતિમાત્ર કલ્પના પણ,—‘ માન્તિમાત્રમસનું અવિધમાન' શ્રાંતિ માત્ર અસત્—-વિદ્યમાન એ વચનથી,નહિ કે કેવલ જય એમ પ' પણ શબ્દના અથ છે, વાં—એએની, રાગાદિની, અસતથ-અસંગતા જ, અધયાના. કયા કારણથી ? તે માટે કહ્યું—— નિમિત્તે—નિમિત્ત,—જીવવા પૃથક્ એવું કર્મરૂપ, અન્તરે—વિના, પ્રાન્તયોગાત્—શ્રાંતિના અયેાગને લીધે. C Page #426 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત અસત નથી ચિતિમાત્રથી જ ભ્રાંતિ માનવામાં અનિર્મો પ્રસંગ ૩ર૩ વિવેચન “જે તે જીત્યારે તિણે હું છતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ?....પંથડે નિહાળુ રે”—શ્રી આનંદઘનજી જાતતિ –જીતે તે જિન એમ વ્યુત્પત્તિ અર્થથી સિદ્ધ થાય છે, એટલે “રાગ-દ્વેષ, કષાય-ઈન્દ્રિય, પરીષહ-ઉપસર્ગ અને ઘાતિકર્મના જેતાપણા થકી જિન”— રાગાદિકના જીતનારપણા થકી જિને છે. “ પામરતાં જ અસત એવા ખરેખર ! અસત્ એવા એઓને (રાગાદિન) જય ન હોય, રાગાદિને જય અસવપણા થકી જ સ્કુટપણે સકલ વ્યવહારગોચરાતીતપણુએ ન હેય કરીને જયવિષયતાના અગને લીધે.” અર્થાત્ અસત છે, છે જ નહિં, અવિદ્યમાન છે, એવા આ રાગાદિને જય હોય નહિં. કારણ કે “વંધ્યાપુત્રની જેમ’ અસત્ પણ થકી જ તે સર્વ વ્યવહારના ગોચરથી–વિષયથી અતીત–પર છે, એટલે તેના જયવિષયપણાને પણ અગ–અસંભવ છે, તે જયને વિષય પણ બની શકે એમ નથી. ત્યારે વાદી કહેશે–આ રાગાદિ તે ભ્રાંતિમાત્ર છે, તેને નિરુત્તર કરવા માટે કહ્યુંજનિતાત્રયનાપામરતૈ’– એઓની (રાગાદિની) ભ્રતિમાત્રની કલ્પના પણ અસંગતા જ છે–નિમિત્ત વિના બ્રાંતિના અાગને લીધે,”ભ્રાંતિમાત્ર નિમિત્ત માત્રમતા આજોરથrtત; એ રાગાદિ બ્રાંતિમાત્ર છે કલ્પના પણ એવી જે કલ્પના કરે તે તે પણ અસંગત જ છે, અઘટમાન જ અસંગતા જ છે, ઘટતી જ નથી. કારણ કે જીવથી પૃથક્ ભિન્ન એવા કર્મરૂપ નિમિત્ત કારણ વિના બ્રાંતિને અગ-અઘટમાળપણું છે. નિમિત્ત વિના બ્રાંતિ થઈ ક્યાંથી? માટે તમે માનેલી બ્રાંતિનું નિમિત્ત કારણ હોવું જ જોઈએ. નિમિત્ત અસત્ નથી ને ચિતિમાત્રથી જ બ્રતિ નથી એમ કહી, તે બ્રાંતિમાત્રના અસત્વમાં–નહિ હોવાપણામાં અનુભવબાધા દર્શાવે છે– ३ न चासदेव निमित्तम्, अतिप्रसङ्गात् । चितिमात्रादेव तु तदभ्युपगमेऽनुपरम इत्यनिर्मोक्षप्रसङ्गः । तथापि तदसत्त्वेऽनुभवबाधा।१६६ અથર–અને નિમિત્ત અસત જ નથી,—અતિપ્રસંગને લીધે. પુનઃ ચિતિમાત્ર થકી જ તેના (ભ્રાંતિમાત્રના) અભ્યપગમમાં અનુષરમ હોય-એમ અનિર્મોક્ષને પ્રસંગ આવે. તથાપિ તેને અસત્વમાં અનુભવબાધ છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ “ નામે ગાજે પરમ આહ્લાદ, પ્રગટે અનુભવ રસ આસ્વાદ; તેથી થાયે મતિ સુપ્રસાદ, સુણતાં ભાંજે ૨ કાંઈ વિષય વિષાદ.... નિમિત્ત એટલે મુંબઇને વાદી કહેશે-એ નિમિત્ત તા અસત્ છે. તે માટે રદીએ આપ્યું– ‘ન ચાસવેવ નિમિત્ત' અને નિમિત્ત અસત્ જ નથી,—અતિપ્રસગને લીધે-અતિપ્રસાત'; અર્થાત્ ના, એમ નથી, કારણ કે જો એમ હોય તા તા અતિપ્રસંગ દોષ આવે. જે અહેતુ હોય તેનું સદાય સત્ત્વ હોવાપણું હોય, વા સદાય અસöનહિં હોવાપણું હોય, આ નિયમ છે. અર્થાત કારણ વગરનું જે છે તે કાં ા સદાય હોય ને કાં તે સદાય ન હોય. એટલે તમે જો ભ્રાંતિ કારણુ વગરની-નિષ્કારણુ છે એમ કહો તેા તે સદાય હોવી જોઇએ ને કાં તા કદી પણ ન હોવી જોઇએ. અસત્ નથી ચિતિમાત્રથી જ ભ્રાંતિ માનવામાં લલિત વિસ્તરા : (૨૬) ‘નિનૈમ્ય: જ્ઞાપવેન્ચઃ પત્ર વ્યાખ્યાન વિવેચન ત્યારે વાદી વઢશે ચિતિમાત્રથી જ તે ભ્રાંતિમાત્ર ઉપજે છે. તેના રદીએ આપતાં કહ્યું-‘તિમાત્રાદેવ તુ સવ૩પળમેનુવરમઃ ' પુનઃ ચિતિમાત્ર થકી જ તેના (ભ્રાંતિમાત્રના) અભ્યુપગમમાં અનુપરમ હાય, એમ અનિર્માક્ષને પ્રસંગ આવે. નિક્ષિસ', અર્થાત સ્વવ્યતિરિક્ત-પાતાથી જાદા એવા કર્માંરૂપ સહકારીથી રહિત એવી ચિતિમાત્ર થકી જ તે ભ્રતિમાત્ર ઉપજે છે એમ માના તે ભ્રાંતિમાત્રને ઉપરમ-ઉચ્છેદ થશે નહિ, ભ્રાંતિ કદી પણ વિરામ પામશે નહિ', અટકશે નહિ; કારણ કે અબ્રાંત જ્ઞાનામાં પણ ભ્રાંતિનિમિત્તપણે પરિકલ્પિત ચિતિ અનિર્માક્ષના પ્રસંગ રે જિષ્ણુદા તારા નામથી મન ભીના. ”—શ્રી દેવચંદ્રજી નથી. પન્ના પર આશકાના પરિહારાથે કહ્યું——ન ચ——ત જ, બ્રસરેલ——અસત્ જ, ન કિંચિત્ જ એમ અથ' છે, નિમિř—નિમિત્ત, પ્રકૃત ભ્રાંતિનું હેતુ કહ્યો—પ્રતિપ્રસઙ્ગાત-અતિપ્રસંગને લીધે. અહેતુ થી નિત્ય સત્ત્વ વા અસત્ત્વ હાય એવી પ્રાપ્તિને લીધે. પુનઃ પણ આશ’કીને કહ્યું—— ચિતિમાત્રાવ તુ—ચિતિમાત્ર થકી પુનઃ, સ્વવ્યતિરિક્ત ક લક્ષણ સહકારિરહિત એવા ચૈતન્યમાત્ર થકી જ, તવસ્તુપTMમે—તેના—ભ્રાન્તિમાત્રના અભ્યુપગમમાં, અનુપમ:—અનુપરમ, ભ્રાંતિમાત્રને અનુચ્છેદ થશે.—અતિ નાનામાં પણ ભ્રાન્તિનિમિત્તતાથી પરિકપિત ચિતિમાત્રના ભાવને લીધે. તેથી શું? તે માટે કહ્યું—કૃતિ—એમ, અનિમંક્ષિપ્ત:-અનિૌક્ષના પ્રસંગ, સંસારના અનુચ્છેદની આપત્તિ થશે,—ચિતિમાત્રના મેાક્ષમાં પણ ભાવને લીધે. અભ્યુપગમ કરીને પણ ( પાઠાંતર ઃ અશ્રુપગમમાં પણ ) દૂષણ કહ્યું—તથાપિ—ચિતિમાત્ર થકી જ ભ્રાંતિમાત્રના અભ્યુપગમમાં પણુ, તત્તવે—તેના અસત્ત્વમાં, ભ્રાંતિમાત્રના અસત્ત્વમાં, અનુમવવાષા—અનુભવખાધા, તેનું સ્વયં સંવેદન પ્રાપ્ત થતું નથી, ( જેમકે ) અસત્ શશ્રૃંગાદિ અનુભવાતું Page #428 -------------------------------------------------------------------------- ________________ મૃગતૃષ્ણાદિઅનુભવ અનુભવસ્વરૂપે અસત નથી: રાગાદિ ચિતિમાત્રનિબંધન નથી ૩રપ માત્રને ભાવ-હોવાપણું હોય માટે, એટલે કદી પણ મેક્ષ થવાને પ્રસંગ આવશે નહિં, સંસારના અનુચ્છેદની પ્રાપ્તિ થશે. કારણ કે ચિતિ થકી મેક્ષમાં પણ ભ્રાંતિ ઉપજ્યા કરશે, એટલે મેક્ષ કયાં રહ્યો? એવી સ્થિતિ થશે. આમ ભ્રતિમાત્રપણાનું નિરસન કર્યું. હવે દલીલની ખાતર ધારે કે વાદીના માનવા પ્રમાણે ચિતિમાત્ર થકી જ ભ્રાંતિ માત્ર છે, “તથાપિ તેના (બ્રાંતિમાત્રના) અસત્વમાં અનુભવબાધા છે,–તથાપિ તવતડ ગુમા, વાધા', તે બ્રાંતિમાત્રના અસત્ત્વમાં-નહિં હોવાપણામાં બ્રાંતિમાત્રના અનુભવબાધા છે, અર્થાત્ બ્રાંતિમાત્ર કહો તે પણ તે બ્રાંતિમાત્ર અસત્વમાં અસત્—અવિદ્યમાન છે એમ કહેવામાં અનુભવબાધા ઉપજે છે, અનુભવબાધા તેવું સ્વયં સંવેદન પ્રાપ્ત થતું નથી. ભ્રાંતિમાત્ર જે અસત–અવિ. ઘમાન જ હોય તે તેને અનુભવ ઉપજે નહિં, સંવેદન થઈ શકે નહિં. જેમ શશશૃંગાદિ અસત્ છે—છે જ નહિં, એટલે તેને અનુભવ થઈ શકશે નહિં; તેમ બ્રાંતિમાત્ર જે અસત્ છે, તે આ બ્રાંતિમાત્ર છે એ અનુભવ કેમ થઈ શકશે વારુ ? મૃગતૃષ્ણાદિ અનુભવના દૃષ્ટાંતથી રાગાદિ ચિતિમાત્ર નિબંધન નથી એમ દર્શાવી, ઉકત યુક્તિથી જે અસત કે ભ્રાંતિમાત્ર નથી એવા રાગાદિના જેતાપણાથકી તાત્વિક જિનાદિની સિદ્ધિ કરે છે– न हि मृगतृष्णिकादावपि जलाद्यनुभवोऽनुभवात्मनाऽप्यसन्नेव, आविद्वदङ्गानादिसिद्धमेतत् । न चायं पुरुषमात्रनिमित्तः, सर्वत्र सदाऽभावानुपपत्ते: । नैवं चितिमात्रनिबन्धना रागादय इति भावनीयम् । ___ एवं च तथाभव्यत्वादिसामग्रीसमुद्भतचरणपरिणामतो रागादिजेतृत्वादिना तात्त्विकजिनादिसिद्धिः ॥२७॥१६७ અર્થ –કારણકે મૃગણિકા આદિમાં પણ જલાદિ અનુભવ અનુભવાત્માથી (અનુભવ સ્વરૂપથી) પણ અસત જ નથી. આ આ-વિદુર્ભાગનાદિને સિદ્ધ છે. અને આ (મૃગતૃષ્ણિકાદિ અનુભવ) પુરુષમાત્ર નિમિત્તવાળો નથી, સર્વત્ર સદા અભાવની અનુપત્તિ હોય માટે; અને એમ રાગાદિ ચિતિમાત્ર નિબન્ધવાળા નથી, એમ ભાવન કરવા યોગ્ય છે. અને એમ તથાભવ્યત્યાદિ સામગ્રીથી સમુદ્ભૂત ચરણપરિણામ થકી રાગાદિના જેતૃત્વઆદિ વડે તાત્વિક જિનાદિની સિદ્ધિ છે. ર૭.૬૭ વિવેચન પ્રણમું ચરણ પરમગુરુ જિનના, હંસ તે મુનિજન મનના, વાસી અનુભવ નંદન વનના, ભેગી આનંદઘનના; મેરા સ્વામી હે તેરે ધ્યાન ધરીએ, ધ્યાન ધરિજે હો સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચંદ્રજી Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ લલિત વિસ્તરા (૨૭) જિજ્ઞ: Tvખ્યઃ ” પદ વ્યાખ્યાન ઉપરમાં બ્રાંતિમાત્રનું અસપણું માનવામાં અનુભવબાધા આવે છે એમ કહ્યું, તે અનુભવબાધા શી રીતે આવે છે, તેનું કારણ અત્રે વ્યતિરેકથી પ્રતિવસ્તુઉપમાના ઉપન્યાસથી ભાવન કરતાં કહ્યું – દિ મૃગતૃળિયાવ િનસ્રાવનુભવો મૃગતૃષ્ણાદિ “મૃગતૃષ્ણિકા આદિમાં પણ જલાદિ અનુભવ અનુભવાત્માથી (અનુભવ અનુભવ સ્વરૂપથી) પણ અસતુ જ નથી,“અનુમવારમનાગરવ”—અનુભવસ્વરૂપે આ આવિદ્વઅંગનાદિને સિદ્ધ છે. મૃગતૃષ્ણિકા, દ્વિચન્દ્ર એ આદિ અસત નથી મિથ્થારૂપ બ્રાંતિમાત્ર વિષયમાં પણ જે તદ્દાનવૃત્તિરૂપ અનુભવ છે, તે “અનુભવાત્માથી –જ્ઞાનરૂપ અનુભવસ્વરૂપથી પણ અસત્ જ છે એમ નથી. અર્થાત્ ઝાંઝવાના જલ વગેરે જે છે, તે મિથ્યા બ્રાંતિમાત્ર છે, છતાં આ ઝાંઝવાના જ છે એમ અનુભવ તે થાય જ છે અને આ અનુભવ તેના વિષયને આશ્રી ભલે અસત્ છે, પણ આ ઝાંઝવાના જ છે” એવા અનુભવસ્વરૂપે તે તે અસત્ જ છે એમ નથી, અપિ તુ તે અનુભવ તે સાચે જ છે. એમ આ વસ્તુ વિદ્વાનથી માંડી સ્ત્રી આદિ પર્વતને સિદ્ધ છે, સર્વ જનને પ્રતીત છે. હવે વાદી કહેશે કે આ અનુભવ તે પુરુષમાવનિમિત્તે છે, તેને ઉત્તર આપતાં કહ્યું–બર સાથે પુરુષમાત્રનિમિત્ત –“અને આ (મૃગતૃષ્ણિકાદિ અનુભવ) પુરુષમાત્રના નિમિત્તવાળ નથી,' –સર્વત્ર સદા અભાવની અનુપત્તિ હોય માટે, મૃગતૃષ્ણાદિ અનુભવ આ ઝાંઝવાના જલ આદિ અનુભવ છે તે પિતાનાથી જૂદા એવા પુરુષ માત્ર નિમિત્તવાળો સૂર્યકિરણાદિ કારણથી નિરપેક્ષપણે માત્ર પુરુષના જ નિમિત્ત હોય છે નથી એમ નથી. કારણ કે જે એમ હોય તે સર્વત્ર-સર્વક્ષેત્રે સર્વ દુષ્ટામાં સદા-સર્વ કાલ તેના અભાવનું અઘટમાનપણું હેય, અનુપરમપ્રાપ્તિ હોય. અર્થાત્ સૂર્યકિરણાદિ કારણની અપેક્ષા વિના માત્ર પુરુષના નિમિત્તે જ તે મૃગજલને અનુભવ થતું હોય, તે સર્વક્ષેત્રે સર્વ દષ્ટાને સર્વ કાલે તે અનુભવ થયા જ કરે જોઈએ, પણ પુરુષ માત્રનિમિત્ત તે અનુભવ થતે દેખાતું નથી. સિવા–આ જ (અનુભવબાધા) વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપન્યાસથી ભાવતાં કહ્યું – દિ Emafromજાgિ-નહિં મૃગતૃષ્યિકાદિમાં પણું, ભમરીચિકા-દિચન્દ્ર આદિ મિથ્થારૂપ વિષયમાં પણ. સત્ય અભિમત જલાદિની વાત તે દૂર રહેવું અનુમવા–તજ્ઞાનવૃત્તિ, અનુમવામા -અનુભવાત્માથી, જ્ઞાનામાથી -પણું, અરજોર--અસત્ જ, --સવિષયતાથી તે અસત્ હેય પણ એમ ” અપિ” પણ શબ્દનો અર્થ છે. માસિનાલિસિતત--આ વિદ્વાથી માંડી સ્ત્રીઆદિ પર્વતને સિદ્ધ છે, સર્વજનને પ્રતીત છે એમ અર્થ છે. અત્રે જ વિશેષ કહ્યો-- સાથે--અને નથી આ, મૃગતૃષ્ણિકાદિ અનુભવ, g શનિશિન– ત્ર-પુરુષ જ, સ્વવ્યતિરિક્ત રવિકરાદિ કારણુનિરપેક્ષ તેને અનુભવવાન, નિમિ-હેતુ, ન તથા--જે છે તે તથા, પુરુષમાત્ર નિમિત્ત. કયા કારણથી? તે માટે કહ્યું -- સત્ર--સર્વત્ર ક્ષેત્રે વા દૃષ્ટામાં, નવા--સર્વકાલ, માથાનુvપત્તે --અભાવની અનુપત્તિને લીધે, અનપરમ પ્રાપ્તિને લીધે. પ્રસ્તુત યોજના કહી---ન જ, ઘઉં--એમ, મૃતૃષ્ણિકાદિ અનુભવવત , ત્તિwrgઉનાના --રાગાદિ ચિતિમાત્ર નિબન્ધનવાળા, કિન્તુ ચૈતન્ય વ્યતિરિક્ત પૌદગલિક કમરૂપ સહકારિ નિમિત્તવાળા, દૂતિ મવની--પૂર્વવત્ આની ભાવના કાર્ય છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ રાગાદિના જેતાપણથકી તાત્વિક જિન-જાપક સિદ્ધિ ૩ર૭ આ ઉપરથી ફલિત થાય છે. કે એમ રાગાદિ ” ચિતિમાત્ર નિબન્ધનવાળા નથી એમ ભાવનીય છે–ા જિતિમાત્રનિજના વય ; જેમ મૃગજલાદિ અનુભવ પુરુષમાત્ર નિમિત્તવાળા નથી, પણ અન્ય નિમિત્તવાળા પણ છે; રાગાદિ ચિતિમાત્ર તેમ રાગાદિ પણ ચિતિમાત્ર નિબનવાળા-ચૈતન્યમાત્ર કારણવાળા નિબંધનવાળા નથી, નથી, પણ ચૈતન્ય વ્યતિરક્ત પોલિક કર્મ રૂપ સહકારિ નિમિત્ત પણ પગલિક વાળા પણ છે. અર્થાત્ મૃગજલ બૅતિમાત્ર અસત્ છે, છતાં તેને કર્મનિમિત્તવાળા અનુભવ અનુભવરૂપે અસત્ નથી અને આ અનુભવ પુરુષમાત્રનિમિત્તે પણ છે. જ ઉપજતો નથી, પણ પુરુષના તેમજ સૂર્યકેરણાદિ અન્ય સહકારી કારણના સંગે ઉપજે છે. પણ રાગાદિ છે તે તે ભ્રાંતિમાત્ર પણ નથી ને અસત્ પણ નથી, તે પછી તેને અનુભવ તે અસત્ કયાંથી જ હોય? અને આ અનુભવ પણ માત્ર ચિતન્યના જ નિમિત્ત ઉપજતું નથી, પણ ચૈતન્યના અને પૌગલિક કર્મરૂપ સહકારી કારણના સંયેગે જ ઉપજે છે, એમ ભાવન કરવા ગ્ય છે. આમ રાગાદિ બ્રાંતિમાત્ર નથી, અસત્ નથી, પણ અનુભવસિદ્ધ છે, એટલે તેના જેતાપણથી જિને તે યથાર્થ જ કહ્યું છે. એટલે જ ઉપસંહાર કર્યો-“અને એમ તથાભવ્ય ત્વાદિ સામગ્રીથી સમુદ્ભૂત ચરણપરિણામ થકી રાગાદિના જેતૃત્વ આદિ રાગાદિના વડે તાત્વિક જિનાદિની સિદ્ધિ છે.” એવા પ્રકાર તથાભવ્યત્વ આદિ જેતાપણાથકી સામગ્રીથી ઉપજેલા ચારિત્ર પરિણામ થકી રાગાદિના જેતાપણુતાવિકજિનાદિસિદ્ધિ જાપકપણુ વડે તાવિક જિન-જાપકની સિદ્ધિ છે. રાગાદિના જેતાપણુથી તેઓ પિતે તે જિન હેય છે, એટલું જ નહિં પણ બીજાના રાગાદિને જય કરાવવામાં પણ સ્વગત સ્વરૂપચિંતનાદિ ભક્તિપ્રકારથી ઉપકારી સહાય નિમિત્ત થઈ “જાપક” પણ છે. એમ “જિનેને જાપકોને’ એ પદ સિદ્ધ થયું. છે શુતિ વિખ્યઃ નાખ્યઃ | ૨૭ છે. G Page #431 -------------------------------------------------------------------------- ________________ ૨૮. તીર્ણ તારક તમ્પ તામ્ય' પદ વ્યાખ્યાન આ સવ પ્રોજનઃ આવકાલકારણવાદીનું નિરાકરણ एते चावर्तकालकारणवादिभिरनन्तशिष्यैर्भावतोऽतीर्णादय एवेष्यन्ते “काल एव कृत्स्नं जगदावर्त यतीति वचनाद, एतन्निरासायाह-१६८ તીર્થગ્રસ્તાવેખ્યઃ ” "અર્થ:–અને એઓ-આવર્ત કાલકારણવાદી અનંતશિથી ભાવથી અતીદિ જ માનવામાં આવે છે, “કાળ જ સમસ્ત જગતને આવે છે” એ વચનથી –એના નિરાસ અથે કહ્યું_૨૬૮ તીર્ણોને–તારકોને” વિવેચન “તારે દરિશને નિસ્તર્યો, મજ સિદ્ધાં સવિ કામ રે....શાંતિ જિન”—શ્રી આનંદઘનજી અને ઉક્ત સર્વ ગુણલક્ષણ જેમાં સાંગોપાંગ ઘટાવ્યા એવા આ અહંત ભગવંત “આવત્તકાલકારણવાદી અનંત-શિષ્યોથી અતીર્ણાદિ જ માનવામાં આવે છે, એના નિરાસ અ_“તીખ્યઃ તાઃ એ સૂત્ર કહ્યું. મનુષ્ય-નારક આદિ પર્યાયના પરિવર્તરૂપફેરારૂપ જે આવર્ત છે, ભવને ફરે છે, તેનું કારણ-નિમિત્ત કાળ જ એમ જે વદે છે તે આવત્તકાલકારણવાદી કહેવાય છે, અને તે “અનંત’ નામના ઋષિના શિખે છે. આ આવર્તકાલકારણવાદીઓનું વચન છે કે જાવ કૃત્ય નજાતિ ’—કાળા જ સમસ્ત જગને આવે છે, અર્થાત્ કાળ જ આખા જગના ફેરા ફેરવે છે, એટલે તેઓના મતે તીર્ણ આદિને પણ પુનઃ આવત્ત હોય છે. આવી તેઓની માન્યતા પ્રમાણે – ૪ આવર્ત કાઢવામિ: માયા –નરનારકાદિ પર્યાય પરિવરૂપ આવર્તનું, ત્રિ પર્વ વર-કાલ જ કારણ-નિમિત્ત છે શુતિ થાયવૂડ–એમ વાદ કરનારાઓથી. તી , તરી ગયેલા. ત Page #432 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-દર્શન-ચરિત્ર પિતથી ભાવતી: તેને જીવિતાવ જેમ ભવાવ નથી ૩ર૯ તીર્ણાદિ પણ ભાવથીપરમાર્થથી અતીર્ણાદિ જ હોય છે. એના નિરાકરણ અર્થે અહીં ‘તીણેને–તારકેને” એ વિશિષ્ટ પર મૂક્યું. ભવાણુવતીને વિતાવ જેમ ભવાવ નથી, એમ દર્શાવે છે— “જનજાઝિત્તેિર મવાવ તીર્ણવતdom: નિgi વિતાવ ટૂવા, निबन्धनाभावात् १६९ *અર્થ-જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પિત (જહાજ) વડે ભવાર્ણવને તરી ગયા તે તી. એઓને (તીર્ણને) છવિતાવૌંવત ભવાવ નથી –નિબન્ધનના અભાવને લીધે ૧૬૯ વિવેચન “તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમ અવર ન કોય; તુમ દરિસણ થકી હું તર્યો, શુદ્ધ આલંબન હેય વિમલ–શ્રી દેવચંદ્રજી તીર્થ એટલે શું? “જ્ઞાનવારિત્રપતેન–જ્ઞાન-દર્શન–ચાસ્ત્રિરૂપ પિત (જહાજ) વડે ભવાઈવને તરી ગયા તે તીર્ણ “માર્ગ તીવન્તસ્તff:. આ ભવ-સંસાર એ અર્ણવ-સાગર સમાન છે. સાગરને તરવા માટે મજબૂત વહાણ જોઈએ, જ્ઞાન-દર્શન-ચારિત્ર તેમ આ ભવસાગરને તરવા માટે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ સુદઢ જહાજ પિતથી જોઈએ. આ ઉપગરૂપ અવિનાશી ચેતનમય આત્મા, દેહાદિ ક્ષણભંગુર ભવાણ તીર્ણ વિનાશી અચેતન જડ વસ્તુથી ભિન્ન છે, એમ સમ્યફપણે જાણવું, ભેદજ્ઞાન થવું, તે જ્ઞાન; તેમ જ્ઞાનથી જે જાણ્યું તેની શુદ્ધ પ્રતીતિ સમ્યફ નિશ્ચય વત્તે તે સમ્યગદર્શન અથવા સમકિત; અને જેમ આત્માની પ્રતીતિ આવી અને સર્વ અન્ય વસ્તુથી આત્માને ભિન્ન અસંગ જાયે, તે સ્થિર સ્વભાવ ઉપજ તે ચારિત્ર. આમ સર્વે અન્ય દ્રવ્યથી ભિન્ન અસંગ શુદ્ધ આત્માને જાણ, સહ, અને આચર–એમ જ્ઞાન-દર્શન–ચરિત્ર જ્યારે અભેદ્ય પરિણામને પામી આત્મારૂપ વર્ત, ત્યારે તે જિનને માર્ગ પાસે અથવા નિજ સ્વરૂપને પામ્યું. અને આવી આ જ્ઞાન fજવા-નૈતિiાં ઇત્યાદિ. ૪– જ, vi–એઓને તાણને, કવિતા વર્ણવત–પૂર્વ અનુભૂત જીવિતના આવર્તાત–પુનર્ભવન જેમ, માવ:- મવશ્વ-કર્માષ્ટકના ઉદય લક્ષણવાળા ક્ષીણ ભવનો, સાવ7–ઉક્તરૂપ આવર્ત. ક્યા કારણથી ? તે માટે કહ્યું–નિવપનામા –નિયત્વરજૂ–નિબન્ધનના, વામણું હેતુના, કમાવા–અભાવને લીધે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ લલિત વિસ્તરા (૨૮) “તીખ્ય: તામ્ય:' પદ વ્યાખ્યાન દર્શન–ચારિત્રની અભેદ એકતા અત્રે એકવચની પ્રગરૂપ “પિત થી—“જિ” એક અખંડ વહાણથી સૂચવી છે. અર્થાત જ્ઞાન-દર્શન–ચારિત્રની અભેદ એકતારૂપ એક અખંડ વહાણથી આ સંસારસાગર તરાય છે. આ ભગવંત પણ આવા અનુપમ વહાણથી આ સંસારસાગર તરી ગયા હોવાથી તીર્ણ છે. અને ઉપલક્ષણથી આ જિન ભગવંતોએ સ્વયં આચરેલા અને પ્રરૂપેલા એવા આ યુક્ત જિનમાર્ગને–જિનના મૂળ માર્ગને જેઓ ભક્તિથી ભજે છે તેઓને પણ આ ભગવંતે તારનારા-તારક છે દેહાદિથી ભિન્ન આતમ રે, ઉપયોગી સદા અવિનાશ..... મૂળ મારગ સાંભળો જિનને રે; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ૦ કહ્યું ભગવંતે દર્શન તેહને ૨, જેનું બીજું નામ સમકત...મૂળ૦ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ...મૂળ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ....મૂળ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ તેહ મારગ જિનને પામિયે રે, કિવા પામે તે નિજ સ્વરૂપ”.મૂળ – શ્રીમદ્ રાજચંદ્રજી અને આમ જ્ઞાન-દર્શન–ચારિત્ર પિતથી જે ભવાણુવ તરી ગયેલા-તીર્ણ છે, એવા “એએને જીવિતાવર્ણવત્ ભવાવર્ત નથી,-નિબન્ધનના અભાવને લીધે.–કૈસેvi કવિતા વર્ણવત્ત માઘ,”—અર્થાત્ પૂર્વે અનુભવેલ જીવિતના તીર્ણને આવર્તની જેમ, પુનર્ભવન જેમ, જીવિતના ફેરાની જેમ એ વિતાવર્તાવત તને ભવને આવર્ત નથી; અષ્ટ કમીને ઉદય જેનું લક્ષણ છે ભવાવર્ત નથી એ ભવ ક્ષીણ થયે તો પછી પુનઃ ભવાવર્ત—ભવને ફરી ફેરે હેતો નથી, કારણ કે નિબઘનને—કહેવામાં આવતા હેતુને અભાવ છે માટે. “શ્રી અરજિન ભવજલને તારૂ, મુજ મન લાગે વારૂ રે....મનમોહન સ્વામી; બાંહા ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે....મન તપ જપ મેહ મહા તોફાને, નાવ ન ચાલે માને છે.મન પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે...મન પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે....મન વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”..મન - શ્રી યશોવિજયજી Page #434 -------------------------------------------------------------------------- ________________ તીને આયુષ્કાન્તર જેમ ભવાધિકારાન્તર નથી : મૃત તે અમૃતભાવે નથી ૩૩૧ તીર્ણને આયુષ્કાન્તર જેમ ભવાધિકારાન્તર નથી ને ભવાધિકાન્તર હોય તો અત્યંત મરણવત મુક્તિની અસિદ્ધિ છે, એમ, મૃત તે અમૃતભાવે નથી એવી પ્રતિવસ્તુપમાં રજૂ કરી અન્વય-વ્યતિરેકથી પ્રતિપાદન કરે છે— न ह्यस्यायुष्कान्तरवद्भवाधिकारान्तरं, तद्भावेऽत्यन्तमरणवन्मुक्त्यसिद्धेः । तत्सिद्धौ च तद्भावेन भवनाभावः, हेत्वभावात् । न हि मृतः तद्भावेन भवति, मरणभावविरोधात् ।१७० અર્થ:-કારણ કે આને તીણ) આયુષ્ઠાન્તરવત્ ભવાધિકારાન્તર નથી–તભાવે (આયુષ્કાન્તરના અને ભવાધિકારાન્તરના ભાવે) અત્યન્ત ભાગવત મુક્તિની અસિદ્ધિને લીધે અને તેની અત્યંત મરણની વા મુક્તિની) સિદ્ધિ સતે તદભાવથી (આયુષ્કાન્તરથી અને ભવાધિકારાન્તરથી સાધ્ય ભાવથી) ભવન અભાવ હેય,-હેતુ અભાવને લીધે. કારણ કે મૃત ખરેખર તભાવે (અતીત અમૃત ભાવે) હેતો નથી,-મરણ ભાવના વિરોધને લીધે. વિવેચન “શ્રીધર જિન નામ બહુ નિસ્તર્યા, અલપ પ્રયાસે હો જેહ; મુજ સરિખે એટલે કારણ લહે, ન તરે કહે કિમ તેહ?”....શ્રી દેવચંદ્રજી તીણને–તરી ગયેલાને ભવાવ નથી હતા, કારણ કે આને (તીર્ણને) આયુષ્કાન્તરવત્ ભવાધિકારાતર નથી,”—૧ ઘાયુ વાતાવ મવધિવત્ત.” તીર્ણને નારકાદિ અન્ય આયુષ્યની જેમ ભવાધિકારાતર–બીજે તીર્ણને ભવાધિકાર નથી, કે જેથી કરીને તે અહીં પુનઃ આવર્ત કરે, આયુષ્કાતર જેમ ફરી ભવફેરો ફરે. અર્થાત્ વિતાવ7માં–બીજે જન્મફેર થાય છે ભવાધિકારાન્તર નથી તેમાં તે એક આયુષ્ય પૂરું થયા પછી નર-નારકાદિ બીજા આયુષ્યવિશેષના હેવાપણાને લીધે જીવિતાવ7–બીજો જન્મ હોય છે. પણ તીર્ણ તે અષ્ટકમ ઉદય લક્ષણવાળા ભવને ચને કર્મસંબંધગ્યતારૂપ ભવાધિકારને vઉત્તરા- એ જ ભાવે છે–૪– જ, f–કારણ કે, અg –આને, તીર્ણન, પુજાતરવ7-- આયુષ્કાન્તર જેમ, નારાદિ આયુષ્કવિશેષવત મવિિધકારતાં – ક્ષીણ તદુભવાધિકારથી અન્ય ભવાધિકાર –જેથી કરીને તે અહીં પુનઃ આવી છે. વિપક્ષે બધા કહી–તવા-તભાવે; તસ્ય–તે આયુષ્કાન્તરના અને ભવાધિકારાન્તરના, મા–સત્તામાં, અચત્તમરાવત સર્વ પ્રકારના જીવિતક્ષયથી મરણની જેમ, મુfe:-મુ–મુક્તિની, તીર્ણતાની, અરિ–અસિદ્ધિને લીધે, અયોગને લીધે. વ્યતિરેક કહ્યો તણિ –અને તU - તેની, અત્યંત મરણની વા મુક્તિની, –સિદ્ધિ અભ્યાગત સતે, તમન–તભાવથી, આયુષ્કાન્તરથી સાધ્યું અને ભવાધિકારાન્તરથી સાધ્ય ભાવથી, માનામાવ:–ભવનને અભાવ, પરિણતિને અભાવે. કયા કારણથી ? તે માટે કહ્યું-દેત્રમવાત-હેતો – હેતુના, આયુષ્કાન્તર અને ભવાધિકારાન્તરને, ૩માવત–અભાવને લીધે. પુનઃ તે જ પ્રતિવસ્તુઉપમાથી ભાવે છેઃ-7 દિ-નહિ, મૃત–મરેલે, પ્રાણુ ચાલી ગયેલ, તમન–તભાવથી, અતીત અમૃત ભાવથી, મવતિ–હેત. કેમ? તે માટે કહ્યુંમરમાવવિધાત–મરણ ભાવના વિરોધને લીધે, ભરણુ-અમરણને આત્યંતિક વિરોધ છે એટલા માટે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ લલિત વિસ્તર: (૨૮) “ ખ્ય તારગ: પદ વ્યાખ્યાન ક્ષીણ કરી તીર્ણ થયા છે અને તેઓને તે ક્ષણ ભવાધિકારથી અન્ય બીજે કઈ ભવાધિકાર છે નહિં, કે જેથી કરીને તેને પુનઃ ભવાવ-ભાવફેરે હેય. આમ તીણને ભવાધિકારાન્તર નથી, એટલે તેને પુનઃ ભવાવ નથી એમ સિદ્ધ થાય છે. આ ભવાધિકારાન્તર શાને લીધે નથી? તે કે–“તદ્રભાવે અત્યન્ત મરણવત્ મુક્તિની અસિદ્ધિને લીધે;'>“તમાડાન્ત મજકુરાણિ'_આયુષ્ઠાન્તરના અને ભવાધિકારાતરના ભાવે (હેવાપણામાં) અત્યંત મરણની જેમ ભવાધિકારાન્તર સતે મુક્તિની અસિદ્ધિ હાય માટે. અર્થાત્ આયુષ્કાન્તર-બીજું આયુષ્ય અત્યંત મરણવત હોય તે જેમ અત્યંત મરણની–આત્યંતિક છેવટના મરણની મુક્તિની અસિદ્ધિ સિદ્ધિ ન હોય, તેમ ભવાધિકારાન્તર-બીજે ભવાધિકાર હોય તે મુક્તિની સિદ્ધિ ન હોય. કારણકે આયુષ્કાન્તરથી જેમ જીવિતાવર્તા હોય, તેમ ભવાધિકારાન્તરથી ભાવાવર્ત હય, એટલે મુક્તિની સિદ્ધિ હેય નહિ, એમ વિપક્ષમાં ભવાધિકારાન્તર માનવામાં બાધા આવે છે. હવે જે અત્યંત મરણની વા મુક્તિની સિદ્ધિ તે છે એમ કહે તેની સિદ્ધિ સતે તભાવથી ભવનઅભાવ હેય,–હેતુઅભાવને લીધે.’ આયુષ્કાન્તરથી વા ભવાધિકારાન્તરથી સાધ્ય તદ્ભાવે ભવનને અભાવ હેય, અર્થાત્ અત્યંત મરણની સિદ્ધિ છે હોય તે આયુષ્કાન્તરરૂપ હેતુના અભાવે જેમ આયુષ્કાન્તરથી સાધ્ય એ તે પુનઃ જીવિતભાવ ન હોય, તેમ મુક્તિની સિદ્ધિ જે હોય તે ભવાધિકારાન્તરરૂપ હેતુના અભાવે ભવાધિકારાન્તરથી સાધ્ય એ તે પુનઃ ભવવત્ત ન હોય. આમ મુક્તિની સિદ્ધિ સતે ભવાધિકારાન્તરરૂપ હેતુના અભાવે તભાવથી–ભવાધિકારાન્તરથી સાધ્ય એવા ભવાવર્ત ભાવથી ભવન ન હોય. અત્રે પ્રતિવસ્તુઉપમાથી આ વસ્તુ દઢ કરી છે-“ના મૃતઃ તમારા મવતિ – મૃત ખરેખર ! તદુભાવથી (અમૃત ભાવથી) હોતું નથી,-મરણ ભાવના વિરોધને લીધે, મરામાવિધાલૂ'; અર્થાત્ પ્રાણ ચાલી ગયા છે એ જે મૃત તે અમૃત મૃત છે–તે તભાવે-તે અતીત અમૃત (નહિં મરેલા) ભાવે નથી ભાવે નથી હોતે, કારણ કે તે તે મરણભાવને વિરોધ આવે, અને મરણ-અમરણને તે આત્યંતિક વિરાધ છે, એટલે મૃત છે તે અમૃત નથી ને અમૃત છે તે મૃત નથી; તેમ ભવાધિકાર જે મૃત છે તે તે અમૃત નથી ને અમૃત છે તો મૃત નથી, અને ભવાધિકાર મૃત થતાં આત્યંતિક મરણરૂપ અમૃત પદ (મુક્તિ) હોય છે. આમ ભવાધિકારાન્તર હોય તે મુક્તિ નથી ને મુક્તિ હોય તો ભવાવર્ત નથી એમ સિદ્ધ થયું. Page #436 -------------------------------------------------------------------------- ________________ તુવર્ણના દષ્ટાંતનું યુક્તિયુક્તપણે નિરસન ૩૩૩ મૃત તે અમૃત ભાવે નથી એ ઉક્ત દષ્ટાંતના ઉપનય પરથી તૂઆવર્તાનું નિદર્શન પણ નિરસ્ત થયું, એમ યુક્તિયુક્તપણે પ્રદર્શિત કરે છે– एतेन त्वावर्त निदर्शनं प्रत्युक्तं, न्यायानुपपत्तेः, तदावृत्तौ तदवस्थाभावेन परिणामान्तरायोगात् । अन्यथा तस्यावृत्तिरित्ययुक्तं, तस्य तदवस्थानिबन्धनत्वात् अन्यथा तदहेतुकत्वोपपत्ते::१७१ ‘અર્થ:- આ વડે હતુઓવનું નિદર્શન પ્રત્યુક્ત થયું, –ન્યાયની અનુપત્તિ છે માટે,–ત આવૃત્તિમાં તદઅવસ્થાભાવથી પરિણામાસ્તરને અગ છે માટે. અન્યથા તદુઆવૃત્તિ એમ અયુક્ત છે,–તેનું તદુઅવસ્થાનિબન્ધનપણું છે માટે, અન્યથા તદ્દઅહેતુક પણની ઉપષત્તિ છે માટે.૧૧ વિવેચન શુદ્ધતા પ્રભુ તણું આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાયે, મિશ્ર ભાવે છે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આયે.. ....સહજ ગુણ આગરે સ્વામી સુખ સાગરો.”—શ્રી દેવચંદ્રજી આ મૃત તદુભાવે–અમૃત ભાવે નથી એ દાખલા પરથી “ઋતુ આવર્તાનું નિદર્શન પ્રત્યુક્ત થયું,”—ત્વવનિને પ્રત્યુત્ત,”-–ઋતુના આવર્તાને જે દાખલે દેવામાં fક્રવા–ઉત્તેર–આ વડે કરીને, મૃતના અમૃત ભાવના પ્રતિષેધ વડે, સ્વાવનિરં– વ્યતીત ઋતુ પુનઃ પરિવર્તે છે એવું દૃષ્ટત, પ્રત્યુત્ત–નિરાકૃત થયું. ક્યા કારણથી? તે માટે કહ્યું – ચાયાનુvપત્ત-ન્યાયની અનુપત્તિને લીધે. તે જ દર્શાવે છે –તાવૃત્ત-તા–તેની, વસંતાદિ ઋતુની, સાવૃત્ત-આવૃત્તિમાં, પુનર્ભવનમાં, તલવસ્થામવેર–તસ્થા:–તે, અતીત વસંતાદિ ઋતુહેતુક આગ્રાદિની અંકુરાદિક અને પુણ્યની બાલ-કુમારાદિક, અવરથાથા –અવસ્થાના, માન–ભાવથી, પ્રાપ્તિથી, પરિણામત્તિનામાવા-પરિણામાન્તરના અભાવને લીધે. તે જ પૂર્વ પરિણામ પ્રાપ્ત થાય છે, નહિં કે અપર-એવો ભાવ છે. વિપક્ષમાં બાધા કહી— અન્યથા–પરિણાભાન્તરે, તાવૃત્તિ –તરસ્ય–તેની, ઋતુની, કૃત્તિ–પુનર્ભવન, તિ– એ, અણુમુ-અસાંપ્રત છે. કયા કારણથી ? તે માટે કહ્યું-તહ્ય–તેના, ઋતુના, તલવસ્થાનિક વષરત્નતિ તથા–તે, આમ્રાદિની અંકુરાદિક, અવરથાથા – અવસ્થાના, નિત્પન– નિબન્ધનપણાને લીધે. કારણ કે તઅવસ્થાજનન સ્વભાવવાળી તે ઋતુ છે, તે અવસ્થા તેની સનિધિમાં કેમ ન હોય વાર? એ જ વ્યતિરેકથી કહ્યું– કન્યથા–તેના સનિધાને પણ અભવનમાં, તતાપસિ :–તે, અતીત ઋતુલક્ષણ, –અહેતુ, ચહ્યાઃ સા તથા–છે જેને તે તથા, તમારત્તસ્થં–તદ્ભાવ તે તત્વ, તકુu –તેની ઉપપત્તિને લીધે, તહેતુક તે પ્રાપ્ત નથી થતી એમ ભાવ છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઋતુવૃત્તિમાં તવસ્થાભાવથી પરિણામાન્તરના અયાગ અભાવ હાય; તે જ નહિ કે ખીજું. લલિત વિસ્તરા : (૨૮) તીૌમ્ય, સાલેભ્ય:' પદ્મ વ્યાખ્યાન _ * આવે છે તેના પણ રદીએ અપાઈ ચૂકયો,— ન્યાયની અનુપપત્તિને લીધે, ’—તેમાં ન્યાય ઘટતા નથી માટે. કારણ કે તવૃત્તિમાં તદ્અવસ્થાભાવથી પરિણામાન્તરને અયેગ છે માટે.' અર્થાત તે વસંતાદિ ઋતુની આવૃત્તિમાં-પુનર્ભવનમાં તઅવસ્થાભાવથી— અતીત વસંતાદિ ઋતુહેતુક આક્રાદિની અંકુરાદિક અને પુરુષની ખાલ–કુમારદિક અવસ્થાના ભાવથી હેાવાપણાથી પરિણામાન્તરને પૂર્વ હતું તે અરાદિક વા ખાલકુમારાદિક પરિણામ પ્રાપ્ત થાય, વિપક્ષમાં બાધા કહી... અન્યથા તવૃત્તિ એમ અયુક્ત છે,—તેનું તદ્અવસ્થા— નિબન્ધનપણું છે માટે.' અર્થાત્ નહિ તે, પરિણામાન્તર સતે તવૃત્તિ-તે ઋતુની આવૃત્તિ થઈ એમ કહેવું અયુક્ત છે, અણુઘટતું છે. કારણ કે તેનુંનહિં તે તદ્દઆવૃત્તિ તે ઋતુનું તવસ્થાનિમન્થનપણું—તે આમ્રાદિની 'કુરાદિક એમ કહેવું અયુક્ત અવસ્થ'નું નિબન્ધનપણુ –કારણપણ' છે માટે, તમવસ્થા જન્માવવાના સ્વભાવવાળી તે ઋતુ છે, તે અવસ્થા તેની સન્નિધિમાં કેમ ન હૈાય ? તે જ વ્યતિરેકથી કહ્યું— અન્યથા તદ્હેતુકપણાની ઉપપત્તિ છે માટે; ' અર્થાત્ તે અતીત ઋતુ લક્ષણ અહેતુ છે જેના, તેના ભાવ તે તદહેતુકત્વ, તેની ઉપપત્તિને લીધે, તત્ઋતુહેતુકા તે પ્રાપ્તિ નથી થતી એમ ભાવ છે. તાત્પર્ય કે—જો વસતાદિ ઋતુની પ્રાપ્તિ હોય તે તેમાં તઅવસ્થા ભાવ હૈય, એટલે અતીત વસતાદિ ઋતુહેતુક આપ્રાપ્તિની જે અંકુરાદિક અવસ્થા અને પુરુષની બાલકુમારાદિક અવસ્થા હોય, તેના તે જ અવસ્થાભાવ ઋતુવૃત્તિમાં હાય, એટલે પરિણામાન્તર અંકુરાદિક અવસ્થાના પરિણામમાં કોઈ પણ ફેરફારરૂપ બીજો પરિણામ ઘટશે નહિં. એટલે ગઈ ઋતુમાં જે અવસ્થા હતી તે જ આ બીજી ઋતુમાં પણ એમની એમ જ રહેશે ( status quo); નહિ તો પરિણામાન્તર-અવસ્થાન્તર થાય છે એમ કહેા તો ‘તદાવૃત્તિ ’—તે ઋતુની આવૃત્તિ એમ કહેવું તે અયુક્ત છે. કારણ કે તેનું તદ્અવસ્થાનિબન્ધનપણુ' છે, અર્થાત્ જે અવસ્થા હતી તે જ અવસ્થાનું કારણપણું તે આવૃત્તિનું છે. એમ ન હેાય તો તઅહેતુકપણાની—તે આવૃત્તિના અહેતુકપણાની ઉપપત્તિ થશે, તે આવૃત્તિ અહેતુક છે એમ યુક્તિથી સિદ્ધ થશે. એમ ઉક્ત યુક્તિથી મુક્ત પુનઃ ભરમાં હોતા નથી, માટે ભાવથી તીર્થં-તારકની સિદ્ધિ છે એમ નિગમન કરે છે— ९वं न मुक्तः पुनर्भवे भवति, मुक्तत्वविरोधात् । सर्वथा भवाधिकारनिवृत्तिरेव मुक्तिરિતિ, તરાવેન માવતસ્તીઽવિસિદ્ધિ: ધારા ૦૨ Page #438 -------------------------------------------------------------------------- ________________ મુક્ત પુન: ભવમાં હોતું નથી : સર્વથા ભવાધિકારનિવૃત્તિ જ મુકિત ૩૩૫ અર્થ:–એમ મુક્ત પુન: ભવમાં હેત નથી,–મુક્તત્વના વિરોધને લીધે. સર્વથા ભવાધિકારનિવૃત્તિ જ મુક્તિ છે, એટલે તભાવથી (મુક્તિના ભાવથી) ભાવથી તાદિ સિદ્ધિ છે. આ ર૮ ૧૭ર વિવેચન જે અતિ દુસ્તર જલધિ સમે સંસાર જે, તે ગેપદ સમ કી પ્રભુ અવલંબને રે લે. જિન આલંબની નિરાલંબતા પામે જે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લે; જગદિવાકર શ્રી નમીશ્વર સ્વામી જે.”—શ્રી દેવચંદ્રજી એમ ઉપરમાં પ્રદર્શિત કરેલી યુક્તિ પરથી ફલિત થાય છે કે-ઘર્ષ મુf: પુનર્મથે મત'–એમ મુક્ત પુનઃ ભવમાં હોતો નથી,-મુક્તત્વના વિરોધને લીધે, “મુત્યવિધાત; મુક્ત થયે તે ફરી ભવમાં–સંસારફેરામાં હોય નહિ, કારણ કે તો તો મુક્તપણાને જ વિરોધ આવે માટે “સર્વથા માષિતાનિવૃત્તિવ મુfજા “સર્વથા ભવાધિકારનિવૃત્તિ જ મુક્તિ છે.” સર્વથા સર્વ પ્રકારે ભવાવર્ત કરનારા ભવધિકારની નિવૃત્તિ એ જ મુક્તિ છે. “એટલે તભાવથી (મુક્તિના ભાવથી) ભાવથી તીર્ણદિ સિદ્ધિ છે.” આમ મુક્તિને ભાવ હોય છે, તેથી કરીને ભાવથી–પરમાર્થથી–તત્વથી તીર્ણ–તારકની સિદ્ધિ છે. આ ભગવંતો પિતે તો સમ્યગજ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ જહાજથી આ ભવસાગર તરી જઈ–તીર્ણ થઈ મુક્તિ પામ્યા છે, એટલું જ નહિં પણ એ ભવનિર્યામકના સમ્યગ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ જહાજમાં બેસી જેઓ ભક્તિથી એ ભગવંતનું અવલંબન લે છે, તે સર્વને પણ આ મહાતા સમર્થ નિયમક ભગવંતો ભવસાગર તરી જવામાં અનુપમ સહાયક-ઉપકારી થઈ પડી તારક હોય છે. એટલે એમના માટે જે “તિન્નાÉ તારયાળ'–તીણું–તારક એ વિશેષ પદ આપ્યું તે સર્વથા યથાર્થ જ છે, ઇતિ સિથતં ભવસમુદ્ર જલ તારવા, નિર્ધામક સમ જિનરાજ રે; ચરણ જહાજે પામિયે, અક્ષય શિવનગરનું રાજ રે.... અરિહંત પદ વંદિયે ગુણવંત રે.”—મહામુનિ શ્રી દેવચંદ્રજી || જીત તઝ: તાજેશ્વ: રા Page #439 -------------------------------------------------------------------------- ________________ ર૯. બુદ્ધ બોધક ગુખ્ય : પદ વ્યાખ્યાન આ પદનું પ્રોજન : પરક્ષણાતવાદી મીમાંસકોનું નિરસન– १०एतेऽपि परोक्षज्ञानवादिभिर्मीमांसकभेदर्मीत्या अबुद्धादय एवेष्यन्ते, “अप्रत्यक्षा च नो बुद्धिः प्रत्यक्षोऽर्थः” इति वचनाद, एतव्यवच्छेदार्थमाह-१७३ ગુખ્ય વોન્મઃ” અર્થ :–એઓ પણ–પક્ષજ્ઞાનવાદી મીમાંસકભેદોથી નીતિથી અબુદ્ધાદિ જ માનવામાં આવે છે,–“આપણું બુદ્ધિ અપ્રત્યક્ષ છે, અર્થ પ્રત્યક્ષ છે” એ વચનથી – એના વ્યવરદાથે કહ્યું–૧૭૩ બુદ્ધોને બોધકને” વિવેચન “જિન ગુણ ખેલમેં ખેલતે હે, પ્રગટયે નિજ ગુણ ખેલ લલના. આતમ ઘર આતમ રમે છે, સમતા સુમતિકે મેલ...લલના. જિન સેવનર્થે પાઈએ હે, શુદ્ધાતમ મકરંદ લલના.”—શ્રી દેવચંદ્રજી એઓ-ઉક્ત લક્ષણસંપન્ન અહંત ભગવંતે પણ “પક્ષવાદી મીમાંસકભેદથી નીતિથી અબુદ્ધાદિ જ માનવામાં આવે છે, એના વદાથે કહ્યું–કુખ્યઃ ઘોષ '. જ્ઞાન પક્ષ છે એમ વદનારા આ મીમાંસકભેદોનું વચન છે કે-“પ્રત્યક્ષા જો ગુક્તિ, પ્રત્યક્ષ કર્થ: --આપણી બુદ્ધિ અપ્રત્યક્ષ છે, અર્થ પ્રત્યક્ષ છે.” આમ એવા પ્રકારના નીતિથી–ન્યાયથી તેઓ ભગવંતેને અબુદ્ધાદિ જ માનતા હોય એમ પ્રતીત થાય છે. એનું નિરાકારણ અત્રે “બુદ્ધોને બોધકેને” એ વિશિષ્ટ સૂત્રપદથી કર્યું છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ અપરોપદેશથી સ્વસવિદિત જ્ઞાનવડે બુદ્ધો ૩૩૭ બુદ્ધની વ્યાખ્યા કરી, સ્વસંવિદિત જ્ઞાનથી બુદ્ધ છે, અન્યથા નહિં, કારણ કે અસ્વસંવિદિત બુદ્ધિ અનુમાનાદિ બુદ્ધિને વિષય નથી, ઇ, યુક્તિથી પ્રતિપાદન કરે છે १अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवाजीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, स्वसंविदितेन ज्ञानेन, अन्यथा बोधायोगात । नास्वसंविदिताया बुद्धेरवगमे कश्चिदुपायः, अनुमानादिबुद्धेरविषयत्वात २७४ 'અર્થ:–અજ્ઞાનનિદ્રાથી પ્રસુત જગતમાં અ-પરોપદેશથી જીવાજીવારિરૂપ તત્વ જેણે અવબુદ્ધ કર્યું (જાણું) તે બુદ્ધો–સ્વસદિત જ્ઞાન વડે કરીને, અન્યથા બંધને અગ છે માટે. અસંવિદિત બુદ્ધિના અવગમમાં કઈ ઉપાય નથી-અનુમાનઆદિ બુદ્ધિનું અવિધ્યપણું છે માટે ૧૪ વિવેચન “શ્રી સંભવ જિનરાજજી રે, તાહરૂં અકલ સ્વરૂપ...જિનવર પૂજે ! સ્વપરપ્રકાશક દિનમણિ રે, સમતા રસને ભૂપ....જિન.”–શ્રી દેવચંદ્રજી. આ બુદ્દો એટલે શું ? “અજ્ઞાનનિદ્રાથી પ્રસુપ્ત જગતમાં અ-પરોપદેશથી જીવાજી વાદિરૂપ તત્વ જેણે અવબુદ્ધ કર્યું (જાણ્ય) તે બુદ્ધ' અજ્ઞાનરૂપ નિદ્રાથી પ્રસુપ્ત ઊ ઘી ગયેલા આ જગને વિષે બીજાના ઉપદેશ વિના જેણે બુદ્ધ જીવાજીવાદિ તત્વ રહ્યું તે બુદ્ધો--જ્ઞાન–જાગૃતિ પામેલા જ્ઞાનીઓ સ્વસંવિદિત છે. અને તે બુદ્ધો પણ “દવવિધતાનેર’–સ્વસંવિદિત જ્ઞાન જ્ઞાન વડે વડે કરીને’ છે, અન્યથા બેધને એગ છે માટે –“અન્યથા વધા ત'; અર્થાત્ તે બુદ્ધ પણ “સ્વસંવિદિત”-પિતાથી સંવેદના કરાયેલ-અનુભૂતિ કરેલ જ્ઞાનવડે કરીને હોય છે, નહિં તે, એમ સ્વસંવિદિત-અનુ. ભૂત જ્ઞાન ન હોય તે જીવાદિ તત્વના બધ-સંવેદનને અયોગ હોય, જીવાદિ તત્વનું જાણપણું જ ઘટે નહિં. કેઈ આશંકા કરશે કે-બુદ્ધયંતર વડે બુદ્ધિસંવેદન માનવામાં આવતાં બોધને વેગ કેમ ન થાય? એ આશંકાના નિરાકરણાથે કહ્યું–નાવíવિતાચા ગુરવારે ચતુરાય.” અસ્વસંવિદિત બુદ્ધિના અવગમમાં કઈ ઉપાય નથી.” જે સ્વસ વિદિત–પિતાથી સંવેદા પશ્વિ-સંચથી વધ ઈત્યાદિ. અન્યથા–બુદ્ધિનું અસ્વસંવિદિતત્વ સતે, વાયતુ– જીવાદિ તત્ત્વના સંવેદનાગને લીધે. એમ વક્તવ્ય (કહેવાનું) થાય કે બુદ્ધયંતર વડે બુદ્ધિસંવેદનમાં પ્રકૃત સિદ્ધિ થશે, એમ આરાંકીને કહ્યું –નારસંવિfવતા નથી અસ્વસંવિદિત, સુ –પ્રત્યક્ષા રૂપ બુદ્ધિના, સવજ–અવગમમાં, –કેઈ ઉપાય–બુદ્ધયન્તરલક્ષણ, કયા કારણથી તે માટે કહ્યું---૩૪નાનાવિનિપાનું અનુમાન-આગમ આદિ બુદ્ધયંતરની તેમાં અપ્રવૃત્તિને લીધે. ૪૩ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ લલિત વિસ્તરા : (૨૯) ગુખ્ય વખખ્યઃ ” પદ વ્યાખ્યાન ચેલી એવી પ્રત્યક્ષાદિરૂપ બુદ્ધિ નથી, તેના અવગમમાં–અવધમાં–જાણપણુમાં બુદ્ધયંતરરૂપ-કોઈ બીજી બુદ્ધિરૂપ ઉપાય નથી. જ્યાં પિતાની જ ત્રેવડ નથી ત્યાં બીજાની ત્રેવડ શું કામ આવશે? જે બુદ્ધિ પિતે સંવેદનરૂપ નથી, તેનું સંવેદન ઉપજાવવામાં કઈ બીજી બુદ્ધિરૂપ ઉપાય કામ આવે એમ નથી. કારણ કે “અનુમાનઆદિ બુદ્ધિનું અવિષયપણું છે માટે;” અનુમાન-આગમાદિ બુદ્ધયંતરને તે બુદ્ધિ અવિષય છે માટે, અનુમાનઆગમાદિ અન્ય બુદ્ધિની તેમાં પ્રવૃત્તિ નથી માટે. જ્ઞાન વ્યક્તિ એ અનુમાનાદિ બુદ્ધિને વિષય નથી, સામાન્ય એ પણ વિશે નથી, ઈત્યાદિ ચિન્તવવાની ભલામણ કરે છે–– न ज्ञानब्यक्तिविषयः, तदा तदसत्त्वात् । न तत्सामान्यं, तदात्मकत्वात् । न च व्यक्त्यग्रहे तद्ग्रह इत्यपि चिन्त्यं १७५ ૧અ – જ્ઞાન વ્યક્તિ વિષય નથી–ત્યારે તેના અસત્વને લીધે તતસામાન્ય (વિષય) નથી, તદાત્મકપણને લીધે; અને વ્યક્તિ અહે તગ્રહ (સામાન્ય ગ્રહણ) નથી –એ પણ ચિંત્ય છે. ૧૭૫ વિવેચન ગુણ પર્યાય વિચારતાં હે શક્તિ વ્યક્તિ અનુભૂતિ....લલના દ્રવ્યાસ્તિક અવલંબતાં હો, ધ્યાન એકત્વ પ્રસૂતિ લલના. જિન સેવનથૈ પાઈ એ હો, શુદ્ધાતમ મકરંદ...લલના.”—શ્રી દેવચંદ્રજી. અનુમાનાદિ બુદ્ધિનું અવિષયપણું શી રીતે ? તે માટે કહ્યું, “ર જ્ઞાનવ્ય વિજય જ્ઞાન–વ્યક્તિ વિષય નથી,–ત્યારે તેના અસત્વને લીધે.” અર્થાત્ અમુક પ્રતિનિયત બાહ્ય 1 –એ જ ભાવે છે– જ્ઞાનત્તિર–નથી જ્ઞાનવ્યક્તિ,-પ્રતિનિયત બહિઅર્થપ્રાહિકા પ્રત્યક્ષાદિરૂપા, અનુમાનાદિ બુદ્ધિને વિષય-શ્રાવ્ય. કયા કારણથી? તે માટે કહ્યું–તા–અનુમાનાદિ બુદ્ધિ કાલે, તસવીત-તા–તેના, ગ્રાહ્યરૂપ જ્ઞાનવ્યક્તિના, સરસ્વ7–અસત્તને લીધે–ચૌગપાથી જ્ઞાનયના અનન્યુપગને લીધે. ત્યારે તસામાન્ય વિષય હશે? એટલા માટે કહ્યું- તત્સામાન્યું– નથી પ્રત્યક્ષાદિ વસ્તુ સામાન્ય, વિષય એ અનુવર્તે છે. કયા કારણથી ? તે માટે કહ્યું--તારમાન્યાત –વ્યક્તિરૂપ જ્ઞાનસ્વભાવપણાને લીધે, સામાન્યના વ્યક્તિ અભાવે તઅભાવને લીધે. અમ્યુચ્ચય કહ્યો– –ન જ, શરી–તેની આધારભૂત વ્યક્તિ અપરિચ્છિદ્યમાન સતે, તદુસામાન્ય ગ્રહ, ત્યજિ—એ પણ, નહિં કે કેવલ વ્યક્તિઅભાવે સામાન્ય અભાવ, એમ અપિ” પણ શબ્દનો અર્થ છે, રિન્યું–પરિભાવ્ય છે,–વૃક્ષાદિ શેષ પ્રમેયમાં એમ જ દર્શનને લીધે. Page #442 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વ્યક્તિ કે તસામાન્ય અનુમાનાદિબુદ્ધિને વિષય નથી : અર્થ પ્રત્યક્ષતા લિંગ નથી ૩૩૯ અર્થને ગ્રહણ કરનારી એવી જે પ્રત્યક્ષાદિરૂપ જ્ઞાનવ્યક્તિ છે, તે જ્ઞાન વ્યક્તિ અનુમાનાદિ બુદ્ધિને વિષય નથી, કારણ કે ત્યારે–અનુમાનાદિ વિષય નથી બુદ્ધિ જે કાળે હેય તે કાળે ગ્રાહ્યરૂપ તે જ્ઞાન વ્યક્તિનું અસત્વ નહિં હોવાપણું છે, જે વખતે અનુમાનાદિ બુદ્ધિ છે તે જ વખતે પ્રત્યક્ષાદિરૂપ જ્ઞાનવ્યક્તિનું હેવાપણું નથી. કારણ કે યુગપ–એકી સાથે બે જ્ઞાનને અભ્યપગમ-સ્વીકાર કરવામાં આવતું નથી એટલે પ્રત્યક્ષ જ્ઞાન હોય તે પક્ષ ન હોય ને પક્ષ હોય તે પ્રત્યક્ષ ન હોય માટે પ્રત્યક્ષ એવી જ્ઞાનવ્યક્તિ પરોક્ષ એવા અનુમાનદિને વિષય નથી. ત્યારે કઈ કહેશે–તે જ્ઞાનવ્યક્તિને સામાન્ય તેનો વિષય હશે. તેના નિવારણાર્થે કહ્યું – તસામાન્ય (વિષય) નથી,–તદા:મકપણને લીધે.” પ્રત્યક્ષાદિ વસ્તુસામાન્ય પણ વિષય નથી,–તે સામાન્યનું પણ વ્ય ક્તરૂપ જ્ઞાનસ્વભાવપણું છે માટે. કારણ કે વ્યક્તિઅભાવે તે સામાન્યને પણ અભાવ છે માટે, અમ્યુચ્ચય કહ્યો-“અને વ્યક્તિતસામાન્ય અહે તદુગ્રહ (સામાન્ય ગ્રહણ) નથી એ પણ ચિન્ય છે.” કથ ચિત્ વિષય નથી વ્યક્તિઓ થકી ભેદ માનવામાં આવે તો પણ તે વ્યક્તિઅહે–તેના આધારભૂત વ્યક્તિ અપરિછિદ્યમાન સતે, તે સામાન્ય પ્રહપરિચ્છેદન નથી, એ પણ નહિં કે કેવલ વ્યક્તિ અભાવે સામાન્યઅભાવ,-એ પરિમાવન કરવા યોગ્ય છે. વૃક્ષાદિ શેષ પ્રમેયમાં પણ એમ જ દર્શન છે માટે. “આમ્રવૃક્ષ” એ વ્યક્તિવિશેષ કહ્યું, તેમાં વૃક્ષરૂપ સામાન્ય આવી ગયું અને આમ્રરૂપ વ્યક્તિવિશેષ જે ન હોય, તે વૃક્ષરૂપ સામાન્ય પણ ન હોય, ઈત્યાદિ વિચારવા ગ્ય છે. કારણથે કારજ સધે છે, એહ અનાદિકી ચાલ...લલના. દેવચંદ્ર પદ પાઈયે હો. કરત નિજ ભાવ સંભાળ લલના. જિન સેવનથે પાઈયે હો, શુદ્ધાતમ મકરંદ લલના.”–શ્રી દેવચંદ્રજી. અર્થપ્રત્યક્ષતા તે બુદ્ધિગ્રાહક અનુમાનના હેતુરૂપ લિંગ નથી, કારણ કે પ્રત્યક્ષ પરિઘ અર્થ જ અર્થ પ્રત્યક્ષતા છે, એ દર્શાવતી યુક્તિઓને ઉપન્યાસ કરે છે– १३नार्थप्रत्यक्षता लिङ्गं, यत्प्रत्यक्षपरिछेद्योऽर्थ एवार्थप्रत्यक्षता,प्रत्यक्षकर्मरूपतामापन्नोऽर्थ एव । न चेयमस्य विशिष्टावस्था विशेषणाप्रतीतौ प्रतीयत इति परिभाषनीयम् ।२७६ ૧અર્થ:–અર્થપ્રત્યક્ષતા તે લિંગ નથી, કારણ કે પ્રત્યક્ષ પરિઘ અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે; પ્રત્યક્ષ કર્મરૂપતાને પામેલ અર્થ જ છે. અને આ (પ્રત્યક્ષતા) આની (અર્થની) વિશિષ્ટ અવસ્થા વિશેષણ અપ્રતીતિ સતે પ્રતીત થતી નથી, એમ પરિભાવન કરવા યોગ્ય છે. રિલા–તેમજ–સાધ્યઅવિનાભાવિ નિશ્ચિત લિંગ થકી સાધનિશ્ચાયક અનુમાન છે, અને અત્રે તથાવિધ લિંગ છે નહિં. અને તથા પ્રકારે કહે છે–ર– જ, અર્થપ્રત્યક્ષતા–લિંગતિરઅસંભવથી બીજાઓથી લિંગપણે કલ્પિત વયમાણુરૂપ અર્થપ્રત્યક્ષતા, રિફ-લિંગ, હેતુ,-બુદ્ધિગ્રાહક Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ લલિત વિસ્તરાઃ (૨૮) “ m: Gum: પદ વ્યાખ્યાન વિવેચન “ય સકલ જાણુગ તુમે, કેવલ જ્ઞાન દિણંદ નાથ રે....નમિ.”–શ્રી દેવચંદ્રજી સાધ્યઅવિનાભાવિ–સાધ્યને સાધ્યા વિના ન રહે એવા નિશ્ચિત લિંગ થકી સાધ્યને નિશ્ચય કરાવનારું અનુમાન હોય, અને અત્રે તથા પ્રકારનું સાધ્યનિશ્ચયક લિંગ છે નહિ, એટલે કેઈ કહેશે–અર્થપ્રત્યક્ષતા એ જ લિંગ છે. તેને અર્થપ્રત્યક્ષતા નિષેધ કરતાં કહ્યું—“અર્થપ્રત્યક્ષતા લિંગ નથી. બીજા કઈ લિંગ નથી લિંગને અસંભવ છે, એટલે કહેવામાં આવતી જે અર્થપ્રત્યક્ષતાને બીજાઓ લિંગપણે કપિત કરે છે, કલપે છે, તે અર્થપ્રત્યક્ષતા લિંગ-બુદ્ધિગ્રાહક અનુમાનને હેતુ નથી; “કારણ કે પ્રત્યક્ષ પરિછેદ્ય અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે, અર્થાત્ પ્રત્યક્ષ પરિચ્છેદ્ય અર્થ જ–નહિં કે તેને પરિચછેદ પણ–તે લિંગઅભિમત અર્થપ્રત્યક્ષતા છે. એ જ સ્પષ્ટ કરે છે–પ્રત્યક્ષ કર્મરૂપતાને પામેલે અર્થ જ છે.” અર્થાત્ પ્રત્યક્ષની-ઇંદ્રિયજ્ઞાનની કર્મરૂપતાને–વિષયતાને પામેલે અર્થ જ છે, નહિ કે તેથી વ્યતિરિક્ત જૂદું કાંઈ તે અર્થપ્રત્યક્ષતા છે. જે ખરેખર ! એમ છે તે એથી શું? તો કે–“અને આ આની વિશિષ્ટ અવસ્થા વિશેષણઅપ્રતીતિ સતે પ્રતીત થતી નથી એમ પરિભાવનીય છે.” અર્થાત્ આ-પ્રત્યક્ષતા છે તે, આની–આ અર્થની વિશિષ્ટ અવસ્થા-પ્રત્યક્ષ જ્ઞાનની વિષયભાવવિશેષણ પરિણતિરૂપ અવસ્થા છે, તે વિશેષણ અપ્રતીતિ સતે અર્થાત અપ્રતીતિ સતે વિશેષણની–પ્રત્યક્ષ જ્ઞાનની અપ્રતીતિ-અસંવેદન સતે પ્રતીત થતી વિશિષ્ટ અવસ્થા નથી, નિશ્ચય કરાતી નથી. કારણ કે પ્રદીપ આદિ પ્રકાશની પ્રતીત ન થાય અપ્રતીતિ સતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપલભ્ય થતી નથી. આથી ઉલટું પ્રકાશની પ્રતીતિ સતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપજે છે, તેમ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ વિશેષણની પ્રતીતિ સતે અર્થની પ્રત્યક્ષ જ્ઞાન વિષયભાવપરિણતિરૂપ વિશિષ્ટ અવસ્થા પ્રતીત થાય છે. આમ અવય-વ્યતિરેકથી પરિભાવન કરવા યોગ્ય છે. કારણ કે અન્વય-વ્યતિરેકથી અનિશ્ચિત હેતુ થકી સાધ્યપ્રતીતિ થતી નથી. અનુમાનનું. કયા કારણથી, તે માટે કહ્યું––કારણ કે પ્રત્યક્ષrfથોડર્થ –પ્રત્યક્ષ પરિચ્છેદ્ય અર્થ જ, નહિં કે તેનો પરિચ્છેદ ૫ણ, કર્થપ્રત્યક્ષતા–અર્થ પ્રત્યક્ષતા,--લિંગાભિમતા. એ જ સ્પષ્ટ કરે છે–પ્રત્યક્ષદuતાં-ત્યક્ષસ્થ–પ્રત્યક્ષની, ઇંદ્રિયજ્ઞાનની, કાપતાં-કર્મરૂપતાને, વિષયતાને, Irgન્ન:–પામેલો પુત્ર–અર્થ જ, નહિં કે તેથી વ્યતિરિક્ત કંઈ. જે ખરેખર ! એમ છે તે તેથી શું? તે માટે કહ્યું –અને નથી આ, પ્રત્યક્ષતા, સર્વ–આની, અર્થની, વિફાદારરથા-પ્રત્યક્ષ જ્ઞાનની વિષયભાવપરિણતિરૂપા, વિષપ્રતીત—વફાળ–વિશેષણની, પ્રત્યક્ષ જ્ઞાનની, અતીત – અપ્રતીતિ, અસંવેદન સતે, પ્રતીયતે–પ્રતીત થતી, નિશ્ચય કરાતી, તિ મિશન–એમ પરિભાવનીય છે. કારણ કે પ્રદીપ આદિ પ્રકાશની અપ્રતીતિ સતે તેનાથી પ્રકાશિત ઘટાદિની પ્રતીતિ ઉપલભ્ય થતી નથી; અને અન્વય-વ્યતિરેકથી અનિશ્ચિત હેતથી સાયપ્રતીતિ થતી નથી. Page #444 -------------------------------------------------------------------------- ________________ ઈદ્વિવત્ અપ્રત્યક્ષતાની આશંકાનું નિવારણ : ન્યાયથી બુદ્ધ બોધક સિદ્ધિ ૩૪૧ અર્થપ્રત્યક્ષતા તે અર્ધપરિચ્છેદ જ છે એમ નિગમન આ અંગે બીજી દલીલોનો રદીઓ આ કરી, ન્યાયથી બુદ્ધાદિ સિદ્ધિ કરે છે– १४एवं चेन्द्रियवदज्ञातस्वरूपैर्वयं स्वकार्यकारिणीत्यप्ययुक्तमेव, तत्कार्यप्रत्यक्षत्वेन वधाद, अतोऽर्थप्रत्यक्षताऽर्थपरिच्छेद एवेति नीत्या बुद्धादिसिद्धिः ॥२९॥२७७ અર્થ :–અને એમ ઇદ્રિયવત અજ્ઞાતસ્વરૂપા જ આ (અર્થપ્રત્યક્ષતા) સ્વકાર્ય કારિણું છે એ પણ અયુક્ત જ છે,–તતકાર્યના (દ્રિય કાર્યના) પ્રત્યક્ષપણાએ કરીને વૈધમ્યને લીધે. આ થકી (ઇંદ્રિય થકી) અર્થપ્રત્યક્ષતા તે અર્થપરિચ્છેદ જ છે. એટલે નીતિથી (ન્યાયથી) બુદ્ધાદિ સિદ્ધિ છે. રર૧૭૩ વિવેચન સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ! જાણું તુમ ગુણગ્રામજી; બીજુ કાંઈ ન માગું સ્વામી ! એહી જ છે મુજ કામજી...શીતલ.”—શ્રી દેવચંદ્રજી. કેઈ આશંકા કરશે કે-ઇન્દ્રિય સ્વયં અપ્રતીત છતાં જ્ઞાનપ્રત્યક્ષ જન્માવે છે, તેમ તેથી ઉદ્ભવતી બુદ્ધિ પણ સ્વયં અપ્રતીત છતાં અર્થપ્રત્યય કેમ નહિં કરે? તે આશંકા દૂર કરતાં કહ્યું-અને એમ ઇંદ્રિયવત્ અજ્ઞાતસ્વરૂપા જ આ ઈદ્રિયવત (અર્થપ્રત્યક્ષતા) સ્વકાર્યકારિણું છે એ પણ અયુક્ત જ છે. અર્થાત્ અર્થપ્રત્યક્ષતાની એમ અનુમાનાદિની વિષયતાના અઘટનથી ઇન્દ્રિયની જેમ સ્વયં આશંકાનું અજ્ઞાતા-સ્વયં અપ્રતીત જ પ્રત્યક્ષ બુદ્ધિ સ્વકાર્યકારિણી એટલે કે નિવારણ વિષયના પરિચ્છેદ્યપણારૂપ સ્વકાર્યની કરનારી છે એ પણ–નહિં કે 1 કેવલ આનું અનુમાનાદિ વિષયપણું—અયુક્ત જ છે. શાને લીધે ? તકાર્યના (ઇંદ્રિય કાર્યના) પ્રત્યક્ષપણાએ કરીને વૈઘમ્યને લીધે.” તે ઇન્દ્રિયનું કાર્ય– વિજ્ઞાન, તેનું પ્રત્યક્ષપણું તે વડે વૈધર્મોને લીધે, બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાના પૈસા શ્યને –વાબ (કહેવાનું) થાય કે-જેમ ઇંદ્રિય સ્વયં અપ્રતીત છતાં જ્ઞાનપ્રત્યક્ષ જન્માવે છે, તેમ તદ્દભવ (તેથી ઉપજતી) બુદ્ધિ પણ સ્વયં અપ્રતીત છતાં અર્થપ્રત્યય કરશે એવી આશંકા પરિહરતાં કહે છે:–૬ ૪–આ પ્રકારે અનુમાદિની વિષયતાના અધટનથી પ્રત્યક્ષ બુદ્ધિ નિદ્રા અજ્ઞાતા–સ્વયં અપ્રતીત જ પ્રત્યક્ષ બુદ્ધિ, ક્વચિહ્યિા –વિષયનું પરિછેદ્યત્વ, તiftળા–તેની કરનારી, ત્યf-એ પણ, નહિં કે કેવલ આનું અનુમાનાદિ વિષયપણું, અશુtવ-અયુક્ત જ" છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–તત્વાર્થપ્રત્યક્ષન–તબ્ધ–દ્રિયનું, કાર્ર–વિજ્ઞાન, ત#–તેનું, ખાવું-પ્રત્યક્ષપણું, તેન–તે વડે, ધબ્બત–વૈધર્મને લીધે, બુદ્ધિકૃત અર્થપ્રત્યક્ષતાના પૈસાદસ્યને લીધે. કારણ કે ઈદ્રિયપ્રત્યક્ષ અન્યાદશ છે, બુદ્ધિનું અન્યાદા છે. એ જ કહ્યું – ત–આ થકી, ઇંદ્રિય થકી, થપ્રત્યક્ષતા અર્થઢિ પ્ર–અર્થપ્રત્યક્ષતા તે અર્થપરિચ્છેદ જ છે, ઉપલબ્ધ વ્યાપારરૂપ વિષયપ્રતીતિ જ છે; બુદ્ધિની તો વિષયની ઉપલભ્યમાનતા જ અર્થ. પ્રત્યક્ષતા છે; અને સાધમ્યસિદ્ધિ સતે દષ્ટાંતસિદ્ધિ છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર લલિત વિસ્તરા (ર૯) “સુન્ન મ્યઃ પદ વ્યાખ્યાન લીધે. ઇંદ્રિયપ્રત્યક્ષ અન્યાદશ-જુદા પ્રકારનું છે ને બુદ્ધિનું પ્રત્યક્ષ અન્યાદશ-જુદા પ્રકારનું છે. તે જ કહ્યું–તોર્થપ્રત્યક્ષતાર્થપરદ વ ” “આ થકી અર્થ પ્રત્યક્ષતા તે અર્થ પરિ છેદ જ છે.” આ થકી–ઇદ્રિય થકી અર્થપ્રત્યક્ષતા તે અપરિછેદ જ છે, ઉપલબ્ધ વ્યાપારરૂપ વિષયપ્રતીતિ જ છે, અને બુદ્ધિની તે વિષયની ઉપલભ્યમાનતા જ અર્થપ્રત્યક્ષતા છે. આમ બન્નેનું વિધર્મીવિરુદ્ધધર્મપણું છે, એટલે એ દષ્ટાંત ઘટતું નથી; કારણ કે સાધમ્યસિદ્ધિ સતે દષ્ટાંતસિદ્ધિ ઘટે છે. આમ “નીતિથી બુદ્ધાદિ સિદ્ધિ છે.” આમ ઉક્ત નીતિથી-ન્યાય પરથી સિદ્ધ થાય છે કે બુદ્ધિ પ્રત્યક્ષશ્રાહિણી અને સ્વસંવિદિત છે. એટલે આ ભગવંતે બુદ્ધ છે અને બેધક છે એની પણ સ્વયંસિદ્ધિ થાય છે. જે ભવ્ય સુપાત્ર છે આ ભગવંતના શુદ્ધ ચિતન્યઘન સહજત્મસ્વરૂપનું, ચિંતન-ભાવન–ધ્યાવન કરે છે, તેને પણ બંધ ઉપજાવી આ ભગવતે બોધક હેઈ બુદ્ધ બનાવે છે. કેવલ કેવલ જ્ઞાન મહોદધિ હોઇ, કેવલ દંશણ બુદ્ધ; વીરજ વીરજ અનંત સ્વભાવને હેજી, ચારિત્ર ક્ષાયિક શુદ્ધ...નમિપ્રભ” -શ્રી દેવચંદ્રજી. ત યુગ્મ: વધખ્ય | ૨૨ ! ૩૦. મુક્ત મોચક “મુખ્યઃ મોરખ્યઃ” પદ વ્યાખ્યાન આ પદનું પ્રયોજન તત્વથી અમુક્તાદિ માનનારા જગકર્તલીન મુક્તવાદીઓનું નિરાકરણ– १५एतेऽपि जगत्कर्तृलीनमुक्तवादिभिः सन्तपनविनेयैस्तत्त्वतोऽमुक्तादय एवेष्यन्ते, "ब्रह्मवद ब्रह्मसङ्गतानां स्थिति"रिति वचनाद, एतन्निराचिकीर्षयाऽह-१७८ Page #446 -------------------------------------------------------------------------- ________________ જગત્લીન મુક્તવ દીઓના નિરાસ " 'मुत्ताणं मोयगाणं' - ' मुक्तेभ्यो मोचकेभ्यः ' 18-અ –એ પણ—-જગત્કલીન મુક્તવાદી સન્તપવિનેયાથી તત્ત્વથી અમુક્તાદિ જ માનવામાં આવે છે, ‘બ્રહ્મ જેમ બ્રહ્મસ’ગતાની સ્થિતિ” એ વચનથી, એની નિરાકરણેચ્છાથી કહ્યું.. ૧૭૮ ‘ મુકતાને માચકાને ૩૪૩ વિવેચન “ ચિદાનંદ પ્રભુ પદકજ સેવત, મહુરી ન હોય ભવ ફેરા રે.”—શ્રી ચિદાન દજી એવા ગુણવિશેષસ પન્ન આ અહંત ભગવંતા પણ ‘ જગત્કર્તૃલીન મુક્તવાદી સન્તપનવિનેચેાથી તત્ત્વથી અમુક્તાદિ જ માનવામાં આવે છે,' એનું નિરાકરણ કરવાની ઇચ્છાથી કહ્યું— ‘મુખ્ય: મોષમ્ય:', મુક્તો જગકર્તામાં લીન થાય છે, લય પામે છે, એમ જે વદે છે એવા આ જગ લીનમુક્તવાદી સન્તપનઋષિશિષ્યાનું વચન છે કેબ્રહ્મ જેમ બ્રહ્મસગતની સ્થિતિ છે—સ્ત્રાવનું ત્રાસકૂતાનાં સ્થિતિ:’—એમ તેએની માન્યતા પ્રમાણે, જગત્ક બ્રહ્મ અમુક્ત હોઈ તેમાં લીન થયેલા મુક્તા પણ અમુક્ત જ છે. એટલે તેઓ ભલે શબ્દથી મુક્ત માનતા હાય, પણ તત્ત્વથી—પરમા થી તે તે અમુક્ત જ માને છે એમ સિદ્ધ થાય છે. એના નિરસન અર્થે અત્રે મુક્તોને-મેાચકોને’ એ સૂત્ર મૂક્યું છે. મુક્ત એટલે કબધમુક્ત, કૃતકૃત્ય, નિતા એમ વ્યાખ્યા કરી, જગકર્તામાં લય થયે, જગત્કર્યું પણાની આપત્તિથી નિશ્ચિતા પણ કૃતકૃત્યપણું વધતું નથી એમ દર્શાવી, જગત્કર્તૃત્વવાદના મહાદેષ વ્યક્ત કરે છે— १६चतुर्गतिविपाक चित्रकर्म्मबन्धमुक्तत्वान्मुक्ताः कृतकृत्या निष्ठितार्था इति योऽर्थः । न जगत्कर्त्तरि लये निष्ठितार्थत्वं तत्करणेन कृतकृत्यत्वायोगात् । हीनादिकरणे चेच्छाद्वेषादिप्रसङ्गः, तद्व्यतिरेकेण तथाप्रवृत्त्यसिद्धेः । एवं सामान्य संसारिणोऽविशिष्टतरं मुक्तत्वमिति चिन्तनीयं । निमित्तकर्तृत्वाभ्युपगमे तु तत्त्रतोऽकर्तृत्वं, स्वातन्त्र्यासिद्धे: १७९ પન્નાન ઇત્યાદિ. ન—ન જ, નવરિ—આધારભૂત એવા બ્રહ્મલક્ષણ જગત્કર્તોમાં થૈ—અભિન્નરૂપ અવસ્થાન સતે, મુક્તોનું નિષ્ઠિતાથત્યં—નિષ્ઠિતા પણું. કયા કારણથી ? તે માટે કહ્યું —તારોન—તથ—તેના, જગા, દળન—કરણથી,-બ્રહ્મસાગતથી યુક્તોનાં, એથી કરીને તાત્યાોળત—કૃતકૃત્યત્વના અયામને લીધે, અત્રે જ અલ્યુચ્ચય કહ્યો— દીનાવિરને ચ—હીન-મધ્ય-ઉત્કૃષ્ટ જગતના કરણમાં, મુક્તોને ર્છાદ્વેષાવિસ”— સંકલ્પ–મસર–અભિધ્વંગની પ્રાપ્તિ. કયા કારણથી ? તે માટે કશું”—તર્તા—તેના વ્યતિરેકથી. ઇચ્છાદિ શિવાય, તથાપ્રવૃત્ત્પત્તિઢેઃ—વૈચિત્ર્યથી પ્રવૃત્તિના યાગને લીધે i—એમ, જગતકરણમાં, સામાન્ય સંજ્ઞાનો—સામાન્ય સૌંસારીથી, મનુષ્યાદિ કાઈપણ એકથી, અવિશિષ્ટતરમ્—મતિજધન્ય, મુત્ત્તત્વ—મુક્તત્વ છે, પતિ ચિન્તનીય—એની ભાવના કાય છે,—અન્યના જગત્ કરવાના અશક્તપણાએ કરીને પરિમિત ઇચ્છાદિ દોષપણાને લીધે. હવે જગવૈચિત્ર્ય કર્મોકૃિત છે, પુરુષ તે નિમિત્તમાત્વથી કર્તા છે, એ પણ નિરસ્ત કરતાં કહ્યું --નિમિત્તનર્જીસ્વામ્યુપામે તે નિમિત્ત હાઈ તે કર્તો, ઇચ્છાદિ દ્વેષ પરિહરવાની ઇચ્છાથી એમ અગીકરણમાં, તત્ત્વતા—નિરુપચરિતતાથી, અતૃત્ત્વ—પુરુષનું અકતૃત્વ. હેતુ કહ્યો—સ્વાતëત્તિ, - સ્વતન્ત્ર: વાં' ‘સ્વતંત્ર તે કોઁ' એમ કેતુ લક્ષણની અનુપપત્તિને લીધે, Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ લલિત વિસ્તરા : (૧૦) “પુત્તેજ: મોરખ્યઃ પદ વ્યાખ્યાન અર્થ –ચતુગતિ વિપાકવાળા ચિત્ર કમબન્ધથી મુક્તપણાને લીધે મુક્ત, કૃતકૃત્યો, નિષ્ઠિતા એમ જે અર્થ છે. જગતકર્તામાં લયે નિષ્ઠતાર્થપણું નથી,–તતકરણથી (જગતકરણથી) કૃતકૃત્યપણને અગ હોય માટે; અને હીનાદિ કરણમાં ઈજી પાદિપ્રસંગ છે,–તે સિવાય તથા પ્રવૃત્તિની અસિદ્ધિ હોય માટે. એમ સામાન્ય સંસારીથી મુક્તપણે અવિશિષ્ટતરે છે એમ ચિત્તનીય છે. નિમિત્તત્વના અપગમમાં તો તન્યથી અકત્વ છે,-સ્વાતવ્યઅસિદ્ધિ હોય માટે ૧૭૯ વિવેચન “કોઈ કહે લીલારે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.” શ્રી આનંદઘનજી. મુક્ત એટલે શું ? “ચતુતિવિપરિત્રાપમુજવાત’–ચતુર્ગતિ વિપાકવાળા ચિત્ર કર્મબન્ધથી મુક્તપણાને લીધે મુક્ત, કૃતકૃત્યે, નિહિતાર્થે એમ અર્થ છે. –મુ: કૃતકૃત્યા નિરિતાથ તિ કર્થ', અર્થાત્ ચાર ગતિરૂપ સંસાર જેને વિપાક-ફલઉદય છે એવા ચિત્ર-નાના પ્રકારના કર્મબન્ધથી મુક્તપણને લીધે તેઓ મુક્ત છે, સર્વ કૃત્ય કરી લીધું હોવાથી કૃતકૃત્ય છે, અને સર્વ અર્થ – આત્મપ્રયજન અથવા આત્મપદાર્થ નિષિત–પરિપૂર્ણ સિદ્ધ કર્યો હોવાથી નિષ્ક્રિતાર્થ છે. આવું મુક્તનું જે યથાર્થ સ્વરૂપ કહ્યું તે ઉક્ત વાદીઓની માન્યતામાં ઘટતું નથી. કારણ કે “જાતવર્તરિ ત્રયે નિટિતાથā'—જગતુકર્તામાં લયે નિષ્કિતાર્થ પણું નથી.” આધારભૂત એવા બ્રહ્મલક્ષણ જગતુકર્તામાં લય-અભિન્નરૂપ જગતકર્તામાં લયે અવસ્થાન સતે, મુક્તોનું નિષ્ઠિતાર્થપણું નથી, આત્મપ્રયજનરૂપ નિચ્છિતાર્થપણું અર્થનું નિષ્ઠિત પણું-પરિપૂર્ણપણું નથી. શા માટે ? “તકરણથી નથી (જગતુકરણથી) કૃતકૃત્યપણાને અલગ હોય માટે’–‘તત્વોને કૃતકૃત્યતાત 'અર્થાત્ મુક્ત બ્રહ્મસંગત થયા, જગતુકર્તા બ્રહ્મમાં લીન થયા, એટલે તેઓને પણ જગકત્વ પ્રાપ્ત થવાથી જગતુકરણ આવી પડ્યું, તેથી કરીને તેમને કૃતકૃત્યપણને અગ-અસંભવ થયે, તે પછી તેમનું નિકિતાર્થપણું કયાંથી રહ્યું ? આમ કૃતકૃત્યપણું ને નિષ્ક્રિતાર્થપણું નષ્ટ થયું એટલું જ નહિં પણ “દીનારિકરો છાપાયિકા ' ઈ. “હીનાદિ કરણમાં ઈચ્છા-દ્વેષાદિ પ્રસંગ છે,–તે શિવાય તથા પ્રવૃત્તિની અસિદ્ધિ હેય માટે; હીન–મધ્યમ-ઉત્કૃષ્ટ એવા જગતકર્તવવાદમાં જગના કરણમાં મુક્તાને ઈચછા-દ્વેષ-રાગ આદિને પ્રસંગ પ્રાપ્ત મહાદોષ થશે, કારણ કે તે ઈચ્છાદિ શિવાય તથા પ્રકારની ચિત્ર વિચિત્ર જગત્રચનારૂપ પ્રવૃત્તિની સિદ્ધિ થાય નહિં, તથા પ્રકારની વિચિત્ર Page #448 -------------------------------------------------------------------------- ________________ જગક વવાદમાં મહાદોષ : કૃતકૃત્ય -નિષ્ઠતા પણ ઘટે પ્રવૃત્તિના અયોગ હાય. અને યં સામાન્યસંજ્ઞાળોવિશિષ્ટતાં મુર્ત્તત્વ’—એમ સામાન્ય સંસારીથી મુક્તપણું અવિશિષ્ટતર હેય એમ ચિન્તનીય છે. એમ ઇચ્છા-દ્વેષાદિન જેમાં પ્રસંગ છે. એવા જગત્કરણના ભાર આ મુક્તાને માથે આવી પડયો, એટલે મનુષ્યાદિ કઈ પણ સંસારીથી મુક્તપણાનું કાંઈ વિશિષ્ટપણું રહ્યું નહિ; તેથી મુકતપણુ અતિ જાન્ય—હલકામાં હલકી કેટનું થઈ પડયું! એમ ચિતવવા ચાગ્ય છે, ભાવના કરવા ચેગ્ય છે. કારણ કે અન્યનું તે જગત્ કરવાનું અશક્તપણું છે, એટલે તેનુ ઇચ્છાદિ દોષપણું પિરમિત છે, પણ આખું જગત્ રચવાની જોખમદારી જેના શિરે છે તે જગત્કર્તાનુ તા અપિમિત છે. 66 જગત્ રચવાની પરમેશ્વરને જરૂર શી હતી ? રચ્યું તે સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મેાત શા માટે મૂકયું ? એ લીલા કાને બતાવવી હતી ? રચ્યું ? તા કર્યાં કર્માંથી રચ્યું ? તે પહેલાં રચવાની ઇચ્છા માં નહાતી ? ઇશ્વર કાણુ ? જગના પદાર્થ કાણુ ? અને ઇચ્છા કાણુ ? રચ્યું તે જગતમાં એક જ ધર્મોનું પ્રવર્ત્તન રાખવું હતું; આમ ભ્રમણમાં નાખવાની જરૂર શી હતી ? ” ઇત્યાદિ. —શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મેાક્ષમાળા, પા. ૯૭. આમ ઇચ્છા-દ્વેષાદિના પ્રસંગને લીધે જગત્કોંને મહાદોષ આવી પડે છે, એટલે મુંઝાઈ ને વાદી કહેશે-જગનું વિચિત્રપણું તો કકૃત છે, પુરુષ (ઈશ્વર) તેા નિમિત્તમાત્રપણે કર્તા છે. એનું નિરસન કરતાં કહ્યું—‘ નિમિત્તકર્તૃત્વના અભ્યુપગમમાં તે તત્વથી અકર્તૃત્વ છે,—સ્વાતન્ત્યઅસિદ્ધિ ડાય માટે, અર્થાત્ ઇચ્છાદિ દોષ ટાળવા તમે જો નિમિત્તકર્તૃત્વના અભ્યુપગમ કરશે, ઈશ્વર નિમિત્તમાત્રપણે કર્તા છે. એમ માનશે, તા તત્ત્વથી—નિરુપચરિતપણાથી તે અકર્તૃત્વ છે, ખરેખરૂ કર્તૃત્વ જ નથી, કારણુ કે તેના સ્વાતંત્ર્યની સ્વતન્ત્રપણાની અસિદ્ધિ છે,— સ્વતંત્ર: વાં '‘સ્વતંત્ર તે કોં' એવું કર્તાનું લક્ષણ તેમાં ઘટતું નથી માટે. નિમિત્તક ત્ય માનવામાં તત્ત્વથી અકલ ૩૪૫ લય માનવામાં એમાંથી કાઈ એકને અભાવ ઢાય વા ઉપચય હૈાય, ઇત્યાદિ પ્રકારે લયમાન્યતાનુ` દૂષણ દર્શાવે છે. १७न च द्वयोरेकीभावोऽन्यतराभावप्रसङ्गात् । न सत्ताया: सत्तान्तर प्रवेशेऽनुपचयः, उपचये च सव सेत्ययुक्तं, तदन्तरमापन्नः स इति नीतिः ॥ १८० 1 અથ : અને એના એકીભાવ નથી,—એમાંથી કોઇ એકના અભાવપ્રસંગ હોય માટે. સત્તાના સત્તાન્તર પ્રવેશ સતે અનુપચય નથી, અને ઉચ્ચય સતે તે જ (સત્તા) તે છે એ અયુક્ત છે, તદ્દન્તપન્ન તે એવી નીતિ છે.૮૦ ૪૪ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૬ લલિત વિસ્તરા : (૩૦) “પુષ્ય. વ:' પદ વ્યાખ્યાન વિવેચન પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અલિપ્ત હે મિત્ત! દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં, ભાવ તે અન્ય અવ્યાપ્ત હે મિત્ત!”-શ્રી દેવચંદ્રજી હવે અન્યને અન્યત્ર લય પણ ઘટતે નથી એમ દર્શાવતી દલીલ કરે છે– ૪ ક માવોચતરામપરાતા અને બંને એકીભાવ નથી,-બેમાંથી કઈ એકના અભાવપ્રસંગને લીધે.” અર્થાત્ મુક્ત અને પરમ પુરુષ એ બેને લયરૂપ એકીભાવ નથી, કારણ કે એમ થાય તે બેમાંથી કેઈ એકના અભાવને પ્રસંગ આવે, બેમાંથી કોઈ એક મુક્ત કે પરમ પુરુષના અસવની–નહિં હેવાપણાની પ્રાપ્તિ થશે. કારણ કે કઈ એકની અન્ય સ્વરૂપમાં પરિણતિ સતે તેમાં લીનપણું–લય ઘટે છે માટે, આમ લય થતાં બેમાંથી કેઈ એકને અભાવ થાય છે એ વસ્તુને સ્વીકાર ન કરે, તે આ બીજું દૂષણ પ્રાપ્ત થાય છે—“સત્તાને સત્તાન્તર પ્રવેશ સતે અનુપચય નથી, અને ઉપચય સતે તે જ (સત્તા) તે છે એ અયુક્ત છે. તદન્તરઆપન તે એવી નીતિ છે.' અર્થાત્ મુક્ત સત્તાને પરમ પુરુષરૂપ સત્તાન્તરમાં પ્રવેશ સતે, એક સત્તા બીજી સત્તામાં પ્રવિણ થયે, અનુપચય (અવૃદ્ધિ-અપુષ્ટિ) નથી, પણ ઘીમાં ઘી ભળ્યાની જેમ વૃદ્ધિરૂપ ઉપચય જ છે; અને સત્તાને ઉપચય સતે, તે જ પુરુષની વા મુક્તની અગલી સત્તા “તે’ સત્તા છે, એમ કહેવું અયુક્ત છે, અસંગત છે. કારણ કે તદન્તરને–તે સત્તાઅપેક્ષાએ પૃથક સત્તાન્તરને આપન્ન-પ્રાપ્ત થયેલે એવે તે ઉપરાય છે, એમ નીતિ છે, ન્યાયમુદ્રા છે – કે જેનું ઉલ્લંઘન કઈ પણ કરી શકે એમ નથી. I-તથા અન્યનો અન્યત્ર લય પણ અનુપપન્ન છે એમ દર્શાવતાં કહ્યું- –અને નથી, તથ-બેને, મુક્ત–પરમ પુરુષનો, રમવઃ–લયલક્ષ એકીભાવ, કયા કારણથી ? તે માટે કહ્યું– અવતમા સાતસાતા–એમાંથી કોઈ એકની–મુક્તની વા પરમપુની અસર બા –અસર પ્રાપ્તિને લીધે, કોઈ એકના ઇતર સ્વરૂપમાં પરિતિ સતે તેમાં લીનપણાની ઉપપત્તિને લીધે. આના અભ્યપગમમાં દૂષણાન્તર કર્યું જન, સવાયા – પરમ પુલક્ષણ સત્તાના, સત્તાન્ત–મુક્તલક્ષણ સત્તાન્તરમાં, ઇપ્રવેશમાં, પ્રવિષ્ટ સતે એમ અર્થ છે, અનુપર:–અનુપચય, કિંતુ વૃદ્ધિરૂપ ઉપચય જ, ધૃતાદિ પલને પલાન્તર પ્રવેશની જેમ. જો એમ છે તે તેથી શું? તે માટે કહ્યું-૩va વ-અને સત્તાને ઉપચય સતે, સિવ તે જ પ્રાપ્તતી (પૂર્વની)-પુરૂતી વા મુક્તની, –તે, સત્તા, ખત મયુજન્મ-એ અયુક્ત, અસંગત છે. ક્યા કારણથી? તત્તt-તસત્તાપેક્ષાએ પૃથફ સત્તાન્તર, પન્ન-(પદારે :)-પ્રાસ, રા–તે, ઉપચય. કવચિત્ “મા ” એમ પાઠ છે ત્યાં તદન્તર એમ યાજ્ય છે. તિ નતિ–એમ નીતિ છે, આ ન્યાયમુદ્રા છે Page #450 -------------------------------------------------------------------------- ________________ લયમાન્યતામાં દૂષણ-એકને અભાવ વા ઉપચય : મુક્ત-મેચકસિદ્ધિ ૩૪૭ એમ અન્યને અન્યત્ર લય નથી એમ નિશમન કરી, તત્વથી મુક્તાદિ સિદ્ધિ સિદ્ધ કરે છે– २८नैवमन्यस्यान्यत्र लय इति मोहविषप्रसरकटकबन्धः । तदेवं निमित्तकर्तृत्वपरभाव. निवृत्तिभ्यां तत्त्वतो मुक्तादिसिद्धिः ॥ ३० ॥२८१ “અર્થ:–એમ અન્યનો અન્યત્ર લય નથી, એમ મેહવિષપ્રસરને કટકબબ્ધ છે. તેથી એમ નિમિત્તકતૃત્વ અને પરભાવનિવૃત્તિ એ બે વડે કરીને તત્વથી મુક્તાદિ સિદ્ધિ છે. ૩૦ ૮૧ વિવેચન “વીતરાગથી છે જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવભયવારણે જિનચંદ્રની હે જે ભક્તિ એકત્વ કે, દેવચંદ્ર પદ કારણે... સુપ્રતીતે હે થિર ઉપયોગ કે, દાદર જિન વંદીએ.”—શ્રી દેવચંદ્રજી હવે આ ઉપરાંત યુક્તિથી પ્રકૃતમાં-ચાલુ વિષયમાં શું સિદ્ધ થયું? તે કે– એમ અન્યને અન્યત્ર લય નથી, એમ મેહવિષપ્રસરને કટકબજો છે.મોવિપત્તરકરવાવષ:'; અર્થાત્ એમ દ્વયના એકીભાવમાં કઈ એકના અભાવપ્રસંગથી અથવા ઉપચયમાં તદન્તરપત્તિથી, અન્યને–સામાન્યથી મુક્તાદિને અન્યત્ર–પરમપુરુષમાં લય નથી જ. એવા પ્રકારે લયને નિષેધ સતે, કટકબ બધે હોય તે જેમ વિષ ન ચઢે-- ન પ્રસરે, તેમ મોહરૂપ વિષ ચઢતું નથી, પ્રસરતું નથી. અને “તેથી એમ નિમિત્તાકતૃત્વ અને પરભાવનિવૃત્તિ એ બે વડે કરીને તત્તથી મુક્તાદિ સિદ્ધિ છે.” એમ ઉક્ત નીતિથી નિમિત્તફ્તત્વની અને પરભાવની નિવૃત્તિ વડે કરીને તત્વથી–મુખ્ય વૃત્તિથી મુક્ત-મચક સિદ્ધિ છે. અથવા બીજો અર્થ ઘટાવીએ તે મુખ્ય કર્તુત્વના અને ભગવંતો ભવ્યને પરિશુદ્ધ પ્રણિધાનાદિ પ્રવૃત્તિના આલંબનપણે નિમિત્તત્ત્વ પામે છે, અને તેઓની પરભાવમાંથી નિવૃત્તિ કરે છે, –આમ આ અપેક્ષાએ નિમિત્તકતૃત્વ અને પરભાવનિવૃત્તિ એ બે વડે કરીને આ મુક્ત ભગવતે મેચક પણ સિદ્ધ થાય છે અને તેવા પ્રકારે મહામુનિ ભક્તશિરોમણિ દેવચંદ્રજીએ સંગીત કર્યું છે સ –હવે પ્રકૃતસિદ્ધિ કહે છે–ર–ન જ –એમ, દયના એકી ભાવે, અન્યતર અભાવ પ્રસંગથી, અથવા ઉપચથે તદન્તરા પતિથી, અ જી -અન્યને, સામાન્યથી મુક્તાદિને, ચ–અન્યત્ર, પુરુષ-આકાશ આદિમાં, ઢાલય. આ લયનિષેધ નોકિજલદવન્ય:–મોહવિષપ્રસરને કટકબધ છે. એમ નિષેધ સતે કટકબંધમાં વિષની જેમ મોહ પ્રસરતો નથી. તત–તેથી કરીને, ૬-એમ, ઉક્ત નીતિથી, નિમિત્ત રામ નવૃશિખ્યાં– નિમિત્તાતં—અને નિમિત્તક,-મુખ્યકત્વના અાગે ભવ્યની પરિશુદ્ધ પ્રણિધાનાદિ પ્રવૃત્તિ આલંબનતાથી, માનિgf –-અને પરભાવનિવૃત્તિ–લયઅાગલક્ષણા, તામ્યાં તે બે વડે, તારતથી, મુખ્યવૃત્તિથી, અતિરિક મુક્ત-મોચક સિદ્ધિ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ લલિત વિસ્તરા : (૩૦) “મુકM: Mam:”પદ વ્યાખ્યાન “પુષ્ટ કારણ અરિહંતજી, તારક જ્ઞાયક મુનિચંદ રે; મેચક સર્વ વિભાવથી, ઝીંપાવે મેહ અરીંદ રે... દેવ વિશાલ જિણંદની, તમે ધ્યાવે તત્ત્વસમાધિ રે. શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરિયે પરભાવ; આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે સ્વામી શ્રી સીમંધર” “નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણ; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી.”–શ્રી દેવચંદ્રજી n ત મુખ્ય: મોજમ્મુ: ૩૦ || ક એમ જિન-જાપકાદિ પ્રકારે આત્મતુ પરફલસંપદ કથવામાં આવી, એમ ઉપસંહાર કરે છે– १९एवं जिनजापकतीर्णतारकवुद्धबोधकमुक्तमोचकभावेन स्वपरहितसिद्धरात्मतुल्य परफलकर्तृत्वसम्पदिति ॥ ८ ॥१८२ અર્થ –એમ જિન-જાપક, ર્તણ–તારક, બુદ્ધ-બેધક, અને મુક્ત-મોચક ભાવથી પરહિત સિદ્ધિ થકી આત્મતુલ્ય પરફલક સંપ ત ૮ ૯ વિવેચન “આપ અકર્તા સેવનથી હવે રે, સેવક પૂરણ સિદ્ધિ નિજ ધન ન દિયે આશ્રિત લહેર, અક્ષય અક્ષર રિદ્ધિ... પૂજના તે કીજે રે બારમા જિનતણ રે.”–શ્રી દેવચંદ્રજી. એમ–ઉક્ત પ્રકારે જિન-જાપક આદિ ભાવથી સ્વપરહિતની-સ્વપરકલ્યાણની સિદ્ધિ થકી–રવાહિતf ” આત્મતુલ્ય-પિતાના આત્મા સમાન પરન–બીજાને ફલના કર્તુત્વ રૂપ સંપદ્ કહી. “આતુરંપરાWદ્'. આ ભગવતે આત્મતુલા એટલા બધા પરમ ઉદાર છે કે તેઓ બીજાઓ જેઓ તેમને પરફલકત્વ શુદ્ધ ભક્તિભાવે ભજે છે, તે ભક્તને પોતાના તુલ્ય બનાવે છે, પિતાના બાબરીઆ પરમ આત્મલકુમીસંપન્ન ભગવંત બનાવે છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ જિન-જાપકાદિ પ્રકારે આત્મતુલ્ય પરકલકત્વ પદ્ ૩૪૯ આમ તેએ પોતાનું સČસ્વ ભકતને આપી દ્યે છે છતાં પેાતાનું કાંઈ ગુમાવતા નથી ! ને ભકતજનાનું પૂર્ણ સિદ્ધિરૂપ કાર્ય સિદ્ધ થાય છે ! નિજધન-આત્મસંપત્તિ દેતા નથી છતાં તેના આશ્રિત ભવ્યજના અક્ષય અક્ષર ઋદ્ધિ પામે છે, એ પરમ આશ્ચર્ય છે ! આવા પરમ ઉદાર ભગવાના મહિમા શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિ પરમ ભક્ત મહાત્માએ પરમ ઉલ્લાસ ભાવથી લલકારી ગયા છે. “સાહેબ સમરથ તું ધણી રે, પામ્યા પરમ ઉદાર; મન વશરામી વાલહા હૈ, આતમચા આધાર....વિમલ જિન, ” શ્રી આનંદઘનજી ॥ इति आत्मतुल्य पर फलकर्तृत्वसम्पद् ॥ ८ ॥ Page #453 -------------------------------------------------------------------------- ________________ નવમ અધિકાર પ્રધાન ગુણઅપરિક્ષયથી પ્રધાનફલપ્રાપ્તિરૂપ અભયસંપદ્ ૩૧. સર્વજ્ઞ સર્વદર્શી સભ્ય સર્વશિખ્ય: પદ વ્યાખ્યાન આ સૂત્રનું પ્રયોજન ઃ અસવંસ અસર્વદશ માનનારા બુદ્ધિગજ્ઞાનવાદી સાંખ્યાનું નિરાકરણ sfજ કુરિવારિક વાર્ષિir rણાના નૈ, “ તુજसितमर्थ पुरुषश्चेतयते " इति वचनाद्, पतन्निराकरणाय आह–१८३ “સભ્યઃ સર્વરિષ્પઃ ” અર્થ –એ પણ–બુદ્ધિગજ્ઞાનવાદી કપિલેથી (કપિલાનુયાયીઓથી) અસર અને અસર્વશી માનવામાં આવે છે–“ બુદ્ધિથી અધ્યવસિત અને પુરુષ જાણે છે” એ વચનથી –એના નિરાકરણાથે કહ્યું–૧૮૩ સર્વને સર્વદર્શીઓને” વિ:- કુશળતિમર્થ પુરુષતત્તે અત્ર સખ્ય પ્રક્રિયા –સત્વ, રજ, તમસ લક્ષણ ત્રણ ગુણો છે; તેની સામ્ય અવસ્થા તે પ્રકૃતિ, અને તે જ “પ્રધાન” એમ કહેવાય છે. પ્રકૃતિ થકી મહાન હેય હાય છે –મહત્ ” એમ બુદ્ધિની આખ્યા છે. મહત થકી અહંકાર–આત્માભિમાન. તે થકી પંચ શ્રોત્રાદિ બુદ્ધિઇન્દ્રિ, વાફ-પાણિ-પાદ-પાયુ-ઉપસ્થ લક્ષણ પાંચ જ કર્મેન્દ્રિ, અગીયારમું ઈચછારૂપ મન, તથા પંચ તત્પાત્રો-ગ-રસ-રૂપ-સ્પ–ાબ્દસ્વભાવવાળા હોય છે. અને તભાત્રોમાંથી યથાક્રમે ભૂપ્રભુતિ પાંચ મહાભૂત પ્રવર્તે છે. અને અત્રે પ્રકૃતિવિકારપણુએ કરીને અચેતના છતાં બુદ્ધિ ચેતન્ય સ્વતત્વવાળા પુરુષના ઉપગમ થકી સચેતના જેવી અવભાસે છે. તેથી કહ્યું છે કે – Page #454 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિગજ્ઞાનવાદી સભ્યોનું નિરાકરણ : સાંખ્ય પ્રક્રિયા ૧૧ વિવેચન નિજ જ્ઞાને કરી સેયને, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશરે દેખે નિજ દર્શન કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે.. શ્રી શ્રેયાંસ પ્રભુ તણે, અતિ અદભુત સહજાનંદ રે.” શ્રી દેવચંદ્રજી. અને એઓ-ઉક્ત ગુણલક્ષણ જેનામાં સાંગોપાંગ ઘટાવ્યા એ અહંત ભગવંતે પણ “બુદ્ધિગ-જ્ઞાનવાદી કપિલેથી અસર્વજ્ઞ અસર્વદશી માનવામાં આવે છે” એના નિરાકરણથે કહ્યું–બૉગઃ સર્વગ્નઃ ” બુદ્ધિના મેગે જ્ઞાન હોય છે એમ વદનારા આ બુદ્ધગજ્ઞાનવાદી કપિલનું-કપિલના અનુયાયીઓનું આ વચન છે કે બુદ્ધિથી અધ્યવસિત અર્થને પુરુષ જાણે છે.” “સુદાનિત મર્થ પુરતો આ સમજવા માટે સાંખ્ય પ્રક્રિયા જાણવી જરૂરી છે. તે આ પ્રમાણે– સત્ત્વ-રજ-તમસ્ એ ત્રણ ગુણો છે તેની સામ્ય અવસ્થા તે પ્રકૃતિ અથવા પ્રધાન કહેવાય છે. પ્રકૃતિ થકી મહાન અર્થાત્ બુદ્ધિ ઉપજે છે. મહત્વ (બુદ્ધિ) થકી અહંકાર ઉપજે છે. અહંકાર થકી શ્રોત્રાદિ પાંચ બુદ્ધિ ઈન્દ્રિય, સાંખ્ય વા-પાણિ–પાદ–પાયુ-ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિય, મન, ગંધ-રસપ્રક્રિયા રૂપ-સ્પર્શ-શબ્દ સ્વભાવવાળા પાંચ તન્મા–એમ ષોડશક ગણ ઉપજે છે. અને તન્માત્રમાંથી યથાક્રમે પૃથ્વી આદિ પંચમહાભૂત પ્રવર્તે છે. આ પ્રકૃતિ અને તેની વિકૃતિ જડ-ચેતન છે, એટલે બુદ્ધિ પણ તે પ્રકૃતિના "पुरुषोऽविकृतात्मैव, स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्कटिकं यथा ॥" આની વ્યાખ્યા–પુરુષ –આત્મા, અગિતાતમૈદ–અવિકૃતાત્મા જ, નિત્ય જ, નિર્મોહ– સ્વઆકારવાળું, અનં-ચેતન્યશન્ય હતું, મન:-અન્તઃકરણ, જાતિ-કરે છે, સાન્નિધ્યતિ– સાન્નિધ્યમાત્રથી. નિદર્શન કર્યું–૩vrષ:-ઉપાધિ, પારાગાદિ, સરિસં–ઉપલવિશેષને લીધે. આનો આ બેગ પણ મને દ્વારક જ છે. અત્રે પણ કહ્યું છે કે – “विभक्तेदृक्परिणतो, बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छ, यथा चन्द्रमसोऽम्भसि ॥" આની વ્યાખ્યા–મિ-આત્માથી વિભક્તિ એવી છે, અને સ્થિતિ–આવી પરિણતિ –પ્રતિબિદયરૂપા, એમ વિગ્રહ છે, તથાં રહ્યાં–તે સતે, તે જ ભાગ છે એમ અર્થ છે. જે પરિણતિ ક્યાં છે. તે માટે કહ્યું–કુ –અન્તઃકરણલક્ષણ બુદ્ધિમાં, મો–ભેગ–વિષયગ્રહણરૂ૫, ૪–આને, આત્માને, –કથાય છે–આસુરિ પ્રભૂતિથી. કેની જેમ? તે માટે કહ્યું તિવિખ્યા -પ્રતિબિઅપરિણામ, વછે–સ્વચ્છ, નિર્મલ, યથા–જેમ, મો–વાસ્તવ એવા ચક્રમાનો, સમર–જલમાં,–તેની જેમ. હવે પ્રત વ્યાખ્યા કહેવામાં આવે છે–કુશા– અનન્તરક્ત બુદ્ધિથી, અથવલિં–પ્રતિપન્ન, અર્થશબ્દાદિ વિષયને, પુર–આત્મા, રેતયતે– ' જાણે છે, અર્થચેતનમાં બુદ્ધિના અંતરંગ કરણપને લીધે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ લલિત વિસ્તરા : (૩૧) “ જ્ઞ: સર્વગ્ન.” પર વ્યાખ્યાન વિકારપણુએ કરીને અચેતના છે, છતાં ચૈતન્યસ્વરૂપ પુરુષના (આત્માના) ઉપગમથી સચેતના જેવી અવભાસે છે. તેથી કહ્યું છે કે –“ચેતનમય પુરુષ તે સદાય અવિકૃતાત્મા જ –અવિકૃતસ્વરૂપ જ રહે છે, અને સાન્નિધ્ય થકી તે અચેતન મનને સ્વનિર્માસવાળું– સ્વઆકારવાળું કરે છે, પદ્મરાગાદિ ઉપાધિ જેમ સ્ફટિકને કરે છે તેમઅને આ પુરુષના ભેગનું દ્વાર પણ મન જ છે, એટલે આ મન દ્વારા જ-મનની મારફત જ પુરુષ ભેગ કરે છે. કહ્યું છે કે “આત્માથી વિભક્ત-જૂદી ને આવી પરિણતિવાળી બુદ્ધિમાં આ પુરુષને વિષયગ્રહણરૂપ ભેગ કથાય છે-સ્વ જલમાં જેમ ચંદ્રમાને પ્રતિબિમ્બોદય હોય છે તેમ.” આમ સાંખ્ય સિદ્ધાન્ત પ્રમાણે બુદ્ધિથી અધ્યવસિત–પ્રતિપન્ન-ગ્રહણ કરાયેલ અર્થને પુરુષ–આત્મા ચેતે છે, સંવેદે છે, જાણે છે. કારણ કે અર્થચેતનમાં -અર્થસંવેદનમાં બુદ્ધિ એ આત્માનું અંતરંગ કરણ–અન્તઃકરણ” છે માટે. આમ બુદ્ધિના યેગે જ્ઞાન હોય છે અને મુક્તને બુદ્ધિને અયોગ છે, એટલે તેને સર્વજ્ઞ-સર્વદર્શિપણું ઘટતું નથી, માટે તેઓ અસર્વજ્ઞ-અસર્વદશી છે.--એમ સાંખ્યો-કપિલાનુયાયીઓ માને છે. એના નિરસન અર્થે અત્રે “સર્વજ્ઞ-સર્વદશી” એ ખાસ સૂત્રપદ મૂક્યું છે. તરવભાવપણું સત નિરાવરણપણે થકી સર્વજ્ઞ-સર્વદર્ણિપણાની સિદ્ધિ પ્રદર્શિત કરી તેના સમર્થનમાં સ્વરચિત ગદષ્ટિસમુચ્ચયને આત્માને ચંદ્રની ઉપમાવાળો સુપ્રસિદ્ધ બ્લેક અવતરે છે– * જ્ઞાનત્તતિ સર્વજ્ઞ, સર્વ રત્તીતિ સર્ષ:, તમાર સતિ નિરાવરणत्वात् । मत्तोऽन्ये मदर्थाश्च गुणा इत्यतस्तत्तत्स्वभावत्व सिद्धिः । उक्तं च fથતા તાંશુ જીવ, પ્રત્યા માવશુદ્ધા ! चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवद् ॥” इत्यादि । ८४ ન્નિવ-મોજે મર્યાય ઈત્યાદિ. અહીં એકદા ભગવાન્ અર્હત દ્રવ્યોને-પર્યાયોને ભિન્ન અને અભિન્ન છે એમ) સ્વશિષ્યો પ્રત્યે વ્યાખ્યાન કરવા ઈચ્છતા સતા, આત્માને જ અતિ સન્નિહિતતાથી ઉદ્દેશીને વદ્યા મો–મહારાથી, અજે–અન્ય, પૃથફ, TUTI –ગુણો -જ્ઞાન-દર્શને પગ આદિ–લક્ષણ, સંખ્યા, પ્રયોજન અને સંસાના ભેદને લીધે. તે આ પ્રકારે—“ Toggવ ” (તરવા . , રૂ. ૩૭) ગુણપર્યાયવાળું તે દ્રવ્ય, એ લક્ષણવાળે હું છું. અને “વ્યાપા ના ગુના દ્રવ્યાશ્રયવાળા નિર્ગુણ ગુણો છે, એ લક્ષણવાળા ગુણો છે. હું એક છું, ગુણો અનેક છે. હું બન્યું– ગોક્ષાદિ ક્રિયાકલવાળો છું, અને ગુણો વિષયાવગમ આદિ ફલવાળા છે. હું અહંત, તીર્થંકર, પારગત આદિ શબ્દથી વાચ્ય છું, અને ગુણો ધમ-પર્યાય આદિ શબ્દોથી વાય છે. મચ–અને અમર્થ:– હું અર્થ સાથં ચેvi તે તથા-સાધ્ય છું જેઓને તે તથા. ગુણવૃત્તિથી વિલક્ષણ એવી કઈ એકાતિકી હારી પણ પ્રવૃત્તિ છે નહિં–તથા પ્રતિભાસને લીધે. કુત્તિ-એ વાક્ય પરિસમાપ્તિ અર્થમાં છે. અતઃ–એ વાક્યથી, તત્તત્સવમવલ્લસિદ્ધિ:-તેvi –તેઓની, ગુણોની તસ્વમાવત્વસિદ્ધિા– દવ્યસ્વભાવત્વની સિદ્ધિ છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ તત્વભાવપણુ સતે નિરાવરપણા થકી સર્વ-સર્વશિપણાની સિદ્ધિ ૩૫૩ અર્થ–સર્વ જાણે છે તે સર્વજ્ઞ, સર્વ દેખે છે તે સર્વશિઓ, – તસ્વભાવપણું સતે નિશવરણપણાને લીધે. “મહારાથી અન્ય અને મહારા અર્થવાળા ગુણે” એ ઉપરથી તતતત સ્વભાવપણાની સિદ્ધિ છે. | (દેહ) “ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું જીવ એહ; જ્ઞાન ચંદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ.”—શ્રી ગષ્ટિસમુચ્ચય ૧૮૩ અર્થાત–જવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અશ્વ-વાદળા જેવું છે.* વિવેચન “સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાય, તાસ વર્ગથી અનંતગણું પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી...શીતલ જિનપતિ કેવલ દર્શન એમ અનંતું, રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવર ભાવજી.....”-શ્રી દેવચંદ્રજી સર્વજ્ઞ–સર્વદર્શિપણું એટલે શું? અને તે શી રીતે ઘટે છે? તે અત્ર દર્શાવ્યું છે. સર્વે જાણે છે તે સર્વ, સર્વ દેખે છે તે સર્વશિઓ–તસ્વભાવપણું સતે નિરાવરણપણાને લીધે હેાય છે.– તમારે રતિ નિવારવાતા' અર્થાત સર્વર સર્વદશિ પ્રથમ તે મૂળ તવભાવ પણું–સર્વસર્વદશિ સ્વભાવપણું હોય, સ્વભાવપણું તે પછી નિરાવરણપણું થયે સર્વજ્ઞસર્વદશી હોય છે. આમાં તભાવપણારૂપ મૂળ હેતુની સિદ્ધિ અર્થે કહ્યું–‘ મળે મથશ ગુખr: I ઈ. “હારથી અન્ય અને મહારા અર્થવાળા ગુણો છે, એ ઉપરથી તાસ્વભાવપણાની સિદ્ધિ છે. તે આ પ્રકારે – એકદા તીર્થકર ભગવાન દ્રવ્યો અને પર્યાયે ભિન–અભિન છે એમ સ્વશિવેને સમજાવતાં, નિકટ ઉદાહરણપણે પિતાના આત્માને જ ઉદ્દેશીને વદ્યા-, “મહારાથી અન્ય અને હારા અર્થવાળા ગુણે છે –“મોકળે મર્દાશ ગુડ' અર્થાત મહારાથી અન્ય અને જ્ઞાન-દર્શન આદિ જે ગુણે છે તે મહારાથી–મહારા આત્માથી અન્ય છે, મહારા અથવાળા ગુણે પૃથક–જૂદા છે; કારણ કે એ બન્નેના લક્ષણ, સંખ્યા, પ્રજન એ ભગવદુવચનને અને સંજ્ઞાને ભેદ છે માટે જુઓ, આ પ્રકારે–(૧) “ગુણપર્યાયપરમાર્થ વાળું તે દ્રવ્ય” એ લક્ષણ પ્રમાણે હું ગુણપર્યાયવંત આત્મદ્રવ્ય આત્મા છું. અને “દ્રવ્યશ્રયવાળા નિર્ગુણ તે ગુણે” એ લક્ષણ પ્રમાણે જ્ઞાનાદિ ગુણ મહારા આત્મદ્રવ્યને આશ્રયે રહેલા છે. (૨) હું આત્મા એક છું, Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ લલિત વિસ્તરા : (૩૨) “ : :” પદ વ્યાખ્યાન જ્ઞાનાદિ ગુણે અનેક છે. (૩) હુંઆત્મા બંધ-મોક્ષાદિ કિયાફલવાળે છું, અને જ્ઞાનાદિ ગુણે વિષય બંધ આદિ ફલવાળા છે. (૪) હું આત્મા અતુ, તીર્થકર, પારગત આદિ શબ્દ વાચ્ય છું, એળખાઉં છું; અને ગુણે ધર્મ-પર્યાય આદિ શબ્દથી વાય છે, એળખાય છે. આમ લક્ષણાદિ ભેદની અપેક્ષાએ ગુણે હું આત્મદ્રવ્યથી અન્ય-ભિન્ન છે. આમ છતાં આ ગુણે “મદર્થ છે, મહાર અર્થવાળા છે, હેના–આત્માના અર્થના જ વાચક છે. કારણ કે ગુણથી એકાન્ત જૂદી પાડી શકાય એવી મહારા આત્માની કેઈ પણ પ્રવૃત્તિ છે નહિં; એટલે આ ગુણે હારા આત્માથી અભિન્ન પણ છે. આમ આત્માની ને તેના ગુણોની ભિન્ન–અભિન્ન અવસ્થા છે. આ મહારાથી અન્ય અને મદર્થ ગુણે છે એ ભગવાનના વચન પરથી તતતસ્વભાવપણાની સિદ્ધિ છે, અર્થાત્ તેની ગુણેની તસ્વભાવપણની-દવ્યસ્વભાવપણાની સિદ્ધિ છે; સર્વજ્ઞાનપણારૂપ ગુણથી ભગવાન સર્વજ્ઞ છે અને સર્વદર્શિપણુરૂપ ગુણથી સર્વદશી છે એમ સિદ્ધ થાય છે. અને આ સર્વજ્ઞાન-દર્શનપણું નિરાવરણપણાને લીધે હોય છે; ઘાતિકરૂપ આવરણ દૂર થયું એટલે આત્માને મૂળ સ્વભાવભૂત સર્વજ્ઞાન-દર્શન સ્વભાવ પ્રગટ થાય છે, આવિર્ભાવ પામે છે. આત્માને આ સર્વજ્ઞસર્વદશિ સ્વભાવ સ્થિત નિરાવરણપણું થયે જ છે, કાંઈ ને સ્થાપિત કરવાને નથી, આવરણ દૂર થયું કે તે સવજ્ઞાન દર્શન બસ પ્રગટ જ છે. આના જ સમર્થનમાં અત્રે સ્થિત તાંશુવકઈ સ્વભાવને પરમ પરમાર્થગંભીર સુંદર સુભાષિત ટાંકયું છે કે “જીવ, ચંદ્રની આવિર્ભાવ જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અન્ન-વાદળા જેવું છે.” ઈત્યાદિ. આ સુભાષિતને પરમાર્થ વિચારવા ગ્ય છે. પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત છે જ, કાંઈ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી–સ્વભાવથી સ્થિત જ છે, કાંઈ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની ઉપમા સાગપાંગ સુઘટપણે ઘટે છેઃ ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથી-કુદરતથી–સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વાસ્થાને સ્થિત રહ્યો છતે ચંદ્ર જેમ આત્મચંદ્ર ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાન-ચંદ્રિકા, જ્ઞાનરૂપ સ્ના–ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિઆદિને તદાવરણ–મેઘ પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાન- સ્નાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઈ વિશ્વરૂપ બની જતા નથી. આમ સ્વ–પર પ્રકાશક ચંદ્રિકા રેલાવતે ચંદ્ર સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્વપર અવભાસક જ્ઞાન–ચંદ્રિકા વિસ્તારો આત્મા પણ નિજ સ્વભાવ૫દમાં સમવ સ્થિત જ રહ્યાં છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તત્વશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિતિ છે. અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં Page #458 -------------------------------------------------------------------------- ________________ ભાવશુદ્ધ પ્રકૃતિથી “સ્થિત આત્મ-ચંદ્ર જ્ઞાન–ચંદ્રિકા, તાવરણમેઘ ૩૫૫ આવરે છે, ઢાંકી દે છે, ને તેથી તેનું યથાર્થ દર્શન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે–ઢાંકી દે છે, અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. પણ આ જ્ઞાનાવરણયાદિ જે ઘાતિક* અબ્ર જેવું-વાદળા જેવું વર્તે છે, તે ધર્મસંન્યાસગરૂપ પવનના સપાટાથી જ્યારે શ્રેણીની પરિસમાપ્તિ વિળાયે વિખેરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયોગે કરીને તે શ્રીમાન જ્ઞાનકેવલી સર્વજ્ઞ થાય છે. અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકર્મ દર થાય છે, કે તે તત્ક્ષણ શુદ્ધ પ્રકૃતિથિત ઝળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા સ્વસ્વરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિ કર્મરૂપ મેઘપટલ ટળતાં પરં તિસ્વરૂપ આત્મ–ચંદ્ર, જિનરાજ–ચંદ્ર સ્વયંપૂર્ણ કેવલજ્ઞાનસ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપે ઝળહળે છે.' –શ્રીગદષ્ટિસમુચ્ચય ક્ષે.૧૮૩-૧૮૪ વિવેચનમાંથી (ડૉ. ભગવાનદાસ કૃત). આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચંદ્ર સચંદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણ મેઘસમૂહ જેવું. તે ઘાતિ કર્મ ઘન શું વિખરે ઝપાટે, સંન્યાસ ધર્મરૂપ વાયુતણ સપાટે ત્યારે શ્રીમાન પરમ કેવલજ્ઞાન પામે, તે જ્ઞાનકેવલી કહાય યથાર્થ નામે.” –શ્રી ગદષ્ટિ કળશ, ૧૫૩-૫૪ (વરચિત) બુદ્ધિરૂપ કરણના અભાવે મક્તને સર્વા-સવંદશિપણું સંભવતું નથી, તેમ જ બાહ્ય અર્થસંવેદન વેળાએ મુક્તને દુઃખાદિને અનુભવ થશે –એ બન્ને આશંકાનું યુક્તિથી સમાધાન કરે છે– न करणाभावे कर्ता तत्फलसाधक इत्यनैकान्तिकं, परिनिष्ठितप्लवकस्य तरकाण्डाभावे प्लवनसंदर्शनादिति। म चोदयिकक्रियाभावरहितस्य ज्ञानमात्रादू दुःखादयः, तथानुभवतस्तत्स्वभावत्वोपपत्तेः १८५ * घातिकर्माभ्रकल्पं तदक्तयोगानिलाहतेः। જતિ તા શ્રીમાન નાથતે જ્ઞાનવરી '–શ્રી ગષ્ટિસમુચ્ચય, કલે. ૧૮૪. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ લલિત વિસ્તરા : (૩૬) “નર્થ: સા . ” પર વ્યાખ્યાન અર્થકરણઅભાવે કર્તા તફસાધક નથી એ અનેકન્તિક છે,–-પરિનિષ્ઠિત તરનારનું તંબડાના અભાવે તરવાનું દર્શન હેય છે, માટે. અને દયિક ક્રિયાભાવથી રહિતને જ્ઞાનમાત્ર થકી દુઃખાદિ નથી–તથાઅનુભવ થકી સ્વભાવપણાની ઉપપત્તિ છે, માટે ૧૮૫ વિવેચન “અકરણ વીર્ય અનંતતા, નિજ ગુણ સહકાર અકામ રે.”—શ્રી દેવચંદ્રજી હવે વાદી કહેશે–અર્થ સંવેદનમાં બુદ્ધિ એ પ્રગટપણે પુરુષનું કરણ–સાધન (Instrument) છે, અને પ્રકૃતિના વિયેગે મુક્ત અવસ્થામાં બુદ્ધિરૂપ કરણના અભાવને લીધે સર્વજ્ઞપણું વા સવંદશિપણું સંભવતું નથી. આના નિરાકરણાર્થે કરણઅભાવે કર્તા કહ્યું–જ કામા 7 તસ્કરધ જૈવત્તિ '—કરણતલસાધક અભાવે કર્તા તદ્દલસાધક નથી એ અનેકાન્તિક છે–પરિતિષ્ઠિત ન હોય, તરનારનું તુંબડાના અભાવે તરવાનું દર્શન હેય છે માટે. એ એકાંતિક નથી “iffનરિત સ્ત્રવચ તરવાજામા શ્રવનસંવનાત્ત—અર્થાત કરણ-સાધન વિના તફલ સાધવા ઈચ્છતા કર્તા તેને સાધક નથી હેતે એ અનેકાંતિક છે, એકાંતિક નથી. કારણ કે પરિનિષ્ઠિત-પારંગત-સારી પેઠે નિષ્ણાત તરનારે તુંબડા વિના તરતે દેખાય છે. એટલે તુંબડારૂપ સાધન હોય તે જ તરી શકાય એવું કાંઈ એકાંત નિયમરૂપ નથી, તેમ તમે માનેલું બુદ્ધિરૂપ કરણ હોય તે જ જ્ઞાન થાય કે ન હોય તે ન જ થાય એ એકાંત નથી. એટલે જેમ પરિનિષ્ઠિત તારૂ જેમ તુંબડા વિના પણ કરી શકે છે, તેમ પરિતિષ્ઠિત કેવલજ્ઞાની આત્મા તમે માનેલા બુદ્ધિરૂપ કરણ વિના કેમ સર્વ નહિં જાણી-દેખી શકે વા? બાકી ખરી રીતે જોઈએ તે બુદ્ધિને તમે અચેતન માની છે એ જ મૂળ તે ભૂલ છે. છતાં તમારી માન્યતા અનુસારે પણ તમારું કહેવું ઘટતું નથી એ અમે સિદ્ધ કરી દેખાડયું છે. હવે કોઈ શંકા ઊઠાવશે—લીલે, પીળો વગેરેની જેમ દુઃખ, દ્વેષ, શેક, વૈષયિક સુખાદિ બાહ્ય અર્થના ધર્મો છે, તેથી મુક્ત અવસ્થામાં સર્વાપણું–સર્વદશિ પણું જે માનશે, if –અર્થચેતનમાં પુરુષનું ફુટપણે બુદ્ધિ કરણ છે, અને પ્રકૃતિવિયેગે મુક્ત અવસ્થામાં કરણ અભાવને લીધે સર્વવ વા સર્વદર્શિત્વ સંભવતું નથી, એમ પર અભિપ્રાયના નિરાકરણાર્થે કહ્યુંન જ ઇત્યાદિ. અને એ સુગમ છે. વાર, નીલ–પિતાદિ જેમ દુઃખ-દ્વેષ–શક–યિક સુખાદિ બહિઅર્થધર્મો છે, તેથી મુક્ત અવસ્થામાં સર્વત્વ–સર્વદર્શિત્વને અભ્યપગમ સતે બહિરઅર્થવેદન વેળાયે તેને સર્વ દુઃખાદિને અનુભવ પ્રાપ્ત થાય છે, એવી આશંકાના પરિહારાર્થે કહ્યું– વયિકા ઈત્યાદિ. –ન જ, ચિ વિચામાવતી --અસવેદ્ય આદિ કમપાકજન્ય સ્વપરિણામરહિતને, માત્રાત–પરિઝાનથકી જ, જવા–દ:ખ દેષાદિ. હેત કહ્યો—તાનમત્ત-જ્ઞાનમાત્રથી જ દખાદિ અનભવ થકી. તમાલપત્તે –દુઃખાદિના દયિક ક્રિયાભાવરૂપ સ્વભાવત્વની ઉપપત્તિને લીધે. Page #460 -------------------------------------------------------------------------- ________________ કરણ અભાવે કર્તા તફસાધક ન હોય એ એકાંતિક નથી ૩૫૭ તે તે તે બાહ્ય અને વેદન વેળાયે તેને સર્વ દુઃખાદિને અનુભવ વિકભાવ પ્રાપ્ત થયા કરશે. એટલે તેને મુક્તિમાં પણ સુખ નહિ રહે ! રહિતને જ્ઞાનમાત્ર થકી એ શંકાના નિવારણાર્થે ક–ઓદયિક કિયા ભાવરહિતને જ્ઞાનમાત્ર દુ ખાદિ નથી થકી દુઃખાદિ નથી, –ને થિરિમાહિતી ફાનમાત્રાત્ ફુવા:–“તથાઅનુભવ થકી તસ્વભાવપણની ઉપપત્તિને લીધે –તળાનુમતતતત્ત્વમvu:–અર્થાત્ ઔદયિક–અસદનીય આદિ કર્મવિપાકથી ઉપજ વેદનરૂપ ઉદયભાવ જેને નથી તેને સંવેદનરૂપ જ્ઞાનમાત્ર થકી દુખ– શ્રેષાદિ નથી. કારણ કે જ્ઞાનમાત્રથી જ જે દુઃખાદિને તથા પ્રકારે અનુભવ થતું હોય, તે જ્ઞાનને ઔદયિક ક્રિયાભાવરૂપ સ્વભાવપણાની ઉપપત્તિ થશે. પણ જ્ઞાન તે કદી ઔદયિક ભાવે હોઈ શકે જ નહિ, તે તે ક્ષાયિક વા ક્ષાપશમિક ભાવે જ હોય. માટે વેદનીય કર્મના ઉદયથી ઉપજતું વદન જે ઔદયિક ભાવરૂપ છે, તેની ક્ષાયિક વા ક્ષાપશમિક ભાવથી ઉપજતા જ્ઞાનરૂપ સંવેદન સાથે સેળભેળ મ કરે! અને ભગવાનનું જે જ્ઞાનરૂપ સંવેદન છે તે તો જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયથી ઉપજેલું ક્ષાયિક ભાવરૂપ હાઈ કેવલજ્ઞાન-દર્શન સ્વરૂપ છે. એટલે ઔદયિક ભાવને જ્યાં સર્વથા અભાવ છે ને ક્ષાયિક ભાવને જ્યાં પૂર્ણ પ્રભાવ છે, એવું ભગવંતનું સર્વજ્ઞ–સર્વદ િપણું અખંડ અવ્યાબાધ છે, માટે આપ મહાનુભાવે ઊઠાવેલી શંકાને સ્થાન જ નથી. જ્ઞાન વિશેષવિષયી ને દર્શન સામાન્યવિષયી હોઈ તે બન્નેનું સર્વઅર્થવિષયપણું ઘટતું નથી, એ શંકાનું સમાધાન કરે છે– अन्यस्त्वाह-ज्ञानस्य विशेषविषयत्वाद्दर्शनस्य च सामान्यविषयत्वात्तयो: सर्वार्थविषयत्वमयुक्तं, तदुभयस्य सर्वार्थविषयत्वादिति । उच्यते-न हि सामान्यविशेषयोर्भेद एव, किन्तु त एव पदार्थाः समविषमतया ज्ञायमानाः सामान्य विशेषशब्दाभिधेयतां प्रतिपद्यन्ते, ततश्च त एव ज्ञायन्ते त एव दृश्यन्ते इति युक्त ज्ञानदर्शनयोः सर्वार्थविषयत्वमिति ।१८६ અર્થ:–અન્ય (શંકા) કહે છે—જ્ઞાનના વિશેષવિષયપણાને લીધે અને દર્શનના સામાન્યવિષયપણાને લીધે તે બન્નેનું સર્વાર્થવિષયપણું અયુક્ત છે,–તદ્દઉભયનું સર્વાર્થવિષયપણું છે માટે. (સમાધાન) કહેવામાં આવે છે–સામાન્ય-વિશેષનો ભેદ જ નથી, કિંતુ તે જ પદાર્થો સમ-વિષમતાથી સંપ્રજ્ઞાયમાન થતાં (જાણવામાં આવતાં) સામાન્ય-વિશેષ શબ્દની અભિધેયતાને પામે છે; અને તેથી કરીને તેઓ જ જાણવામાં આવે છે, તેઓ જ દેખવામાં આવે છે–એમ જ્ઞાન-દર્શનનું સર્વાર્થવિષયપણું યુક્ત છે. ૧૯૬ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ લલિત વિસ્તરા : “(૩૧) સગ: સર્વસમ્મ:' પદ વ્યાખ્યાન વિવેચન સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ.”–શ્રી દેવચંદ્રજી અત્રે કઈ શંકા કરે છે–જ્ઞાનને વિષય વિશેષ છે અને દર્શનને વિષય સામાન્ય છે, એટલે તે બન્નેનું સર્વાર્થવિષયપણું ઘટતું નથી, કારણ કે તઊભયનું–તે બંનું સાથે મળીને જ સર્વાર્થવિષયપણું થાય છે માટે. આનું સમાધાન અત્ર કર્યું છે સામાન્ય-વિશેષને ભેદ જ નથી, અર્થાત્ સામાન્ય જૂદું અને વિશેષ જૂદું એ એકાંતે ભિન્ન વસ્તુરૂપ કૃત્રિમ ભેદ પાડે ઘટતું નથી. પરંતુ તે જ પદાર્થો જ્યારે “સમતાથી'સમાનપણથી જાણવામાં આવે ત્યારે તે “સામાન્ય’ શબ્દથી ઓળખાય છે, અને વિષમતાથી”—અસમાનપણથી જાણવામાં આવે ત્યારે “વિશેષ” શબ્દથી ઓળખાય છે. અને તેથી કરીને “તેઓ જ જાણવામાં આવે છે, તેઓ જ દેખવામાં આવે છે–એમ જ્ઞાનનું અને દર્શનનું પ્રત્યેકનું સર્વાર્થવિષયપણે યુક્ત જ છે-- ઘટમાન જ છે. એટલે સર્વજ્ઞ-સર્વદશિપણું સ્થિત જ છે. એમ પણ જ્ઞાનથી વિષમતાધર્મવિશિષ્ટ જ ને દર્શનથી સમતાધર્મવિશિષ્ટ જ જણાય, માટે તે બન્નેનું સર્વાર્થવિષયપણું નથી, એ બીજી શંકાનું સમાધાન કરે છે– आह-एवमपि ज्ञानेन विषमताधर्मविशिष्टा एव गम्यन्ते, न समताधर्मविशिष्टा अपि । तथा दर्शनेन च समताधर्मविशिष्टा एव गम्यन्ते, न विषमताधर्मविशिष्टा अपि । ततश्च ज्ञानेन समताख्यधांग्रहणाद्दर्शनेन विषमताख्यधर्माग्रहणाद् धर्माणामपि चार्थत्वादयुक्तमेव तयोः सर्वार्थविषयत्वमिति । ___न, धर्मधर्मिणोः सर्वथा भेदानभ्युपगमात्, ततश्चाभ्यन्तरीकृतसमतारव्यधर्माण एव विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्ते, तथा अभ्यन्तरीकृतविषमतारव्यधर्माण एव च समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते इत्यतो न दोषः। एतदुक्त भवति-जीवस्वाभाव्यात्सामान्यप्रधानं उपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते, तथा प्रधानविशेषमुपसर्जनीकृतसामान्यं च ज्ञानमिति कृतं विस्तरेण ।१८७ “અર્થ:-શંક-એમ પણ જ્ઞાનથી વિષમતા ધર્મથી વિશિષ્ટો જ જણાય છે, સમતાધર્મવિશિષ્ટ પણ નહિં; તથા દર્શનથી સમતાધર્મથી વિશિષ્ટ જ જણાય છે, વિષમતા– ધર્મવિશિષ્ટ પણ નહિં; અને તેથી કરીને જ્ઞાનથી સમાખ્ય ધર્મોના અગ્રહણને લીધે, દર્શનથી વિષમતાખ્ય ધર્મોના અગ્રહણને લીધે, અને ધર્મોના પણ અર્થત્વને લીધે, તે બન્નેનું (જ્ઞાન-દર્શનનું) સર્વાર્થવિષયપણું અયુક્ત જ છે. (સમાધાન)–એમ નથી, ધર્મ–ધમીના સર્વથા ભેદને અનભુપગમ છે માટે. અને તેથી કરીને જેમાં સમતાખ્ય ધર્મો અભ્ય«રીકૃત (અંદર મૂકાયેલા) છે, એવા વિષમતાધર્મવિશિષ્ટ જ્ઞાનથી જણાય છે; તથા જેમાં વિષમતાખ્ય ધર્મો અભ્યઃરીકૃત છે, એવા Page #462 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદર્શન અંગે શંકાસમાધાન : સામાન્યપ્રધાન દશન, વિષપ્રધાન શાન ૩૫૯ સમતા ધર્મવિશિષ્ટ દર્શનથી જણાય છે, એટલા માટે દોષ નથી. આ કહેવાનું થયું–જીવના સ્વાભાવ્યથી (સ્વભાવપણાથી) સામાન્ય પ્રધાન ઉપસર્જનીકૃત (ગૌણ કરેલ) વિશેષવાળું અથગ્રહણ “દર્શન” કહેવાય છે; તથા પ્રધાનવિશેષવાળું અને ઉપસર્જનીકૃત સામાન્યવાળું (અથગ્રહણ) “જ્ઞાન” કહેવાય છે. એટલે વિસ્તરથી સ” ૧૮૭ વિવેચન સામાન્ય વિશેષને પિંડ, દ્રવ્યાર્થિક વસ્તુ પ્રચંડ.”–શ્રી દેવચંદ્રજી. અત્રે વળી બીજી શંકા કરે છે એમ આપ કહો છો તે રીતે જોતાં પણ જ્ઞાનથી વિષમતા ધર્મવિશિષ્ટ’–વિષમતા ધર્મથી વિશેષિત કરેલા પદાર્થો જ જણાય છે, “સમતા ધર્મવિશિષ્ટ” પણ નથી જણાતા તથા દર્શનથી “સમતા ધર્મ વિશિષ્ટ’–સમતાધર્મથી વિશેષિત કરેલા પદાર્થો જ જણાય છે, વિષમતા ધર્મવિશિષ્ટ પણ નથી જણાતા. તેથી કરીને જ્ઞાનથી “સમતા” નામક ધર્મોનું ગ્રહણ હેતું નથી, અને દર્શનથી “વિષમતા” નામક ધર્મોનું ગ્રહણ હોતું નથી, અને ધર્મોનું પણ અર્થ શું છે, એટલે જ્ઞાન માત્ર વિષમતા ધર્મવિશિષ્ટ પદાર્થો રહે છે, અને દર્શન માત્ર સમતા ધર્મવિશિષ્ટ પદાર્થો રહે છે, માટે જ્ઞાનનું અને દર્શનનું પ્રત્યેકનું છૂટું છૂટું એકાંગાહિપણું હેવાથી સર્વાર્થવિષય પણું અયુક્ત જ છે–અઘટમાન જ છે. આનું સમાધાન કરતાં આચાર્યવર્ય હરિભદ્રજી વદે છે–મહાનુભાવ! આપ ધારે છે તેમ નથી, કારણ કે ધર્મ–ધમીના સર્વથા ભેદને અનન્યુપગમ (અસ્વીકાર) છે માટે ધર્મધમળો: સર્વથા માનવુપમાત, ધર્મ-ધર્મના સર્વથાસામાન્ય પ્રધાન એકાંતે ભેદને અભ્યપગમ–સ્વીકાર અમે કર્યો નથી, માટે. અને દશન: તેથી કરીને “સમતા” નામના ધર્મો જેમાં “અત્યંતરીકૃત” છે– વિશેષ પ્રધાન જેના અત્યંતરમાં–અંદરમાં અંતર્ભત કરાયેલા છે, એવા વિષમતાજ્ઞાન ધર્મવિશિષ્ટ જ્ઞાનથી જણાય છે; તથા “વિષમતા” નામના ધર્મો જેમાં “અત્યંતરીકૃત” છે––જેને અત્યંતરમાં-અંદરમાં અંતર્ભત કરાયેલા છે, એવા સમતા ધર્મવિશિષ્ટ દર્શનથી જણાય છે, એટલા માટે અત્રે ઉક્તમાં દેષ નથી. કહેવાનું તાત્પર્ય કે-“જીવસ્વાભાવ્યથી”–જીવનું તેવું સ્વભાવપણું છે તેથી જ્યાં વિશેષ “ઉપસર્જનીકૃત–ઉપસર્જન કરાયેલ-ગૌણ કરાયેલ છે એવું સામાન્યપ્રધાન અર્થગ્રહણ તે “દર્શન” કહેવાય છે, તથા જ્યાં સામાન્ય “ઉપસર્જનીકૃત”—ઉપસર્જન કરાચેલ–ગૌણ કરાયેલ છે એવું પ્રધાનવિશેષવાળું–વિશેષ પ્રધાન અર્થપ્રહણ “જ્ઞાન” કહેવાય છે. એટલે વધારે વિસ્તાર કરવાથી બસ થયું! Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ લલિત વિસ્તરા : (૩૧) “સૉંગ્સ: સર્વમ્ય:' પદ વ્યાખ્યાન મુક્તને અમૂર્ત પણાને લીધે વિધ્યાકારતાઅોગે તત્વથી જ્ઞાનાભાવ છે, એટલે સવાપણું ઘટતું નથી, એ ત્રીજી શંકાનું સમાધાન કરતાં વિષયગ્રહણ પરિણામનું આકારપણું ને તેનું અમૂર્તમાં પણ અવિરોધપણું પ્રદર્શિત કરે છે– ६अपर आह-मुक्तात्मनोऽमृत त्वात् ज्ञानस्यापि तद्धर्मत्वेन तत्त्वात विषयाारताऽयोगतस्तत्त्वतो ज्ञानाभावः. निस्तरङमहोदधिकल्पो ह्यसौ तत्तरङ्गतुल्याश्च महदादिपवनयोगतो वृत्तय इति तदभावात्तदभावः, एवं सर्वज्ञत्वानुपपत्तिरेवेति । पतदप्यसत्, विषयग्रहणपरिणामस्याकारत्वात्, तस्य चामूर्तेऽप्यविरोधात, अनेकविषयस्यापि चास्य सम्भवात, चित्रास्तरणादौ तथोपलब्धेरिति ।१८८ અર્થ:–અપર (શંકા) કહે છે—મુક્તાત્માના અમૂર્ત પણાને લીધે, જ્ઞાનના પણ તદ્ધ પણ કરીને તત્વથી વિષયકારતાના અયોગને લીધે તત્વથી જ્ઞાન અભાવ છે. તે ખરેખર ! નિસ્તરંગ મહોદધિ સમે છે, અને તેના તરંગ તુલ્ય વૃત્તિઓ મહદ આદિ પવન ગ થકી છે, એટલે તઅભાવથી તઅભાવે છે. એમ સર્વાપણાની અનુપત્તિ જ (અઘટમાનતા જ) છે. (સમાધાન)–એ પણ અસત છે,–વિષયગ્રહણપરિણામના આકારપણાને લીધે, અને તેના અમૂર્તમાં પણ અવિરેધને લીધે, અનેક વિષયવાળા આના (આકારના) પણ સંભવને લીધે, ચિવ-આસ્તરણ આદિમાં તથા પ્રકારે ઉપલબ્ધિને લીધે ૧૦૮ વિવેચન શુદ્ધ રમણ આનંદતા રે, ધ્રુવ નિઃસંગ સ્વભાવ...રે દયાળરાય! સલ પ્રદેશ અમૂર્તતા રે, ધ્યાતા સિદ્ધ ઉપાય...રે દયાળરાય! શ્રી યુગમધર વિનવું રે, વિનતડી અવધાર-૨ દયાળરાય !”—શ્રી દેવચંદ્રજી. અત્રે વળી બીજી શંકાનું સમાધાન કર્યું છે. કોઈ બીજે શંકા કરે છે– મુક્તાત્માના અમૂર્ત પણાને લીધે, જ્ઞાનના પણ તદ્ધર્મપણાએ કરીને તત્વથી વિષયાકાતાના અને સિવા-મv ઈત્યાદિ. ૩૪r-–સાંખ્ય, –કહે છે, પ્રેરે છે, કુરમ –મુક્તાત્માના, ક્ષીણકર્મન, વાતઅમૂર્ત પણાને લીધે, રૂપાદિરહિતપણાને લીધે, શું? તે માટે કહ્યું–જ્ઞાનથf– જ્ઞાનના પણ, નહિં કે કેવલ મુક્તાત્માના તરવૈન–તધર્મવથી, મુક્તામધર્મવથી, તવાતઅમૂર્તવ થકી. તેથી શું? તે માટે કહ્યું–વિષાવારતા'થાતા-વિષચર્ચ વ–વિષયના-- ગોચરના જેવો, માથા–આકાર, સ્વભાવ, સહ્ય તત્તથા–જે છે તે તથા, તમારતા -- તભાવ તે તત્તા, તા–તેના, અવત:–અગને લીધે, અઘટનને લીધે, તરત –તત્ત્વથી, નિરુક્ત વૃત્તિથી –“ જ્ઞાન” જેના વડે કરીને જાણવામાં આવે છે એમ કરણસાધનરૂપ જ્ઞાનમાર:જ્ઞાનનો અભાવ જ છે. તે જ ભાવે છે– નિત્તરદાયિપ ઢી–તે મુક્તાત્મા નિસ્તરગ મહોદધિ સમે છે, તત્તરાચ% મંદાપિવનવતર વૃત્તા–બુદ્ધિ-અહંકાર આદિ પ્રકૃતિવિકારરૂપ પવનના સંબંધ થકી, વૃત્તા – Page #464 -------------------------------------------------------------------------- ________________ મુક્તને વિષયાકારાતઅગે શાનઅભાવ, એવી શંકાનું સમાધાન ૩૬૧ લાભ મુક્તને લીધે, તત્વથી જ્ઞાનઅભાવ છે. અર્થાત્ સાંખ્ય મતવાદી કહે છે– ક્ષીણકર્મ મુક્તાત્માનું અમૂર્તપણું છે, રૂપાદરહિતપણું–નિરાકારવિષયકારતા અગે પણું છેઅને જ્ઞાન પણ તેને ધર્મ છે, એટલે તે જ્ઞાનનું પણ જ્ઞાન અભાવ, અમૂર્ત પણું–નિરાકારપણું છે. આમ જ્ઞાન અમૂર્ત-નિરાકાર છે, એવી શંકા તેથી તેની વિષયકારતાને અસંભવ છે, એટલે તે જ્ઞાન તત્ત્વથી જેના વડે જણાય તે જ્ઞાન” એ વ્યુત્પત્તિ અર્થથી જ્ઞાન અભાવ છે. ખરેખર! તેમ જ “feતામણિ ઘણો ઈ. “તે નિસ્તરંગ મહોદધિ સમે છે, અને તેના તરંગ તુલ્ય વૃત્તિઓ મહદ્ આદિ પવનવેગ થકી છે. એટલે તઅભાવથી તદ્અભાવ છે.” અર્થાત્ તે મુક્તાત્મા તે જેમાં કઈ પણ તરંગ નિસ્તરંગ મહેદધિ ઊઠતે નથી એવા નિસ્તરંગ મહેદષિ-મહાસાગર સમે છે, અને સમો મુક્ત તેના તરંગ તુલ્ય વૃત્તિઓ-વિષયજ્ઞાનાદિક પ્રવૃત્તિઓ તે તે બુદ્ધિ અહંકાર આદિ પ્રકૃતિવિકારરૂપ પવનના વેગથકી ઊઠે છે, પણ અત્રે મુક્તિમાં તે તે મહદ્ આદિ પવનને અભાવ છે, એટલે તે વિષયજ્ઞાનાદિક વૃત્તિઓ ઊઠવાને અભાવ છે. આમ જ્ઞાન અમૂર્ત-નિરાકાર છે ને તેમાં વિષયાકારરૂપ વૃત્તિને અસંભવ છે, એટલે સર્વજ્ઞપણું ઘટતું નથી, અને નિરાકાર વિજ્ઞાન વડે ગ્રહણ જો માનશે, તે આ આ અમુક વિષય એમ વિષથને પ્રતિનિયમ ઘટશે નહિં. આ સાંખ્યવાદીની શંકાનું સમાધાન કર્યું –uતચત, વિષચકgrfમાકરવાત ' ઈ. “એ પણ અસત્ છે–વિષયગ્રહણપરિણામના આકારપણને લીધે, અને વૃત્તિઓ, વિષયજ્ઞાનાદિક પ્રવૃત્તિઓ ટુતિ–એમ, તમાથાત–તેના અભાવથી, મહત આદિ પવનવેગના અભાવથી, તમાવઃ -તરંગ તુલ્ય વૃત્તિઓનો અભાવ. તેથી શું? તે માટે કહ્યું - U-એમ, વૃત્તિ અભાવથી, સર્વજ્ઞત્યાનuપત્તિવ-મુક્તિ અવસ્થામાં સર્વજ્ઞત્વની અનુપત્તિ જ છે,-નિરાકાર વિજ્ઞાન વડે ગ્રહણના અભ્યપગમે વિષય પ્રતિનિયમના અઘટનને લીધે. –એ પરવક્તવ્યતાના સમાપ્તિ અર્થમાં છે. તf--એ પણ-સંખ્યા , અર7–અસત, અસુંદર છે. કયા કારણથી? તે માટે કહ્યું – વિપથગ્રહ પરિમશ-વિષયગ્રાહકપણે જીવપરિણતિના જ, કરાતુ-આકારણને લીધે, ત -અને તેના, ઉત્તરૂપ આકારના, સમૂf–અમૂર્તમાં પણ, મુક્તાત્મામાં પણ, નહિં કે કેવલ મૂર્તમાં એમ “અપિ” પણ અર્થ છે, વિરોધાતુ-અવિરોધને લીધે, કેઈથી પણ અબાષમાનપણાને લીધે. અભ્યશ્ચય કહ્યો– ૩ને વિચરચાર–યુગપત અનેક વિષયને આત્રીને પ્રવૃત્તના પણ, પુનઃ એક વિષયવાળાનું તે પૂછવું જ શું? અશ્વ–આના, ઉક્તરૂપ આકારના, તન્મવાત–સંભવને લીધે, ઘટનને લીધે. એ પણ કયા કારણથી? તે માટે કહ્યું–જિત્રાલ –વિશે–પ્રતીત એવા ચિત્રમાં સત્ત-આસ્તરણમાં, વર્ણકંબલમાં, આદિઆદિ શબ્દથી અન્ય બહુવર્ણવાળા વિષયનું ગ્રહણ છે, તેથી – યુગપત બહુ વિષયઆકારની ઉપલબ્ધિને લીધે,–સ્વસંવેદન વડે જ. ને તાત ને એ તને લાગે છે પર Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ લલિત વિસ્તરા : (૧) નાગ: સર્વવ ' પદ વ્યાખ્યાન તેને અમૂર્તમાં પણ અવિરોધને લીધે, અને અનેક વિષયવાળા વિષયગ્રહપરિણામનું આના (આકારના) પણ સંભવને લીધે, ચિત્ર-આસ્તરણ આદિમાં આકારપણું તથા ઉપલબ્ધિને લીધે.” અર્થાત્ –એ પણ જે તમે કહ્યું તે અસત્ ને તેને અમૂર્તમાં છે, અયથાર્થ છે, અસુંદર છે. કારણકે વિષયગ્રહણ પરિણામનું જ પણ અવિરેાધ એટણે કે વિષયગ્રાહકપણે જીવ પરિણતિનું જ આકારપણું છે. અને - એવા તે તે વિષયગ્રહણ પરિણામરૂપ આકારને અમૂર્તમાં પણ અવિષેધ છે; મૂર્તમાં તે શું, પણ અમૂર્ત એવા મુક્ત આત્મામાં પણ તેવા આકારનું બાધ્યમાનપણું નથી. અને આમ એક વિષયવાળા આકારને સંભવ છે એટલું જ નહિં, પણ યુગપ-એકી સાથે અનેક વિષયવાળા આ આકારને પણ સંભવ છે. કારણ કે ચિત્ર-શેત્રુંજી વગેરે બહુવર્ણવાળી વસ્તુમાં પણ એકી સાથે બહુ વિષય આકારની ઉપલબ્ધિ -અનુભવ પ્રાપ્તિ છે, સ્વસંવેદન વડે કરીને જ તે અનુભવ સિદ્ધ છે, માટે અહો મહાનુભાવો ! આપની શંકા સર્વથા અસ્થાને છે. આ ઉક્ત યુક્તિથી વિષયાકાર અપ્રતિસંક્રમાદિથી જ્ઞાનના પ્રતિબિંબાકારના પ્રતિક્ષેપને પણ રદીઓ અપાઈ ચૂકે, એમ કહી યુક્તિસિદ્ધ સર્વ-સર્વદર્શીઓને નમસ્કાર છે એ ક્રિયાયોગ દાખવે છે– एतेन विषयाकाराप्रतिसङ्क्रमादिना ज्ञानस्य प्रतिविम्बाकारताप्रतिक्षेपः प्रत्युक्तः, विषयग्रहणपरिणामस्यैव प्रतिबिम्बत्वेनाभ्युपगमात् ।। एवं साकारं ज्ञानमनाकारं च दर्शनमित्यपि सिद्रं भवति । ततश्च सर्वज्ञाः सर्वदशिनस्तेभ्यो नम इति क्रियायोगः ॥३१॥ અથ–આ ઉપરથી વિષયાકારના અપ્રતિસંક્રમાદિ વડે કરીને જ્ઞાનની પ્રતિબિમ્બાકારતાને પ્રતિક્ષેપ પ્રત્યુક્ત થયે–વિષયગ્રહણપરિણામને જ પ્રતિબિમ્બ પણે અભ્યપગમ છે, માટે. એમ સાકાર જ્ઞાન અને અનાકાર દર્શન એ પણ સિદ્ધ થાય છે. અને તેથી કરીને સર્વ સર્વશિઓ તેઓને નમસ્કાર હો! એમ ક્રિયા છે. આ કર કે f –વે પ્રસંગસિદ્ધિ કહે છે–પર-–આ વડે કરીને, વિષયગ્રહણ પરિણામના જ આકારપણુએ કરીને, વિષયકતિરાત્રીમતિના–વિચાાર્ચ–વિષયાકારનો, ગ્રાહ્ય સંનિવેશને, અતિક્રમ:–સ્વગ્રાહિ જ્ઞાનમાં અપ્રતિબિંબન, તે વિષય જાતિના વિષયાકારતા પ્રતિસંગ ક્રમમાં તે જ્ઞાન-યનું એકત્વ હેાય,–એકાકારીભૂતપણાને લીધે, વા વિષય નિરાકાર હેય,–તઆકારના જ્ઞાનમાં પ્રતિસંક્રાન્તપણાને લીધે. કારણકે ધર્મસંગ્રહણકારે કહ્યું છે કે – " तदभिन्नाकारत्ते दोण्हं एगत्तमो कह न भवे ? नाणे व तदाकारे तस्साणागारभावोत्ति ॥" Page #466 -------------------------------------------------------------------------- ________________ વિષયગ્રહણપરિણામરૂપ આકારને અમૂર્તમાં પણ અવિરેવ ૩૬૩ વિવેચન * વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફલ કામી રે.. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ બ્રાહક સાકારે રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે.”—શ્રી આનંદઘનજી હવે આ ઉપરથી પ્રસંગથી સિદ્ધ થતી વસ્તુ કહે છે–આ ઉપરથી વિષયાકારના અપ્રતિસંક્રમાદિ વડે કરીને જ્ઞાનની પ્રતિબિમ્બાકારતાને પ્રતિક્ષેપ પ્રત્યુક્ત થયે.” આમ વિષયગ્રહણ પરિણામના જ આકારપણું ઉપરથી અપ્રતિસંક્રમાદિવિષયાકાર અપ્રતિબિંબનાદિ વડે કરીને, જ્ઞાનની પ્રતિબિમ્બકારતા છે એ અપ્રતિસંક્રમ જે પ્રતિક્ષેપ કરવામાં આવે છે તે પ્રત્યુક્ત થય–તેને જવાબ દેવાઈ આદિ ગયે. અર્થાત ગ્રાહ્ય વિષયઆકારને અપ્રતિસંક્રમ એટલે સ્વગ્રાહિ જ્ઞાનમાં અપ્રતિબિંબન તે વિષયાકાર અપ્રતિસંક્રમ ગ્રાહ્ય વિષયના આકારનું તેને ગ્રહણ કરનારા જ્ઞાનમાં પ્રતિબિંબન ન થવું તે વિષયાકારનો અપ્રતિસંક્રમ છે. આથી ઉલટું વિષયાકારના પ્રતિક્રમમાં તે એકાકારભૂતપણાને લીધે જ્ઞાન–યનું ( અર્થાત ) તેનું અભિજાકારપણું સતે બનેનું એકત્વ અહે ! કેમ ન હોય? અથવા જ્ઞાન તદાકાર સતે તેને અનાકાર ભાવ (કેમ ન હોય ?). સતિ–આદિ શબ્દથી પ્રતિનિયત પ્રતિપત્તિહેતુ જ્ઞાનને યથી તુલ્યકારતા સતે પ્રતિષેધ દશ્ય છેક્રમવૃત્તિવાળા ક્ષણિક એવા ય અને જ્ઞાનમાં ક્ષણ-સ્થાયિ જ્ઞાન વડે ઉભયાશ્રિત તેના જ (વૃત્તિના જ) પ્રતિપત્તિ કરવાના અશક્યપણાને લીધે તેમ જ– (શંકા)તુચë નામ સામાન્ય - તુલ્યત્વ ખરે ! સામાન્ય છે, અને એક એવું તે અનેક વ્યક્તિ આશ્રિત છે, એટલે તદાશ્રિત દેવને પ્રસંગ કેમ નથી ? અત્રે પણ કહ્યું છે કે fણા તત્તા, ક તેં મળિો તો તવા (અર્થાત ) જે તતતુલ્યાકાર છે, તેને અમે તેથી તદાકાર કહીએ છીએ. અત્રે ઉત્તર (સમાધાન) – “તાગમ નg, તુરં વાદ ૨ तुल्लत्तं सामन्नं, पगमणेगासियं अजुत्ततरं। તા થાકવન્ન હીર મોદifમદા મિર્દ . ૨ ” (અર્થાત ) તેને ગ્રહણ અભાવે તુલ્યત્વ કેમ જણાશે વાર? તુવ્યત્વ તે સામાન્ય, અનેકાશ્રિત એવું તે એક અત્યંત અયુક્ત છે. તેથી ઘટાદિ કાર્ય દેખાય છે, આ મહાભિધાન (મેહકથન) છે. તેથી તે વિષયાકાર અપ્રતિસંક્રમાદિ કારણથી વિજ્ઞાનક્શ—વિષયપ્રાહિ વિજ્ઞાન, તિવિવાવાતકનિક્ષેપો–પ્રતિબિમ્બાકારતાને પ્રતિક્ષેપ,-જ્ઞાનવાદીથી પ્રતિજ્ઞાત એવો. વિષયપ્રતિબિમ્બાકારવાળ વિજ્ઞાન નથી ઘટતું, કિંતુ બાથાકાર જ સતસ્વભાવ માત્ર પ્રતિભાસિ એવું ઘટે છે, તે પ્રત્યુ:–નિરાકૃત થશે. વિષયપ્રદ ઇત્યાદિ. હેતુ પ્રતીત જ છે. મુક્તરૂપ પરિણામનું આકારત્વ સતે સામયિક વિક્ષાથી રાજા–સાકાર, વિશેષગ્રહણ પરિણામવત, જ્ઞાનમૂ–જ્ઞાન, ઉપયોગ વિશેષ, અને અનાજ–અનાકાર, સામાન્ય પ્રહણ પરિણામવત, ફાનં– દર્શન, ઉપયોગભેદ જ, એ પણ સિદ્ધ થાય છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ લલિત વિસ્તરા : (1) ‘સર્વજ્ઞમ્ય: સર્વશિખ્યા ' પદ્મ વ્યાખ્યાન એકપણું હાય, અથવા વિષય નિરાકાર હાય, કારણ કે તેના આકારનું જ્ઞાનમાં પ્રતિસ ક્રાંતપણું થઈ ગયું છે માટે. આ અંગે ધમ સંગ્રહણીકારે ( શ્રી હરિભદ્રસૂરિએ ) કહ્યું છે કે—“ તેનું અભિન્નાકારપણું સતે બેનુ એકપણું કેમ નિહ થાય ? અથવા જ્ઞાન તદાકાર સતે તેના અનાકાર ભાવ કેમ નહિ થાય ? ” આમ વિષયાકારના પ્રતિસ’ક્રમ હોય તે જ્ઞાન “ોયનું એકપણું થઈ જાય વા વિષય નિરાકાર બની જાય, એમ એ દોષ આવે છે, એટલે વિષયાકાર-પ્રતિસ ક્રમ ઘટતા નથી. માટે વિષયાકારને અપ્રતિસ ક્રમ જ ઘટે છે. ? અત્રે આદિ શબ્દથી જ્ઞેયથી તુલ્યાકારતા સતે પ્રતિપત્તિહેવું જ્ઞાનના પ્રતિષેધ સમજવા; કારણ કે ક્રમવૃત્તિવાળા ક્ષણિક એવા નેય-જ્ઞાનનું ઉભયાશ્રિત તે વૃત્તિના જ ક્ષણસ્થાયિ જ્ઞાનવર્ડ પ્રતિપત્તિ કરવાનું અશકયપણુ છે માટે તેમજ-તુલ્યત્વ તે ખરે! સામાન્ય છે; અને એક એવું તે અનેક વ્યક્તિઆશ્રિત છે, એટલે તાશ્રિત દોષના પ્રસંગ કેમ નથી ? અત્રે પણ કહ્યુ` છે કે જે તત્ તુલ્યાકાર છે, તેને અમે તેથી તદાકાર કહીએ છીએ.” અત્રે ઉત્તર (સમાધાન –“ તેના ગ્રહણુઅભાવે તુલ્યત્વ કેમ જણાશે વારુ તુલ્યત્વ તે સામાન્ય છે. અનેકાશ્રિત એવું તે એક અત્યંત અયુક્ત છે. તેથી ઘટાઢિ કાષ્ટ દેખાય છે, આ મહાભિધાન (મેાહકથન ) છે. ” તાત્પર્ય કે—વિજ્ઞાનવાદીએ એવા પ્રતિક્ષેપ કરે છે કે તમારા મતે વિષયપ્રતિષિખાકારવાળું વિજ્ઞાન ઘટતું નથી, પણ બાહ્ય આકાર જ સત્ત્વભાવ માત્ર પ્રતિભાસિ એવું ઘટે છે. એમ જે તે પ્રતિબિંબાકારતાને પ્રતિક્ષેપ (સામેા આક્ષેપ) કરે છે, તેનેા પણ આ વિષયાકાર–અપ્રતિસ ક્રમાદિ વડે કરીને રદીએ દેવાયા, શાને લીધે ? વિષયગ્રહણપરિણામના જ પ્રતિબિમ્બપણે અભ્યુપગમને લીધે.’—‘વિષયપ્રદાિમચૈવ પ્રતિવિમ્પત્યેનાખ્યુ પળમાત્'. અર્થાત્ વિષયગ્રહણનું જે પરિણામ તેને જ અમે પ્રતિબિપણે અલ્યુપગમ– સ્વીકાર કર્યો છે, એટલે અમે માનેલા જ્ઞાનમાં જ્ઞેયના આકારનું પ્રતિબિંબ નથી પડતું એવી તમારી દલીલ ક્ષણુભર ટકી શકતી નથી. પ્રતિબિંબાકારતા પ્રતિક્ષેપના રદીઓ અનેવું સારૂં જ્ઞાનમનાદાર = ટશનર્।' એમ સાકાર જ્ઞાન અને અનાકાર દન એ પણ સિદ્ધ થાય છે.’ અને એમ મુક્તપરિણામનુ આકારપણુ સતે સામયિક વિવક્ષાથી સિદ્ધાન્તાક્ત અપેક્ષાએ સાકાર-વિશેષગ્રહણુ પરિણામવાળું તે જ્ઞાન—ઉપયોગવિશેષ; અને આનાકાર—સામાન્યસજ્ઞ-સદશી આને ગ્રહણપરિણામવાળુ તે દન—ઉપયાગભેદ જ સિદ્ધ થાય છે. અને તેથી કરીને તે સર્વ જ્ઞાન-દર્શન વડે કરીને સના સદશી આ તેઓને નમસ્કાર હા! સાકાર જ્ઞાન અને અનાકાર દુન: જ નમસ્કાર ! 46 સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરુ, જાણું તુજ ગુણુશ્રામજી; બીજી કાંઈ ન માગુ સ્વામી, એહિ જ છે મુજ કામજી.... શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાયજી. ”-શ્રી દેવચંદ્રજી ॥ કૃતિ સર્વજ્ઞેય: સર્વશિખ્ય:॥ રૂશ્ ॥ 卐 Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૨. શિવ-અચલાદિસિદ્ધિસ્થાન સંપ્રાપ્ત 'शिवाचलादिसिद्धिगतिस्थानसम्प्राप्तेभ्यः' પદ વ્યાખ્યાન આ સત્રનું પ્રયોજન : સવંગતાત્મવાદી વ્યાદિવાદીને નિરાસ– एते च सर्वेऽपि सर्वगतात्मवादिभिर्द्रव्यादिवादिभिस्तत्त्वेन सदा लोकान्तशिवादिस्थानस्था एवेष्यन्ते, “विभुनित्य आत्मे "ति वचनाद्, एतदपोहायाह-१९० " शिवमचलमरुजमनन्तमक्षयमव्याबाधमपुनरावृत्तिસિધ્ધિકાતિનામય સ્થાને સMાખ્યઃ.” અથર–અને એ સર્વે સર્વગત આત્મવાદીઓથી, દ્રવ્યાતિવાદીએથી તત્વથી સદા કાન્ત-શિવ આદિ સ્થાનસ્થ જ માનવામાં આવે છે, “વિભુ નિત્ય આત્મા” એ વચનથી—એના અપહાથે કહ્યું૧૦ શિવ, અચલ, અજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ, એવા સિદ્ધિગતિ નામના સ્થાનને સંપ્રાપ્સને.” વિવેચન સિંહાસન અશક, બેઠા મેહે લેક; આજ હો સ્વામી રે શિવગામી, વાચક યશ થુજી... શ્રી સુપાર્શ્વ જિનરાજ તું ત્રિભુવન શિરતાજ.”—શ્રી યશોવિજયજી. ઉપરોક્ત સર્વ વિશેષણ લક્ષણ જેમાં સાંગે પાંગ સુયુક્તિપણે ઘટાવ્યા એવા આ સર્વેય અહંત ભગવંતે “સર્વગત આત્મવાદીઓથી દ્રવ્યાદિવાદીઓથી તત્ત્વથી સદા કાન્તશિવઆદિ સ્થાનસ્થ જ માનવામાં આવે છે.” એના પિઅર્થે કહ્યું “વિમર.” ઈ. fસા–દશાવિવવિમિ-દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-સમવાયવાદી એવા વૈશેષિકેથી એમ અર્થ છે. વિમ:–વિભુ. સર્વ આકાશવ્યાપી. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ લલિત વિસ્તર : (૩ર) શિવરાતિતિ થાનવંsicતેભ્યઃ પદ વ્યાખ્યાન આત્મા સર્વગત–સર્વવ્યાપક છે એમ માનનારા સર્વગત–આત્મવાદીઓ, દ્રવ્યાદિવાદીઓ અર્થાત્ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ. સમવાય આદિ ભિન્ન ભિન્ન માનનારા વૈશેષિકે છે, તેથી તત્વથી તેઓ સદા લેકાન્ત–શિવ આદિ સ્થાને સ્થિત જ માનવામાં આવે છે. કારણ કે તેઓનું વચન છે કે “વિમુનૈિત્ર મામા'-આત્મ વિભુ નિત્ય છે, અર્થાત આત્મા વિભુ–સર્વ વ્યાપક સર્વગત છે; તેમજ નિત્ય-એકરૂપે અવસ્થાન કરી રહેલ છે. એટલે આ સર્વગત આત્મા સદા કાન્ત-શિવ આદિ સ્થાનમાં સ્થિત જ છે–સ્થાપિત થવાને નથી. એઓની આ માન્યતાના નિરસન અર્થે અત્રે “શિવ, અચલ, અરુ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાનને સંપ્રાપ્તને એ સૂત્રપદ કહ્યું. “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના; જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન...લલના....શ્રી સુપાર્શ્વ. અલખ નિરંજન વચ્છલ, સકલ જંતુ વિશરામલલના. અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ...લલના. શ્રી સુપાર્શ્વજિન. દિયે રે. વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ....લલના. અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમ પદ સાથલલના. શ્રી સુપાર્શ્વ એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર...લલના. જેહ જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર...લલના”.શ્રી આનંદઘનજી. જેમાં સ્થિતિ કરે તે સ્થાન એમ વ્યાખ્યા કરી, વ્યવહારથી તે સિદ્ધિક્ષેત્ર અને નિશ્ચયથી આત્મસ્વરૂપ જ છે એમ નિરૂપણ કરે છે– इह तिष्ठन्त्यस्मिन्निति स्थानं, व्यवहारत: सिद्धिक्षेत्रं, "इह बोदिं चइत्ता णं, तत्थ गंतूण सिज्मइ” त्ति वचनात, निश्चयतस्तु तत्स्वरूपमेष, “सर्वे भावा आत्मभावे तिष्ठन्ती” ति वचनात् ।१९१ અર્થ:–અહીં, આમાં સ્થિતિ કરે તે સ્થાન; વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર,–“અહીં શરીર છેડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે” એ વચનથી; નિશ્ચયથી તો તે સ્વરૂપ જ છે – “ મા માતમમા તિત્તિ ” “સર્વ ભાવે આત્મભાવમાં સ્થિતિ કરે છે” એ વચનથી. ૧૯૧ વિવેચન “ધ્રુવપદરામી હે સ્વામી માહરા, નિઃકામી ગુણરાય સુગ્યાની ! નિજ ગુણકામી હે પામી તું ધણી, ધ્રુવ આરામી હે થાય...સુ.” શ્રી આનંદઘનજી Page #470 -------------------------------------------------------------------------- ________________ સ્થાન તે વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર, નિશ્ચયથી આત્મસ્વરૂપ અહીં—આ સૂત્રમાં આમાં સ્થિતિ કરે છે તે સ્થાન, અર્થાત્ જેમાં નિશ્ચલ સ્થિરતા રહે એવું પદ તે સ્થાન. અને તે વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર છે,અહીં શરીર છેડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે,–“દ વિત્તા ઉં તલ્થ તૂ સિક્સર એ વચનથી. સ્થાન તે અર્થાત્ અહીં-સંસારમાં છેલલા દેહપર્યાયરૂપ શરીરને છેડીને આત્મા વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર: ત્યાં–લેકા જઈને સિદ્ધ થાય છે, તે સિદ્ધિક્ષેત્ર જ સિદ્ધ આત્માની નિશ્ચયથી આત્મસ્વરૂપ શાશ્વત સ્થિતિનું સ્થાન હોવાથી તે જ અત્રે વ્યવહારથી સ્થાન છે. પણ “નિશ્ચયતરતુ ત મે ” નિશ્ચયથી તે તે સ્વરૂપ જ છે, – મવા સરમા તિત્તિ” સર્વે ભાવે આત્મભાવમાં સ્થિતિ કરે છે, એ વચનથી. અર્થાત્ સહજાન્મસ્વરૂપ એ જ સ્થાન છે, કે જેમાં નિરંતર રમણ કરનારા સહજાન્મસ્વરૂષ્પી સિદ્ધ ભગવંતે સદા સ્થિતિ કરે છે. કારણ કે બધુંય આત્મભાવમાં રહ્યું છે, સર્વે ભાવ આત્મભાવમાં રહ્યા છે. એટલે આત્મસ્વભાવ અર્થાત્ સહજ એવું આત્મસ્વરૂપ એ જ એક એવું સ્થાન છે કે જે સદા સ્થાયિ અને સ્થિર છે. માટે પરમાર્થથી આત્મસ્વભાવ-મૂળ શુદ્ધ તે આત્મપદ' એ જ એક વાસ્તવિક પદ છે, તે સિવાયના બીજા બધા અસ્થિર હોવાથી અપદ જ છે. આમ વ્યવહારની અપેક્ષાએ આ ભગવંતે શાશ્વતપણે સિદ્ધિક્ષેત્ર સ્થાનમાં સ્થિત છે એમ કહેવાય છે, પણ નિશ્ચયની અપેક્ષાએ તે તેઓ નિરંતર આત્મરણતારૂપ સહજાન્મસ્વરૂપ સ્થાનમાં સ્થિત છે એમ અર્થ છે. અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ...અતિ. તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ અતિ. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણ... જિનવર પૂજે ! દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ....શ્રી દેવચંદ્રજી. " ते पुणु वंदउ सिद्धगण, जे अप्पाणि वसंत । વોકરિ સદુ, અસ્થદિ રિમજુ ર્ધિત | ” શ્રી ગીન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશ શિવ, અચલ, અજુ વિશેષણને પરમાર્થ દર્શાવે છે– “તત વિરોણા તર–fફાઇ તિ સ હિતfછતથા રામવિલાप्रायोगिकचलन क्रियापोहान्न चलमचलं । तथा रुजाशब्देन व्याधिवेदनाभिधानं ततश्चाविधमानरुजमरुज, तन्निबन्धनयोः शरीरमनसोरभावात् । १९२ અર્થ-એ જ વિશેષિત કરાય છે. તેમાં શિવ એટલે સર્વ ઉપદ્રવરહિતપણને લીધે શિવ, Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ લલિત વિસ્તરણ : (૩૨) “ાિયાજાવિશિક્તિાતિસ્થરંગાન્તઝ:' પદ વ્યાખ્યાન તથા સ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાના અપહથી દૂર થવાથી) ન ચલ તે અચલ, તથા સજા શબ્દથી વ્યાધિ-વેદનાનું અભિધાન છે, અને તેથી કરીને જ્યાં જૂ અવિદ્ય માને છે તે અજ–તેના નિબન્ધનરૂપ શરીર-મનના અભાવને લીધે વિવેચન દેવ વિશાલ જિણુંદની, તમે યા તવ સમાધિ રે, ચિદાનંદ રસ અનુભવી, સહજ અકૃત નિરુપાધિ રે....શ્રી દેવચંદ્રજી તે સ્થાન કેવું છે? તેના પરમાર્થગંભીર વિશેષણે હવે કહે છે–તેમાં (૧) વદિત વાત શિવ’–પ્રથમ તે તે સ્થાન “શિવ' છે, અર્થાત્ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ભય આદિ દ્રવ્યઉપદ્ર અને રાગ-દ્વેષ–મોહ આદિ ભાવઉપદ્રને સર્વદાને માટે સર્વથા અભાવ હોવાથી શિવ–પરમ કલ્યાણુસ્વરૂપ, પરમ આત્મશાંતિસ્વરૂપ તે સ્થાન–શાશ્વત પદ છે. તથા–(૨) અચલ–“સ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયાના અપહથી ન ચલ તે અચલ.” સ્વભાવજન્ય કે પ્રાગજન્ય આત્મપ્રદેશપરિસ્પંદનરૂપ ચલનકિયા ટળવાથી જે ચલ નથી, સ્વરૂપથી ચળતા નથી તે અચલ. કારણ કે તે સહજાન્મસ્વરૂપ સ્થાનમાં બિરાજમાન સિદ્ધ ભગવંતે અચલ આત્મસ્વભાવમાં સુસ્થિત હોવાથી સ્વભાવથી તેમનું ચલાયમાનપણું સંભવતું નથી; અને પરભાવ-વિભાવથી સર્વદાને માટે સર્વથા વિરામ પામ્યા હોવાથી તેના પ્રયોગથી પણ તેમનું ચલાયમાનપણું કેઈ કાળે સંભવતું નથી; એટલે તેઓનું તે સ્થાન નિશ્ચયથી અચલ છે. અને વ્યવહારથી પણ સ્વભાવજન્ય કે પ્રાગજન્ય ચલનક્રિયાના દૂર થવાથી તે સિદ્ધિક્ષેત્ર પણ કોઈ કાળે ચલાયમાન નહિ હેવાથી અચલ છે, શાશ્વત સુપ્રતિષ્ઠિત છે. તથા––(૩) અરુબરુજા શબ્દથી વ્યાધિ-વેદનાનું અભિધાન છે,” એટલે જ્યાં રુજા–વ્યાધિ-વેદના વિદ્યમાન છે નહિ તે અજુ', કારણ કે તે રાજાના–(રોગના) કારણરૂપ શરીર-મનને ત્યાં અભાવ છે માટે. એટલે તે સ્થાન દ્રવ્ય-ભાવ રોગથી રહિત એવું અજુ, સદા આત્મઆરોગ્યસંપન્ન સ્થિર સ્થાન છે. સહજ સ્વરૂપ પ્રકાશથી, થાએ પૂર્ણાનંદ વિલાસ રે દેવચંદ્ર જિનરાજની, કર સેવા સુખવાસ રે....કરે. સાચા રંગ જિનેશ્વરૂ. “અવિસંવાદી નિમિત્ત છો રે, જગત જતુ સુખકાજ...જિનવર પૂજો, હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ...સંભવ.” શ્રી દેવચંદ્રજી Page #472 -------------------------------------------------------------------------- ________________ શત્ર, અચલ, અ, અનત, અક્ષય, એ પદોના પરમા અનન્ત અક્ષય પદનું ભાવન કરે છે ११ तथा नास्यान्तो विद्यते : इत्यनन्तं केवलात्मनोऽनन्तत्वात् । तथा नास्य क्षयो विद्यत इत्यक्षयं, विनाशकारणाभावात् सततमविनश्वरमित्यर्थः । १९३ અર્થ :—તથા આના અન્ત વિદ્યમાન નથી તે અનન્ત,—કેવલ આત્માના અનન્તપણાને લીધે. તથા આના ક્ષય વિદ્યમાન નથી તે અક્ષય,——વિનારા કારણના અભાવને લીધે; સતત અનર્ એમ અર્થ છે. ૧૯૩ વિવેચન 'येनात्माऽबुध्यतात्मैव, परत्वेनैव चापरम् | અક્ષયાનન્તવોષાય તમે સિદ્ધાત્મને નમ:।”—શ્રી પૂજ્યપાદવામીકૃત સમાધિશતક 66 “ દેવચંદ્ર જિનચંદ્ન ભક્તિ મનમે ધરા રે, तथा ત્યર્થ: । ૩૬૯ તથા—(૪) અનન્ત—તે સ્થાન જેના અન્ત છે નહિ એવું અનન્ત છે,— ૮ વામનોઽનન્તવાસ્ ’. કેવલ આત્માના અનન્તપણાને લીધે,' કેવલ–શુદ્ધ આત્મા શિવાય બીજું કાંઈ જ્યાં છે નહિ એવા કૈવલ આત્માનુ અનન્તપણું છે માટે. અર્થાત્ કેવલ શુદ્ધ આત્મારૂપ તે સહજાત્મસ્વરૂપ પદમાં સ્થિતિરૂપ સ્થાનના કેઈ કાળે અંત નથી માટે તે નિશ્ચયથી અનંત છે; અને તે સિદ્ધિ ક્ષેત્રે સ્થિતિરૂપ સ્થાનના પણુ કાઈ કાળે અંત નથી માટે તે વ્યવહારથી પણ અનંત છે. અવ્યાબાધ અનંત અક્ષય પદ્મ આદરી રે.... તથા (૫) અક્ષય—તે સ્થાન જેને ક્ષય છે નહિ એવું અક્ષય છે,— વિનાશ કારણના અભાવને લીધે;' વિનાશના કારણના અભાવ છે માટે, અર્થાત્ ‘સતત અનશ્વર એમ અર્થે છે.' તે સહજાત્મસ્વરૂપ પદ્મ એ જ કદી પણ ક્ષય—વિનાશ નહિ પામનારૂ એવુ' નિશ્ચયથી અક્ષયસ્થાન છે; અને તે સિદ્ધિક્ષેત્ર પણ અવિનશ્વર એવું વ્યવહારથી અક્ષય સ્થાન છે. १९४ અવ્યાબાધ ને અપુનરાવૃત્તિ વિશેષણાને ભાવા કહે છે. १२ तथा अविद्यमानव्याबाधमन्याबाधं, अमूर्त्तत्वात्, तत्स्वभावत्वादिति भावना | न पुनरावृत्तिर्यस्मादपुनरावृत्ति, आवर्त्तनमावृत्तिर्भवार्णवे तथातथाऽऽवर्त्तनमि ૪૭ પ્રણમે શ્રી અરનાથ શિવપુર સાથે ખરારી.”—શ્રી દેવચંદ્રજી Page #473 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૩૨) ‘શિવાષટાલિસિદ્ધિ તિસ્થાનસંપ્રાપ્ત:’પદ્મ વ્યાખ્યાન ૧ અ તથા વિદ્યમાન વ્યામાધાવાળુ તે અવ્યાબાધ,—અમૃત્તપણાને લીધે, તત્વભાવપણાને લીધે,—એમ ભાવના છે. તથા જેમાંથી પુનરાવૃત્તિ નથી તે અપુનરાવૃત્તિ. આવન-આવૃત્તિ, ભાવમાં તથાતથા ( તેવા તેવા પ્રકારે ) આવત્તન એમ અર્થ છે. ૧૯૪ ૩૭૦ વિવેચન “ એક પ્રદેશે તાહરે, અવ્યાબાધ. સમાય....હા જિનજી; તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય....હૈ। જિનજી !.... શ્રી સુપાર્શ્વ આનંદમે‚ ગુણુ અનંતને ક હૈ। જિનજી! ”—શ્રી વચ'દ્રજી. તથા (૬) તે સ્થાન અવ્યાબાધ છે. જ્યાં વ્યાખાધા છે નહિં તે અવ્યાબાધ, C અમૂ પણાને લીધે, તત્ત્વભાવપણાને લીધે.' અર્થાત્ તે આત્મસ્વરૂપ પદનું અમૂ પણું છે માટે, અને તે અમૃત્તપણું પણ તેનું સ્વભાવપણું છે માટે, તે સહજાત્મસ્વરૂપ સ્થાનને કોઈ કાળે પણ કંઈ પણ ખાધા પ્હોંચવાના સંભવ નથી, એટલે તે સહેજાત્મસ્વરૂપ સિદ્ધિ સ્થાન અવ્યાખાધ છે. તથા—(૭) તે સ્થાન અપુનરાવૃત્તિ છે. ‘જેમાંથી પુનરાવૃત્તિ નથી' અર્થાત ભવાવમાં તેવા તેવા પ્રકારે પુન: આવૃત્તિ-વત્તન નથી, ફરીથી ભફેરા નથી, એવું અપુનરાવૃત્તિ—તે સહુજાત્મસ્વરૂપ સ્થિતિરૂપ સિદ્ધિ સ્થાન છે. “ અવ્યાબાધ રુચિ થઈ રે, સાધે અવ્યાબાધ..હૈા જિનજી ! દેવચંદ્ર પદ તે લડે, પરમાનદ સમાધ....હા. શ્રીસુપા ”—શ્રીદેવચંદ્રજી. સિદ્ધિગતિનામધેય પદ ભાવે છે— १३ तथा सिध्यन्ति - निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति सिद्धि: - लोकान्तलक्षणा, सैव च गम्यमानत्वाद्गतिः, सिद्धिगतिरेव नामधेयं यस्य तत्तथाविधमिति . १९५ 13અર્થ :—તથા સિદ્ધ થાય છે—આમાં પ્રાણીઓ નિષ્ઠિતા થાય છે તે સિદ્ધિ— લેાકાન્તલક્ષણા; અને તે જ ગમ્યમાનપણાને લીધે ગતિ; સિદ્ધિગતિ જ છે નામધેય જેનું તે તથાવિધ ( સિદ્ધિગતિ નામધેય ), ૧૯૫ વિવેચન તાપણુ ભકતે અમ મનમાંહિ પેઠા; ભાણા ખડખડ દુ:ખ સહેવું.... સાહેબા ! વાસુપૂજ્ય જિષ્ણુદા !——શ્રી યશેાવિજયજી. સાત રાજ અલગા જઈ બેઠા, અળગાને વળગ્યા જે રહેવું, તે Page #474 -------------------------------------------------------------------------- ________________ અવ્યાબાધ, અપુનગવૃત્તિ, સિદ્ધિગતિ ને સ્થાન સંપ્રાપ્તિ પદોને પરમાર્થ ૩૭૧ તથા (૮) તે સ્થાન સિદ્ધિગતિ નામધેય છે. જેમાં “પ્રાણીઓ સિદ્ધ થાય છે, નિષ્કિતાર્થ થાય છે તે લેકારતક્ષેત્રલક્ષણે સિદ્ધિ અને તે જ ગમ્યમાનપણાને લીધે અતિ” છે. આવું સિદ્ધિગતિ એ જ જેનું નામધેય-ધન્ય નામ છે તે સિદ્ધિગતિ નામધેય. જે ઉપાય બહુવિધની રચના, ગમાયા તે જાણે રે . શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે. શ્રી અરજિન ભવજલને તારુ.” શ્રી યશોવિજયજી. એવા સ્થાન પ્રાપ્તને પરમાર્થ પ્રદર્શિત કરે છે– १७स्थानं प्रागुक्तमेव, इह च स्थानस्थानिनोरभेदोपचारादेवमाहेति । सम्प्राप्ताः રુતિ ર–ગોવાળુિચા ચણામને gfor માત્તાપરા પ્રાત: 31 અર્થ –(એવું) સ્થાન પૂર્વોક્ત જ–અને અહીં સ્થાન-સ્થાનીના અભેદ ઉપચારથી એમ કહ્યું છે તે સ્થાનને) સંપ્રાતિ-સમ્ય-અશેષ કવિણ્યતિથી સ્વરૂપગમન વડે પરિણામન્તર આપત્તિ થકી પ્રાપ્તિ.૧૬ વિવેચન “શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે, અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગામી રે.” શ્રીઆનંદઘનજી. એવું અષ્ટ વિશેષણસંપન્ન સ્થાન તે પૂર્વોક્ત જ નિશ્ચયથી આત્મસ્વરૂપ જ, અને વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર. અર્થાત્ સહજાન્મસ્વરૂપમાં સ્થિતિ એ જ નિશ્ચયથી સ્થાન અને સિદ્ધિક્ષેત્રમાં સ્થિતિ તે વ્યવહારથી સ્થાન. “અને અહીં સ્થાન-સ્થાનીના અભેદ ઉપચારથી એમ કહ્યું છે. તે સ્થાનને સંપ્રાપ્ત-“ પવનવિયુત્ય સ્વરૂપvમને” ઈ. સમ્યકૂપણે અશેષ કર્મવિમ્યુતિથી સ્વરૂપ ગમનવડે પરિણામાન્તર આપત્તિથી પ્રાપ્ત” અર્થાત્ સર્વક ખરી પડયા, એટલે શુદ્ધ ચેતન્યમૂર્તિ આત્માનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ જ અવશિષ્ટ રહ્યું. આમ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રત્યે ગમન વડે પરિણામન્તરની પ્રાપ્તિથી તેઓ તે સિદ્ધિગતિ નામધેય સ્થાનને સંપ્રાપ્ત છે. “દેવચંદ્ર જિનચંદ્ર, ભક્ત રાહે ભવિ આતમરુચિ અવ્યય અક્ષય શુદ્ધ, સંપત્તિ પ્રગટે છે સત્તાગત શુચિજી.. મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે હે આજ તમારડે.”—શ્રીદેવચંદ્રજી Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ લલિત વિસ્તર: (૩ર) “વિવાહસિદ્ધિતિસ્થાનરંગાર્નેગ: પદ વ્યાખ્યાન વિભુઓને અને નિત્યોને એમ પ્રાપ્તિનો સંભવ નથી એમ વ્યતિરેકથી દર્શાવી, ક્ષેત્રઅસર્વગત પરિણામીને જ એવં પ્રાપ્તિને સંભવ છે એમ નિગમન કરે છે – १५न विभूनां नित्यानां चैवंप्राप्तिसम्भवः, सर्वगतत्वे सति सदैकस्वभावत्वात् । विभूनां सदा सर्वत्र भाव:, नित्यानां चकरूपतयाऽवस्थानं, तद्भावाव्ययस्य नित्यत्वाद् , अत: क्षेत्रासर्वगतपरिणामिनामेवैवंप्राप्तिसम्भव इति भावनीयं । १९७ ૧૫અથ–વિભુએને અને નિલેને એમ પ્રાપ્તિનો સંભવ નથી, સગપણું સતે સદા એકસ્વભાવપણને લીધે. વિભુને સદા સર્વત્ર ભાવ છે, અને નિત્યનું એકરૂપપણે અવસ્થાન છે, તદુભાવાત્રેયના નિત્યપણાને લીધે એથી કરીને ક્ષેત્રઅસગત પરિણામીએને જ એવપ્રાપ્તિનો (એવા પ્રકારની પ્રાપ્તિને) સંભવ છે એમ ભાવનીય છે વિવેચન પ્રણમાં શ્રી અરનાથ શિવપુર સાથે ખરી, ત્રિભુવન જન આધાર ભવનિતાર કરી; અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી, દેવચન્દ્રને આનંદ, અક્ષય ભેગ વિલાસી.”—શ્રી દેવચંદ્રજી પણ “વિશુઓને અને નિને એમ પ્રાપ્તિને સંભવ નથી, કારણ કે તેઓનું સર્વગતપણું હેઈ સદા એકસ્વભાવપણું છે માટે. જે વિભુ છે તેનું સદા સર્વત્ર હોવાપણું છે; અને જે નિત્ય છે તેનું એકરૂપપણે અવસ્થાન” છે, કારણ કે “તભાવને અવ્યય” તે નિત્યનું લક્ષણ છે. એટલા માટે ક્ષેત્રથી જે અસર્વગત છે એવા પરિણામ આત્માઓને જ એવા પ્રકારની પ્રાપ્તિને સંભવ છે. એમ ભાવવા ગ્ય છે. તેથી એવા સ્વરૂપસંપન્ન સિદ્ધ ભગવંતને નમસ્કાર હો ! એમ ક્રિયાયોગ દાખવી, એવંભૂત જ પ્રેક્ષાવંતેને નમસ્કારાઈ છે એમ તાત્પર્ય દર્શાવે છે– १६तत्तेभ्यो नम इति क्रियायोगः ॥ इति ॥ ३२ ॥ एवंभूता एव प्रेक्षावतां नमस्कारार्हाः, आद्यन्तसङ्गतश्च नमस्कारो मध्यव्यापीति भावना ।१९८ અર્થ–તેથી તેઓને નમસ્કાર હે! એમ કિયાગ છે. ૩ર li એવંભૂતે જ પ્રેક્ષાવતને નમસ્કારઅહં (નમસ્કાર ગ્ય) છે. અને આદિ-અન્તમાં નમસ્કાર મધ્યવ્યાપી છે એવી ભાવના છે.૯૮ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ સહજત્મસ્વરૂપસપન સિદ્ધોને નમસ્કાર !: એવંભૂતો જ નમસ્કારાહ વિવેચન “ઉત્સગે એવભૂત, તે ફળને નીપને હે લાલ. નિઃસંગી પરમાતમ, રંગથી તે બને છે લાલ. સહજ અનંત અત્યંત મહંત સુખે ભર્યા છે લાલ. અવિનાશી અવિકાર, અપાર ગુણે વર્યા હે લાલ....શિવગતિ.”—શ્રીદેવચંદ્રજી. તેથી એવા શિવ-અચલાદિ ઉક્ત લક્ષણવાળા તે સિદ્ધિગતિ નામધેય સ્થાનને સંપ્રાપ્ત એવા તેઓને અહંત ભગવંતને નમસ્કાર હે!” એમ ક્રિયાગ છે. હવે આ સૂત્રનું છેવટનું સૂત્ર રજૂ કરતાં ઉપસંહાર કરે છે–એવંભૂતે જ પ્રેક્ષાવંતેને નમસ્કારઅહં છે.” “gધમ્રતા પૂર્વ પ્રેક્ષકતાં નમાજ”—અર્થાત એવંભૂતે જ—એવા પ્રકારની સિદ્ધ દશાને જે પ્રાપ્ત થયેલા છે, તેઓ જ ખરેખરા અર્ધએવંભૂત પૂજાઈ હેવાથી, પ્રેક્ષાવંતેને–જઈ વિચારી વર્તનારા વિચારવંત દશાસંપન્ન વિવેકી જનેને નમસ્કારાઈ છે, નમસ્કારગ્ય છે. ઉપરમાં કહ્યા તે જ નમસ્કાગ્ય તે અનુપમ ગુણવિશેષણે જેમાં અવિકલપણે સોપાંગ ઘટાવ્યા એવા જે અહંત ભગવતે શિવ આદિ ઉક્ત સ્વરૂપવંતી સિદ્ધિ ગતિને સંપ્રાપ્ત થયા છે, અને આમ એવંભૂત નયે જેને તથારૂપ શુદ્ધ આત્મારૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિમય સિદ્ધદશા–સહજત્મસ્વરૂપ સ્થિતિ પ્રગટી છે–એવંભૂ જ એવંભૂત નયે ખરેખરા પરમાર્થસત્ “અહં”—વિશ્વની પૂજાના પરમ પાત્ર, પરમ પૂજ્ય “ભગવત્ ” છે. અત એવું તે શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંત ભગવત્ વિવેકી મુમુક્ષુ આત્માર્થીઓને નમસ્કાર કરવા યંગ્ય છે. કારણ કે સર્વે સાચા આત્માર્થીઓને સાધ્ય, ધ્યેય, લક્ષ, આદર્શ તે શુદ્ધ સહજત્મસ્વરૂપે સ્થિતિરૂપ એવંભૂત સિદ્ધ દશા છે. એટલે એવંભૂત પ્રગટ શુદ્ધ આત્મસ્થિતિ પ્રાપ્ત થઈ ચૂકવાથી જેને પરમ પૂજ્ય આત્મસ્વભાવ પ્રગટ છે, એવા આ અહંત સિદ્ધ ભગવંતે જ સર્વ સાધકના પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ પૂજ્ય છે. અને જો કે આ અહંત ભગવંતે પરકૃત–બીજાએ કરેલી પૂજાને ઈચ્છતા નથી અને તેમને સ્તુતિ-નિદાનું કંઈ પ્રયોજન નથી, પણ તેમની પૂજાથી સાધકનું પોતાનું આત્મસિદ્ધિરૂપ કાર્ય સિદ્ધ થાય છે, એટલે એમનું પૂજન એ સાધકના પિતાના જ આત્મહિતની વાત છે, એટલે તે તેને અત્યંત અત્યંત કર્તવ્ય છે જ. પૂજના તે કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ પરકૃત પૂજા રે જે ઈચ્છે નહિં રે, સાધક કારજ દાવ પૂજના.” જે નિજ પાસ છે તે શું માગીએ, દેવચંદ્ર જિનરાજ; તે પણ મુજને હે શિવપુર સાધતાં, હેજે સદા સુસહાયશ્રી શુદ્ધમતિ.” – શ્રી દેવચંદ્રજી Page #477 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૩૩) ‘નમો નિનૈમ્ય: જ્ઞાપમ્યઃ પત્ર વ્યાખ્યાન : આમ આ પરમ પૂજ્ય ભગવા નમસ્કારાહુ છે અને આદિ-અંતમાં સંગત નમસ્કાર મધ્યવ્યાપી છે એવી ભાવના છે'; અર્થાત્ આ સૂત્રના પ્રારંભમાં નમોડ્યુ ” અêિતા હું મથાળું’...અને અંતમાં ‘નમો નિબાળ નિગમયાળ —એમ જે નમસ્કાર મૂકો, તે મધ્યમાં પણ વ્યાપક છે. એટલે આ સૂત્રના પ્રત્યેક પદ્મ સાથે પણ એ નમસ્કાર ચૈાજવા ચેાગ્ય છે. अर्थात् नमो आइगराणं, नमो तित्थयराणं, नमो વ્રુિત્તમાળ, નમો મચયાળું, નમો ધમ્મવાળ—ઇત્યાદિપ્રકારે ભાવના કરવા યાગ્ય છે. ॥ તિ (નમ:) શિવાષાવિદસિદ્ધિતિ સ્થાનન પ્રાપ્તેય્: | રૂ૨ ॥ 卐 ૩૦૪ નમસ્કાર ક્રિયાયોગ સર્વ પદ્મવ્યાપી ૩૩. જિનો જિતભયો नमो जिनेभ्यः जितभयेभ्यः ' પદ વ્યાખ્યાન આ પત્તું પ્રયાજન : ક્ષેત્રજ્ઞા (જીવા ) પરમ બ્રહ્મના વિસ્ફુલિંગ સમા માનનારા અદ્વૈત મુક્તવાદને ( વ્યુચ્છેદ १७ जितभया अप्येत एव नान्ये इति प्रतिपादयन्माह ‘ નમો સિનેપ્થઃ નિતમસેમ્યુઃ ' नम इति पूर्ववत्, जिना इति च, जितभयाः - भवप्रपञ्चनिवृत्तेः क्षपितभया इत्युक्तं મતિ । अनेनाद्वैतमुक्तव्यवच्छेदः, तत्र हि क्षेत्रज्ञाः परमब्रह्मविस्फुलिङ्गकल्पा:, तेषां च ततः पृथग्भावे न ब्रह्मसत्तात एव कश्चिदपरो हेतुरिति । १९९ ૧૭અર્થ :—જિતણો પણ એ જ છે, નહિ કે અન્યા, એમ પ્રતિપાદનાથે કહ્યુ નમઃ જિનાને જિતભયાને નમ:—એ પૂ॰વત્, અને જિના એ ( પણ પૂર્વવત્ ). જિતભા—ભવપ્રપ્ર’ચનિવૃત્તિ થકી, પિતભા એમ ઉક્ત થાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ પરમબ્રહ્મના વિસ્કલિંગ સમા ક્ષેત્ર : બ્રહ્મસત્તા થકી જ પૃથભાવ ૩૭૫ આ ઉપરથી અદ્રત મુક્તને વ્યવરે છેદ કરવામાં આવ્યું. કારણકે ત્યાં (અતિ મતમાં) ક્ષેત્ર પરમ બ્રહ્મના વિરફુલિંગ સમા છે, અને તેઓના તેમાંથી પૃથ ભાવમાં બ્રહ્મસત્તાથી જ કઈ અપર હેતુ નથી. વિવેચન “શ્રી સુપાર્શ્વજિન વંદિયે રે, સુખ સંપત્તિને હેતુ લલના. શાંતસુધારસ જલનિધિ રે, ભવસાયરમાં સેતુ લલના.”–શ્રી આનંદઘનજી. અને જિતભર્યો પણ આ શિવાદિસ્થાન સંપ્રાપ્ત અહંત ભગવંતે જ છે, નહિં કે બીજા, એમ પ્રતિપાદન કરવા માટે “નમો નિrm નિગમવાળ” નામે જિનોને જિતભલેને એ સૂત્રપદ મૂકયું. અર્થાત્ નમઃ તે પૂર્વવ–અગાઉની જેમ ભાવનમસ્કારના સૂચનાથ છે, અને જિને પણ પૂર્વવત– રાગદ્વેષાદિના જેતાપણા થકી જિને જિતભર્યોમgવચનિવૃત્ત: પિતામ:' ભવપ્રપંચની નિવૃત્તિ થકી જેણે ભયને ક્ષપિત કર્યો છે, ખપાવી નાંખે છે, એવા ક્ષપિતભા તે જીતભ. આવા જિનેને જિતને નમસ્કાર હો! અને “આ ઉપરથી અંત સુક્તને વ્યવચ્છેદ કરવામાં આવ્યો,”—નમસ્કાર છે જિનેને જિતભને ! એ સૂત્રપદ ઉપરથી અતિ મુક્તને નિરાસ કરવામાં આવ્યું. અર્થાત્ પરમબ્રહ્મ લક્ષણ અદ્વૈત સત, મુક્તોને-ક્ષણને પરમ બ્રહ્મમાં પરમ બ્રહ્મના લય માને છે તે અદ્વૈત મુનનું નિરાકરણ કરવામાં આવ્યું. કારણ વિસ્ફલિંગ સમા કે ત્યાં (અદ્વૈત મતમાં) ક્ષેત્ર પરમબ્રહ્મના વિસ્કુલિંગ સમા ક્ષેત્ર છે–“તર દિ ત્રિHT: raહ્મવિભુતિ નr:” તે અદ્વૈત મતના અભિપ્રાયે ક્ષેત્ર-સંસારીજી પરમ બ્રહ્મના વિસ્કુલિંગે-તણખા ( Starks ) સમા છે, તે પરમ પુરુષના અવય જ છે. ત્યારે કેઈ પૂછશે કે તે પછી તે પરમ બ્રહ્મમાંથી તે ક્ષેત્રને પૃથક જુદા પાડવાનું કારણ શું? તેને તેઓ જવાબ આપે છે કે-“તેઓના તેમાંથી gfસ -રેન ઇત્યાદિ. અનેર–આ પરથી, ભાવથી જિતભયત્વના નિર્દેશથી, તૈિ–પરમ બ્રહ્મલક્ષણ અતિ સત, મુI – મુક્તો, ક્ષીણુભવો, તેષાં–તેઓને, વ્યવછેર–નિરાસ, કરવામાં આ એ ગમ છે. કયા કારણથી? તે માટે કહ્યું—તત્ર-અદ્વૈતમાં, દિ–કારણ કે, ક્ષેત્રજ્ઞ - સંસારીઓ, મિત્રવિસ્ટિારા:રમબ્રહ્મા–પરમ પુરુષના અવય જ છે એમ ભાવ છે. જે ખરેખર ! એમ છે તે તેથી શું? તે માટે કહ્યું તે જ—ક્ષેત્રજ્ઞાના, તત–પરમબ્રહ્મભથિી, પૃથમાન–પૃથભાવથી, વિઘટનથી, બ્રહ્મસત્તત –બ્રહ્મસત્તાયકી જ, વાચિત–મેઈ, કાલાદિ, પર–અન્ય, દેવનિમિત્ત, ઈતિ-એમ. Page #479 -------------------------------------------------------------------------- ________________ ३७६ લલિત વિસ્તરો : (૩૩) “નમો જિનેન્ગ: નિતમMઃ ૫૮ વ્યાખ્યાન બ્રહ્મસત્તા થકી જ પૃથગૃભાવમાં બ્રહ્મસતાથી જ કેઈ અપર હેત નથી.” અર્થાત્ તે પૃથભાવ ક્ષેત્રના તે પરમબ્રહ્મમાંથી પૃથ-અલગ પડવામાં બ્રાસત્તા શિવાય બીજે કઈ કાલ આદિ હેતુ-કારણ નથી, એટલે કે બ્રહ્મા સત્તા થકી જ તેવા પ્રકારે પૃથભાવ-જૂદા પડવાપણું હોય છે. આવા પ્રકારે આ અદ્વૈત મુતવાદીની માન્યતા છે. પ બ્રહ્મલયે પણ પુનઃ પૃથક્વાપત્તિથી સર્વથા જિતભયપણું ઘટતું નથી, પણ સહજ ભવભાવક્ષયે નિરુપચરિત જિતભયપણું ઘટે છે, એમ અન્વય-વ્યતિરેકથી અદ્વૈત મુકવાનું નિરસન કરે છે "सा तल्लयेपि तथा विधव, तद्वदेव भूयः पृथक्त्वापत्तिः, एवं हि भूयो भवभावेन न सर्वथा जितभयत्वं । सहजभवभावव्यवच्छित्तौ तु तत्तत्स्वभावतया भवत्युक्तवत् शक्तिरूपेणापि सर्वथा भयपरिक्षय इति निरुपचरितमेतत् ।२०० “અર્થ તે (બ્રહ્મસત્તા) તલ્લયે (બ્રહ્મલયે) પણ તથા વિધા જ છે. તદુવ૬ જ પુન: પૃથકત્વ આપત્તિ છે, જેથી કરીને એમ પુન: ભવભાવથી સર્વથા જિતભયપણું નથી. પણ સહજ ભવભાવની વ્યવચ્છિત્તિ સતે તે તેની તતસ્વભાવતાથી ઉક્તવત શક્તિરૂપે પણ સર્વથા ભયપરિક્ષય હોય છે, એટલા માટે એ નિરુપચરિત છે. વિવેચન “તું પૂરણ બ્રહ્મ અરૂપી, તે જ્ઞાનાનંદ સ્વરૂપી; ઈમ તસ્વાલંબન કરિએ, તે દેવચંદ્ર પદ વરિયે રે. સ્વામી સુજાત સુહાય.” –શ્રી દેવચંદ્રજી gfસરાસા–તે (બ્રહ્મસત્તા), તgsfu–તદિમન-બ્રહ્મમાં, મુતાત્મના ડિજિ–લયે પણ, તથવિધવ-વિચટના જ. તા –એકવારની જેમ, મૃ:પુનઃ, gથવાપત્તિવિચટનપ્રસંગ. તેથી શું? તે માટે કહ્યું – –એમ, પુનઃ પૃથફવાપત્તિથી, કારણ કે, મૂમયમાન-પુનઃ સંસારઆપત્તિથી, જ-ન જ, સર્વથા–શક્તિક્ષયથી ૫ણ, નિતમ ત્વનુ-જિતભયપણું ઉક્તરૂ૫. જેવા પ્રકાર હોય તથા પ્રકારે કહે છે– તકમકમાવળfછા તુ સહજ, બ્રહ્મવિચટનાદિ કયાંયથી પણ અપ્રવૃત્ત, જીવતુલ્યકાલભાવી એવા, મવમાત્ર૪- સંસારપર્યાયની, વ્યવછિત્ત-વ્યવચ્છિત્તિ, ક્ષય સતે, પુનઃ શું તે માટે કહ્યું-તત્તમા તથા-તસ્થા:–તેની, સહજ ભવભાવવ્યવછિત્તિની જિતભાવ સ્વભાવતાથી, મતિ-હોય છે, એને ઉત-એમ ઉત્તર સાથે સંબંધ છે. કેવું? તે માટે કહ્યું-નિપતિતાત્વિક, યા કારણથી? તે માટે કહ્યું. ૩જan-પૂર્વોક્ત શિવ-અચલાદિ સ્થાન પ્રાપ્તિના ન્યાયથી, સાહિirfu–ભયગ્ય સ્વભાવથી પણ, પુનઃ સાક્ષાત ભયભાવથી તે પૂછવું જ શું? અત એવા કહ્યું– થા–સર્વ પ્રકારે, મvfક્ષા –ભયનિવૃત્તિ, તિ–આ હેતુ થકી, પતિત–આ. જિતાત્વ. Page #480 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મલયે પણ પુન: પૃથકવાપત્તિથી જિતભયપણું ઘટતું નથી ३७७ આ ઉક્ત અદ્વૈ મુક્તવાદીની માન્યતાનું નિરસન કરતાં કહ્યું તift તથા વિધવા” ઈ – તે (બ્રહાસત્તા) તલયે પણ તથાવિધા જ છે,” તે બ્રહાસત્તા તે પરમ બ્રહ્મમાં લય થયે પણ તથાવિધા જ–તેવા પ્રકારની જ રહેશે. બ્રહ્મલયે પણ અર્થાત્ બ્રહ્મસત્તા થકી જ ક્ષેત્રોને બ્રહ્મમાંથી પૃથભાવ હોય એમ પુના પૃથકુવાપત્તિથી કહ્યું, તે તે બહાસત્તા તે બ્રહ્મમાં મુક્તાત્માઓને લય થયે પણ તથાજિતભયપણું વિધા જ–તેવી ને તેવી જ, પૃથગુમાવહેતુરૂપ જ રહેશે. એમાં ઘટતું નથી કાંઈ ફરક પડશે નહિ. એટલે “તદ્વદ્ જ પુનઃ પૃથક્વઆપત્તિ છે” – ત વ મશઃ પૃથકૃત્વપત્તિ, તેની જેમ જ, પ્રથમ એક વાર જેમ પૃથભાવ-અલગ પડવાનું થયું, તેમ ફરીથી પણ પૃથપણુ-વિચટનને—અલગપણને પ્રસંગ પ્રાપ્ત થશે. “જેથી કરીને એમ પુનઃ ભવભાવથી સર્વથા જિતભયપણું નથી,” એમ ફરીને પૃથપણાની આપત્તિને લીધે ફરીને ભવભાવની-સંસારભાવની આપત્તિ થશે, જેમાંથી છૂટવા એ જ સંસાર ફરી માંડવાને પ્રસંગ પ્રાપ્ત થશે! એટલે સર્વથા-શક્તિક્ષયથી પણ ઉક્તરૂપ જિતભયપણું નહિ હોય, ભવભય સદાય માથે લટકતે જ ઊભું રહેશે આમ બ્રહ્મસત્તા થકી પૃથ માવ માનવામાં જિતભયપણું ઘટતું નથી, પણ “સડજ ભાવભાવની વ્યવછિત્તિ સતે તે તેની તસ્વભાવતાથી ઉક્તવત્ શક્તિરૂપે પણ સર્વથા ભયપરિક્ષય હોય છે. એટલા માટે એ નિરુપચરિત છે” અર્થાત સહજ ભવભાવક્ષયે બ્રહ્મવિચટન આદિ ક્યાંયથી પણ અપ્રવૃત્ત એ સહજ, જીવને જિતભયપણું સહજને-સાથે જ જન્મેલા, જીવતુલ્યકાલભાવી, એવા અનાદિ નિચરિત ભવભાવની–સંસારપર્યાયની વ્યવચ્છિત્તિ-વ્યવચ્છેદ-ક્ષય થયે, તે સહજ ભવમાવવ્યવછિત્તિના તસ્વભાવપણાથી–જિતભયત્વસ્વભાવપણુથી પૂર્વોક્ત શિવ-અચલાદિ સ્થાન પ્રાપ્તિના ન્યાયથી શક્તિરૂપે પણ-ભયોગ્ય સત્તાસ્વભાવે પણ સર્વથા–સર્વ પ્રકારે ભયપરિક્ષય-ભયનિવૃત્તિ હોય છે, તે સાક્ષાત્ ભયભાવથી તે પૂછવું જ શુ? એમ ‘અપિ”—પણને અર્થ છે. તાત્પર્ય કે-સહજ ભવભાવને ક્ષય થયે તેના જિતભયસ્વભાવપણાને લીધે શક્તિરૂપે–સત્તામાં પણ ભયબીજ રહેવા પામતું નથી, એટલે સર્વથા ભયપરિક્ષય હોય છે. અને આમ હોય છે, એટલા માટે જ આ જિતભયપણું નિરુપચરિત-તાવિક હોય છે, ખરેખરૂં પરમાર્થસત્ હોય છે. “પૂરણ બ્રહ્મ ને પૂર્ણાનંદી, દર્શન જ્ઞાન ચરણ રસકંદી, સકળ વિભાવ પ્રસંગ અફંદી, તેહ દેવ સમરસ મકરંદી.... દીઠે દરિશણ શ્રી પ્રભુજીને, સાચે રાગે મનશું બીજે.”—શ્રી દેવચંદ્રજી સહજ એકવાર વિચટનસ્વભાવપણાની કલ્પનામાં અનેક દોષની ઉપપત્તિ દર્શાવી, અત મતને શણું વિશીર્ણ કરે છે– १९न सकृद्विचटनस्वभावत्वकल्पनयाऽद्वतेऽप्येवमेवादशेष इति न्याय्यं वचः, अनेक दोषोपपत्तेः । तथाहि Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ લલિત વિસ્તરા (૩૩) “નમ: નિ: સિતમથેભ્યઃ ” પદ વ્યાખ્યાન ___ तद्विचटनं शुद्धादशुद्धाद्वा ब्रह्मण इति निरूपणीयमेतत् । शुद्धविचटने कुतस्तेषामिहाशुद्धिः, अशुद्ध विचटने तु तत्र लयोऽपार्थकः। ____ न चैवमेकमविभागं च तदिति, अनेकत्वे च परमताङ्गीकरणमेव, तद्विभागानामेव नीत्या आत्मत्वादिति ।२०२ અર્થ :–એકવાર વિચટનસ્વભાવપણાની કલ્પનાથી અદ્વૈતમાં પણ એમ જ અદોષ છે–એ ન્યાય વચન નથી,–અનેક દોષની ઉપપત્તિને લીધે. તે આ પ્રકારે– તે વિચટન શુદ્ધમાંથી કે અશુદ્ધ બ્રહ્મમાંથી છે? એમ આ નિરૂપણીય છે. શુદ્ધમાંથી વિચટન સતે તેઓની અહીં અશુદ્ધિ કયાંથી? અશુદ્ધમાંથી વિચટન સતે તે તેમાં લય અપાર્થક (નિરર્થક) છે. અને એમ તે (બ્રહ્મ) એક અને અવિભાગ નહિં હોય; અને અનેકત્વ સતે પરમતનું જ અંગીકરણ થશે,–તવિભાગેના જનીતિથી આત્મપણાને લીધે - grગ્ન –અત્રે જ પરમત આશંકીને પરિહરતાં કહ્યું ન—ન જ, વિટનમાં8ાન–એકવાર પરમ બ્રહ્મમાંથી વિભક્તિભાવ સ્વભાવપણુની ક૯૫નાથી, દf–પરમબ્રહ્મ લક્ષણ અદંતમાં પણ, તે પછી દૈતમાં તે પૂછવું જ શું ? જુવમેવ એમ જ, તમારા અભ્યપગમના ન્યાયથી જ, અs:–ઉપચરિત જિતભયત્વ એવંલક્ષણ દોષને અભાવ છે, તિ–એવંરૂપ, ચાચં– ન્યાયાનગત, વન-વચન. કયા કારણથી ? તે માટે કહ્યું-- જયપ :- અનેક દેવની ઉપપત્તિને લીધે. તે જ ભાવે છે. તથાદિ-પૂર્વોક્તની ભાવનાથે— તq–તે એકવાર વિવદજં–બ્રહ્મમાંથી વિભાગ–ક્ષેત્રવિદોને એમ સમજાય છે, શુદ્ધાતશુદ્ધમાંથી, સકલદોષ રહિતમાંથી, મશુદ્ધત–અશુદ્ધથી, ઈતરરૂપથી, વા–શબ્દ વિક(પાર્થ છે. ત્રદાન–બ્રહ્મમાંથી, પરમ પુરૂષ અત રૂપમાંથી, ‘gs gવેલું આ પુરુષ જ છે ઈત્યાદિ વેદવાકર્થથી નિરૂપિતમાંથી, તિ–એમ, નિરજં–પલેચ, પતત્વ–આ, સમૃદુ વિચટન, બન્ને પ્રકારમાં દેશના સંભવને લીધે. દેષ જ દર્શાવે છે– ચાર ગ્રHT:-શુદ્ધ બ્રહ્મમાંથી, વિવ -વિચટનમાં, ત-કથિી ? નહિ કે ક્યાંયથી એમ અર્થ છે, તેvi–ક્ષેત્રવિદેની, સંસારમાં, અશુત્તિ-અશુદ્ધિ, જેના ક્ષયાર્થે યોગીઓને યમનિયમાભ્યાસ છે. સંશદ્રવિટ તુ–અશુદ્ધમાંથી વિચટનમાં પુનઃ, બ્રહ્મણ-બ્રહ્મમાં, સ્ટ:–લય, ઉક્તરૂપ, અથર–નિરર્થક છે,–તે અશુદ્ધિજન્ય કલેશની ત્યાં પણ મુક્તોને પ્રાપ્તિને લીધે. તેને અભ્યપગમથી પણ બ્રહ્મને દૂષિત કરતાં કહ્યું – જ, —એમ, પરમબ્રહ્મથી ક્ષેત્રના વિચટનમાં અને લયમાં, v–એક, અદિતીય, વિમri –અને અવિભાગ, નિરવયવ, તત–તે પરમબ્રહ્મ કિંતુ વિપર્યય છે. એમ પણ શું? તે માટે કહ્યું – ૪ અને અનેકપણે સતે, ક્ષેત્રજ્ઞ અપેક્ષાએ પરમબ્રહ્મનું પરમતાપરમેષ-પરમતનું અંગીકરણ જ અન્યૂપગત થાય. ક્યા કારણથી? તે માટે કહ્યું તદ્ધિમાનમેર–તચ-તેના, આત્મસામાન્યરૂપ પરમબ્રહ્મા, વિમાનનાં વ્યક્તિરૂ૫ વિભાગના, નીત્યાનીતિથી, યુક્તિથી, મારૂ–આત્મપણાને લીધે, ક્ષેત્રજ્ઞપણાને લીધે. Page #482 -------------------------------------------------------------------------- ________________ અદ્વૈતનું સર્વથા અઘટમાનપણું: શુદ્ધમાંથી કે અશુદ્ધમાંથી વિચટનમાં દોષ વિવેચન શુદ્ધ સ્વરૂપે સ્વયં પ્રગટ્યાથી, બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝક્યાથી.–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) એટલે અંતમુક્તવારી એવી દલીલ કરશે કે—એક વાર વિચટનસ્વભાવ૨ણની કલ્પનાથી અદ્વૈતમાં પણ એમ જ અદેષ છે;” અર્થાત્ પરમબ્રહ્મમાંથી એક જ વાર વિચટન-પૃથભાવ-વિખૂટાપણું થાય છે એવા સ્વભાવપણની જે કલ્પના કરશું, તે અદ્વૈતમાં પણ એમ જ તમે માન્ય કરેલા ન્યાયે અદેષ છે, ઉપચરિત જિતભયપણારૂપ દેષને અભાવ છે. તેને જવાબ આપતાં કહ્યું—એ જાણ્ય વચન નથી,–અનેક દેષની ઉપપત્તિને લીધે;” તમે જે એક જ વાર વિચટનસ્વભાવપણાની દલીલ કરી તે ન્યાન્યાયસંગત, યુક્તિયુક્ત (Rational) વચન નથી, કારણ કે તેમાં અનેક દેષ ઘટે છે, માટે. જુઓ આ પ્રકારે – પ્રથમ તો (૧) “તે વિચટન શુદ્ધમાંથી કે અશુદ્ધ બ્રહ્મમાંથી છે? એમ આ નિરૂપણીય છે. શુદ્ધમાંથી વિચટને સને તેઓની અહીં અશુદ્ધિ ક્યાંથી? અશુદ્ધમાંથી વિચટન સતે તે તેમાં લય અપાર્થક (નિરર્થક) છે.” અર્થાત્ શુદ્ધમાંથી વિચટન કે પહેલું તે એ નિરૂ પણ કરવા યોગ્ય-તપાસવા ગ્ય છે કે અવરૂપ અશુદ્ધમાંથી ? પરમ પુરુષ બ્રામાંથી ક્ષેત્રોનું એકવાર વિચટન–પૃથપણું–જુદા બને પક્ષમાં દોષ પડવાપણું તમે માન્યું, તે શું શુદ્ધ નિર્દોષ બ્રહ્મમાંથી થાય છે? કે અશુદ્ધ–સદેષ બ્રહ્મમાંથી ? જે શુદ્ધ બ્રહ્મમાંથી ક્ષેત્રોનું પૃથક્પણું થાય છે એમ કહે કે અહીં સંસારમાં આ ક્ષેત્રની અશુદ્ધિ ક્યાંથી આવી પડી? –“શુદ્ધવિશ્વને તરતૈgifમદગ્નિ :”—કે જે અશુદ્ધિના નિવારણાર્થે જોગીજને આટલે બધે યમ-નિયમાદિ પરિશ્રમ ઊઠાવી રહ્યા છે. અને જે અશુદ્ધ બ્રહ્મમાંથી જુદા પડવાપણું થાય છે એમ કહે, તે તેવા અશુદ્ધ બ્રહ્મ માં લય પામે નિરર્થક છે, નકામે છે, -અશુવિચારે તુ સત્ર swાર્થ –કારણ કે ત્યાં પણ મુકતેને અશુદ્ધ બ્રહ્મમાં લય થવાથી અશુદ્ધિજન્ય કલેશની પ્રાપ્તિ થશે, એટલે મુતના હાલ પણ તેવા ને એવા જ રહેશે ! અને મોક્ષ માટેની કરેલી બધી મહેનત પાણીમાં જશે! “રળીઆ ગઢવીના જેવી દશા થશે! માટે શુદ્ધ કે અશુદ્ધ બ્રહ્મમાંથી એક વાર પણ વિચટનસ્વભાવપણું ઘટતું નથી. અને બીજે દેષ–(૨) અને એમ તે બ્રહ્મ એક ને અવિભાગ નહિં હેયજૈવ મહિમા જ ત'. હવે દલીલ ખાતર ધારો કે તમારી માન્યતા મુજબ બ્રહ્મમાંથી ક્ષેત્રનું–આત્માઓનું જૂદા પડવાપણું ને તેમાં જ લય પામવાપણું અદ્યતનું સર્વથા હોય છે, તે તમે માનેલું અદ્વૈત એક-અદ્વિતીય ને અવિભાગઅઘટનાનપણું નિરવયવ નહિં હોય; એથી ઉલટું જ દ્વતરૂપ જ-વિભાગરૂપ જ હશે, એટલે જ્યાં દ્વત-દ્વિતીયભાવ નથી એ તમે માનેલે અદ્વૈત સિદ્ધાન્ત જ સ્વયં ઊડી જશે ! Page #483 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૩૩) ‘નો: ત્તિનેમ્સ: નિતમચેમ્ય:' પદ વ્યાખ્યાન અને ત્રીજો દોષ—(૩) અને અનેકત્વ સતે પરમતનું જ અંગીકરણ થશે,'— ‘અનેવૈ = પરમતા ીરામૈય’—તવિભાગેાના જ નીતિથી આત્મપણાને લીધે. હવે તમે જો એમ કહેા કે ક્ષેત્રજ્ઞા–સંસારી જીવેાની અપેક્ષાએ અદ્વૈત પરમ બ્રહ્મનું અનેકપશું છે, તે તમે સ્વમત અદ્વૈત છેડીને પરમગતા અંગીકાર કર્યો એમ થશે. કારણકે આત્મસામાન્યરૂપ તે પરમબ્રહ્મના જે વ્યક્તિરૂપ વિભાગેા છે, તેનું જ આત્માપણું છે, એમ નીતિથી—ન્યાયથી સિદ્ધ છે. એટલે ન છૂટકે તમારાથી અનેક આત્માઓના સ્વીકાર કરાતાં તમે માનેલા અદ્વૈત મત તમારા પેાતાના હાથે જ સ્વયં ખડિત થાય છે. ૩૮૦ આ ક્ષેત્રવિદે પરબ્રહ્મના અશા છે તે તેનું બ્રહ્મમાંથી પૃથક્ત્વ આદિ છે કે અનાદિ છે ઇ. અચિન્ય છે, માટે કૂપપતિતના ઉદાહરણથી ભવરૂપપતિતના ઉત્તારણ ઉપાય વચનથકી જ શેાધવા યેાગ્ય છે, ઇ. જે લીલા અદ્વૈતમુક્તવાદી કરે છે, તેનેા પણ ઉષાક્ત યુક્તિથી રદીએ અપાઈ ચૂકયે એમ કહે છે २० 'एतेन यदाह 'परमब्रह्मण एते क्षेत्रविदेोऽशा व्यवस्थिता वचनात् । वहूनिस्फुलिङ्गकल्पाः समुद्रलवणोषमास्त्वन्ये॥१॥ सादिपृथक्त्वममीषामनादि वाऽहेतुकादि वाऽचिन्त्यम् । युधा हाती. न्द्रियत्वात् प्रयोजनाभावतश्चैव ||२|| कूपे पतितोत्तारणकर्तृस्तदुपायमार्गणं न्याय्यम् । नतु पतितः कथमयमिति हन्त तथादर्शनादेव ||३|| भवकूपपतितसत्त्वोत्तारणकर्तुरपि युज्यते ह्येवम् । तदुपायमाणमलं वचनाच्छेषव्युदासेन ||४|| एवं चाद्वैते सति वर्णविलोपायसङ्गतं नीत्या । ब्रह्मणि वर्णाभावात् क्षेत्रविदां द्वैतभावाच्च ||५|| " इत्यादि - एतदपि प्रतिक्षिप्तं २०२ 64 ૐ અર્થ: આ પરથી જે કહ્યુ છે કે— “ પરમ બ્રહ્મના આ ક્ષેત્રવિદ્ ા વચન થકી વ્યવસ્થિત છે; તે અગ્નિના સ્ફુલિગા સમા છે, અન્યો તે સમુદ્રના લવણની ઉપમાવાળા છે. (૧) એએનુ પૃથક્પણ સાદિ છે વા અનાદિ છે, વા અહેતુકાદિ છે, તે ચુક્તિથી અચિન્ય છે,અતીન્દ્રિયપણું છે માટે, તેમજ પ્રયાજનના અભાવ છે માટે. (૨) 4: કૂપમાં પતિતના ઉત્તારણકર્તાને તેના ઉપાયનું માણ (શોધન ) ન્યાય્ય છે, નહિ કે આ કેમ પતિત થયા ! ( એનું માણ ન્યાય્ય). કારણ કે તથાદન જ છે માટે. (૩) એમ જ ભવપમાં પતિત સત્ત્વાના ઉત્તારણકર્તાને પણ ખસ તેના ઉપાયનુ માર્ગીણ યુક્ત છે,—— રોષચુદાસથી વચન થકી. (૪) “અને એમ અદ્વૈત સતે વર્ણ વિશ્લેષાદ્રિ નીતિથી અસગત છે,—બ્રહ્મમાં વર્ણ અભાવને લીધે અને ક્ષેવિદેાના દ્વૈતભાવને લીધે. (૫) ઇત્યાદિ.—એ પણ પ્રતિક્ષિપ્ત થયું. ૨૦૨ વિવેચન ઉદકબિન્દુ સાયર સન્યા સાહેલડી. જિમ હાય અક્ષયમભંગ રે....ગુણવેલડીઆં; વાચક યશ કહે પ્રભુ ગુણે સા‚ તિમ મુજ પ્રેમ પ્રસંગ રે ગુરુ.”—શ્રી યશેવિજયજી ፈረ Page #484 -------------------------------------------------------------------------- ________________ પરબ્રહ્મના અંશે ક્ષેત્રવિદો અગ્નિકુલિંગ સમાં વા સમુદલવષમ ૩૮૧ આ બ્રહ્મનિરાસ–અતિખંડન પરથી જે આ નીચે પ્રમાણે બીજાઓએ કહેલું છે, તે પણ આપોઆપ ખંડિત થઈ જાય છે. અત્રે ટાંકેલી આર્યા પ્રમાણે-“પરમબ્રહ્મના– તિભાવને લીધે” અદ્વૈતવાદી દલીલ કરે છે કે-(૧) આ શાસ્ત્રપરમબ્રહ્મના લેકપ્રસિદ્ધ ક્ષેત્રવિદે-જે પુરુષારૂપ પરમ બ્રહ્મના અંશેઅંશે ક્ષેત્રવિદો વિભાગ-અવયવે છે, એ વચનથી-આગમથી વ્યવસ્થિત-પ્રતિષ્ઠિત છે; અને તે બે પ્રકારના છે-“પરિઢિT ” અગ્નિ કુલિગસમા-તણખા સમા, અને બીજાઓ સમુદ્રલવણની ઉપમાવાળા, “સમુદ્રઢવોપમાત્ત્વજો; અર્થાત્ બ્રામાંથી પૃથર્ વિચટન-જુદા પડવાપણા વડે કરીને સંસારી -ક્ષેત્ર અગ્નિના કુલિંગે સમા છે; તણખા જેમ અગ્નિમાંથી છૂટા પડે છે, તેમ આ ક્ષેત્ર બ્રહ્મમાંથી છૂટા પડ્યા છે. અને બીજાઓ-મુકતાત્માઓ અથવા વિચટન પૂર્વેના સંસારીઓ જે છે તેને સમુદ્રના લવણની ઉપમા ઘટે છે. મીઠું જેમ સમુદ્રમાં અપૃથજ-જૂદું નહિં એમ જ લીનપણે રહ્યું છે, અથવા લય પામી જાય છે, તેમ મુતાત્માઓ અથવા f –તેન–આ વડે, બ્રહ્મનિરાસ વડે, ચાહેં–જે આ કેઈએ કહ્યું છે, તે તf પ્રતિક્ષિપ્ત એ પણ પ્રતિક્ષિત થયું એમ વેગ (સંબંધ) છે. ઉક્ત જ દર્શાવે છે – Twત્ર ઇત્યાદિ આર્યો. vમત્રદાનઃ–પુરુષાÈતલક્ષણ પરમ બ્રહ્મના, તે–આ, શાસ્ત્રલેકસિદ્ધ, ક્ષેત્રવિક–જી, રા–વિભાગો, વ્યવસ્થિતઃ–પ્રતિષ્ઠિત છે. ક્યા પ્રમાણુથી? તે માટે કહ્યું–વશ્વનાત–વચનથી, આગમથી. અને તેઓ બે પ્રકારના છે તે માટે કહ્યું-વનિરિકા : –અગ્નિના લિંગ સમા, પૃથગુ જ વિચટન વડે કરીને, સંસારીએ. સમુદ્રઢvમાન્ય—અને બીજાઓ સમુલવણોપમ છે. જેમ સમુદ્રમાં લવણ અપૃથફ જ લીનતાથી વ્યવસ્થિત છે, એમ મુક્તાત્માઓ અને વિચટન પૂર્વે સંસારીઓ પણ બ્રહ્મમાં દિ ઈત્યાદિ ત્રણ આર્ય સુગમ જ છે. પરંતુ દત્ત તથા નવ-દુત્ત—એ પ્રત્યધારણમાં છે, તમે પ્રવધારો, તથા નાત-તથાદર્શન થકી જ, પપતનકારણના વિચારણ વિના ઉત્તરઉપાયના માર્ગણના જ દર્શનને લીધે. ગુફાન-શેષના બુદાસથી, વચનવ્યતિરિક્ત પ્રમાણને પરિવારથી, વા સાદિ-અનાદિ વિચટનના વિચારના પરિવારથી. gધ જ ઇત્યાદિ આર્યો, –એમ, વચન પ્રમાણથી, ર–સમુચ્ચયે, તે–આત્માઓને એકભાવ સતે, વિન્ટોurf–ાળ–બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્યલક્ષણ વર્ગો, તેvi—તેઓને, લોre –પ્રતિનિયત સ્વચારના પરિહારથી પરવર્ણના આચારનું કરણું, રિ–આદિ ગ્રહણથી સ્વઆચાર પરઆચાર–પરઆચાર અનુત્તિરૂપ સંસ્કાર, વાર્ત—અયુક્ત, નીત્યા–નીતિથી, ન્યાયથી. તે જ નીતિ કહી– ##f–પરમપુરુષલક્ષણ બ્રહ્મ માં, થમાવત માહ્મણદિ વર્ણવિભાગના અભાવને લીધે. બ્રહ્મમાં વર્ણવિભાગ ભણે મહો, તેના અંરારૂપ આત્માઓમાં હશે, એમ આશંકીને કહ્યું–ક્ષેત્રવિદ્યા તમા –અને ક્ષેત્રવિદોના દૈતભાવને લીધે. ક્ષેત્રવિદો પણ મુક્ત-અમુક્ત ભેદથી દૈવિધ્યને જ આશ્રિત છે, એથી તેઓમાં પણ વર્ણવિભાગ નથી, એથી વર્ણવ્યવસ્થા નહિં તે વર્ણવિલેપાદિ તાત્વિક કેમ હેય? ત્યાદિ-એમ અન્ય વચન પણ ગ્રહાય છે. તf–એ ૫ણુ, અનન્તરોક્ત, પરંપરોક્ત પ્રાનું તે પૂછવું જ શું? એમ “અપિ –પણ શબ્દનો અર્થ છે, પ્રતિષિલં–નિરાકૃત થયું. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ લલિત વિસ્તર : (૩૩) “ન વિખ્ય: નિતમસ્ય: પદ વ્યાખ્યાન વિચટન પૂર્વેના સંસારીઓ બ્રહ્મમાં લીન પણે રહ્યા છે અથવા લય પૃથકૃત્વ પામી જાય છે. આમ પૃથપણાની વ્યવસ્થા વચનથી વ્યવસ્થિત સાદિ અનાદિ ઇ. છે. (૨) એટલે એએનું તથા ક્ષેત્રનું પૃથક્રપણું-અલગ પડવાપણું અચિત્ય સાદિ છે કે અનાદિ છે? સહેતુક છે કે અહેતુક છે? ઈત્યાદિ યુકિતથી અચિંત્ય છે, ચિંતવવા યોગ્ય નથી, કારણ કે તેનું અતીન્દ્રિયપણું છે માટે, અને પ્રજનને અભાવ છે માટે. દાખલા તરીકે–(૩) કૂવામાં પડી ગયેલનું ઉત્તારણ કરવા મ્હાર કાઢવા ઈચ્છનારે તેના ઉપાયનું માર્ગણ–શેધન (Search) કરવું એ જ ન્યાયયુકત છે, પણ આ કેમ પડી ગયો? એ શોધવું ન્યાચ્ય નથી, કારણ કે તથા દર્શન જ છે, પપતિતનું આ પડી ગયે છે એવા પ્રકારે તે પ્રગટ દેખાય જ છે, એ હકીકત ઉદાહરણ (fact) છે. માટે આ કેમ પડી ગયે? એ પંચાત કરવાનું કઈ પ્રયેાજન નથી, એને બહાર કેમ કાઢે એ જ પ્રયોજન છે. (૪) તેમ ભવરૂપ કૂપમાં પડી ગયેલા પ્રાણીઓનું ઉત્તારણ કરવા ઈછનારે પણ તેના ઉપાયનું બસ માગણ–શેધન કરવું એ જ યુક્ત છે, અને તે ઉપાયશેધન પણ શેષડ્યુદસથીબાકી બીજું બધું છોડી દઈને વચન થકી જ કરવું ચુત છે. અને (૫) એમ–વચન પ્રમાણથી અદ્વૈત સતે, આત્માઓને એકીભાવ સતે, વર્ણવિલેપ આદિ અસંગત છે, અર્થાત્ બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર એ વર્ણની વ્યવસ્થાને સ્વવર્ણના આચાર છેડી પરવર્ણના આચાર કરવા વડે વિલેપ, વણવિલોપાદિ અથવા સ્વઆચાર–પરઆચારને અનુવૃત્તિરૂપ સંસ્કાર, એ આદિ અસંગત નીતિથી–ન્યાયથી અયુકત છે. અને તે નીતિ આ છે–પરમપુરુષ લક્ષણે બ્રહ્મમાં વર્ણને અભાવ છે માટે, અને ક્ષેત્રવિદેને દ્વૈતભાવ છે માટે. અર્થાત્ ક્ષેત્રવિદેના પણ મુકત–અમુકત એ બે જ ભેદ છે, તેથી તેઓમાં પણ વર્ણવિભાગ તાત્વિક નથી, એટલે વર્ણવ્યવસ્થા જ અસત્ સતે વર્ણવિલે પાદિ તાત્વિક કેમ હોય? અર્થાત્ એ કલ્પના અતાવિક છે, ઉપચરિત જ છે. ઈત્યાદિ, “એ પણ પ્રતિક્ષિપ્ત થયું'; ઈત્યાદિ પ્રકારની દલીલ કરતા અન્ય વચન પણ જે અદ્વૈતવાદી વદે છે, તે સર્વને પણ પૂર્વે કહેલી યુકિતથી પૂરેપૂરો રદીએ અપાઈ ચૂક્યો છે. કારણ કે વચનની બા. માં શ્રદ્ધામાત્રગમ્યપણું ન ચાલે, કારણ કે દૃષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ વચનનું જ વચનપણું છે. નહિં તે તે થકી પ્રવૃત્તિની અસિદ્ધિ છે, ઈ સંકલનાબદ્ધ કારણુપરંપરાથી યુક્તિયુક્ત પ્રતિપાદન કરે છે– श्रद्धामात्रगम्यत्वात् दृष्टेष्टाविरुद्धस्य वचनस्य वचनत्वाद, अन्यथा ततः प्रवृत्त्यसिद्धेः, वचनानां बहुत्वात् मिथो विरुद्धोपपत्तेः, विशेषस्य दुर्लक्षत्वात् , एकप्रवृत्तेरपरबाधितत्वात, तत्त्यागादितरप्रवृत्तौ यदृच्छा, वचनस्याप्रयोजकत्वात्, तदन्तरनिराकरणा दिति। २०३ Page #486 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટઈથી અવિદ્ધ વચનનું જ વચનપણું રીઅર્થ :--શ્રદ્ધામાત્રથી ગમ્યપણુ છે માટે, દૃષ્ટ-ઇથી અવિરુદ્ધ વચનનું વચનપણું છે માટે, અન્યથા તે થકી પ્રવૃત્તિની અસિદ્ધિ હેાય માટે, વચનેાના મહુત્વથી પરસ્પર વિરુદ્ધ ઉપત્તિ હોય માટે, વિશેષનું દુર્લક્ષપણું છે માટે, એક થકી પ્રવૃત્તિનું અપરથી બાધિતપણું છે માટે, તેતા ( માધક વચતના ) ત્યાગથી ઇતર પ્રવૃત્તિમાં યચ્છા છે,—વચનનું અપ્રયોજકશું છે માટે, તદન્તરથી નિરાકરણ છે માટે.૦૨ વિવેચન “તે પ્રાપ્ત કરવા વચન કેાનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માના તેહ જેણે અનુભવ્યું. ’ —શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત મેાક્ષમાળા ઉપરમાં અદ્વૈતવાદીનું ટાંકેલું વચન પ્રતિક્ષિપ્ત થયું, એમ કહ્યું, ત્યારે વાદી કહેશેઅમે તે! આ ‘વચનથી ’–આગમપ્રમાણથી કહ્યુ છે, તેા પછી તમે આમ કેમ કહેા છે ? તેના ઉત્તરમાં અત્રે સકલનાબદ્ કાર્ણપરપરા દર્શાવી છેઃ— પ્રથમ તે તમે જે આ વચન કહેા છે, તેનું શ્રદ્ધામાત્રગમ્યપણું છે માટે.' ‘શ્રદામાત્રયત્વાતું ’—તમે ભલે માન્ય કરી, પણ બીજા કેમ માન્ય કરશે ? અર્થાત્ પન્ના—કયા કારણથી ? તે માટે કહ્યું —શ્રદ્ધામાત્રનયાત્—શ્રદ્દામાત્રથી ગમ્યપણાને લીધે, રુચિમાત્ર વિષયપણાને લીધે. ૩૮૩ વારુ, વચનથી એમ કહેવામાં આવ્યું છે, તે એમ કેમ કહેવામાં આવે છે? તે માટે કહ્યું:— રટ યાદિ. Õવિચ-gri—દૃષ્ટ, અશેષ પ્રમાણેાથી ઉપલબ્ધ, રૂતું—ઇષ્ટ, વચનેાક્ત જ, તો:—તે અન્તેના અવિરોધથી વિરુદ્ધT-વિરુદ્ધ એવા, વચનચવચતના, વચનત્યાનૢ— વચનપણાને લીધે, આપમપણાને લીધે. કયા કારણથી ? તે માટે કહ્યું—જ્ઞન્યથા—ઉક્ત લક્ષણ વિરહે, તત:તે થકી, વચન થકી, પ્રવૃત્તિત્રે:—પ્રવૃત્તિ અસિદ્ધિને લીધે, હેયાપાદેયના હાનેાપાદાનની અસિદ્ધિને લીધે. કયા પારથી ? તે માટે કહ્યું -- વચનાનાં—શિવ, સુગત, સુરગુરુ પ્રકૃતિથી પ્રણીત વતાના, વસ્તુવારહુપણાને લીધે, વ્યક્તિભેદે કરીતે જ. તેથી શું? તે માટે કહ્યું—થિ:—પરસ્પર, વિદ્રોપત્તે:—વિરુદ્ધ ઉપપત્તિને લીધે, નિત્ય-અનિત્યાદિ વિરુદ્ધ અર્થના અભિધાનને લીધે. ત્યારે વિશિષ્ટ જ એવા તે ( વચન ) થકી પ્રવૃત્તિ હશે ? તે માટે કહ્યું — વિરોચ—દૃષ્ટ-ઇષ્ટ અવિરોધલક્ષણ વિશેષતા, વિચાર વિના દુર્જક્ષાત્—દુલ ક્ષપણાને લીધે. સર્વ વચનેાથકી યુગપત્ પ્રવૃત્તિ અસભવિની જ છે, એટલે તે એક થકી જ પ્રવૃત્ત વ્ યાગ્ય છે એટલા માટે કહ્યું—તેમાં પદ્મવૃત્ત. ——વત:—એક વચન થકી, પ્રવૃત્ત:—ઉક્તલક્ષણુ પ્રવૃત્તિના, અપરાધિતત્વાત—અપ૨ેશ—મપર વચનથી નિરાકૃતપણાને લીધે. તેથી શું ? તત્ત્વાત—ખાધક વચનના યાગથી, તરપ્રવૃત્તૌ—ઇતર પ્રવૃત્તિમાં બાધ્યમાન વચનથી પ્રવૃત્તિમાં, ઇચ્છા—વેચ્છા, કેવી રીતે ? તે માટે કહ્યું-વચનસ્ય—કેાઈ વચનના, પ્રયોજ્ઞાત્—અપ્રયાજકપણ તે લીધે, અપ્રવર્ત્ત કપણાને લીધે. એ પણ કયા કારણથી ? તે માટે કહ્યું—તદ્દન્તરનિરક્ષરત ~~~ તદન્તરથી—વચનાન્તરથી સર્વ વચનેાના નિરાકરણને લીધે, Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ લલિત વિસ્તરા : (૩૩) “ નિ: નિતમ્યઃ ' પદ વ્યાખ્યાન તમારૂં જે આ વચન છે તે માત્ર શ્રદ્ધગમ્ય છે, તે રુચિમાત્રદષ્ટથી અવિદ્ધ વિષયપણાને લીધે માત્ર શ્રદ્ધાથી ભલે માની શકાય, પણ બુદ્ધિગમ્ય વચનનું જ વચનપણું વા યુક્તિગમ્ય (Rational & Logical) નથી, એટલે બુદ્ધિથી કે યુક્તિથી માન્ય કરી શકાય એવું નથી. એમ શાને લીધે? તે કે દશાવિકસ્ય વનસ્ય વચનાતા’–‘દુષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ વચનનું વચનપણું છે માટે.” અર્થાત્ “છ” એટલે પ્રત્યક્ષ દીઠેલ, અનુમાનાદિ સર્વ પ્રમાણથી ઉપલબ્ધ, અને ઈષ્ટ” એટલે વચનથી-આગમથી ઈષ્ટ માનવામાં એ બન્નેના અવિરોધ થકી અવિરુદ્ધ એવું જે વચન હોય, તેનું જ ખરેખરૂં વચનપણું–આગમપણું છે. એટલે પ્રત્યક્ષ યુક્તિ આદિથી અબાધિત અને વચનથી અભિલષિત એવું જે અવિરુદ્ધ યુક્તિયુક્ત વચન હોય તે જ ખરેખરૂં “વચન’–આગમ પ્રમાણ છે ને તે જ માન્ય કરવા યોગ્ય છે, દુષ્ટ-ઈષ્ટથી વિરુદ્ધ એવું ગમે તે વચન નહિં જ. એમ શા માટે? “અન્યથા તે થકી પ્રવૃત્તિની અસિદ્ધિ હોય માટે” અર્થાત્ એમ ન હેય, એટલે કે દ્રષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ વચનનું જ વચનપણું–આગમપણું ન હોય, તે પછી તે વચન થકી આ હેય છે ને આ ઉપાદેય છે એમ તેના હાન-ઉપાદનની સિદ્ધિ હાય નહિં, એટલે તેવા અપ્રમાણ વચન થકી હેયના ત્યાગરૂપ ને ઉપાદેયના ગ્રહણરૂપ તથાપ્રકારની પ્રવૃત્તિની સિદ્ધિ હાય નહિં. એમ પણ શા માટે? “વચના બહત્વથી પરસ્પર વિરુદ્ધ ઉપપત્તિ હેય માટે.” અર્થાત્ કપિલ, સુગત આદિ તે તે દર્શનપ્રણેતાઓથી પ્રણીત વચનનું વ્યક્તિભેદે કરીને બહપણું—અનેકપણું–વિવિધ પડ્યું છે. એક તત્ત્વને યુક્તિથી વચનના બહુત્વથી નિત્ય જ સ્થાપે છે, તે બીજે યુક્તિથી અનિત્ય જ સ્થાપે છે. પરસ્પર વિરુદ્ધતા આમ તે તે વચનેની પરસ્પર વિરુદ્ધ (Opposite) ઉપપત્તિ અર્થઘટના છે. એટલે કાનું વચન માનવું ને કયા વચન પ્રમાણે પ્રવર્તવું એ જ મોટી મુંઝવણ ને વિમાસણ થઈ પડે છે, તે પછી તથા પ્રકારે પ્રવૃત્તિની સિદ્ધિ ક્યાંથી હોય? ત્યારે કઈ કહેશે–એમાં મુંઝાવાની કે વિમાસણમાં પડી જવાની શી જરૂર છે? વિશિષ્ટ એવા તે વચનવિશેષ થકી પ્રવૃત્તિ શા માટે નહિં હોય? તેને જવાબ આપે– “વિશેષનું દુર્લક્ષપણું છે માટે, દષ્ટ-ઈષ્ટ અવિધલક્ષણવાળા વિશેષનું વિશેષનું વિચાર વિના દુર્લક્ષપણું છે માટે. અર્થાત્ આ વચન દુર્લક્ષપણું દષ્ટ-ઈષ્ટથી અવિરુદ્ધ એવું વિશિષ્ટ છે, તેને વિચાર વિના-પરીક્ષા વિના લક્ષ થે દુષ્કર છે; અને કઈ પણ વચન એમ ને એમ તે પ્રમાણ માની શકાય એમ છે નહિં, એટલે તે ઇઈષ્ટથી અવિરુદ્ધ (Consistent) એવું યુક્તિયુક્ત વિશિષ્ટ છે કે નહિં તે ચકાસવા માટે પણ પરીક્ષા અથવા વિચારણા અતિ અતિ આવશ્યક છે એમ સિદ્ધ થયું. Page #488 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણસિદ્ધ વચન જ પ્રમાણ દુાદ બ્રાહ્મણાદિવિચાર જેમ શાસ્ત્ર પણ મુક્તિગભ ૩૮૫ ત્યારે વળી કઈ કહેશે—જો આમ વિશેષનું દુર્લક્ષપણું છે અને એકીસાથે સામાન્યથી સર્વ વચન થકી પ્રવૃત્તિ થઈ શકે એમ નથી, તે પછી ગમે તે કઈ એક વચનથી પ્રવૃત્તિ કરવામાં બાધ શા માટે ? તે કે–એક થકી પ્રવૃત્તિનું એક થકી પ્રવૃત્તિનું અપરથી બાધિતપણું છે માટે એક વચન થકી પ્રવૃત્તિનું બીજા પરથી બાધિતપણે વચનથી બાધિતપણું થાય છે માટે. અર્થાત્ એક વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવા જઈએ છીએ, તે બીજું વચન તેને બાધિત-ખંડિત કરી તેને છેદ ઊડાવે છે. એટલે કરવું શું? એની સૂઝ પડતી નથી. તે પછી તે પ્રવૃત્તિ છેડી તે બાધક વચનાનુસાર પ્રવૃત્તિ કરને! એમાં બાધા કયાંથી? “તત્યાગથી ઇતર પ્રવૃત્તિમાં યદચ્છા છે-વચનનું અજિકપણું છે માટે, હવે તે બાધક વચનથી બાધિત પ્રવૃત્તિને ત્યાગ કરી, તે બાધક વચન પ્રમાણે ઈતર પ્રવૃત્તિ કરવા જઈએ છીએ તે ચછા-ઢંગધડા વિનાની વદ પ્રવૃત્તિ થઈ પડે છે, કારણ કે એક અમુક વચનને પ્રમાણ માન્યું ને પ્રવૃત્તિ તે ઈતર વચન પ્રમાણે કરી, એમાં ઢંગધડે કયાં રહ્યાં ? ને અવી ઢંગધડા વિનાની યચ્છા પ્રવૃત્તિમાં તે વચનનું પ્રયોજકપણું–પ્રવર્તી કપણું ક્યાં રહું? અર્થાત તમે પ્રમાણ માનેલા વચનનું જ અજિકપણે સિદ્ધ થયું. એટલે સકંજામાં આવેલ વાદી કહેશે-એમ તમે કેમ કહે છે? આ છતર વચનાનુસાર ઈતર પ્રવૃત્તિ થાય છે, તે તે વચનનું અપ્રોજકપણું શાને ? તેને રદીઓ, આખે તદન્તરથી (વચનાન્તથી) નિરાકરણ છે માટે તે વચન પણ તેનાથી અન્ય વચનથી નિરાકરણ પામે છે, બાધિત-ખંડિત થાય છે, તેને લીધે. આમ વચનાતરથી સર્વ વચનેનું નિરાકરણ થાય છે, એટલે આવા પરસ્પર બાધક વચનેની મધ્યે કયા વચનથકી પ્રવૃત્તિ કરવી એને નિર્ણય જ મુશ્કેલ બની જાય છે. આમ વચનનું તે કોઈ ઠેકાણું નથી, ને તમે વચન વચન કરે છે! અમારા વેદનું આ વચન છે, અમારા આગમનું આ વયન છે, એમ વચનથી કહ્યા માત્રથી તે વચન કાંઈ પ્રમાણ બની જતું નથી ! પણ પ્રમાણસિદ્ધ હોય તે જ પ્રમાણ પ્રમાણસિદ્ધ બને છે. તાત્પર્ય કે–આગમ–અનુમાન-અનુભવથી અબાધિત એવું વચન જ પ્રમાણ જે યુક્તિથી દષ્ટ-ઈટથી અવિરુદ્ધ પ્રમાણસિદ્ધ થાય છે, તે વચન જ પ્રમાણભૂત કહી શકાય, અને એવું અદુષ્ટ નિર્દોષ પ્રમાણ વચન જ બુદ્ધિમાને પ્રમાણ કહેવા ને કરવા યોગ્ય છે. દુષ્ટ અદુદ બ્રાહ્મણદિ વિચાર વિના જણાય નહિ ને વિચાર યુતિગર્ભ છે, એ દષ્ટાંત પરથી અર્થપત્તિથી યુક્તિ યુક્ત વચનનું જ પ્રમાણપણું ધ્વનિત કરે છે – २२न ह्यदुष्टं ब्राह्मणं प्रव्रजितं वा अवमन्यमानो दुष्टं वा मन्यमानः तद्भक्त इत्युच्यते न च दुष्टेतरावगमो विचारमन्तरेण, विचारश्च युक्तिगर्भ इत्यालोचनीयमेतत् ।२०४ Page #489 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : (૩૩) નો નિનૈન્ય નિતમચેમ્ય:' પત્ર વ્યાખ્યાન ‘અર્થ:—દાખલા તરીકે—અદુષ્ટ બ્રાહ્મણને વા પ્રજિતને અવમાનતા અથવા દુષ્ટને માનતા ‘ તદ્ભક્ત' એમ કહેવાતા નથી; અને દુષ્ટ-અદૃષ્ટના અવગમ વિચાર વિના હાય નહિ, અને વિચાર યુક્તિગભ છે,—એમ આ આલેચનીય છે. ૨૦૪ વિવેચન ૩૮૬ અવિચાર અને અજ્ઞાન એ સર્વાં કલેશનું, માહનું અને માઠી ગતિનું કારણુ છે. સસ્ફૂવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૩૭૬ 66 એટલે વાદી કહેશે દુષ્ટ-અદૃષ્ટ વિચારનું શું કામ છે? અમે તે વચનને જ પ્રમાણ માનશું. તેને જવાબ આપતાં તેમના આગમના જ દાખલે આપીને ઉક્ત યુક્તિનું જ સમાઁન કર્યું – અનુષ્ટ બ્રાહ્મણને વા પ્રત્રજિતને અવમાનતા અથવા દુષ્ટને માનને તદ્ભક્ત એમ કહેવાતા નથી; અને દુષ્ટ-ઇતરના અવગમ વિચાર વિના હાય નહિં, અને વિચાર યુક્તિગ છે, એમ આ આલેચ નીય છે.' અર્થાત્ અહા મહાનુભાવ ! તમારા આગમમાં બ્રાહ્મણની વા પ્રજિતની ભક્તિ કરવાનું કહ્યું છે. તે હવે વિચારો કે તે બ્રાહ્મણને વા પ્રજિતનેા ભક્ત કાણુ ? અદૃષ્ટ નિર્દોષ-અનપરાધી બ્રાહ્મગુને વા પ્રત્રજિતને જે અવમાને-અનાદર કરે, અથવા જે દુષ્ટ બ્રાહ્મણને વા પ્રત્રજિતને માને-માદર કરે, તે કાંઇ તાત તેને ભક્ત, બ્રાહ્મણુભક્ત કે પ્રવ્રુજિતભકત કહેવાતા નથી; પણ જે દુષ્ટ બ્રાહ્મણને જ વા પ્રવ્રુજિતને જ માને તે તદ્ભકત કહેવાય છે. હવે આ દુષ્ટ છે કે અદૃષ્ટ છે, તેની ખબર વિચાર વિના પડે નહિ; અને વિચાર છે તે યુક્તિગલ' છે વિષાૠ યુત્તિનમ:' વિચારની અંદર યુક્તિ ગતિ રહેલી જ છે, એટલે તમને પણ યુક્તિને આશ્રય લીધા વિના છૂટકો નથી. આ વિચારવા ચેાગ્ય છે. દુષ્ટ-અદૃષ્ટ બ્રાહ્મણાદિ વિચાર યુક્તિગ, તેમ શાસ્ત્ર પણ પબ્રિજા– ભલે વયનેાને વિશેષ હા, તથાપિ વચનબહુમાનથી પ્રવૃત્તને ગમે તે કાઈ પણ વચન થકી સિદ્ધિ થશે, એમ આશકી, વ્યતિરેકથી પ્રતિવસ્તુઉપન્યાસ કહ્યોઃ——ન જ, ટ્વિ—કારણ કે, ચતુરમ્——અદુષ્ટ, અનપરાધ, વાસળ—બ્રાહ્મણને, દ્વિજને, પ્રવ્રુત્તિતં વાવા પ્રત્રજિતને, ભાગવતાદિકને, પ્રથમન્યમાન:—અવમાનતા, અનાદરતા, દુષ્ટ વા-વા દુષ્ટને, સદોષને, મન્યમાન-વચનકરણાદિ વડે માનતે, તદ્દ:—તેના ભક્ત, ભ્રાહ્મણભક્ત વા પ્રત્રજિતભકત, વૃત્તિ—એમ, ૩ન્યતે– કહેવાતા,—કુશલાથી. એથી દુષ્ટ ભક્ત જ બ્રાહ્મણાભિક્ત છે. એમ અત્રે પણ યેાજના કાય છે. એમ ત્યારે અદુષ્ટ એવા તે ( વચન ) થકી પ્રવર્ત્તશે, એમ આશકને કથુન ચ—ન જ, દુષ્ટેતાવળો—દુષ્ટ-અદુષ્ટને અલગમ વિચારમન્તરન—વિચાર શિવાય. એટલા માટે વિચાર આશ્રમણીય છે. વિચારથ યુત્તિનર્મ:- અને વિચાર યુક્તિગલ છે. અને યુક્તિ પ્રમાણુ નથી,—પરમતમાં વચનમાત્રના જ પ્રમાણુત્વના અભ્યુપગમને લીધે. કૃતિપ્રેમ, બ્રાહ્માદિ ન્યાયથી, માહોનીયમૈતત —આ આલાયનીય છે, વચનમાત્ર થકી પ્રવર્ત્તન એ, Page #490 -------------------------------------------------------------------------- ________________ ઉપપતિતના ઉદાહરણમાં પણ ન્યાય ઘટ નથી : ઉપાયમાણ પણ વિચારરૂપ ૩૮૭ આને ફલિતાર્થ એ છે કે-જેમ અદુષ્ટ બ્રાહ્મણદિને અવમાનતે વા દુષ્ટને માન તદ્ભક્ત નથી, પણ અદુષ્ટ બ્રાહ્મણદિને જ માનતે તભક્ત છે, તેમ અદુષ્ટ શાનેઆગમને અવમાનતે વા દુષ્ટને માનતે તભક્ત નથી, તે શાસ્ત્રભક્ત-આગમભક્ત નથી, પણ અદુષ્ટ-નિર્દોષ શાસ્ત્ર-આગમને જ માનતો તદ્દભક્ત છે, તે યુક્તિયુક્ત શાસ્ત્ર-બાળમને સાચે ભક્ત આરાધક છે. અને જેમ દુષ્ટ-અદુષ્ટ પ્રમાણસિદ્ધ બ્રાહ્મણદિને નિર્ણય વિચારણા વિના થઈ શકતું નથી, તેમ દુષ્ટવચન જ પ્રમાણ અદુષ્ટ શાસ્ત્ર-આગમને નિર્ણય પણ વિચારણ વિના થઈ શકતે. નથી. અને આ જે વિચારણું છે તેના ગર્ભમાં યુક્તિ તે રહેલી જ છે, એટલે તમને પણ યુક્તિને પ્રમાણ તરીકે સ્વીકાર કર્યા વિના છૂટકે નથી. પણ તમારા મતે તે યુક્તિ–અનુમાન એ પ્રમાણ નથી, વચન જ પ્રમાણ છે, તે હવે તમે આ તમારા જ આગમવચનના આ ઉક્ત દાખલા પરથી વિચારી જુઓ કે વચનમાત્રથી પ્રવર્તવું એ ન્યાચ્ય નથી, પણ આગમ–અનુમાન–અનુભવથી અબાધિત એવા યુક્તિ યુક્ત પ્રમાણસિદ્ધ વચનથી જ પ્રવર્તાવું ન્યાય છે. સુષુ કિં બહુના? કપ૫તિતના ઉદાહરણમાં પણ ન્યાય વટ નથી અને પતિતઉદ્ધરણના ઉપાથનું શોધન પણ વિચારરૂપ નથી એમ નથી, અપિ તુ વિચારરૂપ જ છે, એમ આક્ષેપ કરે છે-- १२कूपपतितोदाहरणमप्युदाहरणमात्र, न्यायानुपपत्तेः, तदुभूतादेरपि तथादर्शनाभावात; तत्र चोत्तारणे दोषसभ्भवात्, तथा कर्तृमशक्यत्वात, प्रयासनैष्फल्यात्, न चोपायमार्ग णमपि न विचाररूपं, तदिहापि विचारोऽनाश्रयणीय एव । २०५।। અર્થ:-કૂપષતિતનું ઉદાહરણ પણ ઉદાહરણ માત્ર છે,–ત્યાયની અનુપત્તિ છે માટે, તઉદ્દભૂત (તે કૂપમાં ઉભેલ) આદિના પણ તથાદર્શનનો અભાવ છે માટે, અને તેમાં ઉત્તારમાં દોષસંભવ છે માટે તથા પ્રકારે કરવાનું અશક્યપણું છે માટે પ્રયાસનું નિષ્કુલપણું છે માટે, અને ઉપાયમાગણ પણ વિચારરૂપ નથી એમ નથી, તેથી અહીં પણ વિચાર અનાશ્રયણીય જ છે. વિવેચન પતિત ઉદ્ધારણ હું તારણુવત્સલકર અપાયત એહ.”–શ્રી દેવચંદ્રજી આમ અતિમુક્તવાદીનું આગમ-વચન પણ યુકિતની અગ્નિપરીક્ષામાંથી ઉત્તીર્ણ થતું નથી, એટલું જ નહિં પણ તેઓએ આપેલું “કૂપપતિતનું ઉદાહરણ પણ ઉદાહરણ– માત્ર જ છે, ન્યાયની અનુપત્તિને લીધે.” અર્થાત્ કૂવામાં પડેલને Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ લલિત વિસ્તરા : (૩) “ન નિનૈત્ર્ય સિતમગ: પદ વ્યાખ્યા કૂપતિતના ઉતારવાનું જે દૃષ્ટાંત કહ્યું તે પણ દૃષ્ટાંતમાત્ર જ છે, તેથી કંઈ ઉદાહરણમાં અર્થ-હેતુ સિદ્ધ થતું નથી, કારણ કે તેમાં ન્યાયની ઉપપત્તિ પણ ન્યાય થતી નથી શાને માટે નથી થતી? “તઉદ્દભૂત આદિને પણ તથા ઘટતું નથી. દર્શનને અભાવ છે માટે, અને તેના ઉત્તારણમાં પણ દેષસંભવ છે માટે, તથા કરવાનું અશક્યપણું છે માટે, પ્રયાસનું નિષ્કલપણું છે માટે.” અર્થાત્ તદ્દઉં દૂભૂત એટલે તે કૂવામાં જે ઉદ્ભૂત ઉદ્દભવેલ છે તે દેડકાં માછલાં વગેરેની બાબતમાં, અને અતદુભૂત એટલે તેમાં નહિં ઉદ્ભવેલ પણ જે ત્યાં સ્થિતિ કરી રહેલ છે તેઓની બાબતમાં પણ તથાદર્શનને અભાવ છે, એટલે કે પતનનું કારણ વિચાર્યા વિના તે દેડકાંમાછલાં વગેરેના ઉત્તારણઉપાયના માર્ગણનું–શુધનનું દર્શન થતું નથી; કૂપપતિતફૂવામાં પડેલા તે દેડકાદિનું પતિતઉદ્ધરણ કાર્ય કરવાનો વિચાર સુદ્ધાં કરતું કેઈ દેખાતું નથી! એટલે “તથાદર્શનને લીધે ” એમ જે પૂર્વે કૂપપતિતના ઉદાહરણમાં હેતુ દર્શાવ્યો હતે, એના એક દેશની અદ્ધિતા થઈ. હવે તદુભૂતાદિને એટલે કે તે કૂવામાં પેદા થયેલા માછલાં વગેરેને પણ ઉતારવામાં આવશે એમ જ કહે, તે મરણાદિ અનર્થને સંભવ થશે, બિચારા મા શ્લાં વગેરે મરણશરણ થશે! અને પતિતઉદ્ધરણનું તમારું ઓપરેશન” કદાચ સફળ થશે, પણ ખુદ દરદી જ મરી જશે ! Operation successful though the patient died જે ઘાટ થશે ! આવી બેવકુફીનું પ્રદર્શન મૂર્ખ પણ ભરશે નહિં! વળી આ૫ મહાનુભાવ તે તદુદ્દભૂત મસ્યાદિનું ઉદ્ધરણ કરવા ધારે તે પણ તે થઈ શકવાનું અશકયપણું છે, અને એટલે જ તમારા પ્રયાસનું નિષ્કલપણું છે. આમ ચારે હેતુથી તમે કહેલા કૂપપતિત ઉદાહરણમાં ન્યાય ઘટતું નથી એટલે આ કૂપપતિત ઉદાહરણમાં પણ આ પતિત કોણ છે? આ અત્રે પતિત–પડી ગયેલ છે કે એમાં પતિત-પડી રહેલા એ તદ્દભૂત કે અતદુદ્દભૂત છે? આ પતિતનું ઉદ્ધરણ કરવા યોગ્ય છે કે નથી? | gઉન્નક–ત આલંબન ઇત્યાદિ. તમતાપિતfમન–તેમાં, કૂપમાં, કટુતોઉદ્ભુત, મસ્યાદિ, મારિ–આદિ શબ્દથી અતઉદ્દભૂત પણ,-પ્રજનવશાત ત્યાં જ બદ્ધસ્થિતિ, તસ્થfu–તેના પણ, તથાનામાવા–તથા દર્શનના અભાવને લીધે, પતનકારણું વિચાર્યા વિના જ ઉત્તારણુઉપાયના માર્ગણના અનવલકનને લીધે. અને એમ “તથાવનાત”—તથાદર્શનને લીધે એવા પૂર્વોક્ત હેતુના પ્રતિજ્ઞા એક દેશની અસિદ્ધતા થઈ હવે તદુભૂતાદિ પણ ઉતારવામાં આવશે, તેથી હેતુના પ્રતિજ્ઞા એક દેરાની અસિદ્ધતા નથી. એટલા માટે કહ્યું–તર –અને ત્યાં, તદુભૂતાદિના પણ સત્તા –ઉત્તારમાં, ર મવા દેશસંભવને લીધે, મરણાદિ અનર્થ સંભવને લીધે, તથા–એ હેત્વન્તર સમુચ્ચયમાં, –તદુભૂતાદિના ઉત્તારણના કરવાના કરાવવાતિ–અશકયપણને લીધે. હેતુ કહ્ય—પ્રવાસનૈતિ –પ્રથા સશ–પ્રયત્નના, નિra—-ઉત્તારણીયના ઉત્તારલક્ષણ ફલના અભાવને લીધે અમ્યુચ્ચય કહ્યોન - જ, સામાજિ -ઉપાયમાણ પણ, પરોપજ્યસ્ત એવું ઉત્તારણુઉપાયનું ગષણ પણુ, વિવાદસ્પ-વિચારરૂપ નથી. કિનું વિચારરૂપ જ છે. જે ખરેખર ! એમ છે તે તેથી શું ? તે માટે કહ્યું-તતઃ–તેથી કરીને, દ્વાuિ–અહીં પણ, ઉત્તારણઉપાયમાં,–પ્રકૃત વચનાર્થ બાબત તે દૂર રહો, વિવાર:-વિચાર, વિમર્શ, અનાચાર gવ-અનાશ્રયણીય જ છે, પરમતમાં વિધેય જ નથી. Page #492 -------------------------------------------------------------------------- ________________ ત્રિટિપરિશુદ્ધ વિચારશુદ્ધિથી પ્રવર્તવાની ભલામણ ૩૮૯ એમાં એનું હિત થશે કે અહિત? ઈત્યાદિ વિવેક વિચાર કરવાની પૂરેપૂરી જરૂર છે, નહિં તે ઓડનું ચેડ વેતરાઈ જવાને પૂરેપૂરો ભય છે! આમ ખુદ ફૂપપતિતની બાબતમાં પણ આટલે બધા વિચાર કરે પડે એમ છે, એટલું જ નહિ પણ “7 viામાણમf 7 વિવાર’–‘ઉપાયમાણ પણ વિચારરૂપ નથી એમ નથી”, અપિ તુ વિચારરૂપ જ છે. અર્થાત્ ઉપાયમાગણ તમે કૂપપતિતના ઉત્તારણઉપાયનું “માર્ગણ –શે ધન કરવાની પણ વિચારરૂપ વાત કહી, પણ તે ઉપાયમાર્ગણ–ઉપાયધન પણ વિચાર વિના નથી એમ નથી કેમ બની શકશે વારુ? એટલે ઉપાયશોધનની વાત રજૂ કરી, તમે વિચારને ને તે વિચારમાં ગર્ભિત યુક્તિને સ્વીકાર ગર્ભિતપણે તે કર્યો જ છે. પણ તમે તે આગમને–વચનને જ પ્રમાણ માને છે, યુક્તિ--વિચારને માનતા જ નથી, તેથી અહીં પણ વિચાર અનાશ્રયણીય જ છે એટલે પ્રકૃત વચનાની વાત તે દૂર રહે, પણ અહીં પણ-ઉત્તારણ ઉપાયશોધનની બાબતમાં પણ તમારા મતે વિચાર આશ્રય કરવા ગ્ય નથી જ! છતાં ઉપાયશોધનની વાત કહી તે વિચારને જ આશ્રય કરે છે એ જ વદતે વ્યાઘાતરૂપ આશ્ચર્ય છે! અતીન્દ્રિયાર્થમાં પણ આગમ ને યુક્તિની વિષયતા છે એમ સિદ્ધ કરવાવડે વાદીની શેષ દલીલોને રદીઓ આપી, છેવટમાં ત્રિકાટિપરિશુદ્ધ વિચારશુદ્ધિથી પ્રવર્તવાની ભલામણ કરે છે– २४देवायत्तं च तद, अतीन्द्रियं च दैवमिति युक्तरविषयः। शकुनाद्यागमयुक्तिविषयतायां तु समान एव प्रसङ्ग इतरत्रापीति । तस्माद्यथाविषयं त्रिकोटिपरिशुद्धविचारशुद्वित: प्रवर्तितव्यमिति ।२०६ અર્થ:–અને તે (ઉત્તારણ) દેવાયત્ત છે, અને દેવ અતીન્દ્રિય છે એટલા માટે યુક્તિનો અવિષય છે. શકુનાદિ આગમ ને યુક્તિની વિષયતામાં તે ઇતર સ્થળે, પણ સમાન જ પ્રસંગ છે, તેથી કરીને યથાવિષય ત્રિકાદિથી પરિશુદ્ધ વિચારશુદ્ધ થકી પ્રવર્તવું યોગ્ય છે. ૦૬ વિવેચન ગુત્તિમજૂથ ચહ્ય, તત્ત્વ : પરિઝ: ”—શ્રી હરિભદ્રસૂરિ એટલે સકંજામાં આવેલ વાદી કહેશે–પણ વચનાર્થ તે અતીન્દ્રિયપણાને લીધે યુક્તિનો અવિષય છે અને આ કૂપપતિતનું ઉત્તારણ તેમ નથી તેને જવાબ આપતા કહ્યું તે (ઉત્તારણ) દૈવાયત્ત છે, અને દૈવ અતીન્દ્રિય છે, એટલા માટે યુકિતને અવિષય છે.” અર્થાત્ તે કૂપપતિતનું ઉત્તારણ એવું–ન થવું તે તે દૈવને-કમને આધીન છે, અને દૈવ છે તે તે અતીન્દ્રિય જ છે, એટલે યુક્તિને વિષય નથી. અને તમારા મતે તે તે વચનમાત્રને જ વિષય છે, તે પછી તે દૈવ સમ્યફ નહિં જાણવામાં આવ્યું, તે અતીન્દ્રિય દૈવને આધીન ઉત્તર પ્રવૃત્તિ તમારાથી કેમ બનશે વારુ? Page #493 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા (૩૩) “નમો સિજ્જ. ઉન્નતમ:' પદ વ્યાખ્યાન એટલે વળી મુંઝાયેલે વાદી કહેશે–તેની તો શકુનાદિ આગમની અને યુક્તિની વિષયતા છે, એટલે વિરોધ નથી, તેને રદીઓ આપતા કહ્યું-શકુનાદિ આગમ-યુક્તિની વિષયતામાં તે ઇતર સ્થળે પણ સમાન જ પ્રસંગ છે.” અર્થાત અતીથિમાં અનુકૂળ-પ્રતિકૂળ દૈવની જે શકુન-તિવાદિ આગમની અને પણ આગમ ને યુક્તિની–એમ બન્નેની વિષયતા માને, તે અન્ય સ્થળે પણ યુક્તિની વિષયતા સમાન જ પ્રસંગ પ્રાપ્ત થશે, એટલે કે પરમ બ્રહ્મ આદિ અન્ય અતીન્દ્રિય વચનાર્થમાં પણ આગમ અને યુક્તિ એ બનેની વિષયતા પ્રાપ્ત થશે; આગમથી અને યુકિતથી વિચારવું જ યુક્ત છે એમ તમારે પણ ન છૂટકે માન્ય કરવું પડશે. એટલા માટે તમે જે સાદિ પૃથફપણું કે અનાદિ ઈત્યાદિ બાબત યુક્તિથી “અચિત્ય” છે એમ પેવે કહ્યું હતું, તે તમારી આખી પ્રતિજ્ઞા જ ખંડિત થાય છે, શીર્ણ વિશીર્ણ થઈ જાય છે. અને તેથી કરીને “યથાવિષથે ગિલોટિofશુવિચારશુદ્રિત: પ્રતā – “યથાવિષય ત્રિકાદિથી પરિશુદ્ધ વિચારશુદ્ધિ થકી પ્રવર્તાવું છે. અર્થાત્ પૂર્વે જે કહેવાઈ ચૂકી છે તે કષ–છેદ–તાપ પરીક્ષારૂપ વિકેટિથી અથવા ત્રિટિપરિશુદ્ધ આદિ–મધ્ય-અંતે અવિસંવાદરૂપ ત્રિકેટથી પરિશુદ્ધ–સર્વથા શુદ્ધવિચારશુદ્ધિથી પરમ નિર્દોષ એવી જે વિચારની-વિમર્શની શુદ્ધિ-રાગ-દ્વેષાદિ પ્રવર્તવું ગ્ય દેષરહિત નિર્દોષતા, તે થકી જ હેય-ઉપાદેય વિવેકમાં પ્રવર્તાવું રેગ્ય છે. fસ - હવે અતીન્દ્રિયપણને લીધે વચનાથે યુતિનો અવિષય છે, અને આ કુપતિત ઉદાહરણ તથાવિધ નહિં હશે, એમ આશંકાને કહ્યું–વૈવાયત્ત ર–અને દેવાયત્ત, કર્માધીન, તટૂ–ઉત્તારણ, તેથી શું? તે માટે કહ્યું –અતીન્દ્રિાં –અને અતીન્દ્રિય, ઇંદ્રિયવિષયાતીત, તેને ઉતારણહેતુ વંદૈવ, કર્મ, તિ–આ હેતુને લીધે, ગુ –યુક્તિન, વિચારણનો, વિપરા–અવિષય, તમારા મતે વચનમાત્રના જ વિધ્યપણાને લીધે. તે સમ્યમ્ અવિનાત સતે તદાયત્ત ઉત્તારણાર્થે પ્રવૃત્તિ કેમ હેય? પુનઃ પણ અભિપ્રાયાન્તર આશંકીને કહ્યું–રાવુનાવામશુmિવિપતાયાં તુ-કુનાથામ: –શકુનાદિ આગમ, આદિશબ્દથી જ્યોતિષ્ઠાદિ આગમનું ગ્રહણ છે, સુચિ –અને યુક્તિ, વિચાર, તtષથતાથાં –તેની વિષયતામાં તે, અનુકૂલ-ઈતરરૂપ દવની, —સમાન જ પ્રસંગ છે, સૂતરત્ર -ઇતર સ્થળે પણ, પરમ બ્રહ્માદિ અતીન્દ્રિય વચનાર્થમાં, તે ૫ણુ યુક્તિ અને આગમથી વિચારવાનું પ્રયુક્ત થાય છે. એટલા માટે પૂર્વે અયુક્ત કહ્યું હતું કે “સાર પૃથબ્રમજમના િર ઈત્યાદિ. તિ–એમ, પ્રક્રમની સમાપ્તિ અર્થે છે. તમા–તેટલા માટે, વચનમાત્રના અપ્રામાણ્યને લીધે. કથાવિષચંન્યથાવિષય, કષઆદિ સર્વ વિષયના અનતિક્રમથી, ત્રિશારિરિશુદ્રવિચારશુદ્ધિત:–ઉતfમ:-ક-છેદ-તાપલક્ષણ વા આદિ-મધ્ય-અવસાને અવિસંવાદલક્ષણ ત્રણ, કffમ.-- કટિઓથી, ifશુદ્ધો–પરિશુદ્ધ, નિર્દોષ, જે વિચાર-વિચાર, વિમ, તેજ-તે વડે, જે શુદ્ધિઃ–વચનની શુદ્ધિ, નિર્દોષતા, તા: સાત–તેના થકી, ત્તતથં–હેય-ઉપાદેયમાં પ્રવર્તવું એગ્ય છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ અતીવિયાથ આગમ ને અનુમાનગણ્ય : આ વચન તે આગમ ૩૯૧ ઉક્તના સમર્થનમાં સુભાષિતે ટાંકી, અતીન્દ્રિયાઈ આગમને અનુમાન ગમ્ય છે, અને આપ્તવચન તે આગમ ને તે યુક્તિમપણથી જ જણાય છે, ઇત્યાદિ તત્ત્વવાર્તા અત્ર પ્રકાશે છે– ૨૬ ૪ ૪ - આજનાનુમાન, થાનાગારરસેન શા त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ १ ॥ आगमश्चोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ॥ २॥ आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूया त्वसम्भवात् ॥ ३ ॥ तञ्चतदुपपत्त्यैव, गम्यते प्रायशो बुधैः। वाक्यलिङ्गा हि वक्तारः, सद्वाक्यं चोपपत्तिमत् ॥४॥ अन्यथाऽतिप्रसङ्गः स्यात, तत्तया रहितं यदि । सर्वस्यैव हि तत्प्राप्तेरित्यनों महानयम् ॥ ५॥ इत्यलं प्रसङ्गेन । २०७ "અર્થ અને કહ્યું છે કે – “આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસ રસથી ત્રણ પ્રકારે પ્રજ્ઞા પ્રકલ્પતાં– પ્રજતાં ઉત્તમ તત્વને પામે છે. (૧) અતીન્દ્રિય અર્થોના સદભાવની પ્રતિપત્તિ અર્થ આગમ અને ઉપપત્તિ એ સંપૂર્ણ દૃષ્ટિલક્ષણ છે. (૨) આગમ તે આપ્ત વચન છે, આપ્તને દેષક્ષય થકી બુધો જાણે છે; વીતરાગ અમૃત વાક્ય બોલે નહિં,-હેતુને અસંભવ છે માટે. (૩) અને તે આ ઉપપત્તિથી જ પ્રાય: બુધેથી જાણવામાં આવે છે. કારણકે વક્તાઓ વાક્યલિંગી છે (વચન એ જ એને ઓળખવાનું લિંગ-ચિહ્ન છે), અને સત વાક્ય ઉપપત્તિમત હોય. (૪) અન્યથા જે ઉપપત્તિમત્તાથી રહિત હોય તો અતિપ્રસંગ હોયસવને જ તેની પ્રાપ્તિ હોય માટે,-એમ આ મહાન્ અનર્થ થાય. (૫)” એટલે પ્રસંગથી સભર વિવેચન " आप्तापज्ञमनुल्लध्यमदृष्टेष्टविरोधकम् । ત રત સાર્ધ શાહ્ય પથઘટ્ટનમ્ ” ન્યાયાવતાર ઉપરમાં આગમ અને યુક્તિ અંગે જે પ્રતિપાદન કર્યું, તેના સમર્થનમાં અત્ર સુભાષિત ટાંક્યા છે. મુનિ પતંજલિ કહે છે –“ઉત્તમ તત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રજતાં થાય છેઃ આગમથી, અનુમાનથી અને યોગાભ્યાસના તપ્રાપ્તિને ઉપાય: રસથી.” અર્થાત્ પ્રજ્ઞાન-બુદ્ધિને આપ્તવચનરૂપ આગમમાં આગમ અનુમાન ને જવાથી, લિંગ ઉપરથી લિંગીના જ્ઞાનરૂપ અનુમાનમાં જવાથી, ગાભ્યાસ અને વિહિત અનુષ્ઠાનના અભ્યાસરૂપ ગાભ્યાસરસમાં જવાથી ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ લલિત વિસ્તરા : (૩૩) “નમ fix: નિતમખ્ય ' પદ વ્યાખ્યાન તેમજ–દષ્ટિ વિના જેમ બાહ્ય પદાર્થોનું દર્શન થાય નહિ. પણ દષ્ટિથી જ દર્શન થાય, તેમ અતીન્દ્રિય અર્થોનું જે દર્શન કરવું હોય તે આગમ અને યુક્તિ એ બે દષ્ટિ એવી સંપૂર્ણ છે કે તે વડે તે અતીન્દ્રિય અર્થોના સદ્ભાવની–હેવાપણાની અને સત્ન સાચા-યથાર્થ ભાવની પ્રતિપત્તિ-પ્રતીતિ–માન્યતા હોય છે. ત્યારે આગમ કયું? “ગામો હતા’ આપ્તનું–વિશ્વાસપાત્ર–પરમાર્થે વિશ્વસનીય એવા આપ્ત પુરુષનું વચન તે જ આગમ છે. અને આપ્ત કણ? “આતં ક્ષચ વિદુર’ જેના દેષ ક્ષય પામ્યા છે તે વીતરાગ; આપ્તવચન તે કારણ કે વીતરાગ છે તે અમૃત–મૃષા વાક્ય બેલે નહિં,-હેતુને આગમ અસંભવ છે માટે તેને આવરણ નથી એટલે અજાણતાં પણ અસતુ ન બોલે. અને આપ્ત પણ તે જ કે જેના દોષને આવરણ કન્યા હોય. જેના રાગ-દ્વેષમહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ આપ્ત” હેવા ગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન સર્વ વીતરાગ અસત્ય પણ હોય ને તેના પવ વિશ્વાસ મૂકી શકાય નહિં. અને તે જ આપ્ત રાગ-દ્વેષ–મોહાદિ હોય છે તેથી પણ અસત્ય વદવાને પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિ. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હેઈ વિશ્વાસપાત્ર હેય-આપ્ત હોય. એટલે જે કંઈ સર્વજ્ઞ વીતરાગ હોય તે જ આપ્ત છે ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હોઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્ત વચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે.” - શ્રી યોગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૩૪૯ અને રાગ-દ્વેષ–અજ્ઞાનાદિ હેતુને અસંભવ છે કે નહિં તે આ ઉપપત્તિથી જયુકિતથી જ પ્રાયે બુધજનેથી જાણવામાં આવે છે, કારણ કે “વાથઢિા વા ? વકતાઓ વાક્યલિંગી છે, અર્થાત્ વચન એ જ એના વક્તાને વાર્જિા fu ઓળખવાનું લિંગ-ચિન્હ છે, એટલે નિર્દોષ નિર્મલ શુદ્ધ વચન વો ” પરથી નિર્દોષ નિર્મલ શુદ્ધ વક્તાને વિચક્ષણ બુધજને ઓળખી લે છે, અનુમાની લે છે અને નવાવ પuઉત્તમતા સવાક્યસવચન છે તે ઉપપત્તિમ–ઉપપત્તિવાળું-યુક્તિયુક્ત હોય જ. નહિં તે જે તે ઉપપત્તિમંતપણાથી-યુકિતયુક્તપણાથી રહિત હોય, તે અતિપ્રસંગઅતિવ્યાપ્તિ દેષ આવે, સર્વને જ ઉપપત્તિની-યુક્તિની પ્રાપ્તિ થશે, અને એમ આ મહાન અનર્થ આવી પડશે. એટલે પ્રસંગથી સર્યું ! જ “ રોપાવજળનિર્નિચતિરાયનાત ! क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥" શ્રી સમંતભાચાર્યજી કૃત આપ્તમીમાંસા. Page #496 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ વીતરાગ તે જ આપત : વારાત્રિ દિ થr ૩૯૩ એમ અહ તેની બહુવસિદ્ધિ છે. અને વિષયવથી નમસ્કાર કર્તાને સદાશયસ્ફાતિને લીધે ફલાતિશય હેય છે, એમ શંકાનિરાકરણપૂર્વક સિદ્ધ કરે છે– २५तदेवमहतां बहुत्वसिद्धिः, विषयबहुत्वेन च नयस्कर्तुः फलातिशयः, सदाशयस्फातिसिद्धेः। आह-एकया क्रियया अनेकविषयीकरणे कैवाशयस्फातिः ?। नन्वियमेव-यदेकया अनेकविषयीकरणं, विवेकफलमेतत् । आह-एवं ह्येकक्रिययाऽनेकसन्माननं बहुब्राह्मणैकरूपकदानतुल्यं, तत् कथं नाल्पत्वम् ? उच्यते-क्रियाभेदभावात्, सा हि रत्नावलीदर्शनक्रियेवैकरत्नदर्शनक्रियातो भिद्यते, हेतुफलभेदात् । सर्वार्हदालम्बनेयमिति हेतुभेदः, प्रमोदातिशयजनिकेति च फलभेदः, कथमित्थमल्पत्वं ? । ब्राह्मणैकरूपकदानोदाहरणं त्वनुपन्यसनीयमेव, रूपकादिव नमस्कारात् ब्राह्मणानामिवाईतामुपकारायोगात। १०८ અથર–તેથી એમ અહજતેની બહસિદ્ધિ છે; અને વિષયબહુત્વથી નમસ્કારકત્તને ફલાતિશય છે –સદાશયાતિની સિદ્ધિને લીધે. શંકા–એક ક્રિયાથી અનેકના વિષયચીકરણમાં આશયસ્ફાતિ કેવી? (સમાધાન)-વાસ, આ જ કે એકથી અનેકનું વિષયીકરણ, એ વિવેકનું ફલ છે. શંકા–એમ તે એક ક્રિયાથી અનેકનું સન્માનન તે બહુ બ્રાહ્મણને એક રૂપીઆના દાન તુલ્ય છે. તેથી અપપણું કેમ નહિ? (સમાધાન) કહેવામાં આવે છે–ક્રિયાના ભેદભાવને લીધે. કારણ કે તે, રત્નાવલીની દશનક્રિયા જેમ, એક રત્નની દર્શનક્રિયાથી ભેદ પામે છે. –હેતુ અને ફલના ભેદને લીધે. આ સવ અહંતના આલંબનવાળી છે એમ હેતભેદ છે અને પ્રમોદાતિશયજનિક છે એમ લભેદ છે. આમ અલ્પપણું કેમ? બ્રાહ્મણને એક રૂપીઆના દાનનું ઉદાહરણ તે મૂકવા યોગ્ય જ નથી-રૂપીઆથી બ્રાહ્મણની જેમ નમસ્કારથી અને ઉપકારને અગ છે માટે ૦૮ વિવેચન " सकलाहत्प्रतिष्ठानमधिष्ठानं शिवश्रियः। મક્ક: રઘશ્વારા માર્ચે નિર્મદે ” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી. હવે ઉપસંહાર કરતાં કથે છે–“તેથી એમ અહં તેની બહસિદ્ધિ છે, અને વિષયમહત્વથી નમસ્કારકર્તાને ફલાતિશય છે,–સદાશયસ્ફાતિની સિદ્ધિને લીધે. “વિષયવસ્તુન નમર્જ હાતિરાય: સવાશયતિષિા એમ સ્તવમાં આશયસ્કૃતિથી કહ્યું છે તે પ્રકાર પરથી અહં તેના બહુપણાની–અનેકપણાની સિદ્ધિ ફલાતિશય છે; અને આમ અહંતરૂ૫ વિષયના બહુપણને લીધે નમસ્કારક્રિયા કરનારને ફલતિશય-અતિશયફલની પ્રાપ્તિ છે, કારણ કે તેથી કરીને સદાશયની સ્ફાતિની–વિશાળતાની સિદ્ધિ હોય છે; એકી સાથે અનેકને નમસ્કાર કરવાના ભાવથી સચિત્તની–સ આશયની એવી ફાતિ-વિશાલતા ઉપજે છે, કે જેથી અતિશય ફળની પ્રાપ્તિ હોય છે. ૫૦. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ લલિત વિસ્તર: (૩૩) “ : જિતમ:' પદ વ્યાખ્યાન અત્રે શંકા થશે–એક કિયાથી અનેકના વિષયીકરણમાં આશયફાતિ કેવી?” એક નમસ્કારક્રિયાથી અનેકને વિષય કરવામાં આશયવિશાલતા શી? એનું સમાધાનવારુ, આ જ કે એકથી અનેકનું વિષયીકરણ, એ વિવેકનું ફલ છે.” “નેવાવિપીર વિજાત.” અર્થાત્ એક નમસ્કારકિયા વડે અનેકને તે જ નમસ્કારકિયાના વિષય બનાવ્યા એ જ આશયવિશાલતા થઈ અને એવી આશયવિશાલતા થઈ એ વિવેકનું ફલ–પરિણામ છે. અત્રે બીજી શંકા થશે-“એમ તે એક ક્રિયાથી અનેકનું સન્માન તે બહુ બ્રાહ્મણને એક રૂપીઆના દાન તુલ્ય છે. તેથી અપપણું કેમ નહિં?” અર્થાત્ એમ-એવા પ્રકારે એક નમસ્કારક્રિયાથી અનેકનું સન્માન કરવું તે તે એકી સાથે ‘બહુ બ્રાહ્મણોને ઘણા બ્રાહ્મણને એક રૂપીઆનું ભેગું દાન દેવા બરાબર છે! એટલે એકરૂપીઆનું દાન!' એમ કરવાથી તે આશયનું અલ્પપણું કેમ નહિં? તેને અત્ર -એ અણઘટતું રદીએ આખે છે–કિયાના––અયોગને લીધે.” અર્થાત્ બને દષ્ટાંત પ્રકારની ક્રિયામાં ભેદભાવ છે તેને લીધે. જુઓ, આ પ્રકારે– રત્નમાળાને દેખવાની ક્રિયા જેમ એક રત્નને દેખવાની ક્રિયાથી હેતુભેદ ને કુલભેદને લીધે જૂદી પડે છે તેમ આ નમસ્કારકિયા સર્વ અહંતાન આલંબનવાળી છે એમ હેતુભેદ છે, અને પ્રાતિશય ઉપજાવનારી છે એમ કુલભેદ છે. આમ ઉદાર આશય છે તે પછી આશયનું અપપણું કેમ હોય ? અને બ્રાહ્મણને એક રૂપીઆના દાનનું જે ઉદાહરણ કહ્યું, તે તે અસ્થાને હોઈ મૂકવા ગ્ય જ નથી, કારણ કે રૂપીઆથી બ્રાહ્મણને ઉપકાર થાય છે, તેમ નમસ્કારથી અહં તેને કોઈ ઉપકાર થવાને અગ-અસંભવ છે. એટલે દૃષ્ટાંતનું વૈધર્યું હોઈ તે ઘટતું જ નથી. તદાલંબન ચિત્તવૃત્તિને લીધે ભગવંતે થકી જ તે નમસ્કારક્રિયાનું ફલ છે, એમ ચિન્તામણિરત્નાદિના દષ્ટાંતથી સિદ્ધ કરે છે– २७कथं तहि तत्फलमिति ? उच्यते-तदालम्बनचित्तवृत्तः, तदाधिपत्यतः तत एव तद्भावात, चिन्तामणिरत्नादौ तथादर्शनादिति वक्ष्याम:२०९ પન્ના -તલાશ્વતરિત્તવૃત્ત –ભગવઆલંબનવાળી નમસ્કારરૂપ ચિત્તવિત્ત થકી, તws તત્કલ છે એમ સંબંધ કરાય છે. ત્યારે એમ તે તે ભગવંતે થકી નહિ હોય ? એમ આશંકાને કહ્યું –તવાહિત્યતા–તેના આધિપત્ય થકી, ભગવંતના આધિપત્ય થકી; ભગવંતો જ તે ચિત્તવૃત્તિના તજજનક હેતુઓમાં પ્રધાનપણાએ કરીને અધિપતિઓ છે તેથી. તત –તે થકી જ, ભગવંત થકી જ. તદ્વીવાત–તદ્ભાવને લીધે, ક્રિયાફતભાવને લીધે. શી રીતે? તે માટે કહ્યું–વિતામણિરત્ના તથા નાત-ચિન્તામણિ રત્નાદિમાં તથા દર્શનને લીધે, ચિન્તામણિ આદિમાં પ્રણિધાનાદિ થકી થતું કલ ચિન્તામણિ રત્નાદિ થકી થાય છે એમ લેકમાં પ્રતીતિદર્શનને લીધે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ભગવલંબન ચિત્તવૃત્તિથી ભગવતે થકી જ તેલ ૩૫ અર્થ: ત્યારે તતફલ શી રીતે ? કહેવામાં આવે છે– તદાલંબન ચિત્તવૃત્તિ થકી --તેના (ભગવંતના) આધિપત્યથી તે થકી જ તભાવને (ક્રિયાફતભાવને) લીધે, ચિન્તામણિરત્નાદિમાં તથા દર્શનને લીધે, એમ અમે કહીશું વિવેચન “કામકુંભ સુરમણિ પરે, સહેજ ઉપકારી થાય રે, દેવચંદ્ર સુખકર પ્રભુ, ગુણગેહ અમે અમાય રે દેવ વિશાલ.”– શ્રી દેવચંદ્રજી ત્યારે પ્રશ્ન થશે—તત્કલ શી રીતે?” તેનું તે નમસકારકિયાનું ફલ શી રીતે? તેને જવાબ આપે–તટસ્વર: _“તદાલંબન ચિત્તવૃત્તિ થકી.” અર્થાત ભગવના આલંબનવાળી ચિત્તવૃત્તિ થકી તે નમસ્કારક્રિયાનું ફલ છે. ભગવઆલંબન ત્યારે આશંકા થશે કે-એમ તે તે ફલ ચિત્તવૃત્તિ થકી થયું, ચિત્તવૃત્તિથી ભગવતે ભગવતે થકી નહિં. તે આશંકા દૂર કરવા માટે કહ્યું – थी ततस तदाधिपत्यत: तत एव तदभावात् चिन्तामणिरत्नादौ तथादर्शनाद।' તેના (ભગવંતના) આધિપત્યથી તે થકી જ તભાવને (કિયાફલ ભાવને) લીધે, ચિન્તામણિ રત્નાદિમાં તથાદર્શનને લીધે, એમ અમે કહીશું, ‘તિ રામ, ભગવંતે જ તે ચિત્તવૃત્તિના તે ફલજનક હેતુઓમાં પ્રધાનપણે અધિપતિઓ છે, તેથી તે ભગવંતના આધિપત્યથી–અધિપતિપણાથી તેઓ થકી જ તે કિયાફલને ભાવહેવાપણું છે માટે, અને ચિન્તામણિ રત્નાદિમાં તથા પ્રકારનું દર્શન થાય છે માટે, તદાલંબન ચિત્તવૃત્તિ થકી તફલ હોય છે. અર્થાત્ અદ્ભુત છે મહિમા જેને એવા ચિન્તામણિરત્ન આદિમાં પ્રણિધાન આદિ થકી ઉપજતું ફલ જેમ તે ચિન્તામણિ રત્નાદ્રિ થકી થાય છે એમ લોકમાં પ્રતીતિદર્શન છે, તેમ તે ચિતામણિ રત્ન કરતાં પણ અનંતગુણવિશિષ્ટ અચિંત્ય ચિંતામણિરત્ન સમા ભગવંતમાં ચિત્તન્યાસરૂપ પ્રણિધાન આદિથી–ચિત્તવૃત્તિના અનુસંધાન આદિ ભક્તિ-આરાધન થકી જે ફલ ઉપજે છે, તેમાં તે પ્રશસ્ત ચિત્તવૃત્તિના તફલજનક હેતુઓમાં પ્રધાનપણુએ કરીને–સર્વોપરિણાએ કરીને તે ભગવંતે જ અધિપતિઓ છે. એટલે અધિષ્ઠાતા (Dominating) એવા તે ભગવંતના આધિપત્યને લીધે તે ફલ ભગવંતે થકી હોય છે એમ અમે કહીએ છીએ. “અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલ પ્રભુ ગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તુચ્છ તે રે, જિનરાગી મહા ભાગ, પૂજના તે કીજે રે બારમા જિન તણી રે, જસુ પ્રગટ પૂજ્ય સ્વભાવ શુદ્ધતત્તરસ રંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ આત્માલંબી નિજ ગુણ સાધતે રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ પૂજના.” શ્રી દેવચંદ્રજી Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૬ લલિત વિસ્તર : (૩૩) તમો નિષ્ણા નિતખ્ય પદ વ્યાખ્યાન એકની પૂજાથી સર્વની પૂજા કેમ? એ શંકાનું સમાધાન કરતાં, “એક પૂજે સર્વે પૂજ્યા” એ આગમવચનના ત્રણ પરમાર્થ પ્રોજન પ્રદર્શિત કરે છે– જશવપૂજા સર્વજ્ઞામિષા, તથા રાજકા–“girf Tચી, તે પૂરવા શાંતિ ” ___ अस्ति एतद्, विशेषविषयं तु तुल्यगुणत्वज्ञापनेनैषामनुदारचित्तप्रवर्तनार्थ तदन्येषां सर्वसम्पत्परिग्रहार्थ सङ्घपूजादावाशयव्याप्तिप्रदर्शनार्थ च । एवंभूतश्चायमाशय इति, तदाऽपरागतहर्षादिलिङ्गसिद्धेर्भावभावकस्य विज्ञेय इति ।२१० અર્થ:--(શંકા)--એક પૂજાથી સર્વ પૂજાનું અભિધાન કેમ? અને તથા પ્રકારે આગમ છે,–“grfમ પૂરૂયં તવે તે પુરૂમ હૃતિ”—“એક પૂજિત સતે તે સર્વ પૂજિત હોય છે.” | (સમાધાન)–વિશેષવિષયી આ તે એઓના તુલ્યગુણપણાના શાપનવડે અનુદાર ચિત્તના પ્રવર્તનાથે, તદના (તે પૂજ્યમાન ભગવતથી અન્યના) સર્વસંતપરિહાર્થે, અને સંઘપૂજાદિમાં આશયવ્યાપ્તિના પ્રદશનાથે છે. અને એવંભૂત આ આશય એમ ત્યારે અપર-આગત હર્ષાદિ લિંગ સિદ્ધિ થકી ભાવશ્રાવકને જાણ ૧૦ વિવેચન અંનતા સંતમાં એક, વિલસંતતી સંતતા સુધાસિંધુ સમી તેને, મનંદન વન્દના–ચગદષ્ટિકળશ, (સ્વરચિત) ત્યારે કઈ વળી શંકા કરશે–એક પૂજાથી સર્વ પૂજાનું અભિધાન કેમ?” - it --અનુવાદ ઇત્યાદિ. અનુવારિકવર્નનાર્થે--અનુદાર ચિત્તવંતના પ્રવનાથે, કારણ કે અનુદારચિત્ત કાપંયથી સર્વ પૂજા કરવાને અશક્ત હતાં એકને પણ ન પૂછે, એટલા માટે તેના પ્રવનાથે કહેવાય છે ‘મિ” ઈત્યાદિ, દિતીય કારણ કહ્યું--તળેષાં--તેનાથી અન્યોના, પૂજ્યમાનથી અન્ય ભગવંતોના, સરપufuથે ર---અને સર્વ સંપન્ન પરિગ્રહાયેં, -- નિરવશેષ, સંપs--ઑતવ્ય હેતુસં૫૬ આદિ ઉક્તરૂપ તેઓના અવધનાર્થે. તેઓ પણ પરિપૂર્ણ સંપદુવાળા જ છે એમ ભાવ છે. સTઝા---સંધ-ચૈત્ય- સાધુ પૂજાદિમાં, ગાયથતકનાર્થ ઇ--આશયવ્યાપ્તિના પ્રદર્શનાર્થે, એમ તૃતીય કારણ છે. gવમૂતૐ--અને એવંભૂત, વ્યાપક, યમું---મા, સંધાદિ પૂજાવિયી, મારાથ:--આરાય. કયાંથી? તે માટે કહ્યું-- --એમ, જેમ એક પૂજ્યમાન સતે તેમ, તા-ત્યારે, એક પૂજકાલે, 3gરાતવિસ્ટિક અપરઆગત હષદિ લિંગની સિદ્ધિને લીધે. --અપર, અપૂજ્ય માન, સઘડુિ ગાજતેપુસંધાદિ દેશોમાં આગ --કાલ જ પ્રાપ્ત થયે, તેમના વિશ્વમાં માત–આગત, આરૂઢ, ઝામિરાજરિા –હર્ષપૂજાભિલાષઆદિ લિંગની, ઉપસિદ્ધિને લીધે. માત્રWાવસ્થ---ભાવશ્રાવકનો, વિવે-જાણો, નહિં કે અન્યથા,-તથાવિક વિવેકના અભાવે પૂજ્યમાન સિવાય અન્યમાં હદિ લિંગના અભાવને લીધે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ‘એક પૂજે સર્વ પૂજ્યા : અનંતા અહ“તે તુલ્યગુણવાળા એકસ્વરૂપ ૩૯૭ અર્થાત્ તમે આમ એક નમસ્કારકિયાથી અનેકને નમસ્કાર કરવાની “એક પૂજે વાત કરે છે, તે પછી એકની પૂજાથી સર્વની પૂજાનું કથન કેમ સર્વ પૂજ્યા કરાય છે? અને તેવા પ્રકારનું આગમવચન પણ છે કે – “gયંમ તે પૂરૂ દttત'—એક પૂજિત સતે સર્વ પૂજિત હોય છે. તેનું સમાધાન–વિશેષવિષયી આ તે––પ્રદર્શનાર્થે છે.” આ જે વચન છે તે તે વિશેષવિષયી છે, અને તે મૂકવાના આ ત્રણ કારણ છેઃ (૧) એઓના-ભગવંતના તુલ્ય સમાન ગુણેના જ્ઞાપન વડે જણાવવા વડે અનુદાર ચિત્તવંતેના અનંત અહત પ્રવર્તાનાથે આ વચન છે. અર્થાત્ અનંતા અહંત ભગવંતે પણ ભગવંત સમાનગુણવાળા હેઈ નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપથી એક સમાનગાગવાળ સ તુલ્ય-ગુણવાળા હેઈ અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ છે, એટલે એક સ્વરૂપ એકને પૂજવામાં આવ્યું સર્વ પૂજવામાં આવ્યા એમ કહેવાને હેતુ, કૃપણુપણાથી સર્વની પૂજા કરવાને અશક્ત એવા અનુદાર ચિત્તવંતને સર્વની પૂજા ન બને તે છેવટ એકની પૂજામાં પણ પ્રેરવાને છે. (૨) તદના –તે પૂજાતા ભગવતેથી અન્યના સર્વસંતપરિગ્રહાથે આ વચન છે. અર્થાત જે ભગવંત પૂજાઈ રહ્યા છે, તેનાથી અન્ય જે ભગવતે છે, તેમાં પણ આ પૂજાતા ભગવંતની જે તેતવ્યસંપદું છે, તે સર્વ વર્તે છે, એટલે તેઓ પણ આ પરિપૂર્ણ તેતવ્યસંપભ્રંપન્ન છે, એમ તત્વસ્વરૂપ સમજાવવા માટે પણ આ વચન છે. (૩) સંઘપૂજાદિમાં–સંઘ-ચય-સાધુની પૂજા આદિમાં આશયવ્યાતિના પ્રદર્શનાર્થે આ વચન છે. અર્થાત આ જે ભગવતેને હું પૂછું છું, તેના જેવા જ આ સર્વ ભગવંતે છે, તે સર્વ હારા પરમ પૂજ્ય છે, શિરસાવધ છે, એટલે મહારી પૂજા તે સર્વમાં અભેદ ભક્તિભાવે-અઢપણે વ્યાપક હો! એવા પ્રકારે આશયવ્યાપ્તિનું પ્રદર્શન કરવા માટે પણ આ વચન છે. અને “એવંભૂત આ આશય એમ ત્યારે અપર-આત હર્ષાદિ લિંગ સિદ્ધિ થકી ભાવશ્રાવકને જાણ.” એક પૂજ્યમાન સતે અન્યમાં પણ વ્યાપક એ આ એવંભૂત એવા પ્રકારની તથારૂપ દશાવાળે આશય ત્યારે-એકને પૂજાકાળે ભાવશ્રાવકને આ બીજા અપૂજ્યમાન સંઘાદિ આગત થતાં–આવી પહોંચતાં, તેમના એવંભૂત આશય વિષયમાં આગત-આરૂઢ હર્ષ-પૂજાભિલાષ આદિ લિંગની-ચિની સિદ્ધિ થકી ભાવશ્રાવકને જાણો. અર્થાત્ જેમ એક એક ભગવંતને પૂજતાં, અન્ય ભગવંતે પ્રત્યે પણ તે ભક્તજનના ચિત્તને પૂજ્યભાવ વ્યાપક છે; તેમ એક સંધની પૂજા થતી હોય, ત્યાં તે જ વખતે બીજો સંઘ આવી ચડે, તે તેની બાટમાં પણ ભાવશ્રાવકને હર્ષ ઉલસે છે ને પૂજાભિલાષ ઉપજે છે, કે હે! મહારા ધનભાગ્ય કે આ પૂજ્ય સંઘ આવી ચઢયો ! એમ આશયવ્યાપ્તિ હેાય છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ કુર લલિત વિસ્તરો ? ઉ૩) “નમો નિરૈન: નિરમા પદે વ્યાખ્યાન એમ અન્ય પ્રકારે પણ બહુવચનનું સફલપણું દર્શાવી, જિનોને જિતભને નમસ્કાર કરે છે– र एषमात्मनि गुरुषु च बहुवचनमित्यपि सफलं वेदितव्यं, तत्तुल्यापरगुणसमावेशेन तत्तुल्यानां परमार्थेन तत्त्वात, कुशलप्रवृत्तेश्च सूक्ष्माभोगपूर्वकत्वात् । अतिनिपुणबुद्धिगम्यमेतदिति पर्याप्तं प्रसङ्गेन ।२११ ___ नमो जिनेभ्यो जितभयेभ्य इति ॥ ३३॥ અર્થ-એમ આત્મામાં અને ગુરુઓમાં બહુવચન એ પણ સફલ જાણવું,–તતતુલ્ય અપર ગુણના સમાવેશથી તતતાનું પરમાર્થથી તત્ત્વ છે માટે, અને કુશલ પ્રવૃત્તિનું સૂક્ષ્મ આભેગપૂર્વકપણું છે માટે. આ અતિનિપુણબુદ્ધિગમ્ય છે. પ્રસંગથી બસ થયું! ૧૧ | | નમ: જિનેને જિતભાને I ૩૩ વિવેચન ચંદ્રબાહુ જિન સેવના, ભવનાશિની એહ, પર પરિણતિના પાસને, નિષ્કાશન રેહ.”–શ્રી દેવચંદ્રજી હવે ઉપસંહાર કરતાં કહે છે-“એમ આત્મામાં અને ગુરુએમાં બહુવચન એ પણ સફલ જાણવું.” અર્થાત્ આત્મા–પિતા સંબંધી ઉલ્લેખ કરે હોય ત્યારે બહુવચન પ્રયોગ થાય છે, જેમકે–અમે આ ગ્રંથમાં આમ કહ્યું છે, તેમજ ગુરુજનેના બહુવચન સંબંધમાં પણ માનાથે બહુવચન પ્રત્યે જાય છે, એટલે એ અપેક્ષાએ પ્રગનું પણ અત્રે આ પરમ ગુરુઓના સંબંધમાં આ બહુવચન સફલ પ્રયોજન પ્રજનભૂત જાણવું. શાને લીધે ? તરતુન્યાગુજરમાન તજી. ચાનાં ઘરમાર્થા તરવતા તતતુલ્ય અપરગુણના સમાવેશથી તતુલ્યનું પરમાર્થથી તત્વ છે માટે, અને “સુરાવૃચ રૂમમાયાવાત ” કુશલ પ્રવૃત્તિનું સૂક્ષમ આલેગપૂર્વકપણું છે માટે. અર્થાત્ તત્ તુલ્ય–તેની તુલ્ય બીજા ગુણેના સમાવેશથી તતતુલ્યનું–તેની તુલ્યોનું પરમાર્થથી “તત્વ”-તપણું–તે–પણું છે તત તુલ્ય ગુણથી તત તુલ્ય તે છે, અને કુશલની બુદ્ધિમંત પ્રાજ્ઞજનેની જે-“gifમ પૂમિ સજે તે મા શાંતિ' એક પૂજિત સતે તે સર્વ પૂજિત હોય છે, ઈત્યાદિ ભાવવાળી-પ્રવૃત્તિ છે, તેનું સૂમ આભેગપૂર્વકપણું–સૂક્રમ સર્વાગ વિચારપૂર્વકપણું હોય છે. “આ અતિનિપુણખાદ્ધગમ્ય છે, ૬ ગતિનિgવુરિસ્થતિર્ ” અતિકુશલ મતિવાળાને સમજાય એવું છે. એટલે પ્રસંગથી સર્યું! આમ-નમો જિને ઉન્નતમા ' જિનેને જિતભાને નમસ્કાર હે!--એ સૂત્રનું વ્યાખ્યાન પૂર્ણ થયું. ifસા–સુરાવૃ–કુરાઢાનાં–કુશાની, બુદ્ધિમતાની, પ્રકૃ:–મતિના, “ifમ મિ' ઇત્યાદિક પ્રવૃત્તિના. Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનગુણઅપક્ષિયથી પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પ 66 તિષે કારણ નિશ્ચય કર્યાં રે, મુજ નિપરિણતિ ભાગ ૨ દયાળરાય ! તુજ સેવાથી નીપજે રે, ભાજે ભવભય સાગર....દયાળરાય! શ્રી યુગમધર. ” —શ્રી દેવચ’દ્રજી ॥ નમો નિનમ્યો નિતમયૈમ્યઃ ॥ ૩૩ || 卐 એમ ઉક્ત પ્રકારે પ્રધાન ગુણુના અપરિક્ષયથી પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પદ્ કહી, આ અધિકારને ઉપસ’હાર કરે છે— ૩૯૯ ३० सर्वज्ञवदर्शिनामेव शिवाचलादिस्थान संप्राप्तेजितभयत्वाभिधानेन प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यभयसम्पदुक्तेति ॥९॥ ૨૪૨ 3અર્થ :—સ જ્ઞ-સČશિ આના જ શિવ-અચલાદિ સ્થાન સંપ્રાપ્તિ થકી જિતભયત્વ અભિધાનથી પ્રધાનગુણના અપક્ષિય વડે પ્રધાનલપ્રાપ્તિરૂપ અભયસ પદ્ કહેવામાં આવી. ॥ ટુ રીર વિવેચન 44 જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં થિર રહીએ.”—શ્રી દેવચદ્રજી આમ ઉક્ત પ્રકારે જે સજ્ઞ-સદશિ એ છે, તેનું જ શિવ-અચલાદિ વિશેષણસંપન્ન સિદ્ધિગતિસ્થાનની સ’પ્રાપ્તિ થકી જિતભયપણુ કહેવાય છે. અર્થાત્ જે સજ્ઞસવદશી' હાય છે, તેએ જ શિવ-અચલાદિ ગુણસ ́પન્ન તે સિદ્ધિગતિ નામનુ પરમ નિય સ્થાન પામે છે; અને એમ પરમ નિર્ભય પત્તુની પ્રાપ્તિ એ જ એનુ જિતભયપણુ છે. અને આમ સČસદશિ પણારૂપ પ્રધાન ગુણના અપક્ષિય વડે કરીને પરમ અભય એવા મોક્ષરૂપ પ્રધાન લની પ્રાપ્તિરૂપ અભયસ પદ્મ કહેવામાં આવી, ॥ इति प्रधानगुणापरिक्षयप्रधानफलाप्तिरूप अभयसम्पद् ॥ ९ ॥ Page #503 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર નવવિભાગવિભક્ત સંપદોની યુક્તિયુક્ત સંકલના આ જ ક્રમે પ્રેક્ષાવતની જિજ્ઞાસાપ્રવૃત્તિ હોય છે એ દર્શાવવા માટે, તેમજ એવા પ્રકારે વિશેષ પ્રણિધાનનીતિથી ભગવદગાણબહમાનસાર સમ્યગુ અનુષ્ઠાન હોય છે એ જણાવવા માટે. એમ ઉક્ત નવ વિભાગમાં સંપદાને ઉપન્યાસ કરવામાં આવ્યો છે, એવું પ્રયોજનપ્રદર્શક રહસ્ય દર્શાવતાં આર્ષદૃષ્ટા પ્રજ્ઞાનિધાન મહષિ હરિભદ્રજી ઉપસંહાર કરે છે– 'इह चादौ प्रेक्षापूर्वकारिणां प्रवृत्त्यङ्गत्वात् अन्यथा तेषां प्रवृत्त्यसिद्धेः प्रेक्षापूर्वकारित्वविरोधात् स्तोतव्यसम्पदुपन्यास:।२१३ तदुपलब्धावस्या एव प्रधानसाधारणासाधारणरूपां हेतुसम्पदं प्रति भवति विदुषां जिज्ञासा तद्भाजनमेते इति तदुपन्यासः ।।१४ तदवगमेऽप्यस्या एवासाधारणरूपां हेतुसम्पदं प्रति परम्परया मूलशुद्धघन्वेषणपरा एते इति तदुपन्यासः।२१५ तत्परिज्ञानेऽपि तस्या एव सामान्येनोपयोगसम्पदं प्रति परम्परया फलप्रधानारम्भप्रवृत्तिशीला एते इति तदुपन्यासः।१६ 'तत्परिच्छेदेऽपि उपयोगसम्पद एव हेतुसम्पदं प्रति विशुद्धिनिपुणारम्भभाज एते इति तदुपन्यासः।२१७ ६एतद्बोधेऽपि स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पद प्रतीति सामान्यविशेषरूपफलदर्शिन एत इति तदुपन्यासः।२१८ "एतद्विज्ञानेऽपि स्तोतव्यसम्पद एव सकारणां स्वरूपसम्पदं प्रति विशेषनिश्चयप्रिया एते इति तदुपन्यास:।२१९ एतत्संवेदनेऽप्यात्मतुल्यपरफलकर्तृत्वसम्पदं प्रतीति अतिगम्भीरोदारा एते इति तदुपन्यासः।२२० एतत्प्रतीतावपि प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यभयसम्पदं प्रति भवति विदुषां जिज्ञासा दीर्घदर्शिन इति तदुपन्यासः।२२१ १.अनेनैव क्रमेण प्रेक्षापूर्वकारिणां जिज्ञासाप्रवृत्तिरित्येवं सम्पदामुपन्यासः। एतावत्सम्पत्समन्विताश्च निःश्रेयसनिबन्धनमेते एतद्गुणबहुमानसारं विशेषप्रणिधाननीतितस्तत्तबीजाक्षेपसौविहित्येन सम्यगनुष्ठानमिति च ज्ञापनार्थ ॥२२२ Page #504 -------------------------------------------------------------------------- ________________ 1ાથ : અને અહી (૧) આદિમાં,—પ્રેક્ષાપૂર્વ કારિઓના પ્રવૃત્તિ ગપણાને લીધે, અન્યથા પ્રેક્ષા પૂર્વ કાપિણાના વિરોધ થકી તેઓની પ્રવૃત્તિની અસિદ્ધિને લીધે,—સ્તાતવ્યસપટ્ટ ૨૧૩ ના ઉપન્યાસ છે. ×(ર) તેની ઉપલબ્ધિ સતે, આની જ (સ્તાતવ્યસ’પત્ની જ ) પ્રધાન એવી સાધારણ-અસાધારણ હેતુસ'પદ્મ પ્રતિ જિજ્ઞાસા હોય છે,—તેના ભાજન એઓ છે,—એટલે તેનેા ( સાધારણ-અસાધારણ હેતુસમ્પા ) ઉપન્યાસ છે. ૨૧૪ ૐ(૩) તેના અવગમ થયે પણ આની જ ( સ્ત્રોતવ્યસ પત્ની જ ) અસાધારણરૂપ હેતુસ’પદ્મ પ્રતિ વિદ્વાનેાની જિજ્ઞાસા હોય છે,—પર પરાથી મૂલશુદ્ધિ અન્વેષણપરા એઓ ( વિદ્વાના ) છે,—એટલા માટે તેના ઉપન્યાસ છે.૨૧૫ ૪(૪) તેના પિજ્ઞાને પણ તેની જ સામાન્યથી ઉપયોગસ‘પદ્મ પ્રતિ ( જિજ્ઞાસા હોય છે ),—પર પરાથી એએ ફલપ્રધાન આરંભપ્રવૃત્તિશીલ છે,— એટલા માટે તેને ઉપન્યાસ છે. ૧૬ ૫(૫) તેના પિરચ્છેદે પણ ઉપયોગસપની જ હેતુસ પદ્મ પ્રતિ (જિજ્ઞાસા હોય છે ),—વિશુદ્ધિનિપુણ આરભભાગી એ છે,એટલા માટે તેના ઉપન્યાસ છે.૨૧૭ *(૬) એના એધે પણ સ્તોતવ્યસ’પત્ની જ વિશેષથી ઉપયોગસ પદ્મ પ્રતિ ( જિજ્ઞાસા હોય છે),—એએ સામાન્ય-વિશેષલદશી છે, એટલા માટે તેના ઉપન્યાસ છે.ચૈ (૭) એના વિજ્ઞાને પણ પ્રતિ (જિજ્ઞાસા હોય છે ),—એ ઉપન્યાસ છે. ૨૧૯ ‘એના સંવેદને પણ આત્મતુલ્યે પરલકતૃત્વસપ પ્રતિ ( જિજ્ઞાસા હાય છે ),—અતિ ગભીર ઉદાર એ છે,—એટલા માટે એના ઉપન્યાસ છે. છે.૨૨૦ (૯) એની પ્રતીતિ સતે પણ પ્રધાનગુણઅપરિક્ષય થકી પ્રધાનફ્લપ્રાપ્તિરૂપ અભયસ"પદ્મ પ્રતિ વિદ્વાનોની જિજ્ઞાસા હોય છે,—એ ઢી દશી આ છે,—એટલા માટે એના ઉપન્યાસ છે. ૨૨૧ ૧૦ આ જ ક્રમથી પ્રેક્ષાપૂર્વ કારીઓની જિજ્ઞાસાપ્રવૃત્તિ છે,—એટલા માટે એમ સમ્પઢાઓના ઉપન્યાસ છે. અને આટલી સંપથી સમન્વિત એવા એ નિ:શ્રેયસનું નિશ્રન્થન છે, એના ગુણમહુમાનથી સાર એવુ... વિશેષપ્રણિધાનનીતિથી તતત્ બીજાક્ષેપના સૌિિહત્ય વડે સમ્યક્ અનુષ્ઠાન છે એમ જ્ઞાપનાથે ( આ સંપદાઓના આમ ઉપન્યાસ છે. )૨૨ પર સ્ત્રોતવ્યસપત્ની જ સકારણ સ્વરૂપ્સ પદ્ વિશેષનિશ્ચયપ્રિય છે, એટલા માટે તેના Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ લલિત વિસ્તરા : નવિભાગ વિભક્ત સપદેાની યુક્તિયુક્ત સંકલના વિવેચન 61 ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાના ફળ લીધે રે; દેવચન્દ્ર કહે મ્હારા મનને!, સકલ મનારથ સીધા રે....”શ્રી દેવચંદ્રજી અહીં—આ સૂત્રમાં (૧) આદિમાં–શરૂઆતમાં સૌથી પ્રથમ સ્તોતવ્યસપના ઉપન્યાસ કર્યાં છે. કારણ કે મૂળ સ્વૈતવ્ય-સ્તુતિ કરવા યોગ્ય-અંત્ ભગવત્ હાય તેા પછી સ્તુતિ ઘટે છે; અને જેઓ પ્રેક્ષાપૂર્વકારી-પહેલાં જોઈ વિચારી સ્તોતવ્યસ’પદ્ અને પ્રવર્ત્તનારા છે, તેઓ તેમ જોઈ વિચારીને જ પ્રવૃત્તિ કરે છે, નહિ તેની હેતુસ પદ તા તેમના પ્રેક્ષાપૂર્વ કારિષણાના વિરેધ આવે ને તેની તે પ્રવૃત્તિ ઘટે નહિ. આમ—‘પ્રેક્ષાપૂર્વતિનાં પ્રવૃયદુવાત । ’—પ્રેક્ષાપૂર્વ કારિઆના પ્રવૃત્તિઅંગપણાને લીધે ’—પ્રવૃત્તિકારણપણાને લીધે અત્રે આદિમાં સ્તતન્યસંપદ્ મૂકવામાં આવી છે. (૨) આ સ્તાતન્યસંપની ‘ ઉપલબ્ધિ’ થાય, અર્થાત્ આ સમ્-સમ્યક્ પ-પદરૂપ સ્તાતત્ર્ય સ ંપનૢ ખરેખર ! સ્થિર નિશ્ચય પદરૂપ સ'પદ્ છે એવા જાણપણારૂપ નિશ્ચય થાય, એટલે પછી આ સ્તાતત્ર્ય હાવાનું સાધારણ-અસાધારણ મુખ્ય કારણ શું છે ? એમ જાણવાની ઇચ્છારૂપ જિજ્ઞાસા વિદ્વાનને--વિચારવંત વિવેકીને ઉપજે છે. અને તે વિદ્વજને તેના સાચી તજિજ્ઞાસાના ભાજન-પાત્ર હાવાથી તેઓને તથાપ્રકારની જિજ્ઞાસા ઉપજવી સહજ છે, એટલે તે જિજ્ઞાસાને સ ંતાષવા માટે તે સ્તાતત્ર્યસ પત્ની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસ’પદ્ મૂકવામાં આવી છે. (૩) એ જાણવામાં આવ્યે વિદ્વાનાની જિજ્ઞાસા એર જામત થાય છે. એટલે આ સ્તાતન્યસંપદુની જ અસાધારણ હેતુસમ્પદ શી છે? તે જાણવાને તેએ તલસે છે; કારણકે પન્ના-તફાનનમેતેસવુમનન—જિજ્ઞાસાભાજન, તે—એ, પ્રેક્ષાપૂર્વકારીએ છે. તરશુળ ઇત્યાદિ. વતર્મુળવદુમાનસારું-તેવાં-એએ, સ્તતવ્યસપદ્ આદિ, જુળનામાં— ગુણાનાં, વધુમનેન—બહુમાનથી, પ્રીતિથી, સાર—સાર, અથવા સપત્ર સાર: ચત્ર—તે જ સાર છે જ્યાં તે સમ્યગ્ અનુષ્ઠાન હોય છે એમ સબંધ છે, કેવી રીતે ? તે માટે કહ્યું— વિશેષળિયાનનીતિત:વિરોને—વિરોષથી, વિભાગથી,સ્તાતન્યસંપદ્ આદિ ગુણેામાં, પ્રનિયાન—પ્રણિધાન, ચિત્તન્યાસ, તàવ—તે જ, નીતિ:—નીતિ, પ્રણિધીયમાન (પ્રણિધાન કરાતા) ગુણરૂપ સ્વકાય પ્રાપ્તિહેતુ, તસ્યા:—તે થકી. તદ્રીનાક્ષેપમૌવિદિત્યેન—-તસ્ય—તેનું, અ~~ ભગવદિ ગુણનું થી—ખીજ, હેતુ, તેના આવારક કમ'ના હ્રાસ અને તેને અનુકૂલ શુભ કા બંધ, તત્ત્વ—તેનેા, ઋક્ષેપ:—અક્ષેપ, અવ્યભિચાર, તેન~~તે વડે, સૌવિહિત્ય-સૌવિહિત્ય, સુવિધાન, તેન—તે વડે, સમ્ય—સમ્યક્, ભાવરૂપ, અનુજામિતિ ચ જ્ઞાપનાર્થે અનુષ્ઠાન છે એમ ાપન અથે. અને એ નાપિત થયું છે એમ ભાવ છે, Page #506 -------------------------------------------------------------------------- ________________ સ્તતવ્યસંપદુ, ઉપગસંપદુ : તે પ્રત્યેકની હેતુસંપદ ૪૦ “અરજરજા મૂ વૅgry wતે’ –પરંપરાથી મૂળથી માંડીને અત્રે શુદ્ધિ છે કે નહિં તેના સંશોધનમાં (Searching Investigation) તેઓ સદા તત્પર હોઈ “મૂળશુદ્ધિઅન્વેષણપરા” હોય છે, એટલે તેમની તત્વોષણાને તૃપ્ત કરવા અત્રે અસાધારણ હેતુસર્પદ્ મૂકવામાં આવી છે. (૪) આમ ઑતવ્યસંપદું ને તેની સાધારણ–અસાધારણ હેતુસપનું પરિજ્ઞાન ઉપ પણ વિદ્વાનોની જિજ્ઞાસા પૂરી સંતોષાતી નથી, એટલે તેઓ ભાવે છે કે આ અહંત ભગવંતની આત્મલક્ષ્મીરૂપ આ સ્તોતવ્યસર્પદ્ ભલે ગમે ઉપયોગસ પત્ તેવી ઉત્તમ છે, પણ તે બીજાને શું કામની ? કઈ ગમે તે અને તેની હેતુસંપન્દુ ધનવાન હોય, પણ તેમાં બીજાને શું? એટલે આ ભગવંતની આ આત્મલક્ષમી કેને–અન્ય જગજજીને–અમને શું ઉપયોગની? એ અમારે જાણવું છે, જેથી કરીને અમે તે ભગવંતને ભજીએ. એમ તેઓ ભાવે છે, કારણ કે “રાધાનામવૃત્તિઢા પતે” “ફલપ્રધાન આરંભ પ્રવૃત્તિ કરવી એ જ એમનું શીલ છે–સ્વભાવ છે, એટલે આત્માર્થરૂપ સ્વાઈફલને દેખીને જ ભગવંતને ભજવાને વેગ (Impetus ) ઉપજવાથી તેઓ તથારૂપ ભક્તિપ્રવૃત્તિ કરે છે. માટે અમને શું ઉપગની? એવી તેમની જિજ્ઞાસાને પરિતેષ પમાડવા અત્રે તેતવ્યસંપદુની જ સામાન્યથી ઉપયોગસંપદ્ મૂકવામાં આવી છે. (૫) તેને પરિચ્છેદ-પરિસાન થયે પણ, આ ઉપયોગસંપઠું અન્ય અન્ય આત્માઓને કયા કયા કારણે કેવી કેવી રીતે ઉપયોગી થઈ પડે છે? તે જાણવાને વિદ્વાને ઇચ્છે છે. કારણ કે વિનિપુળામમાગ તે’---આ પ્રવૃત્તિ આરંભ પરિશુદ્ધ છે કે નહિં એ નિપુણપણે તપાસીને જ તેઓ વિશુદ્ધિથી નિપુણ-કુશલ-વિચક્ષણ આરંભને ભજનારા છે. આવા આ વિચક્ષણ વિ જજોની જિજ્ઞાસાને સંતોષવા અત્રે ઉપગસંપદની જ હેતુસંપદ્ મૂકવામાં આવી છે. (૬) એ બેધ થયે પણ, જગજજીને આવા પરમ ઉપયોગી ઉપકારી ભગવંત વિશેષથી કેવા કેવા પ્રકારે ઉપયોગી થઈ પડે છે? એ જાણવાની ઉત્કંઠા વિદ્વાનોને ઉલસે છે કારણ કે “સામાજીવાપાત્ર રૂતે”-––સામાન્ય ફલ ને વિશેષ ફલ એ બને પ્રત્યે દૃષ્ટિ રાખનારા એઓ “સામાન્ય-વિશેષફલદશી ” હાય છે, એટલા માટે અહીં તે પછી સ્તતવ્ય સંપની જ વિશેષથી ઉપગસંપ મૂકવામાં આવી છે. (૭) એનું વિજ્ઞાન થયે પણ, જેની આમ હેતુસંકલનપૂર્વક તેતવ્યસંપદું ને તેની ઉપગસંપ કહી દેખાડી, તે જગતના પરમ ઉપગી- પરમ ઉપકારી તવ્ય ભગવંતોનું વિશેષ કરીને સ્વરૂપ શું છે? તે તેનું કારણ શું છે? Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ લલિત વિસ્તરા : નવવિભાગમાં વિભક્ત સંપદાની યુક્તિયુક્ત સંકલના સકારણ સ્વરૂપસંપ તે જાણવાની જિજ્ઞાસા વિદ્વાનેને વધે છે. કારણ કે “વિશ્વન અને આત્મg afકથા તે” વિશેષથી નિશ્ચય તેઓને પ્રિય હેવાથી તેઓ તેવા પરફલકઈવ સં૫૬ પ્રકારે વિશેષથી જાણવા ઈચ્છે છે. એટલા માટે અત્રે સ્વૈતવ્ય સંપની જ સકારણ સ્વરૂપ સંપદ્ મૂકવામાં આવી છે. (૮) એનું સંવેદન થયે પણ, વિદ્વાનેને હજુ એર જિજ્ઞાસા રહે છે કે આવી પરમ સુંદર સ્વરૂપસં૫૬ આપણને પ્રાપ્ત હોય તે કેવું સારું? એટલે ઉપરછલા અનુદાર તુચ્છ ફલથી નહિં લલચાઈ જાય એવા અતિગંભીર ઉદાર હોવાથી તેઓ જાણવા ઈચ્છે છે કેજે તેતવ્ય અહંત ભગવંતની આવી અનુપમ સ્વરૂપ સંપર્ કહેવામાં આવી, તેઓ શું બીજાઓને પિતાના જેવી જ સ્વરૂપ સંપદ્ પમાડવા સમર્થ છે કે નહિં? વિદ્વાનની આ જિજ્ઞાસા સંતોષવા માટે બીજાઓને પણ આત્મતુલ્ય સ્વરૂપ સંપ ફલ પમાડી દે એવા પરમ ગંભીર--પરમ ઉદાર આ ભગવંતે છે એમ દર્શાવતી આત્મતુલ્ય પરલકત્વ. સંપ અત્રે મૂકવામાં આવી છે. (૯) એની પ્રતીતિ થયે પણ દીર્ધદશી હેવાથી વિદ્વાને આ બધાનું તાત્પર્ય જાણવા * પ્રધાનગુણ ઈચ્છે છે કે-જેને અંગે આ બધી સંપદૂ કહેવામાં આવી તે સર્વ અપરિક્ષયથી સંપભ્રંપન્ન આ તેતવ્યસંપને પ્રધાન ગુણ કો? ને છેવટનું પ્રધાન ફલપ્રાપ્તિરૂપ પ્રધાન ફલ કયું? વિદ્વાનની આ જિજ્ઞાસા પરિતૃપ્ત કરવા માટે અભયસેપ અત્રે છેવટે પ્રધાનગુણુ અપરિક્ષય થકી પ્રધાનફલપ્રાપ્તિ રૂપ અભયસંપદ્ મૂકવામાં આવી છે. આમ અનૈવ મેળ–આ જ ઉક્ત કેમે જોઈ વિચારી પ્રવર્તનારા પ્રેક્ષાપૂર્વકારીઓની જિજ્ઞાસાવૃત્તિ હોય છે, “વેક્ષાપૂર્ઘારા જિલ્લાના પ્રવૃત્તિ: એટલા માટે એમ ઉક્ત કમે આ સમ્પરાઓને ઉપન્યાસ છે, “ત્યેવં સમ્પરામુપાણ: '. અને “આટલી સંપથી સમન્વિત એવા એઓ નિયસનું નિબન્ધન છે––એમ જ્ઞાપનાથે ” પણ આ સંપદાઓને આમ ઉપન્યાસ છે. અર્થાત પતાવત્સારવિતા ચં આટલી ગુણસંપથી સમન્વિત-યુક્ત એવા આ ભગવંતે નિઃશ્રેયવિશેષપ્રણિધાન નીતિથી સનું નિબંધન- નિયાનવજાત-મેક્ષનું કારણ છે, એએના ગુણબહુમાનસાર ગુણબહુમાનથી સાર “uતાવેજુમાના”, એટલે સ્વૈતવ્યસમ્યમ્ અનુષ્ઠાન સંપદ્ આદિ ગુણેના બહુમાનથી–પ્રદઅતિશયથી સાર, અથવા તે જ ગુણબહુમાન જ જ્યાં સાર છે એવું સમ્યગ્ર અનુષ્ઠાન છે, “Hણ અનુરાનૈ” એમ કાપનાર્થે આ એમ સંપદાઓને વિભાગથી ઉપન્યાસ છે,ત્તિ જ જ્ઞાનાર્થ, આ સમ્યગ અનુષ્ઠાન કેવી રીતે હોય છે? તે માટે કહ્યુંfજોષgfધાનttતત: “વિશેષ પ્રણિધાનનીતિથી તતત્ બીજાક્ષેપના સાવિહિત્ય વડે કરીને “સત્તત્રીનાક્ષાવિધિનઅર્થાત વિશેષથી કરીને તેતવ્યસંપદ્ આદિ Page #508 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રના કીર્તિ કલશરૂપ સુવર્ણમય લલિત વિસ્તરા ૪૦૫ ગુણામાં વિભાગથી જે વિશેષ પ્રણિધાન–ચિત્તન્યાસ, તેજ નયતીતિ નીતિ: એ વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે પ્રણિધાન કરાતા ગુણ પ્રત્યે લઇ જનારી નીતિ છે; અને તે નીતિ વડે તેતે અર્હત્ત્વ–ભગવત્ત્વ આદિ ગુણુરૂપ બીજના આક્ષેપનુ (આકર્ષણુ અથવા વાવણી ) સૌવિહિત્યસાનુકૂળપણુ હાય છે; અને તે તે બીજાક્ષેપના સૌવિહિત્ય-સુવિહિતપણા—સુવિધાન વડે કરીને આ સમ્યગ્ અનુષ્ડાન હાય છે. આમ (૧) વિશેષ પ્રણિધાન એટલે વિભાગથી અથવા ગુણવિશેષથી જે પ્રણિધાન–ચિત્તનું અનુસધાન છે તે, તે તે ગુણ પ્રત્યે લઈ જાય એવી નીતિ છે; (૨) તેથી તે તે ખીજધર્માંબીજ–ગુણત્રીજના ચિત્તભૂમિમાં આક્ષેપનું સૌવિહિત્ય-સાનુકૂળપણું હાય છે; (૩) એથી કરીને સમ્યગ્ અનુષ્ઠાન હોય છે. અને આમ મેાક્ષના કારણરૂપ એવા આ ભગવતાના ગુણુમહુમાનથી સાર એવું આ સમ્યગ્ અનુષ્ડાન ઉક્ત વિશેષ પ્રણિધાનનીતિથી તે તે બીજા– ક્ષેપના સૌવિહિત્ય-સાનુકૂળપણા વડે કરીને સમ્યક્ હોય છે, એમ જ્ઞાપન અર્થે –જણાવવા માટે પણ એમ ઉક્ત વગીકરણરૂપ વિભાગથી આ સ`પદાઓના ઉપન્યાસ છે. આમ નવ વિભાગમાં—અધિકારમાં જે સ્તાતત્ર્ય સ ́પદાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતુ, તેના પ્રત્યેકે પ્રત્યેક પદનું પદે પદે લિલત આ યથાનામા ‘લલિત વિસ્તરામાં ’ સુયુક્તિયુક્ત સન્યાયસંપન્ન હૃદયંગમ પ્રતિપાદન કરી, આચાર્યજી હરિભદ્રજીએ અત્રે તે તે વગી કરણવાળી સંપદાએની સાંકલનાબદ્ધ વિચારશ્રેણી રજૂ કરી છે. અને આમ આ સૂત્રની સંકલનાનું બુદ્ધિગમ્ય મૌલિક સÂોધન કરી, આ કુશાગ્ર બુદ્ધિ મરુષિ એ પેાતાના પ્રજ્ઞાતિશયને અદ્ભુત ચમત્કાર દાખવ્યેા છે; એટલું જ નહિ. પણ ગણધર જેવા મહાપુરુષપ્રથિત આ સૂત્ર જે લેકે સામાન્યપણે પાપટની જેમ પઢી જાય છે, પણ અ વિચારતા નથી, તેઓને આ સૂત્રમાં કેટલે બધા અર્થાંસ ભાર ભર્યાં છે તે પદે પદે નિર્ઝરતી અનન્ય ભક્તિથી ખતાવી આપ્યું છે; અને આમ મૂળ પાઠમાત્ર સૂત્રનું અદ્ભુત સંક્લન માત્ર સ્વબુદ્ધિબળે જ શેાધી કાઢી, શ્રીગણધર ભગવતના હૃદયમાં જાણે અંતઃપ્રવેશ કર્યાં હોય એમ તેમના અંતર્ આશય અપૂર્વ આશ્ચર્યકારક હૃદયંગમ શૈલીથી વ્યક્ત કર્યાં છે. એટલે જ આ પ્રજ્ઞાનિધાન હરિભદ્રજીના કીર્ત્તિકલશરૂપ આ સુવર્ણમય લલિતવિસ્તરાના ઝગઝગતા પ્રકાશ અદ્યાપિ સહૃદય પ્રાજ્ઞજનાને આકષી રહ્યો છે, અને તેમના અંતરને અજવાળી રહ્યો છે. ભિંદ્રજીના કીર્ત્તિ કલશરૂપ સુવર્ણ ભય લલિતવિસ્તરા 卐 Page #509 -------------------------------------------------------------------------- ________________ કઈ સપષ્ટ તાતવ્યુસ પદ્ ર પ્રધાન સાધારણાસાધારણ હેતુસ પદ્ 3 અસાધારણું હતુસ પદ્મ . સામાન્યયો ઉપયેાગસ પદ્ નવ વિભાગમાં વિભકત તેત્રીશ સૂત્રપદાનું કાષ્ટક મુખ્ય મુદ્દો દુભ ભાવનઞરકાર આમ ખીજાધાનથી સાધ્યું. પ્રતિપત્તિપૂજાનું પ્રાધાન્ય, ઇચ્છાયાગાદિમાં ભાવનમસ્કારની ઘટના. યદ ૧. અદ્વૈત ૨. ભગવંત ૩. આદિકર ૪. તી કર પ. સ્વયંસ મુદ્દ . ભાવઅર્હત્ યવિધ - ભગ ' સંપન્ન ભગવા ૧૦. લેકેાત્તમ ૧૧. લેકનાય ૧૨. લાકહિત ૧૩. લાકપ્રદીપ ૧૪. લાકપ્રદ્યોતકર આત્માલ્ગિામિ જન્માદિ પ્રપંચનું આદિકરપણુ સંસારસાગર તારક પ્રવચન વા સંધ તીનું સ્થાપન સ્વયેાગ્યતાપ્રાધાન્યથી પહેલાં પણ સ્વયંસ’મુદ્દ ૬. પુરુષોત્તમ ૭. પુરુષસિંદ્ધ ૮. પુરુષવરપુંડરીક ૯. પુરુષવરગ ંધહસ્તીઓ ઉપમાની યથાર્થતા. સર્વ ગુણેનુ અન્યાન્ય સંચલિતપણું. સર્વ સત્ત્તામાં સહજ તથાભવ્યાદિ ભાવથી પ્રધાન ઉપમાથી અસાધારણું ગુણકથન. ગણધરપ્રણીત આ સૂત્રને અંજલિ પુંડરીક ઉપમાનું ઘટમાનપણું, લા–સકલ ભગ્યસત્ત્વ લેાકમાં ઉત્તમ. તથાભવ્યત્ત્વ. લેક=ખીજાધાનાદિથી સંવિભક્ત વિશિષ્ટ ભવ્યલેાક, તેના નાથ. લાક≠પંચાસ્તિકાયાત્મક વા સકલ પ્રાણીલેાક, તેને હિત લેાક-વિશિષ્ટ સનીલેાક, તેને પ્રદીપ. યાગદષ્ટિની જરૂર લાકઉત્કૃષ્ટમતિ ગણધરા, તેઓને ઉદ્યોતકર ન્યાય ચર્ચા : કયા મતના નિરાસ આત્માદ્વૈત મતનેા નિરાસ મૌલિક સાંખ્યાને નિરાસ આગમધામિ કાને નિરાસ મહેશઅનુગ્રહથી એધવાદને ,, સ સત્ત્વએવભાવવાદી ઔહોના, બાહ્યુઅર્થ સવાદી સત્યવાદીને અભિનજાતીય ઉપમાવાદીને ગુણક્રમ અભિધાનવાદીને "" સમુદાયામાં (સમગ્ર વસ્તુસમૂહેામાં) પ્રવ્રુત્ત શબ્દો તેના અવ થવામાં પણ પ્રવર્તે છે, એવા ન્યાયનું સદન, Page #510 -------------------------------------------------------------------------- ________________ પ ઉપયેાગસ પની હેતુસ પદ્ વિશેષથી ઉપયે ગસ પદ્ ७ સકારા સ્વરૂપસ પદ્ Y આત્મતુલ્ય પરફલક સ ંપદ્ ૯ પ્રધાનગુણ અપરિક્ષયથી પ્રધાનલપ્રાપ્તિરૂપ Æભયસ પદ્ ૧૫ અભયદ ૧૬ ચક્ષુ ૧૭ મા ૧૮ શરણંદ ૧૯ એબિંદ ૨૦ ધર્મદ ૨૧ ધ દેશક ૨૨ ધર્મ નાયક ૨૩ ધમ સારથિ ૨૪ ધ વચતુરન્ત ચક્રવી ૨૫ અપ્રતિહુતવરનાન દશ નધર ૨૬ વ્યાવૃત્તમ ૨૭ જિન-જાપક ૨૮ તીણું—તારક ૨૯ બુદ્ધ-મેષક ૩૦ મુક્ત-માચક ૩૧ સન-સર્વ દેશી ૩૨ શિવાચલાદિસ્થાન સ’પ્રાપ્ત ૩૩ જિના જિતભયા અભયવિશિષ્ટ આત્મસ્વાસ્થ્ય, ધૃતિ ચક્ષુ=આત્મધર્મ રૂપ ભાવચક્ષુ-શ્રદ્ધા મા =ચિત્તનું અવક્રગમન, ક્ષયાપશવિશેષ, સુખા શરણુ—તત્ત્વચિંતા વ્યવસાન, વિવિદિધા મેાધિ=જિનપ્રણીતધ પ્રાપ્તિ, સમ્યગ્દશ'ન, વિજ્ઞપ્તિ. આ અભયાદિ પચક અપુન ધકને જ હાય, ઇતરેતરફૂલવાળું હાય. ધમ =ચારિત્રધમ (વસ્તુસ્વભાવ) આત્મપરિણામરૂપ શ્રાવકધમ–સાધુધમ ધમ દેશનાના હરિભદ્રજીએ ગૂંથેલા ઉત્તમ નમૂના ધર્મની વસ્યતા–ઉત્તમપ્રાપ્તિ-લપરિભાગ–અવિધાત એ ચાર ધનાયકપણાના મૂળહેતુ તે પ્રત્યેકના ચાર ઉત્તરહેતુ. ક્રમ રથના સમ્ય પ્રવર્ત્તન–પાલન–દમનયેાગ. ચક્રવતી ચક્ર કે ઇતર ધમાઁચક્ર કરતાં વર ધમ ચક્ર પ્રવત્તત્ત્તવનાર. જૈનદર્શન અને યાગનની પરિભાષાને સુમેળ સંજ્ઞાનદન સ્વભાવપણું સતે નિરાવરણુ થયે તેવા દ્મ=ધાતિકમ, ભવાધિકાર વ્યાવૃત્ત છે જેનું તે કલ- છેઃ--તાપ પરીક્ષાથી સુપરિશુદ્ધ જૈનદર્શનનું પરમોત્તમપણ ઇષ્ટ તત્ત્વદર્શનવાદી બૌદ્ધોના નિરાસ અવ્યાવૃત્તાવાદી આજીવિકાના .. કલ્પિત અવિદ્યાવાદી બૌદ્ધોના આવ કાલકારણવાદીને કલ્પિત ભ્રાંતિમાત્ર નહિં એવા સત્ રાગાદિના જેતા ભવાણૢ વતીણુ ને વિતાવત્ત જેમ ભવાવત્ત નથી સ્વસ'વિદિત જ્ઞાનથી યુદ્ધ, અસ્વવિદિત બુદ્ધિ અનુમાનાદિ મુદ્ધિના અવિષય | પરે ક્ષજ્ઞાનવાદી મીમાંસકાના જગત્ક લયે તત્કતુ વાપત્તિ ઃ જગત્કતૃત્વવાદના મહાદોષ તત્ત્વભાવપણું સતે નિરાવરણપણા થકી સર્વે જ્ઞસિદ્ધિ સ્થાન તે વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર, નિશ્ચયથી આત્મસ્વરૂપ ભવપ્રપંચનિવૃત્તિ થકી ક્ષપિતભયા તે જિતયે જગત્કલીન મુક્તવાદીને ', બુદ્ધિયાગજ્ઞાનવાદી સાંપ્યોના સર્વાંગતાત્મવાદી વૈશેષિકાના અદ્વૈત મુક્તવાદીને .. .. "" "9 * 97 Page #511 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત પ્રતિષ્ઠા. આ બધા પ્રપંચ એકાનેક સ્વભાવી વસ્તુ સાથે જોડાયેલો છે, નહિં તે આ ચિત્ર સંપદે કલ્પના માત્ર થઈ પડી નિષ્કળ હોય, એમ અનેકાત ચર્ચા ઉપસ્થિત કરે છે १'एकानेकस्वभाववस्तुप्रतिवद्धश्चायं प्रपञ्च इति सम्यगालोचनीयं, अन्यथा कल्पना. मात्रमेता इति फलाभावः।२२३ ''અર્થ:–અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ આ પ્રપંચ છે એમ સમ્યગ્ર આલેચવા યોગ્ય છે,---અન્યથા એઓ (ચિત્ર સર્પદ) કલ્પનામાત્ર હોય, એટલે ફલઅભાવ હોય૨૩ વિવેચન શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ગથતા સંગે રે, યેગી ભેગી વક્તા મૌની, અનુપયોગી ઉપગે રે... શિતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધભંગી મન મેહે રે.”—શ્રી આનંદઘનજી હવે આ ચિત્ર–નાના પ્રકારની સંપઃ સ્યાદ્વાદ વિના ઘટતી નથી. એટલે તે સ્યાદ્વાદની સિદ્ધિ અર્થે કહ્યું–‘ઘાનેરમાવવતુગતવારા પ્રાચ:–“અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ આ પ્રપંચ છે એમ સમ્યગ્ર એકાનેક સ્વભાવી આલેચવા ગ્ય છે.” અર્થાત્ દ્રવ્યથી એક ને પર્યાયથી અનેક વસ્તુની સિદ્ધિ સ્વભાવવાળી અહંતુ લક્ષણ વસ્તુ સાથે આ ચિત્ર સંપદ્ ઉપન્યાસરૂપ પ્રપચ પ્રતિબદ્ધ છે, જોડાયેલું છે. એમ આ સમ્યપણે અન્વયવ્યતિરેકથી જેમ આ વસ્તુ સિદ્ધ થાય તેમ આલેચવા–વિચારવા એગ્ય છે. “અન્યથા એઓ કલ્પનામાત્ર હોય એટલે ફલ અભાવ હાય” નહિં તે અહં તેના એકાએક vfજ–અને આ ચિત્ર સંપત સ્યાદ્વાદ વિના સંગતિ પામતી નથી એટલા માટે તેની સિદ્ધિ અર્થે કહ્યું– પાશ્વમાવતુતિવદ્વસ્થ અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ સાથે પ્રતિબદ્ધ, દ્રવ્ય-પર્યાય સ્વભાવવાળી અર્હત લક્ષણ વસ્તુથી આન્તરીયક પુનઃ વજૂઆ , અનન્તરોકત, g:–પ્રપંચ–ચિત્ર સંપદ્ ઉપન્યાસરૂપ, રિ-એ, સભ્યોનીજ–અન્વય-વ્યતિરેકથી જેમ આ વસ્તુ સિદ્ધ થાય તેમ વિમર્શનીય છે. વિપક્ષે બધા કહી–ાથા–નહિં તે, અહં તેના એકાએક સ્વભાવના અભાવે, વાનમાથં–નિષિય બુદ્ધિપ્રતિભાસરૂપ કેવલ કલ્પના જ, પતા–આ, ચિત્ર સંપદે. તેથી શું ? તે માટે કહ્યું–કુતિ–એટલા માટે. કલ્પનામાત્રપણાને લીધે. માવો–કલઅભાવ. મિથ્યા તવણાએ કરીને સમ્યફ સ્તવથી સાધ્ય અર્થોને અભાવ. અને એમ નથી,-સલારંભી મહાપુરુષથી એએનું પ્રતપણું છે માટે. એટલા માટે એના ઉપન્યાસની અન્યથાઅનુપપત્તિથી જ ચિત્રરૂપે વસ્તુની સિદ્ધિ છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ એકાનેકસ્વભાવી વસ્તુની સિદ્ધિ : તેમાં જ આ ચિત્ર સંપદ ઘટે સ્વભાવના અભાવે આ ચિત્ર સંપદે કલ્પનામાત્ર જ, નિવિષય બુદ્ધિપ્રતિભાસરૂપ કેવલ કલ્પના જ થઈ પડે. એટલે એના ક૯૫નામાત્રપણાને લીધે ફલઅભાવ હોય, મિથ્યા સ્તવપણુએ કરીને સમ્યફસ્તવથી સાધ્ય અર્થને અભાવ હેય. અને એમ નથી, કારણ કે સફલાલી મહાપુરુષથી એઓનું પ્રણીતપણું છે માટે. એટલા માટે એ ચિત્ર સંપદાઓને ઉપન્યાસ બીજી કઈ રીતે ઘટતે નથી (અન્યથાઅનુપપત્તિ), એટલે એકાએકસ્વભાવી ચિત્રરૂપ વસ્તુની સિદ્ધિ છે. એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડુરજી; વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તે અતિ દૂરજી... શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહીય ન જાય અનંતતા નિર્મલતા પૂર્ણતા, ન વિના ન જણાય. ચરમ જલધિ જલ મિણે અંજલિ, ગતિ છપે અતિ વાયજી; સર્વ આકાશ એલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી....શીતલ.”–શ્રી દેવચંદ્રજી વસ્તુનું એકાનેક સ્વભાવપણું હેતુથી અને પુરુષ તથા ઘટના દષ્ટાંતથી સિદ્ધ કરી, અનેકાન્તની વિજયઘોષણું પિકારતે આ સકલલેકસિદ્ધ પિતા-પુત્રાદિવ્યવહાર પરસ્પર ભિન્ન છે એમ હેતુપૂર્વક દર્શાવે છે-- रएकानेकस्वभावत्वं तु वस्तुनो वस्त्वन्तरसम्बन्धाविर्भूतानेकसम्बन्धिरूपत्वेन पितृ पुत्रभ्रातृभागिनेयादिविशिष्टैकपुरुषवत्, पूर्वापरान्तरितानन्तरितदूरासन्ननवपुराणसमर्थासमर्थदेवदत्तकृतचैत्रस्वामिकलब्धक्रीतहतादिरूपघटवद् था। सकललोकसिद्धश्चेह पित्रादिव्यवहारः, भिन्नश्च मिथः, तथाप्रतीतेः, तत्तत्त्वनिबन्धનગ્ન, સંત gg : રર૪ gfસ્ત્રી-પુનઃ સામાન્યથી ચિત્રરૂપ વસ્તુના પ્રત્યાયનાથે પ્રવેગ કહ્યો– પવાસ્થમવયં તુ વતન–વસ્તુનું એકાનેકસ્વભાવપણું તે સાધ્યનિર્દેશ છે. અત્રે હેત– વ ન્ત –સાધ્ય ધમથી વ્યતિરિક્ત વરત્વન્તરે સાથે, ચ: જે, તqજ્યા–તેના સ્વભાવ અપેક્ષાલક્ષણ સંબંધ, તેન તે વડે, અવિન્તાન–આવિર્ભીત થયા છે, અને ક્રાનિ અનેક, નાનારૂપ, સવારિ–સંબંધી, સંબંધવંતા, જિ--રૂપ, સ્વભાવ થકી ચા--જેના, તત્તથ--તે તથા, તસ્ય માવતરચં--તેનો ભાવ તે તત્વ, તે--તેના વડે કરીને. દૃષ્ટાને કહ્યું-- fuપુત્રાકૃમrfજને--પિતા, પુત્ર, ભ્રાતુ, ભાગિયથી (ભાણેજ), સાહિ--આદિ શબ્દથી પિતૃવ્ય, માતુલ, પિતામહ, માતામહ, પૌત્ર, દૌહિત્ર આદિ જનપ્રતીતથી, ઉરિ--વિશિષ્ટ, ઉપલબ્ધ સંબંધવાળા, સંબંધ પામેલા, ચ:--જે, g:--એક-દ્રવ્યતાથી, gs:~તથાવિધ પુષ, તા -- તેની જેમ. આના જ દઢવ સંપાદનાથે પુનઃ દૃષ્ટાન્તાન્તર કર્યું--પૂર્વ ઈત્યાદિ. તે તે અપેક્ષાએ પૂર્વઅપરાદિ પંદર રૂપવાળો, આરિ--આદિ શબ્દથી અણુ-મહત, ઉચ્ચ-નીચ આદિ અનેકરૂ૫, ઘર-- જે ઘટ, સચેવ વા--તેની જેમ વા એકાનેક સ્વભાવત્વ છે. હેસિદ્ધિઅર્થે કહ્યું – Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા અર્થ:–વસ્તુનું એક-અનેક સ્વભાવપણું તે વસવંતર સાથે સંબંધથી આવિભૂત (પ્રગટ થયેલ) એવા અનેક સંબંધિ રૂપપણુ વડે કરીને છે,–પિતા, પુત્ર, ભાઈ ભાણેજ આદિથી વિશિષ્ટ એક પુરુષની જેમ; અથવા પૂર્વ—અપર, અન્તરિત-અનન્તરિત, દૂર-આસન્ન, નવ–પુરાણ, સમર્થ-અસમર્થ, દેવદત્ત કૃત, ચેત્ર રવામિક, લબ્ધ (મળેલો), કીત (ખરીદેલ), હત આદિરૂપ ઘટ જેમ, અને અહીં પિતા આદિ વ્યવહાર સકલસિદ્ધ છે, અને પરસ્પર ભિન્ન છે,–તથાપ્રતીતિને લીધે અને તતતત્વનિબન્ધનવાળે છે, અત એવ (એ જ) હેતુને લીધે. | વિવેચન સંગ્રહ નહીં આપે નહીં પર ભણી, નવિ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભેગી જિકે તેહ પરભાવને કેમ ચાખે? અહે! શ્રી સુમતિ જિન! શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામરામી”—શ્રી દેવચંદ્રજી હવે આ ચિત્રરૂપ વસ્તુનું એકાનેકસ્વભાવપણું સિદ્ધ કરી, સ્યાદ્વાદની સિદ્ધિ કરે છે –“પાનેરથમવયં તુ વસ્તુને' “વસ્તુનું એક-અનેક સ્વભાવપણું તે–ઘટ જેમ– --“ દત્તરઘંધાવિભૂતાનધિન'–વસ્તુ એક છતાં અનેકાન્તની તેનું અનેકસ્વભાવ પણ વધ્વંતર–તેનાથી અન્ય વસ્તુ સાથેના સિદ્ધિ સંબંધ થકી ઉપજે છે, અર્થાત્ અન્ય વસ્તુ સાથેના સંબંધને લીધે સંબંધી–સંબંધવંતા એવા અનેક રૂપ તે એક વસ્તુના પ્રગટ થાય છે. આમ તેનાથી વ્યતિરિક્ત એવી અન્ય વસ્તુ સાથેના સંબંધથી આવિર્ભત–પ્રગટ થયેલા અનેક સંબંધિરૂપપણુ વડે કરીને વસ્તુનું એક-અનેક સ્વભાવપણું ઘટે છે. અત્રે બે દષ્ટાંત રજૂ કર્યા છે–(૧) જેમ પુરુષ તે એક જ છે, છતાં બીજી વ્યક્તિઓ સાથેના સંબંધથી તસંબંધિ તેના અનેક વિશિષ્ટ રૂપે પ્રગટે છે, એટલે કેઈન સંબંધે તે પિતા છે, કેઈન સંબંધે તે પુત્ર છે, કેઈન સંબંધે પુરુષ અને તે ભાઈ છે, કેઈના સંબંધે તે ભાણેજ છે, ઈત્યાદિ પ્રકારે તે પિતા ઘટના દ્રષ્ટાંત આદિ સંબંધથી વિશિષ્ટ એક જ પુરુષના વિવિધ રૂપે ઉપજે છે. (૨) અત્રે બીજું દષ્ટાંત ઘડાનું છે. ઘડે એક છે, છતાં અન્ય ધર્મો સાથેના સંબંધથી તત્સંબંધી અનેક વિશિષ્ટ રૂપે આવિર્ભાવ પામે છે. જેમકે–આ ઘડે પૂર્વને-પહેલાંને છે. આ પછીને છે; આ ઘડે અન્તરિત છે, આ અનન્તરિત છે, આ સોનિશ્ચ–અને સકલલેકસિદ્ધ –અવિનાની પ્રવૃત્તિને લીધે, ર–અહી, જગતમાં, ત્રિવિષ્યવેદાર:–પિતા આદિ વ્યવહાર, તથાવિધ અભિધાન પ્રત્યયવાળી પ્રવૃત્તિરૂપ, ઉમરન–અને ભિન્ન, પૃથફ છે, મિથઃ–પરસ્પર. કારણ કે પિતૃવ્યવહાર અન્ય છે અને પુત્રાદિને વ્યવહાર અન્ય છે. કયા કારણથી? તે માટે કહ્યું–તથા–તથા પ્રકારે, પરસ્પર ભિન્નતાથી, પ્રતી:-પ્રતીતિને લીધે, સર્વત્ર સર્વદા સર્વથી પ્રત્યયને લીધે. તત્તરનિવ"નશ્ચ-તઈ–તેનું, પિતા આદિપણે વ્યવહરણીયનું, તર–તપણું પિતાઆદિરૂપ પણું, નિરધનં–નિબંધન છે, ર તથા–જેનું તે તયા, રકાર–ઉક્તના સમુચ્ચય અંગે છે. એ પણ કયા કારણથી? તે માટે કહ્યું–ત ઉવ-તથા પ્રતીતિથી જ, દેતો –હેતુથી. અને સમ્યફ પ્રતીતિ અપ્રમાણુ નથી–સર્વત્ર અનાશ્વાસના પ્રસંગને લીધે. Page #514 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તની હેતુથી અને પુરૂષ-ઘટ દષ્ટાંતથી સિદ્ધિ ૪૧૧ ઘડે દૂર છે, આ આસન્ન-નિકટ છે; આ ઘડે ન છે, આ પુરાણો છે; આ ઘડે ટકાઉ છે, આ બીનેટકાઉ છે, આ ઘડે દેવદત્ત કરે છે, આ ઘડાને સ્વામી-માલિક ચિત્ર છે; આ ઘડે મળેલ છે, આ ઘડે ખરીદેલે-વેચાતે લીધેલે છે; આ ઘડો તૂટેલે છે. ઇત્યાદિ પ્રકારે તે તે પૂર્વ-અપર આદિ ધર્મોના સંબંધથી તે એક જ ઘડાના અનેક રૂપ પ્રગટે છે. આમ વસ્તુ દ્રવ્યથી એક ને પર્યાયથી અનેકરૂપ હેવાથી, વસ્તુનું એકાનેકસ્વભાવપણું સિદ્ધ થાય છે, અને તેથી અનેકાંતવાદની-સ્યાવાદની પ્રતિષ્ઠા થાય છે. તેના જ સમર્થનમાં અત્રે આ પિતાદિ વ્યવહારની યુક્તિ દર્શાવી છે: “સવાઢકાતિશે પિરાષ્યિવહાર:' ઈ–અને અહીં આ પિતા આદિ વ્યવહાર સકલલેકસિદ્ધ છે, ––હેતુને લીધે.” અર્થાત્ આ પિતા, આ પુત્ર, આ ભાઈ, આ ભત્રીજો પિતા આદિ ઈત્યાદિ તેવા તેવા પ્રકારના નામનિર્દેશજન્ય પ્રવૃત્તિરૂપ વ્યવહાર ભિન્ન વ્યવહાર અવિગાનપણે સકલલેકસિદ્ધ છે, સર્વજનપ્રતીત હેઈ સર્વાનુમતે અનેકાન્તની માન્ય છે. આ જે પિતાદિ વ્યવહાર છે, તે પરસ્પર અન્ય સિદ્ધિ કરે છે ભિન્ન છે, પૃથક છે, જુદે જુદે છે. જે જેને પિતા છે તે તેને જ પુત્ર નથી, અને જે જેને પુત્ર છે તે તેને જ પિતા નથી; એમ પિતા વ્યવહાર જૂદ છે, પુત્રાદિ વ્યવહાર જુદો છે. કારણ કે તેવા તેવા પ્રકારે પરસ્પર ભિન્નપણે સર્વત્ર સર્વદા સર્વને તથા પ્રતીતિ–તેવા પ્રકારની પ્રતીતિ છે. તેમજ જે આ પિતાદિ વ્યવહાર છે, તે તતત્વનિબંધનવાળો છે, અર્થાત્ પિતા આદિપણે જે વ્યવહરણીય છે, જેને વ્યવહાર કરાય છે, તેનું તત્વ–તપણું–પિતાદિરૂપપણું જ તથા પ્રકારના વ્યવહારનું નિબન્ધન–કારણ છે. જે પિતા આદિ નામે ઓળખાય છે, તેમાં ખરેખરૂં તાત્વિક પિતાદિપપણું છે જ, એટલે જ એ થકી જ તે પિતાદિ વ્યવહાર પ્રવર્તે છે; અને તે પણ અત એવા હેતુને લીધે, એ જ હેતુને લીધે, અર્થાત્ તથા પ્રતીતિરૂપ હેતુને લીધે પ્રવર્તે છે. આમાં આનું ખરેખરૂં પિતાપણું છે તેથી આ આને પિતા છે, આમાં આનું ખરેખરૂં પુત્રપણું છે તેથી આ આને પુત્ર છે, ઈત્યાદિ તેવા તેવા પ્રકારે સર્વને સર્વત્ર સર્વદા તથા પ્રતીતિ–તેવા પ્રકારની પ્રતીતિ હોય છે. અ સર્વજનપ્રતીત આ પિતાદિ વ્યવહાર પણ અનેકાન્તની વિજયષણું પિકારી રહ્યો છે. કારણ કે અનેકાન્ત વિના આ પ્રસ્તુત વ્યવહાર જ સંભવ નથી. પિતાની અપેક્ષાએ જ પુત્ર ને પુત્રની અપેક્ષાએ જ પિતા એમ સ્થિતિ છે, એટલે કેઈ એકાંતે પિતા જ હોય કે કોઈ એકાંતે પુત્ર જ હોય, એવે વ્યવહાર બન અસંભવિત છે. એટલે કે અનેકાત વિના બધો જગવ્યવહાર થંભી જશે, અટકી પડશે. આમ એકાનેક સ્વભાવી વસ્તુતવ તે અનેકાન્ત શાસનનું એકછત્રી સામ્રાજ્ય સ્વીકારી રહ્યું છે, એટલું જ નહિ પણ આ પિતાદિ સમસ્ત લેકવ્યવહાર પણ “અનેકાન્ત જય પતાકા” ફરકાવી રહ્યો છે. * અનેકાંતના પરમ પુરસ્કર્તા તરીકે સુવિખ્યાત મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજી તેમની પરમ અમૃત કૃતિ “આત્મખ્યાતિ” નામક સમયસાર ટીકાના અનેકાનતવિષયક પરિશિષ્ટમાં ઉદષણા કરે છે શાણા ર તમત્તાતતરંવત્તાધવમેવામાઢિત શાસન મત્સર્વજ્ઞાા ' ઇત્યાદિ. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ લલિત વિસ્તરા : અનેકાના પ્રતિષ્ઠા વાસનાભેદ થકી જ આ પિતા-પુત્રાદિ વ્યવહાર છે, એ સંબંધી બૌદ્ધોની બધી દલીલને રદીઓ આપે છે— १३वासनाभेदादेवायमित्ययुक्तं, तासामपि तन्निबन्धनत्वात् । नकस्वभावादेव ततस्ता इति रूपात रसादिवासनापत्तेः। जातिभेदतो नैतदित्यप्ययुक्तं, नीलात्पीतादिवासनाप्रसङ्गात् । तत्तत्स्वभावत्वान्मतदित्यप्यसत, वाङ्मात्रत्वेन युक्त्यनुपपत्तेः। न हि नीलवासनाया: पीतादिवत्पित्रादिवासनाया न भिन्ना पुत्रादिवासमेति निरूपणीय।१५। અર્થ-વાસના થકી જ આ વ્યવહાર છે એ અયુક્ત છે,–તેઓના (વાસનાઓના) પણ તબિધનપણાને લીધે. તે એક સ્વભાવ થકી જ તેઓ (વાસનાઓ) નથી –રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિને લીધે. જાતિભેદથી આ નથી, એ પણ અયુક્ત છે,–નીલમાંથી પીતાદિ વાસનાના પ્રસંગને લીધે, તેના તતસ્વભાવપણાને લીધે આ નથી, એ પણ અસત છે –વાલ્માત્રપણુએ કરીને યુક્તિની અનુપત્તિને લીધે. કારણ કે નીલ વાસનાથી પીતાદિની જેમ, પિતાદિ વાસનાથી પુત્રાદિ વાસના ભિન્ન નથી એમ નથી, એ નિરૂપણ કરવા યોગ્ય છે." વિવેચન “इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामुदघोषणां ब्रुवे। જ વાતના મસ્તિ જૈવર્ત વાગેવાતકૃતે નરિથતિ” I શ્રી હેમચંદ્રાચાર્યજી આ ઉક્ત વ્યવહારની બાબતમાં અન્યદર્શની પિતાનું મન્તવ્ય રજૂ કરતાં જે જે દલીલ કરે છે, તેને અત્ર રદીઓ આપે છે. પ્રથમ તે વાદી કહે છે–“વાસનભેદ rfકા–અત્રે જ પર અભિપ્રાયને નિરસ્ત કરતાં કહ્યું –વાસનામેવા -વાસનાભેદ થકી જ, વ્યવહાઁની વાસનાના વૈચિત્ર્ય થકી જ –નહિં કે પુનઃ વસ્તુના ચિત્ર એક સ્વભાવને લીધે, –આ, દષ્ટાન્તપણે ઉપન્યસ્ત પિતાપુત્રાદિ વ્યવહાર, તિ–એ, સુગતશિષ્યને મત, યુઅસંગત છે. કારણ કે તેઓ નિરશ એકસ્વભાવી, પ્રતિક્ષણ ભગવૃત્તિવાળી વસ્તુને પ્રતિપન્ન (માનનારા) છે, એટલે તેના આલંબનવાળો આ એકમાં પણ સ્થિર અનેક સ્વભાવ સમર્પક પિતા-પુત્રાદિ વ્યવહાર નથી, કિન્તુ પ્રતિનિયત વ્યવહારથી કુશલથી કલ્પિત સંકેતથી આહિત વિચિત્ર વાસનાના પરિપાક થકી કલ્પિત કથાવ્યવહારવત અસવિષયી જ પ્રવર્તે છે. અયુક્તપણું કઈ રીતે? તે માટે કહ્યું – તાતાપિવાસનાઓના પણ, –નહિં કે કેવલ વ્યવહારના, તનિવધનાત-વ્યવહૂિયમાણ ( વ્યવહરાતી) વસ્તુના નિબન્ધનપણાને લીધે,–તનિબન્ધનપણું નહિં સતે “નિત્યં સમરહ્યું – નિત્ય સત્ત્વ વા અસત્વ ઇત્યાદિ પ્રસંગને લીધે. એમ પણ શું ? તે માટે કહ્યું નૈશ્વમાવ –ન એકસ્વભાવી થકી જ, ન એકાંત એકરૂપ થકી જ તત:–તેના થકી, વ્યવહારવિષય વસ્તુથી, તા–તેઓ, પિતા આદિ વાસનાઓ. વિપય'થે બાધક કહ્યું-પાત-રૂપમાંથી, કણ-નીલાદિ વર્ણમાંથી, રસારિકાસના –રસ–સ્પશદિ વિચિત્ર વાસનાની આપત્તિને લીધે. એક સ્વભાવમાંથી પણ પરોથી અનેક વાસનાઓના અભ્યપગમને લીધે. પરિહારાન્તર આશંકીને કહ્યું– Page #516 -------------------------------------------------------------------------- ________________ વાસનાભેદ થકી જ આ વ્યવહાર છે એમ કહેવું અયુક્ત છે ૪૧૩ થકી જ આ વ્યવહાર છે.” અર્થાત્ આ દષ્ટાન્તપણે જે તમે પિતાવાસનાભેદ થકી જ પુત્રાદિ વ્યવહાર કહ્યું, તે વ્યવહાર તે વ્યવહર્તાની વ્યવહારકર્તાની આ વ્યવહાર છે વાસનાના ભેદથકી જ-વિચિત્રપણે થકી જ ઉપજે છે, નહિં કે એમ કહેવું વસ્તુના ચિત્ર એકસ્વભાવપણને લીધે. આમ બૌદ્ધવાદી વદે છે, અયુક્ત છે. કારણ કે તેઓ નિરંશ એકસ્વભાવી અને પ્રતિક્ષણ ભગવૃત્તિવાળી ક્ષણિક વસ્તુને માનનારા છે, એટલે એવી એક ક્ષણિક વસ્તુમાં સ્થિર અનેક સ્વભાવને સમર્પક એ પિતા-પુત્રાદિ વ્યવહાર નથી, પરંતુ પ્રતિનિયત વ્યવહારથી કુશલ જનેથી કલ્પિત સંકેતથી આહિત વિચિત્ર વાસનાના પરિપાકથી, કલ્પિત કથાવ્યવહારની જેમ, અસવિષયી જ પ્રવર્તે છે. એટલે તેઓ પ્રસ્તુત વ્યવહાર વિચિત્ર વાસનાજન્ય છે એમ કહે છે “એ પણ અયુક્ત છે,” અસંગત છે. શાને લીધે? “તેઓના (વાસનાઓના) પણ તનિબન્ધનપણાને લીધે, કેવલ તે વ્યવહારનું જ નહિં, પણ તે વાસનાઓનું પણ તે વ્યવહરાતી વસ્તુનું નિબન્ધનપણું છે માટે. અર્થાત તે વ્યવહાર જ તે વ્યવહરાતી વસ્તુને કારણે ઉપજે છે, એટલું જ નહિં પણ તે વાસનાઓ પણ તે વ્યવહરાતી વસ્તુના નિબંધને–કારણે ઉદ્દભવે છેઅને જે તેનું નિબન્ધનપણુંકારણપણું ન હોય, ને વિના કારણે જ તે વાસના ઉદ્દભવ્યા કરતી હોય, તે “નિર્જ સત્યં મરત્વે વ” ઈ. કલેકમાં કહ્યા પ્રમાણે તે સદાય હવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કાસિમેતા–રૂપ-રસાદિ જાતિવિભાગથી, તત–આ નથી, રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિ નથી, કારણ કે રૂપજાતિથી રસાદિ જાતિ અત્યંત ભિન્ન છે, તે તે થકી રસાદિ વાસનાને પ્રસંગ શી રીતે જ હોય? તે પણ અયુક્ત છે. કયા કારણથી ? તે માટે કહ્યું–નીરાત-નીલમથિી. રૂપવિશેષમાંથી રૂપથી અભિનજાતીયમથિી, ઉતાવિવારનાઝરફત-દૃષ્ટાને પીત-રક્ત આદિ સજાતીય વાસનાના પ્રસંગને લીધે. પરિહારાન્તરના અહિ અર્થે કહ્યું – - તત્તમારવાત-ત–તેના, નીલાદિના, તત્ત્વમાવવાત–તસ્વભાવપણાને લીધે. સજાતીય એવી પીતાદિ વાસનાઓના પણ અજનનસ્વભાવપણાને લીધે, નીલાદિ–વાસનાના જ જનનસ્વભાવપણાને લીધે. અને સ્વભાવ પર્યાનુગાર્ડ, (પ્રશ્ન કરવા યોગ્ય) નથી, “મfજર ના . જs vર્થનુજુત્તે –અગ્નિ આકાશને દહતિ નથી, એમાં કોને પૂછવામાં આવે છે? 8-ન જ પતત–આ, નીલમાંથી પીતાદિ વાસનાના જન્મનું પ્રસંજન, જીત fu–આ પણ, પરિહારાન્તર સતત-અસુંદર છે, કયા કારણથી? તે માટે કહ્યું-વાર્માત્રન–વાક્માત્રપણુએ કરીને, વાત્માત્ર જ આ છે, એમ યુથનુvજો:–યુક્તિની અનુપત્તિને લીધે. તે જ ભાવે છે– 7 દિ નીદ્રવાસના –કારણ કે નથી નીલ વાસના થકી, ઉતાવિત–પીત-રક્તઆદિ વાસનાની જેમ, રિવિવારનાયા–પિતા આદિ વાસના થકી, પિતા આદિ વાસનાને અપેક્ષીને, 1 મિન્ના–નથી ભિન્ન, નથી પૃથફ, gamરિવારના–પુત્રાદિ વાસના, કિંતુ ભિન્ન જ છે, ઉત-એમ, આ. નિu –સૂક્ષ્મ આગથી નિરૂપણય છે. જેમ-નીલાદિ દષ્ટ સતું નીલાદિ સ્વવાસના જ કરે છે. નહિ કે ભિન્ન એવી પીતાદિ વાસના પણ; તેમ એકસ્વભાવી પિતાદિ વસ્તુ એક જ વાસના કરે. નહિં કે તેથી વ્યતિરિક્ત એવી અન્ય પુત્રાદિ વાસના પણ.. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ લલિત વિસ્તર : અનેકાન્ત પ્રતિષ્ઠા એટલે વાડી કહેશે-જે એમ તેનું નિબન્ધનપણું છે, તે તે એકસ્વભાવ થકી જ તે વાસનાઓ કેમ ન હોય તેને જવાબ આપે-તે એકસ્વભાવી થકી જ તેઓ (વાસનાઓ) નથી.” અર્થાત્ એકાંત એકસ્વભાવી–એકાંત એકએકસ્વભાવી વસ્તુ થકી રૂપ જ તે વ્યવહારવિષય વસ્તુ થકી તે પિતાદિ વાસનાઓ નથી. તે વાસનાઓ નથી. એમ ન માનતાં શે વિરોધ આવે ? તે માટે કહ્યું–પત કારણ કે તે તે રૂપમાંથી સાવિવારના રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિને લીધે.” રસાદિ વાસનાની રૂ૫માંથી–કૃષ્ણ-નીલ આદિ વર્ણમાંથી રસ-સ્પર્શાદિ વિચિત્ર આપત્તિ થાય વાસનાને પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે પરથી એક સ્વભાવમાંથી અનેક વાસનાઓને અભ્યાગમ કરાય છે માટે. અર્થાત્ એકાંત એકસ્વભાવી વ્યવહારવિષય વસ્તુ થકી અનેક વાસનાઓની ઉત્પત્તિ જે માનવામાં આવે તે રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિ થશે. કાળ-લીલે ઈ. વર્ણ દેખતાં ખાટેમીઠે છે. રસ અનુભવાશે! એવી હાસ્યાસ્પદ બેહૂદી પરિસ્થિતિ ઉપસ્થિત થશે ! એટલે વાદી પરિહાર કરશે–જાતિભેદથી આ નથી,” રૂપ-રસ આદિ જાતિને ભેદ છે, વિભાગ છે, એટલે રૂપમાંથી રસાદિ વાસનાની આપત્તિ નથી. અર્થત રૂપ જાતિથી રસાદિ જાતિ અત્યંત ભિન્ન છે, તે તે થકી રસાદિ વાસનાને જાતિભેદથી આન હેય પ્રસંગ જે તમે કહ્યો, તે શી રીતે જ હોય? તેને જવાબ આપે એમ કહે, તો એ પણ અયુક્ત છે, નીલમાંથી પીતાદિ વાસનાના પ્રસંગને લીધે.” નીલમાંથી પીતાદિ અર્થાત્ જાતિભેદથી આ નથી એમ જે તમે પરિહાર કર્યો તે પણ વાસનાને પ્રસંગ! અયુક્ત છે, અસંગત છે, ઘટતું નથી, કારણ કે રૂપપણાથી અભિન્ન જાતીય એવા નીલ રૂપવિશેષમાંથી પીતાદિ વાસનાને પ્રસંગ આવે છે, માટે. નીલ–પીત આદિ વર્ણની જાતિરૂપ હેઈ અભિન્નજાતીય છે, એટલે તમારા મતે, લીલે વર્ણ દેખતાં દષ્ટાને પીળા–રાતે વગેરે સજાતીય વાસનાને પ્રસંગ પ્રાપ્ત થશે! આમ પુનઃ તેવી જ હાસ્યાસ્પદ બેહૂદી પરિસ્થિતિ ઊભી થશે! એટલે મુંઝાઈને વાદી બીજે પરિહાર કરશે–તેના તસ્વભાવપણાને લીધે આ નથી,” તેના–નીલાદિના તસ્વભાવપણાને લીધે-તે નીલાદિ વાસનાના જ જનનસ્વભાવ પણને લીધે, અને સજાતીય એવા પીતાદિ વાસનાઓના અજનન– તેના તતસ્વભાવપણને સ્વભાવપણાને લીધે આ નીલમાંથી પીતાદિ વાસનાના જન્મને લીધે આ નથી એમ પ્રસંગ આવવાનું જે તમે કહ્યું, તે નથી. કારણ કે સ્વભાવ છે તે કહે, તે તે અસત છે, પર્યનુગાઈ–પ્રશ્ન કરવા એગ્ય નથી, જેમકે “અગ્નિ આકાશને યુક્તિ ઘટતી નથી માટે દહત નથી” એમાં કેને પૂછવામાં આવે છે? અર્થાત્ નીલાદિને સ્વભાવ જ એ છે કે તે નીલાદિ વાસના જ ઉત્પન્ન કરે, પત આદિ અન્ય સજાતીય વાસના પણ નહિં એટલે નીલમાંથી પિતાદિ વાસનાને પ્રસંગ જે તમે કહ્યો, તે પ્રાપ્ત થતું નથી. આને રદીઓ આ કે–એ પણ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ બૌદ્ધોની હાસ્યાસ્પદ દલીલાના રદીએ : ઉપાદાનભેદ તે વાસનાભેદના હેતુ નથી અસત્ છે,—વામાત્રપણાએ કરીને યુક્તિની અનુપત્તિને લીધે.' અર્થાત્ તમે જે આ મીજો પરિહાર કર્યાં તે પણ અસત્ છે, અસુંદર છે, કારણ કે તમારૂં કહેવું માત્ર જ— ખેલવા પૂરતું જ છે,—એમાં યુક્તિ ઘટતી નથી, માટે. યુક્તિની અનુપપત્તિ શી રીતે ? તા કે ‘ નીલવાસનાથી પીતાદિની જેમ, પિતાદિ વાસનાથી પુત્રાદિ વાસના ભિન્ન નથી એમ નથી,' કિન્તુ ભિન્ન જ છે. જેમ નીલાદિ દેખવામાં આવતાં નીલાદિ સ્ત્રવાસના જ કરે છે, નહિ કે ભિન્ન એવી પીતાઢિ વાસના પણ; તેમ એકસ્વભાવી પિતાદિ વસ્તુ એક જ વાસના કરે, નહિ કે તેથી વ્યતિરિક્ત એવી પુત્રાદિ વાસના પણુ, ‘એ નિરૂપણીય છે, ’~~ મતિની ગતિ પ્હોંચે તેટલા સૂક્ષ્મ આલેગથી વિચારવા ચેોગ્ય છે. અર્થાત્ લીલી વસ્તુથી લીલી વાસના જ ઉપજે, પીળી વસ્તુથી પીળી વાસના જ ઉપજે, તેમ એકસ્વભાવી પિતાદિ વસ્તુથી પિતાદિ વાસના જ ઉપજે, નહિ કે ખીજી. કારણ કે લીલી વાસનાથી જેમ પીળી વગેરે વાસના જજૂદી છે, તેમ પિતાદિ વાસનાથી પુત્રાદિ વાસના જૂદી જ છે; એટલે એકમાંથી અન્ય ઉદ્ભવવી સ’ભવતી નથી. નીલ વાસનાથી પીતાદિ વાસનાની જેમ, પિતાઢિ વાસનાથી પુત્રાદિ વાસના ભિન્ન જ છે હવે ઉપાદાનના ભેદ પણ વાસનાભેદને હેતુ નથી, કારણ કે એકનુ અનેકનિમિત્તપણું મટતું નથી, ૪. યુક્તિથી નિમિત્ત-ઉપાદાન અંગેની બૌદ્ધોની શેષ લીલાનું નિલેૌઢન કરી, અનેકાન્તની સુપ્રતિષ્ઠા કરે છે—— ૪. * नोपादानभेदोऽप्यत्र परिहारः, एकस्यानेकनिमित्तत्वायोगात् । न दर्शनादेवाविरोध इति अभ्युपगमे विचारोपपत्तेः न च सोऽप्येवं न विरुध्यत एव, तदेकस्वभावत्वेन विरोधात् । । न चैकानेकस्वभावेऽप्ययमिति, तथादर्शनोपपत्तेरिति । न हि पितृवासनानिमित्तस्वभावत्वमेव पुत्रवासनानिमित्तस्वभावत्वं, नीलपीतादावपि तद्भावापत्तेरिति परिभाषનીચમેતત્ક્ પન્ના——પુનઃ આશકાના પરિહાર અથે' કહ્યું---ન—ત જ, હવાવાનમેવોઽત્તિ—ઉપાદાનને ભેદ પણ, નહિં કે કૈવલ વ્યવહરણીય પિતાદિ નિમિત્ત વાસનાભેદ, કિંતુ વ્યવહારક ઉપાદાન કારણવિશેષ પણ વાસનાભેદ હેતુ, ગત્ર—અત્રે, એકસ્વભાવવાળી વસ્તુમાં અનેક વ્યવહારનું અસાંગત્ય પ્રેરિત સતે, fદાર:-પરિહાર, ઉત્તર. કારણકે પર પુત્રાદિ વાસનાભેદનું નિમિત્તપણું પ્રતિહત સતે કદાચિત્ આ ઉત્તર કહે કે“જે આ એક જ દેવદત્તાદિમાં તે પ્રતિ પિતા-પુત્રાદિરૂપપણે વ્યવસ્થિત એવા અનેકાની જે પુત્રાદિ વાસનાપ્રવૃત્તિ છે, તે તેના જ સ્વસન્તાનગત મનસ્કાર લક્ષણવાળા ઉપાદાનકારણભેદરૂપ નિબન્ધનવાળી છે, નહિ કે વ્યહિયમાણુ વસ્તુસ્ત્રભાવભેદ નિમિત્તવાળી, એ પણ અનુત્તર જ છે. કયા કારણુથી? તે માટે કહ્યું—ચ——મેકના, દેવદત્તાદિના, અનૈ નિમિત્તેસ્વારોમાત્—અનેકના નિમિ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા ૧૪અર્થ :–ઉપાદાનભેદ પણ અત્રે પરિહાર નથી–એકના અનેક નિમિત્તપણાના અગને લીધે. | દર્શન થકી જ અવિરોધ નથી–અભ્યપગમમાં વિચારની ઉપપત્તિને લીધે અને તે પણ એમ વિરોધ નથી જ પામતે એમ નથી–તેના એકસ્વભાવપણાએ કરીને વિરોધને લીધે. અને એકાનેક સ્વભાવમાં પણ આ સુવિધ) નથી,--તથા પ્રકારે દર્શનની ઉપપત્તિને લીધે. કારણકે પિતૃવાસનાનું નિમિત્તસ્વભાવપણું જ પુત્રવાસનાનું નિમિત્તસ્વભાવપણું નથી, નીલ-પીત આદિમાં પણ તભાવની આપત્તિને લીધે. આ પરિભાવનીય છે. વિવેચન હા શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, સ્વગુણપર્યાય પરિણામ રામી, એકતા નિત્યતા અસ્તિતા ઈતરયુત, ભેગ્ય ભેગી થકે પ્રભુ અકામી.”—શ્રી દેવચંદ્રજી રાપણાના અગને લીધે, અનેકેના-પિતા પુત્રાદિ વ્યવહર્તાઓના સહકારિભાવના અયોગને લીધે. કારણકે તેઓ તે એક સહકારીને પામીને, ઉપાદાનભેદે પણ તથા પ્રકારે સર્વવાસનાવંત હોય છે, અને તદનુગુણતાવંત સ્વભાવ દરિદ્ર (રહિત ) એવા તેનું અને સહકારિપણું યુક્ત નથી. હવે એમ (વક્તવ્ય) થાય કે– ર દિ ફૂડનુપાનં નામ - દૃષ્ટમાં અનુપપન છે જ નહિં. એક અવિભાગવંત સહકારીમાં સ્વ ઉપાદાનના ભેદ થકી અનેક વાસનાપ્રવૃત્તિ દેખાય જ છે. એના પરિ. હારાર્થે કહ્યું – જ, નાક-દર્શન થકી જ, કેવલ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ દર્શન થકી જ, વરીષા–પ્રસ્તુતવાસનાભેદને અવિરોધ. કયા કારણથી? તે માટે કહ્યું– વિરા –અભ્યપગમમાં વિચારની ઉપપત્તિને લીધે. કારણ કે અભ્યપગમ જ વિચાર ઉપપન્ન છે, નહિં કે દર્શન. જે એમ છે, તે તેથી શું? તે માટે કહ્યું– –ને જ, sfu–તે પણ, અભ્યપગમ; “અપિ”-૫ણું શબ્દથી દર્શન પણ, g–એમ, એકના અનેક સહકારિવના અભ્યપગમમાં નથી વિરોધ પામતે જ; કિંતુ વિરોધ પામે જ છે. કેવી રીતે? તે માટે કહ્યું – તહેવામાન~વ્યવહિયમાણ (વ્યવહરાતી) વસ્તુના નિરંશ એકસ્વભાવપણુએ કરીને, વિધાત– નિરાકરણને લીધે; અનેકસહકારિત્વ અભ્યપગમવાળા તેના અનેક સ્વભાવના અપેક્ષિપણાને લીધે (પાઠાંતરઃ અનેક સ્વભાવના આક્ષેપને લીધે.) હવે અનેકાન્તમાં પણ એકાન્તપક્ષના દૂષણ પ્રસંગના પરિહારાર્થે કહ્યું- ૨જ, gવાને મા –અનેકાંતરૂપ એકાનેક સ્વભાવમાં વિરોધ જ. એમ “જિ” પણ શબ્દનો અર્થ છે. – આ, વ્યવહારવિરોધ. ક્યા કારણથી? તે માટે કહ્યું–તથાન પરં–જેમ વસ્તુ અભ્યાગત છે તથાનેર–તેમ દર્શનથી, વ્યવહારની ૩પત્ત–ઉપપત્તિને લીધે, ઘટનને લીધે. તે જ (ઉપપત્તિ જ) કહી– નદ પિતૃવારનાનિમિત્તજમાવવ–નહિ પિતૃવાસનાનું નિમિત્તભાવપણું જ – એકાનેકસ્વભાવવાળી વસ્તુમાં, પુત્રવારના નિમિત્તસ્થમાધ-પુત્રવાસનાનું નિમિત્તસ્વભાવપણું– સ્વભાવવૈચિયદારિદ્યને લીધે. વિપક્ષે બધા કહી નાટતાાgિ-નીલ-પીત આદિ વિષયમાં પણ સTET -તદભાવની આપત્તિને લીધે, નીલ વાસનાનું નિમિત્તસ્વભાવપણું જ પીતાદિ વાસનાનું નિમિત્તભાવપણું ઇત્યાદિની આપત્તિને લીધે. તિ–એમ, માવના -પરિભાવનીય, પતર–આ. કે-એક જ વસ્તુ વિચિત્ર વાસના વશ કરીને વિચિત્ર વ્યવહારપ્રવૃત્તિનો હેતુ એમ નથી હતું એમ અર્થ છે. અન્યથા તેના થકી જ સર્વ વ્યવહારની સિદ્ધિને લીધે, જગત-વચિત્ર્યના અભ્યપગમથી શું ? Page #520 -------------------------------------------------------------------------- ________________ દર્શન તે જ અભ્યપગમ માટે અનેકાન્તમાં વિરેધ નથી, બૌદ્ધમાં છે ૪૧૭ આમ પુત્રાદિ વાસના ભેદનું નિમિત્ત પણ ખંડિત થયે, હવે વાદી પરિહાર કરશે– ઉપાદાનને ભેદ છે તે જ અત્રે વાસનાભેદને હેતુ છે. અર્થાત્ એક જ દેવદત્તાદિમાં તે પ્રતિ પિતા-પુત્રાદિરૂપે વ્યવસ્થિત એવા અનેકેની જે આ ઉપાદાનભેટ પુત્રાદિ વાસનાપ્રવૃત્તિ, તે તેઓના જ વસન્તાનગત મનસ્કાર તે વાસનાભેદને લક્ષણવાળા ઉપાદાનકારણભેદરૂપ નિબન્ધનવાળી છે, નહિં કે હેતુ નથી વ્યવહરાતા વસ્તુસ્વભાવભેદ નિમિત્તવાળી. આમ બૌદ્ધ વાદી દલીલ કરે, તેને જવાબ આપતાં કહ્યું “ઉપાદાનભેદ પણ અત્રે પરિહાર નથી.” અર્થાત્ અત્રે–એકસ્વભાવવાળી વસ્તુમાં અનેક વ્યવહારનું અસંગતપણું બતાવી આપવામાં આવ્યું, એટલે કેવલ વ્યવહરણીય પિતાદિનિમિત્ત વાસનભેદ જ નહિં, પણ વ્યવહારક ઉપાદાન કારણવિશેષ પણ વાસનભેદ હેતુ છે, એમ કહેવું તે કાંઈ અત્રે પરિવાર નથી, ઉત્તર નથી; (This is no reply ). શાને લીધે? “એકના અનેક નિમિત્તપણાના અાગને લીધે;” એક જ દેવદત્તાદિના અનેકોના–પિતાપુત્રાદિ વ્યવહર્તાઓના નિમિત્તપણાના અયોગને લીધે, સહકારિભાવના અાગને લીધે. કારણ કે તેઓ તે એક સહકારીને પામીને ઉપાદાનભેદે પણ તથા પ્રકારે સર્વવાસનાવંત હોય છે, અને તદનુગુણતાવંત સ્વભાવરહિત એવા તેનું અનેકસહકારિપણું અયુક્ત છે. - હવે વાદી એમ કહે કે–એક અવિભાગવત સહકારીમાં સ્વઉપાદાનના ભેદ થકી અનેક વાસનાપ્રવૃત્તિ દેખાય જ છે; અને દૃષ્ટિમાં કંઈ અનુપપન્ન–અયુક્ત નથી, fહ રહે અનુug નામ.” એ વાદીની દલીલને પરિહાર દર્શન સાથે કરતાં કહ્યું–‘દર્શન થકી જ અવિરોધ નથી.” અર્થાત કેવલ બૌદ્ધને અભ્યપગમ પ્રત્યક્ષ જ્ઞાનરૂપ દર્શન થકી જ પ્રસ્તુત વાસનાભેદમાત્રને અવિરોધ મેળ ખાતે નથી નથી જ. શાને લીધે? “અભ્યપગમમાં વિચારની ઉ૫૫ત્તિને લીધે. ને વિરોધ પામે છેદર્શન તે ભલે તેવા પ્રકારે છે, પણ તમારે અભ્યાગમ ક્યાં તેવા પ્રકારને છે? એટલે અભ્યપગમમાં જ વિચારની ઉપપત્તિઘટમાનતા છે; દર્શનની સાથે મેળ ખાય એ તમારે અભ્યાગમ છે કે નહિં એ જ વિચારે ઘટે છે, નહિ કે દર્શન, “અને તે પણ એમ વિરોધ નથી જ પામતે એમ નથી,–તેના એકસ્વભાવપણાને લીધે.’ એમ એકના અનેકરા હકારિપણાને અભ્યપગમ તમે કર્યો છે, એટલે કેવલ દર્શન જ નહિં, પણ તે અભ્યાગમ પણ વિરોધ નથી જ પામતે એમ નથી, અપિ તુ વિરોધ પામે જ છે. શાને લીધે? “તેના એકસ્વભાવપણાને લીધે.’ તેના–વ્યવહિયમાણે (વ્યવહરાતી) વસ્તુના નિરંશ એકસ્વભાવપણુએ કરીને વિરોધને લીધે–નિરાકરણને લીધે અનેકસહકારિત્વ અભ્યપગમવાળા તેના અનેક સ્વભાવના આક્ષેપને લીધે. (પાઠાંતરા-અપેક્ષિપણાને લીધે) પણ અનેકાન્તમાં તે આ તમારા અભ્યપગમ જેવા એકાન્ત પક્ષના દૂષણને પ્રસંગ આવતે જ નથી, તે દર્શાવતાં કહ્યું—અને એકાનેક સ્વભાવમાં પણ આ ૫૩ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા (વ્યવહાર વિરોધી નથી તથાદશનની ઉપપત્તિને લીધેઅર્થાત દર્શન તે જ એકાનેકસ્વભાવવાળી અનેકાન્ત વસ્તુમાં તે આ વ્યવહારવિરોધ અભ્યપગમ છે, આવતે જ નથી, કારણ કે તથા પ્રકારે દર્શનની ઉપપત્તિ છે માટે માટે અનેકાન્તમાં જેવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ અમારાથી અભ્યાગત છે–માનવામાં વિરોધ નથી આવ્યું છે, તેવું જ પ્રત્યક્ષ દર્શન થાય છે, સાક્ષાત્ વસ્તુસ્વરૂપ દેખાય છે, એટલે અનેકાન્તમાં સકલ વ્યવહારનું સર્વથા ઘટમાનપણું અવિકલ જ છે. કારણ કે પિતૃવાસનાનું નિમિત્તસ્વભાવપણું જ પુત્રવાસનાનું નિમિત્તસ્વભાવપણું નથી; એક-અનેક સ્વભાવવાળી વસ્તુમાં જે પિતૃવાસના ઉપજાવનારૂં નિમિત્તસ્વભાવપણું છે, તે જ પુત્રવાસન ઉપજાવનારું નિમિત્તસ્વભાવ પિતૃવાસના- પણું નથી. અર્થાત્ કઈ પુત્ર છે, તે તેના પિતાને પિતૃવાસના નિમિત્તસ્વભાવપણું ઉપજાવનારું નિમિત્ત છે, પણ પુત્રવાસના ઉપજાવનારું નિમિત્ત નથી. તે જ પુત્રવાસના- એટલે પિતૃવાસના ઉપજાવનાર નિમિત્તસ્વભાવ ને પુત્રવાસના નિમિત્ત સ્વભાવપણું ઉપજાવનાર નિમિત્તસ્વભાવ એ બન્ને પ્રગટ ભિન્ન ભિન્ન જ છે. નથી અને એમ જે ન હોય તે બાધા આવે છે. શાને લીધે? “નીલ પીત આદિમાં પણ તદ્દભાવની આપત્તિને લીધે.અર્થાત્ એક નિમિત્તસ્વભાવપણાનું અન્યનિમિત્તવભાવપણું હોય, તે પછી લીલી વસ્તુમાં નીલ વાસનાનું નિમિત્તસ્વભાવપણું જ તે પતિ આદિ વાસનાનું નિમિત્ત સ્વભાવપણું થઈ પડવાને પ્રસંગ પ્રાપ્ત થશે! એટલે લીલી વસ્તુ લીલી વાસના ઉપજાવવાને બદલે લાલ-પીળી ઈત્યાદિ વિપર્યસ્ત વાસના ઉપજાવવાના અનિષ્ટ પ્રસંગની આપત્તિ થશે! પીળું લીલું દેખાશે ને-લીલું પીળું દેખાશે ઈત્યાદિ હાસ્યાસ્પદ સ્થિતિને પ્રસંગ પ્રાપ્ત થશે! એટલે “આ પરિભાવનીય છે?—આ જે કહ્યું તે બધું ફરી ફરીને સર્વ પ્રકારે ભાવન કરવા યોગ્ય છે. અર્થાત્ એક જ વસ્તુ વાસના વશે કરીને વિચિત્ર વ્યવહારપ્રવૃત્તિને હેતુ હતી જ નથી, નહિં તે તેના થકી જ સર્વ વ્યવહારની સિદ્ધિ માત્ર મને ગત વિચિત્ર થઈ જાય, એટલે પછી જગતવૈચિત્ર્યના અભ્યપગમથી શું? વાસના થકીજ અર્થાત્ માત્ર મને ગત વિચિત્ર વાસના થકી જ આ પિતા-પુત્રાદિ વિચિત્ર જગવ્યવહાર વિચિત્ર વ્યવહાર પ્રવૃત્તિ થઈ જતી હોય, પતી જતી હોય, તે ઘટતો નથી પછી પિતા-પુત્રાદિ વ્યવહાર જ્યાં છે એવા આ જગતનું વિચિત્ર પણું માનવાની જરૂર જ શી રહી? એમ બંને પ્રકારે ઉપાદાનભેદથી અને નિમિતભેદથી સર્વથા એકસ્વભાવી એક થકી અનેક કલનો ઉદય નથી, ઇ. યુક્તિથી નિરસન કરી એકાન્તવાદનું ઉત્થાપન કરે છે– १५एवं उभयथाऽपि उपादाननिमित्तभेदेन न सर्वथैकस्वभावादेकतोऽनेकफलोदयः, केषाश्चिदहेतुकत्वोपपत्ते, एकस्यकत्रोपयोगेनापरत्राभावात् ।२२७ Page #522 -------------------------------------------------------------------------- ________________ સર્વ થા એકસ્ત્રભાવવાળા એક થકી અનેક લના ઉય નથી ૪૧૯ ૧૫અર્થ :--એમ ઉભય પ્રકારે પણ ઉપાદાન-નિમિત્તના ભેદથી સર્વથા એકસ્વભાવ વાળા એક થકી અનેક ફૂલના ઉદ્દય નથી, કાઇના (લાના) અહેતુકપણાની ઉપત્તિને લીધે, એકના એકત્ર (લમાં) ઉપયોગથી અપત્ર (અન્યત્ર-લાન્તરમાં) અભાવને લીધે. ૨૨૭ વિવેચન “ઉપાદાન આતમા સહી રે, પુષ્ટાલંબન દેવ...જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે ફ્ે, પ્રગટ કરે પ્રભુસેવ....શ્રી સંભવ. ”—શ્રી દેવચ’દ્રજી હવે આ ઉપરથી પ્રસ્તુતમાં શું સિદ્ધ થયું? તે ફલિતા દર્શાવે છે. એમ ઉભય પ્રકારે પણ ઉપાદાન—નિમિત્તના ભેદથી સર્વથા એકસ્વભાવવાળા એક થકી અનેક ફલના ઉદય નથી. ’ અર્થાત્ એમ-ઉક્ત નીતિથી બન્ને પ્રકારે પણ ઉપાદાનભેદથી અને નિમિત્તભેદથી સથા–એકાન્તે એકસ્વભાવવાળા એક હેતુ થકી અનેક ફૂલના ઉદય નથી, ઐહિક–આમ્રુધ્મિક અનેક ફૂલને-કાર્ય ના ઉદ્ભય જેમ પરોથી પરિકલ્પાય છે તે તેમ નથી. તેઓના મતે તે રૂપ, આલાક, મનસ્કાર અને ચક્ષુ લક્ષણ રૂપવિજ્ઞાનજનનસામગ્રી છે. જેમ કહ્યું છે કે—“ રૂપ, આલેાક, મનસ્કાર અને ચક્ષુ થકી વિજ્ઞાન સપ્રવત્ત છે; મણિ, સૂર્ય, સર્વથા એકસ્વલ વવાળા એક થકી અનેક ફલને ઉદય નથી પન્ના:—પ્રકૃતસિદ્ધિ કહી:—་—એમ, ઉક્ત નીતિથી સમચથાપિ—ભય પ્રકારે પણ, પ્રકારથી પણુ, તે જ કહ્યું-૩૫ાવાનિમિત્તેમેન—ઉપાદાનભેદથી અને નિમિત્તભેદથી, ન—ન ન જ, સર્વઐશ્ર્વમાવત:એકાંત એકસ્વભાવવાળા, પત:—એક થકી, એક હેતુથકી, સનેજો:-અને ચ—અનેક—અહિક-આમુષ્મિકરૂપ, ST—લના, કાર્યના પ્રસવ,—જેમ પરાથી પરિકલ્પાય છે. તેઓના મતે તે રૂપ, લેક, મનસ્કાર અને ચક્ષુલક્ષણા રૂપવિજ્ઞાનજનનસામગ્રી છે. જેમ કહ્યું છે કે— 'रूपालोकमनस्कार चक्षुर्भ्यः सम्प्रवर्त्तते । विज्ञानं मणिसूर्यांशुगोसकृद्भ्य इवानलः ॥” (અર્થાત) રૂપ, માલાક, મનસ્કાર અને ચક્ષુથકી વિજ્ઞાન સપ્રવì છે,-મણિ-કિરણ, ગાસકૃતથી (છાણાથી) અનલની જેમ. "6 અને અન્ને રૂપવિજ્ઞાનના જનનાં પ્રાચ્ય જ્ઞાન ક્ષણુ લક્ષણૢ મનસ્કાર ઉપાદાનહેતુ છે, અને શેષ રૂપાદિ ત્રણ ક્ષા નિમિત્તેહેતુએ છે. એમ રૂપ–આલાક–ચક્ષુના પણ સ્વત્વ પ્રાચ્યક્ષા સ્વસ્વ કા જનનાં ઉપાદાનહેતુ છે, અને શેષ ત્રિતય નિમિત્તેહેતુ છે. એમ એકસ્વભાવવાળી એકવસ્તુથકી અન્ય અન્ય ઉપાદાન-હેતુથી અને અન્ય અન્ય નિમિત્તેહેતુરૂપ સહાયાથી અનેક કાર્યના ઉદય સ સામગ્રીઓમાં ચેાજ્ય છે. એના નિષેધના અનણુપગમમાં બાધક કહ્યું-વત્તું ઇત્યાદિ. એક થકી અનેક લના ઉદયમાં, વૈષશ્ચિત્—કાઇના, લાના, ૠતુત્યોપપત્તે:નિદ્વૈતુકપણાની ઉપપત્તિને લીધે, કેવી રીતે ? તે માટે કહ્યું-પાચ——એક હેતુ સ્વભાવના, પત્ર—એકત્ર, કુલમાં, યોગેન—ઉપયાગથી, વ્યાપારથી, પત્ર—લાન્તરમાં, અમાવાસ્—ઉપયોગના અભાવને લીધે. Page #523 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : અનેકાન્ત પ્રતિષ્ઠા કિરણ, અને ગોસકૃત (છાણું)થી અગ્નિની જેમ.” અને અત્રે રૂપવિજ્ઞાનના જનનમાં પ્રાચ્ય જ્ઞાન ક્ષણ લક્ષણ મનસ્કાર ઉપાદાનહેતુ છે, અને શેષ રૂપાદિ ત્રણ ક્ષણે નિમિત્તહેતુઓ છે, એમ રૂ૫–આલેક-ચક્ષુના પણ સ્વ સ્વ પ્રાગ્ય ક્ષણે સ્વસ્વકાર્યજનનમાં ઉપાદાનહેતુઓ છે, અને શેષ ત્રણ નિમિત્ત હેતુ છે. એમ એકસ્વભાવવાળી એક વસ્તુ થકી અન્ય અન્ય ઉપાદાનહેતુથી અને અન્ય અન્ય નિમિત્તહેતુરૂપ સહાયોથી અનેક કાર્યોને ઉદય સર્વ સામગ્રીઓમાં ચે છે. પણ વાદીનું આ માનવું ઉપરમાં વિવરી બતાવ્યું તેમ યથાર્થ નથી, એટલે ઉભય પ્રકારે પણ ઉપાદાન–નિમિત્તના ભેદથી સર્વથા એકસ્વભાવવાળા એક થકી અનેક ફલને ઉદય નથી. અને આ નિષેધ જે ન માનવામાં આવે તે બધા શાને લીધે? “કેઈન (ફલેના) અહેતુકપણાની ઉપપત્તિને લીધે.” અર્થાત્ એક થકી જે અનેક ફળને ઉદય થતું હોય તો તે મધ્યે કઈ ફળોના અહેતુકપણાની-નિતુકપણની ઉપપત્તિ– કેઈ ના ઘટમાનતા થશે. કેવી રીતે ? “એકના એકત્ર ઉપયોગથી અપરત્ર અહેતુક્યણાનો પ્રસંગ અભાવને લીધે અર્થાત્ એક હેતુસ્વભાવના એકત્ર-એક ફલમાં ઉપગથી-વ્યાપારથી અન્યત્ર-ફલાન્તરમાં તેના ઉપયોગને અભાવ છે માટે. અનેક કાર્ય કરવાવાળા એકસ્વભાવપણાની કલ્પના કરી છે તે શબ્દાન્તરથી અનેકાન્તને જ સ્વીકાર છે, એમ સુયુક્તિથી પ્રતિષ્ઠાપિત કરી કુશાગ્રમતિ આચાર્યજી હરિભદ્રજી અનેકાન્તજયપતાકા ફરકાવે છે– १६अनेककार्यकरणैकस्वभावत्वकल्पना तु शब्दान्तरेणैतदभ्युपगमानुपातिन्येव, निरूपितमेतदन्यत्र “यत: स्वभावतो जातमेकं नान्यत्ततो भवेत् । कृत्स्नं प्रतीत्य तं भूतिभावत्वात्तत्स्वरूपवत् ॥१॥ अन्यच्चैवंविधं चेति, यदि स्यात्कि विरुध्यते । तत्स्वभावस्य कात्स्न्येन, हेतुत्वं प्रथमं प्रति ॥२॥ -इत्यादिना ग्रन्थेनेति नेह प्रतन्यते ॥२२८ –આાંકાન્તરના પરિહારાર્થે કહ્યું— ને વારામાવવાના 7-એક પણ વસ્તુસ્વભાવ અને કાર્યકરણ સ્વભાવવાળા (છે), તેથી કેઈનું (ફોનું) અહેતુક નથી એમ આ જાવા-કલ્પના, સાદાત્તજ-અમારા અભ્યપગમથી એક– અનેક સ્વભાવવાળું એનાથી શબ્દારથી—એક અનેક કાર્યકરણવાળું એવંલક્ષણ શબ્દાન્તરથી, છતરપુરામાનુurfજેવએક-અનેક સ્વભાવવાળું એવા અમારા મતની અનુસારિણી જ છે. કારણ કે એકમથી કથંચિત સ્વભાવભેદ વિના અનેક ફલને ઉદય નથી એમ પૂર્વે ચર્ચિત જ છે. નિકfપતં પત–આ અનન્તરોક્ત નિરૂપિત છે, ૩ન્યત્ર ---અનેકાન્તજયપતાકામાં. જેમ નિરૂપિત છે તેમ જ કહ્યું – Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪ર૧ જય અનેકાન્તજયપતાકા! અર્થ:–અનેક કાર્યકરણરૂપ એકસ્વભાવપણાની કલ્પના તે શબ્દાન્તરથી એ અભ્યપગમની અનુપાતિની જ છે. આ અન્યત્ર નિરૂપિત છે– (કાવ્યાનુવાદ : અનુષ્ટપુ) “જમ્મુ સ્વભાવથી એક, તે થકી અન્ય હેય ના; કૃન તે આશ્રીને ભૂતિ-ભાવથી તતસ્વરૂપવતને અન્ય એવું જ હોય, તે “હ્યા વિરુદ્ધ શું અતિ? કન્યથી તતસ્વભાવનું, હેતુત્વ પ્રથમ પ્રતિ.” જે સ્વભાવ થકી એક કાર્ય ઉપજ્યું છે, તે થકી અન્ય હેય નહિં,-કૃરન (સમસ્ત) તેને આશ્રીને ભૂતિભાવપણાને લીધે,–તતસ્વરૂપની જેમ. અને અન્ય એવંવિધ જે હોય તે શું વિરુદ્ધ પડે છે? તતસ્વભાવનું પ્રથમ પ્રતિ કાર્યેથી હેતુપણું (એ વિરુદ્ધ પડે છે.) ૨૮ વિવેચન “एवं तत्त्वव्यवस्थित्या, स्वं व्यवस्थापयन स्वयं । શાસને નિમવાત વ્યવસ્થિત: ” –શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાર ટીકા હવે વાદી એવી આશંકા કરશે કે–તો પછી વસ્તુનું અનેક કાર્યકરણરૂપ એકસ્વભાવપણું માનવામાં શે વિરોધ છે? તે આશંકાને રદીઓ આ કે–અનેક કાર્યકરણરૂપ એકસ્વભાવપણની કલ્પના તે શબ્દાન્તરથી એ અભ્યપગમની અનેકકાર્યકરણરૂપ અનુપાતિની જ છે.” અર્થાત્ એક પણ વસ્તુસ્વભાવ અનેક કાર્ય એક સ્વભાવની કલ્પના કરવાના સ્વભાવવાળે છે, તેથી કેઈ ફલેનું અહેતુકપણું નથી, એવી તે તે શબ્દાન્તરથી જે કલ્પના તમે કરે છે, તે તે શબ્દાન્તરથી અમારા અભ્યઅનેકાન્તને જ સ્વીકાર પગમની જ અનુપાતિની છે. અમે જેને એકઅનેકસ્વભાવવાળું થત: ઈત્યાદિ બ્લેકઠય. અતઃ—જે, રામાવતઃ–વસ્તુગત રૂપરસાદિરૂપ ઉપાદાનભૂત સ્વભાવથી, સાતમુ-ઉત્પન્ન, ઇ--એક, કાર્ય–વસ્ત્રાગાદિ, નાચત–ન અન્ય, દ્વિતીય,–સ્વગ્રાહક પ્રત્યક્ષાદિક સહકારિ ભાવથી, તત–તેનાથી, વસ્તુસ્વભાવથી, મ7-થાય, ઉપજે. હેતુ કહ્યો- નં-ક7. સમસ્ત, પ્રતી–આશ્રીને, તે તેને, વસ્તુસ્વભાવને, મતિમાવવા–ભૂતિભાવપણાને લીધે, ભવનસ્વભાવપણાને લીધે. આધ જ કાર્યનું દૃષ્ટાન્ત કહ્યું-તરઘરાવર્ત સ્વરૂપની જેમ. જેમ હેતભત સ્વભાવનું વા અધિકૃત એક કાર્યગત સ્વભાવનું સ્વરૂપ સ્વભાવકાર્ચના આશ્રયણથી જ હોય છે, તેમ પ્રથમ કાર્ય પણ પર અભિપ્રાય આશંકીને કહ્યું– –અને અન્ય, દ્વિતીય-કાય એમ સમજાય છે, પ્રવિધ ત્ર–અને એવંવિધ, તહેતુજન્ય, તિ–એ, ઘટ સ્થાવું–જે હેય, તો જિં વિગતે ?–શું વિરોધ પામે છે? ન કિંચિત, કંઈ પણ નહિ. તે પણ ભલે હે, એમ ભાવ છે. અત્રે ઉત્તર– તસ્વમવચતસ્વભાવના વસ્તુગત રૂપરસાદિરૂપ સ્વભાવના, અર્ચન-કાર્યેથી, સર્વાભાથી, દેવલં--નિમિત્તત્વ, પ્રથમં તિ–પ્રથમ પ્રતિ, આદિ કાર્યને આથીને વિરોધ પામે છે. આ કહેવાનું થયું–આ કાર્યમાં જ સર્વાત્માથી ઉપયુક્તપણાને લીધે તેના થકી કાર્યાન્તરનો સંભવ કયાંથી? અને તેના સંભ પ્રથમ કાર્યમાં તેને કાર્ચથી ઉપયોગ નથી, એમ બલથી અનેકરૂપ વસ્તુની સિદ્ધિ છે. સરિ–આદિ શબ્દથી અન્ય કારિકા ગ્રંથ દશ્ય છે–દેખવા ગ્ય છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ४२२ લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા કહીએ છીએ, તેને જ તમે એક અનેક કાર્યકરણસ્વભાવવાળું કહો છે. આમ શબ્દમાત્ર ભેદ છે, અર્થભેદ નથી, કારણ કે એકમાંથી કથંચિત્ સ્વભાવભેદ વિના અનેક ફલને ઉદય નથી એમ પૂર્વે ચર્ચિત જ છે. એટલે છેવટે ન છૂટકે તમે પણ તમારી માન્યતાને અમારા અભ્યાગમની જ અનુપાતિની અનુસારિણી કરી, અર્થાત્ અમારા અભ્યપગમને જ સ્વીકાર કર્યો, એટલે અમારે હવે કંઈ પણ કહેવાપણું રહ્યું નથી. ત્તિ : સહિત! અમે જે અનેકાન્ત સ્યાદ્વાદ સિદ્ધ કરવા માગતા હતા, તે અનેકાન્ત સ્વાદુવાદને જ તમે સામે આવી અભ્યપગમ-સ્વીકાર કર્યો, એટલે સ્વાવાદની સિદ્ધિરૂપ અમારું ઈષ્ટ પ્રયોજન પણ સિદ્ધ થયું! અનેકાન્તને વિજયવાવટે વિશ્વમાં ફરકી રહ્યો ! અને આમ સર્વત્ર આ અનેકાતની જયપતાકા કેવી ફરકી રહી છે, તે વિશેષથી તમે જાણવા ઈચ્છતા હે, તે અહે જિજ્ઞાસુ મુમુક્ષુઓ! આ અન્યત્ર નિરૂપિત છે.” અમે તે અન્યત્ર અનેકાતજયપતાકામાં નિરૂપણ કર્યું છે, ત્યાંથી અવલકશે. અત્રે તે વિસ્તારમયથી તમારી જિજ્ઞાસાને જાગૃત કરવા તેના નમુનારૂપ માત્ર બે કલેક જ ટાંકીએ છીએ. તેમાં—“જે સ્વભાવ થકી એક કાર્ય ઉપજયું છે” ઈ. પ્રથમ શ્લોકને ભાવાર્થજે સ્વભાવ થકી–વસ્તુગત રૂપરસાદિરૂપ જે ઉપાદાનભૂત સ્વભાવ થકી જાત-જમેલું– ઉત્પન્ન એવું એક કાર્ય (વસરાગાદિ), તે તેનાથી તે વસ્તુસ્વભાવથી અનેકાન્ત અન્ય ન હોય; સ્વગ્રાહક પ્રત્યક્ષાદિક સહકારિ ભાવથી બીજું ન હોય. જયપતાકા” કારણ કે કૃ—–સમસ્ત એવા તેને–વસ્તુસ્વભાવને પ્રતીત્ય-આશ્રીને ભૂતિભાવપણને લીધે, તેનું ભવનસ્વભાવપણું છે માટે. આદ્ય જ કાર્યનું દષ્ટાંત કહ્યું–‘તસ્વરૂપવત તેના સ્વરૂપની જેમ. જેમ હેતુભૂત સ્વભાવનું વા અધિકૃત એક કાર્યગત સ્વભાવનું સ્વરૂપ સ્વભાવકાર્યાંના આશ્રયણથી જ હેય છે, તેમ પ્રથમ કાર્ય પણ કૃત્ન સ્વભાવને આશ્રીને જ હોય છે. અત્રે પર અભિપ્રાય આશંકીને બીજો શ્લોક કહ્યો તેને ભાવાર્થ –“અન્ય એવંવિધ એમ જે હેય તે શું વિરુદ્ધ પડે છે?” અર્થાતુ અન્ય-દ્વિતીય કાર્ય એવંવિધ તદ્ધતુજન્ય એવા પ્રકારનું એમ જે હય, તે શું વિરોધ આવે છે? અનેકાન કંઈ પણ નહિં. તે પણું ભલે હો, એમ ભાવ છે. અત્રે ઉત્તર– જ્યપતાકા' “તસ્વભાવનું પ્રથમ પ્રતિ કાર્ચથી હેતુત્વ એ.” અર્થાત્ તસ્વ ભાવનું-વસ્તુગત રૂપરસાદિરૂપ સ્વભાવનું કાર્ચથી-સર્વાત્માથી પ્રથમ પ્રતિ–આદ્ય કાર્યને આશ્રીને હેતુત્વ-નિમિત્તત્વ એ વિરુદ્ધ પડે છે, એ જ વિરોધ આવે છે. આ કહેવાનું થયું કે–આદ્ય કાર્યમાં જ સર્વાત્માથી ઉપયુક્તપણાને લીધે તેનાથી કાર્યાન્તરને સંભવ ક્યાંથી? અને તેના સંભવે પ્રથમ કાર્યમાં તેને કાટૂન્યથી ઉપયોગ નથી. એમ બલથી–બલાત્કારે અનેકરૂપ વસ્તુની સિદ્ધિ છે. “ઈત્યાદિ ગ્રંથથી આ નિરૂપવામાં આવ્યું છે, એટલા માટે અહીં વિસ્તારવામાં આવતું નથી.” આ અનેકાન્ત Page #526 -------------------------------------------------------------------------- ________________ એમ નિરૂપચરિત સર્વસંપતસિદ્ધિ સતે સર્વસિદ્ધિ : પ્રણિપાતષ્ઠક સૂત્ર ઉપસંહાર કર૩ જયપતાકા ગ્રંથને વિચાર કરતાં પ્રતીત થશે કે સર્વત્ર અનેકાન્ત જયપતાકા જ વિજયવંતી વર્તે છે. ફુતિ સ્થિત “નિરવાણું પ્રભુ શુદ્ધ સ્વભાવી, અભય નિરાયુ અપાવી; સ્યાદ્વાદી યમનીગતરાવી, પૂરણ શક્તિ પ્રભાવી. શ્રી દેવચંદ્રજી. એમ પ્રપંચથી વ્યાપ્ત નિપચરિત સર્વસંપતસિદ્ધિ સતે સર્વસિદ્ધિ કહી, આ પ્રણિપાતદડક સત્રની વ્યાખ્યાને ઉપસંહાર કરે છે– १७तदेवं निरुपचरितयथोदितसम्पत्सिद्धौ सर्वसिद्धिरिति व्याख्यातं प्रणिपातदण्डकसूत्रम् ॥२२९ અર્થ તેથી એમ નિરુપચરિત યાદિત સંપતસિદ્ધિ છે. એમ પ્રણિપાતષ્ઠક સૂત્ર વ્યાખ્યાત થયું. ૨૯ વિવેચન “હવે સંપૂરણ સિદ્ધ તણી શી વાર છે? દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે. દીઠે સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો છે.” શ્રી દેવચંદ્રજી. તેથી એમ–ઉક્ત પ્રકારે અનેકાન્તસિદ્ધિ થકીસિદ્ધ થયું કે આ સ્તવમાં જેવા પ્રકારે સંપસિદ્ધિ કહી, તે ઉપચારરૂપ કે કલ્પનારૂપ નથી, પણ નિરુપચરિત જ છે, ખરેખરી તાત્વિક, પરમાર્થસત્ જ, છે. એટલે એમ નિરુપચરિત યાદિત સંપસિદ્ધિ સતે સર્વસિદ્ધિ છે.'–નિવરિતાથવિતત્પત્રિો સરિજિ: તુજ મુજ અંતર અંતર ભાજશે, વાજશે મંગલ તૂર જીવ સરેવર અતિશય વધશે, આનંદઘન રસપૂર, શ્રી આનંદઘનજી. इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनन्दनेन भगवानदासेन हेमदेवी. सुजातेन चिहेमविशोधिनीटीकाभिधानविवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां प्रणिपातदण्डकसूत्रम् ॥ ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરચેલી અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુત્ર ભગવાનદાસે હેમરેવીસુતે “ચિહેમવિધિની ટકા” નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલી લલિતવિસ્તરામાં પ્રણિપાતષ્ઠક સૂત્ર | Page #527 -------------------------------------------------------------------------- ________________ Page #528 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવદનયોગ્ય ભૂમિકા સંપાદન વિધિ હવે ભાવિતાત્મા આચાર્યજી હરિભદ્રજી વંદનાયોગ્ય ભૂમિકા સંપાદનવિધિ પ્રદર્શિત કરતાં આવા મહાસ્તોત્રો આવા પ્રકારે ભાવવૃદ્ધિ અર્થે પડે છે તે વિવરી બતાવે છે 'तदेतदसौ साधुः श्रावको वा यथोदितं पठन् पञ्चाङ्गप्रणिपातं करोति । भूयश्च पादपुञ्छनादिनिषण्णो यथाभावं स्थानवालम्बनगतचित: सर्वसाराणि यथाभूतान्य. साधारणगुणसङ्गतानि भगवतां दुष्टालङ्कारविरहेण प्रकृष्टशब्दानि भाववृद्धयेऽपरयोगव्याघातवर्जनेन परिशुद्धामापादयन्योगवृद्धिमन्येषां सद्विधानतः सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकराणि भावसारं परिशुद्धगम्भीरेण ध्वनिना सुनिभृताङ्गः सम्यगनभिभवन् गुरुध्वनि, तत्प्रवेशात, अगणयन् दंशमशकादीन् देहे योगमुद्रया रागादिविषपरममन्त्ररूपाणि महास्तोत्राणि पठति।२३० અર્થ –તે આ તે સાધુ વા શ્રાવક યાદિત પડતાં પંચાંગપ્રણિપાત કરે છે; અને પુન: પાદપુંછનાદિ પર બેસી, થાભાવ સ્થાન-વર્ણઅર્થ-આલંબનગત ચિત્તે – સર્વસાર, ભગવતના યથાભૂત અસાધારણ ગુણસંગત, દુષ્ટ અલંકારવિરહથી પ્ર , સંવિધાન થકી સર્વજ્ઞપ્રણીત પ્રવચનના ઉન્નતિકર, રાગાદિ વિષના પરમ મન્વરૂપ મહાસ્તોત્રો –અપર એગના વ્યાઘાતના વજન વડે અજેની પરિશુદ્ધ યોગવૃદ્ધિ આપાદન કરતે, ભાવસારપણે પરિશુદ્ધગંભીર વનિથી સુનિલ્કત અંગે સમ્યપણે ગુરુવનિને તતપ્રવેશથી અનભિભવ કરતે, દેહમાં દેશમશકાદિને અગણતો સત, યોગમુદ્રાથી - ભાવવૃદ્ધિને અથે પડે છે.૨૩૦ વિવેચન “ધર્મ જિનેશ્વર ગાઉરંગશું, ભંગ મ પડશે હે પ્રીત.....જિનેસર ! બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત....જિનેસર! ” શ્રી આનંદઘનજી, આમ જેને આલંબન–વિષય જગતૂના પરમપૂજ્ય–પરમપૂજાઉં એવા જિનદેવ અહંતુ છે, અને જેની ગૂઢ તત્ત્વકલાસંકલનામય ગૂંથણ કરનારા સ્વયં ગણધર દેવ જેવા ifસા-થથા ઇત્યાદિ. જથામાā–યથાયોગ્ય, સ્થાનવથઘનતનિત્તા–રથા સ્થાન, મમુદ્રાદિ, વર્તા–વણું-ચત્યવન્દનસૂત્રગત, અર્થ:–અર્થ, તેનું જ અભિધેય, સારંવનંઆલંબન, જિનપ્રતિપાદિ, તેવું–તેઓમાં, જતં–ગત, આરૂઢ છે, ચિત્ત ચ ર તથા–ચિત્ત જેનું તે તથા. જે સ્થાન, વર્ણ, અર્થ, આલંબનની મળે જેને મનસા અવલંબવા સમર્થ છે,–તશ્રતચિત્ત સતે, એમ અર્થ છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ હભિક લલિત વિસ્તરા : વજનયોગ્ય ભૂમિકા સંપાદન વિધિ અહં છે એવા આ પરમ અનૂસ્તુતિરૂપ ગ્રંથને અહ–અનુરૂપ ન્યાય આપનારી ને ગૂઢાર્થ સૂત્રને ઉકેલનારી એવી મૌલિક તત્વ અપૂર્વ મૌલિક સંશોધનકારિણી અપૂર્વ વ્યાખ્યા નિરૂપણ કરી, પ્રતિપદે લલિત સંશોધન અમૃત પદવિસ્તારિણી આ યથાર્થનામાં લલિતવિસ્તરાના પ્રણેતા યાકિનીમહત્તરાનું મહર્ષિ હરિભદ્રાચાર્યજી ઉપસંહાર કરતાં અત્રે વિધિ દર્શાવે છે. “તે આ તે સાધુ વા શ્રાવક––પડે છે. તેને ભાવાર્થ આ પ્રકારે– આવું પદે પદે પરમ અભુત પરમાર્થસંભારથી ભરેલું આ પ્રણિપાતદડક સૂત્ર જેમ કહેવામાં આવ્યું તેમ પડતાં-પઠતી વેળાયે, સાધુ વા શ્રાવક પંચાંગ પ્રણિપાત કરે છે, બે જાનુ (ગોઠણ), બે હાથ ને લલાટ એ પંચ અંગ જેમાં દ્રવ્ય-ભાવ વિધિ ભૂમિને સ્પર્શે છે, એ પંચ અંગ નમાવવારૂપ નમસ્કાર કરે છે. મન-વચન-કાય અને “પુનઃ પાદપુછનાદિ પર બેસી” મહાતેત્રે પડે છે એમ એકાગ્રતા સંબંધ છે. તેમાં મન-વચન-કાયાના ગની એકાગ્રતા કેવા પ્રકારે સાધે છે તેને દ્રવ્ય-ભાવ વિધિ અત્રે પ્રદર્શિત કર્યો છેઃ (૧) પાદપુછનાદિ પર બેસી આસનની સ્થિરતા કરી, અને વીજપુરા જુનમ્રતા –ોગમુદ્રાથી સમ્યફ સુનિભૂત અંગે તેની વિનયાન્વિત વિશેષ દઢતા કરી. ભક્તિતેત્રપાઠમાં એ તલ્લીન બની જાય કે દેહમાં ડાંસ–મછરાદિને પણ ગણે નહિં– “માન વંશમરાવાલીન દે” એવી કાયાની એકાગ્રતા સાધે. (૨) માઘસાઈ રિશુર જીરેન દાનિના–ભાવસારપણે પરિશુદ્ધ ગંભીર ઇવનિથી તપ્રવેશથી ગુરુશ્વનિને નહિં અભિભવતે સતે પઠે છે–31નમિમવન ગુરુવનં તરવેરાત અર્થાત; કઈ લાંબે–મેટે ઘાંટે પાડતો હોય, તે તેનાથી વધારે માટે ઘાંટે પાડી તેને દબાવી દેવાને પ્રયત્ન ન કરે, પણ પિતાને અવાજ તેમાં પ્રવેશ કરાવી મેળવી છે. આમ વચનની એકાગ્રતા સાધે. (૩) “કથામાā થાનઘurfથqનાતત્તિ:'યથાભાવ સ્થાન–વર્ણ—અર્થ–આલંબનગત ચિત્તે ઉપયોગ સ્થિર કરે, અર્થાત્ યોગમુદ્રાદિ સ્થાનમાં, ચૈત્યવદનસૂત્રગત વા સ્તોત્રગત વર્ણમાં–અક્ષરમાં, તેના અર્થમાં, તેના આલંબનરૂપ જિનપ્રતિમાદિમાં અથવા જિનના તત્વસ્વરૂપમાં ચિત્તને ઉગગ રાખે, એમ ચિત્તની એકાગ્રતા સાથે. આમ ઉપયોગયુક્તપણે મન-વચન-કાયાના વેગને જિનભક્તિમાં નિયુક્ત કરી, રિકી રાખી, અન્યત્ર ગમનાદિથી આ મન-વચન-કાયાના કેગના વ્યાઘાતનું વજન કરી– “અપનાવાતવર્ગનેન' એકાગ્રતા દઢ કરે; અને આમ બીજાઓને પણ વેગને વ્યાઘાત ન ઉપજે એવા સવિધાનથી પરિશુદ્ધ ગવૃદ્ધિ આપાદન કરે—“ઇરિશુદ્દામાપાર જ્યોજવૃદ્ધિમi'; અર્થાત્ પિતે એવી ઉત્તમ સવિધિથી ભક્તિકૃત્યમાં રોમાંચિત ભાવે તલ્લીન બને, કે તે દેખીને બીજાઓને પણ ભાવ-રોમાંચ કુરે અને પરિશુદ્ધ ગવૃદ્ધિ થાય. આવી મન-વચન-કાયાના ગની એકાગ્રતાથી ભાવસારપણે મહાતેત્રે પડે. અને તે કેવા હેય? (૧) “ રાજા” સર્વસાર–સર્વથી સાર, સારામાં સારા (The best) Page #530 -------------------------------------------------------------------------- ________________ ફ્રેવ્ય-ભાવ વિધિ, મન-વચન-કાયએકાગ્રતા : કેવાં મહાસ્તોત્રા ભાવવૃદ્ધિ અર્થેય છે ? ૪૨૭ " (૨) ‘ચથામૂતાનિ અસાધારણમુળસકૂતનિ' ભગવંતાના યથાભૂત અસાધારણ ગુણુસંગત,—ભગવંતાના યથાભૂત-જેવા છે તેવા યથાસ્થિત સદ્ભૂત અને અન્યને સાધારણ નથી એવા અસાધારણ ગુરુનું સંકીર્ત્તન કરતા. (૩) · gશક્રૂરવિદેન પ્રાટરાવૃત્તિ ’ દુષ્ટ અલકાર વિરહથી પ્રકૃષ્ટ શબ્દવાળા. દુષ્ટ દોષયુક્ત ક્લિષ્ટ અનિષ્ટ અશિષ્ટ ઉપમાદિ અલંકારરહિત અને પ્રકૃષ્ટ–ઉત્કૃષ્ટ સારામાં સારા ચૂંટેલા શબ્દવાળા (The best-worded). (૪)‘ સર્વજ્ઞમળીતપ્રવચનોન્નતિાળિ 'સનપ્રણીત પ્રવચનના ઉન્નતિકર—એ સ્તોત્રો પણ એવા પરમાર્થગંભીર હાય કે જેથી સર્વજ્ઞપ્રણીત પ્રવચનની –શાસનની—તીની ઉન્નતિ થાય. (૫) ‘રાવિવિષપરમમન્ત્ર-વાળિ મજ્જાસ્તેત્રાનિ’~~ અને રાગાદિ વિષના પરમમન્ત્રરૂપ—આત્મપ્રદેશોમાં વ્યાપેલા રાગ-દ્વેષ-મહાદિ વિષને ઉતારવાને સમર્થ ઉત્કૃષ્ટ મત્ર સમા તે મહાસ્તાત્રો રાગાદિ ઝેર શીઘ્ર ઉતારી નાંખે એવા હાય. આવા મહાસ્તોત્ર. ભાવવૃદ્ધિ અર્થે ભાવસારપણે પહે અને આવા આ ઉત્તમ મહાસ્તોત્રો શી રીતે ને શા માટે પડે છે ? તે માટે કહ્યું‘માવસાર, માતૃચે ’ ભાવસારપણું,—ભાવપ્રધાનપણું, ભાવવૃદ્ધિઅર્થે, પેાતાના જે ભક્તિ રૂપ આત્મભાવ છે, તેની વૃદ્ધિ અર્થે, કે જેથી કરીને આત્મા ઉત્તરોત્તર ભાવનમસ્કારની ચઢતી દશાને પામી ભાવની પરાકાષ્ઠા પામે. દ્ર તુમ ગુણુગણુ ગંગાજલે, ઝીલી હું નિલ થાઉ' ૨; અવર ન ધંધા આદરૂ, નિશદિન તારા ગુણ ગાઉં' રે. ગિરૂઆ રૅ ગુણુ તુમ તણા, શ્રી વમાન જિનરાયા ? ” શ્રી યશવિજયજી, “ ગ્રાહક વ્યાપકતા હા કે પ્રભુ તુમ ધમ રમી, તુજ આતમ અનુભવથી હા કે પરિણતિ અન્ય વી; શક્તિ અનતી હો કે ગાતાં ને ધ્યાતાં, મુજ શક્તિ વિકાસન હૈા કે થાયે ગુણુ રમતાં....પુ±ખ. ” શ્રી દેવચદ્રજી આ સ્તોત્રો પ્રાય: તુલ્ય જ હાય છે તે એમ જ શુભચિત્તલાભ હાય છે, નહિ. તા યેાગવ્યાધાત હાય છે, એમ દર્શાવે છે पतानि च तुल्यान्येव प्रायश:, अन्यथा योगव्याघातः । तदज्ञस्य तदपरश्रवणं । एवमेव शुभचित्तलाभ:, तदूव्याघातोऽन्यथेति योगाचार्याः । २३१ ‘અર્થ:—અને એઆ (સ્તોત્રો) પ્રાય: તુલ્ય જ છે, અન્યથા યાગાઘાત હોય. તજ્ઞનું તત્પર શ્રવણ હોય. એમ જ શુભચિત્તલાભ હાય, અન્યથા તેના વ્યાઘાત ૨૩૧ હાય એમ યોગાચાર્યાં વધે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ લલિત વિસ્તરા : વન્દનાષ્ય ભૂમિકા સંપાદન વિધિ વિવેચન જિન ગુણ રાગ પરાગથી રે, મનમેહના રે લાલ. વાસિત મુજ પરિણામ છે. ભવિ બેહના રે લાલ. તજશે દુષ્ટ વિભાવતા રે. મન સરશે આતમ કામ રે ભવિ.” શ્રી દેવચંદ્રજી. અને આ સ્તોત્ર પ્રાયઃ—ઘણું કરીને તુલ્ય જ છે,–“પતનિ તુચાચે :' સમાન જ છે, એક અર્હત્ ભગવત્ સંબંધી ભક્તિપ્રદર્શક તુલ્ય-સમાનાર્થવાચક જ હોય છે અર્થાત્ અનંતા અહંત ભગવંત પણ એક અખંડ અભેદ સહજત્મસ્વરૂપ છે, એટલે કઈ પણ વ્યક્તિવિશેષરૂપ અહંત ભગવંતનું કઈ પણ તદુભાવવાચક સ્તવન સમાનાર્થ– વાચક હેઈ, સર્વ અહંત ભગવંતને એક સરખું લાગુ પડે છે. આમ આ સ્તુત્રો પ્રાયે તુલ્ય જ છે–શુદ્ધ ચતન્યમૂર્તિ અહંદુ ભગવર્ના ભક્તિભાવને પુષ્ટ કરનારા સરખા જ છે; અન્યથા ગવ્યાઘાત હોય’–સરથા વ્યાઘાત, નહિં તો એમ ન હોય તે એટલે કે તે તુલ્યભાવવાળા સમાનાર્થવાચક ન હોય તે ગવ્યાઘાત-મન-વચન-કાયાના ગને વ્યાઘાત-વિક્ષેપ ઉપજે, અથવા મોક્ષસાધક યુગને વ્યાઘાત-વ્યાબાધા ઉપજે. પણ “તઅજ્ઞનું અપર શ્રવણ હોય,–તે તુલ્યભાવવાળા મહાસ્તોત્રોથી જે અજ્ઞ છે, તેનું તદ્અપર-તેનાથી અન્ય પ્રકારના સ્તોત્રનું શ્રવણ હેય. આને ફલિતાર્થ એ છે કે– vયમેવ સુમત્તિસ્ત્રામ:” ઈ. “એમ જ શુભચિત્તલાભ હેય, નહિં તે તેને વ્યાઘાત હોય એમ ગાચાર્યો વદે છે.” અર્થાત્ એમ એક જ ભક્તિભાવને પુષ્ટ કરનારા સમાનાર્થ વાચક સ્તોત્રોથી શુભ ચિત્ત-કુશલ ચિત્તને લાભ હોય, પ્રશસ્ત ચિત્તપરિણામ ઉપજે, નહિ તે તેને-શુભચિત્તલાભને વ્યાઘાત-વ્યાબાધ હોય એમ ગાચાર્યોને અભિપ્રાય છે. શુભચિત્તલાભ એ જ વન્દનાનું અર્થ–પ્રોજન છે, એટલે શુભચિત્તલાભ ઉપજવાથી ખરેખરી અર્થક્ત યોગસિદ્ધિ થવી એ જ અત્ર જ્ઞાપક છે, એમ વચનકાર કરે છે – ३योगसिद्धिरेव अत्र ज्ञापकं, द्विविधमुक्तं शब्दोक्तमर्थोक्तं च। तदेतदर्थोक्तं वर्तते, शुभचित्तलाभार्थत्वाद्वन्दनाया इति ।२३२ અર્થ:– ગસિદ્ધિ જ અત્રે જ્ઞાપક દ્વિવિધ કહ્યું છે–શબ્દોક્ત અને અર્થોત. તે આ અર્થક્ત વર્તે છે –વન્દનાના શુભચિત્તલાભાર્થપણાને લીધે વિવેચન “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું કે, પૂજા અખંડિત એહ.”–શ્રી આનંદઘનજી અને “ઉત્તર સર પર્વ'—ગસિદ્ધિ જ અત્રે જ્ઞાપક છે.” અર્થાત અત્રે–આ શુભચિત્તલાભની બાબતમાં ગસિદ્ધિ જ જ્ઞાપક-વસ્તુસ્થિતિ જણાવનારૂં સાધન (Instrument of knowledge) છે, મોક્ષસાધક ગની સિદ્ધિ થાય છે કે નહિં Page #532 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્રો થકી શુભ ચિત્તલાભ : એ જ વદનાનું અર્થ–પ્રજન ને એ જ જ્ઞાપક કર૯ એ જ અત્રે આ શુભચિત્તલાભ જણાવનારૂં સાધન છે. આ જ્ઞાપક “દ્વિવિધ કહ્યું છે– શબ્દોક્ત અને અર્થોક્ત;” સૂત્ર શબ્દથી કહેવામાં આવેલ તે શબ્દોક્ત અને સૂત્રાર્થથી કહેવામાં આવેલ તે અર્થોક્ત. અને “તત તે –તે આ અર્થોક્ત વસે છે – વન્દનાના શુભચિત્તલાભાર્થપણને લીધે.” “સુમત્તિત્તરામાથા વન્દ્રનાથr: ”—અત્રે જે ગસિદ્ધિ જ્ઞાપક છે તે અર્થાત છે, સૂત્રના અર્થ—તત્વભાવને જાયે તે તે જ ગસિદ્ધિ અર્થાત જ્ઞાપક છે, કારણ કે વન્દના છે તેનું શુભચિત્તલાભાર્થપણું છે, એટલે કે શુભ ચિત્તને લાભ એ જ વંદનાનું અર્થપણું–પ્રયજનપણું છે. અર્થાત્ સૂત્રના અર્થને, તત્ત્વને, ભાવને જે જાણે-સ્પશે, તે શુભ ચિત્તનો લાભ હોય છે ને તે જ ગસિદ્ધિ હોય છે, નહિં તે નહિં,–અર્થ–તત્વભાવ જાણ્યા-સમજ્યા વિનાના શબ્દમાત્ર પઠનથી -શુક પાઠ જેવા સૂત્રપાડથી નહિં, એમ આશય સમજાય છે. તાત્પર્ય કે–શુભચિત્તલાભ વિના શબ્દમાત્ર બેલી જવાથી કાંઈ વળતું નથી, ગસિદ્ધિ થતી નથી, પણ શુભચિત્તલાભ થાય તે જ ગસિદ્ધિ છે, શબ્દક્ત-શબ્દમાત્ર ગસિદ્ધિ નહિં, પણ અર્થોક્તખરેખરા અર્થમાં ગસિદ્ધિ છે. મન ઘરમાં ધરિયા ઘરભા, દેખત નિત્ય રહેશે થિર થેભા.”– શ્રી યશોવિજયજી આમ ભાવિત અનુષ્ઠાનને જ અત્ર સ્થાન છે, અભાવિત–ભાવવિહીન અનુષ્ઠાન તે આગમબાણ છે એમ સ્વદર્શનીઓ પ્રત્યે ખુલ્લેખુલ્લુ માર્મિક કથન કરી, ત્યવન્દનને ઉપહાસ કરનારા અન્યદર્શનીઓની મુખપેટિકા કરે છે– एवं च सति तन्न किश्चिद यदुच्यते परैरुपहासवुद्ध्या प्रस्तुतस्यासारतापादनाय, तद्यथा-" अलमनेन क्षपणकवन्दनाकोलाहलकल्पेन अभाविताभिधानेन,” उक्तवदभाविताभिधानायोगात्, स्थानादिगर्भतया भावसारत्वात्, तदपरस्याऽऽगमबाह्यत्वात्, पुरुषप्रवृत्त्या तु तद्वाधाऽयोगात्, अन्यथाऽतिप्रसङ्गादिति न किञ्चिदेव ।२३३ અર્થ-અને એમ સતે –પરથી ઉપહાસબુદ્ધિથી પ્રસ્તુતની અસારતાના આપાદનાથે જે કહેવામાં આવે છે,–જેમકે “ક્ષપણકના વંદના કોલાહલ સમા આ અભાવિત અભિધાનથી સ” ”—તે ન િિચત છે,–ઉક્તવત અભાવિત અભિધાનને અયોગ છે માટે, સ્થાનાદિગર્ભતાથી ભાવસારપણું છે માટે, તેનાથી અપરનું આગમબાહ્યપણું છે માટે, અને પુરુષપ્રવૃત્તિથી તબાધાને અયોગ છે માટે, અન્યથા અતિપ્રસંગ છે માટે. એટલા માટે (તે પતિ ) ન કિંચિત જ છે.૩૬ vfસવા–વિધ ઈત્યાદિ. વિધે-દ્ધિપ્રકારનું, ૩–કહ્યું છે, પ્રવચનપથદેશ. તે જ વ્યક્ત કરે છે–વોર્જા–શબ્દોક્ત, સ્વાદિષ્ટ જ, થર્જા-સત્રાર્થ યુક્તિસામર્શ્વગત. ॥ इति श्री मुनिचन्द्रसूरिविरचितललितविस्तरापञ्जिकायां प्रणिपातदण्डकः समाप्त:॥ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૩ લલિત વિસ્તરા : વન્દનાયેગ્ય ભૂમિકા સંપાદન વિધિ વિવેચન “ભાવને રમણ પ્રભુ ગુણે, યોગ ગુણી આધીન...નાથ રે, રાગ તે જિનગુણ રંગમેં, પ્રભુ દીઠા રતિ પીન.નાથ રે....નમિ નમિ.” - શ્રી દેવચંદ્રજી અને “એમ સતે પરથી ઉપહાસબુદ્ધથી ઈ.–તે ન કિંચિત્ છે.” અર્થાત્ એમ અર્થોક્ત જ યોગસિદ્ધિ અત્ર જ્ઞાપક છે, અર્થ–તત્ત્વ-ભાવ જાણવામાં આવે ને તેથી શુભચિત્તલાભરૂ૫ અર્થ–પ્રોજન સિદ્ધ થાય તે જ ખરેખરા અર્થમાં (In the real sense of the word) ગસિદ્ધિ જણાવનારૂં અર્થોક્ત સાપક છે. એટલે અન્યદર્શનીઓ જે ઉપહાસબુદ્ધિથી–હાંસીથી પ્રસ્તુતની અસારતા કહેવા માટે જે કહે છે કે-ક્ષપણુકના વંદનાકોલાહલ સમા આ અભાવિત અભિધાનથી સર્યું !”—તે તેઓનું ઉપહાસ કથન ન કિંચિત્ છે”—એમાં કાંઈ માલ નથી. (૧) કારણ કે “ઉક્તવત્ અભાવિત અભિધાનને અગ છે માટે.” ઉપરમાં કહી દેખાડ્યું તેમ અભાવિત–ભાવવિહીન અભિધાનનેકથનને અગ-અઘટમાનપણું છે માટે. (૨) કારણ કે “થાનાદિનમતથા માવતારયાત” –“સ્થાનાદિગર્ભતાથી ભાવસારપણું છે માટે.” એની અંદર X સ્થાન–વર્ણ-અર્થઆલંબનાદિમાં ઉપગ રાખવાને ભાવ રહ્યો છે ને એ ભાવ જ એને સાર છે, એટલે એનું ભાવસારપણું–ભાવપ્રધાનપણું છે માટે. (૩) અને “તારા સામાઘસ્વાતા” –“તેનાથી અપરનું આગમબાહ્યપણું છે માટે.” તેનાથી અપરનું–બીજા પ્રકારનું જે હેય, એટલે કે સ્થાન–વર્ણાદિમાં ઉપયોગ રહિત એવું જે ભાવવિહીન હોય તેનું તે આગમન બાહાપણું છે માટે, અર્થાત્ અનુગવંત ભાવવિહીન દ્રવ્ય ક્રિયાનું આગમમાં માન્યપણું નથી માટે. (૪) “અને પુરુષપ્રવૃત્તિથી તદ્દબાધાને અગ છે માટે. –ઉમથુરા તુ તત્તાપાડત, પુરુષપ્રવૃત્તિથી તદ્દબાધા-આગમબાધાને ગ નથી, અર્થાત્ પુરુષ પિતાને ફાવે તેમ સ્વછંદ પ્રવૃત્તિ કરે તેમાં કાંઈ આગમને દેષ નથી, એટલે તેથી આગમને બાધા આવતી નથી. (૫) અન્યથા અતિપ્રસંગ છે માટે.” એમ ન હોય તે અતિપ્રસંગ આવે માટે. અર્થાત્ એમ ન હેય ને આગમથી નિરપેક્ષ એવી પુરુષની ગમે તે પ્રવૃત્તિથી કામ ચાલતું હોય તે પછી આગમની જરૂર શી રહી? એમ અતિપ્રસંગ આવે. એટલા માટે (તે પરેક્તિ) ન કિંચિત્ જ છે.” અર્થાત્ આગમબાહ્ય અભાવિત અભિધાનને અત્રે ચૈિત્યવન્દન ક્રિયામાં મુદ્દલ સ્થાન જ નથી, એટલા માટે તે અન્યદર્શનીઓની ઉપહાસઉક્તિ પોતે જ ઉપહાસપાત્ર હેઈન કિંચિત્ જ છે, એમાં કાંઈ માલ નથી, તે મહાનુભાવે “સમજ્યા વિના સેરી નાંખી” એવી ઉપહાસબુદ્ધિથી સની આશાતના-અનાદર કરે તે અત્યંત અસત્ હેઈ નિસાર નિર્માલ્ય જ છે. કૃત * સ્થાન–વણુંઅર્થ-આલંબન આદિ અંગે સવિસ્તર જાણવા માટે જિજ્ઞાસુએ શ્રી હરિભદ્રસૂરિ ગવિશિકા અને તે પરની શ્રી યશોવિજયજીની પરમ સુંદર ટીકાનું અવલોકન કરવું. Page #534 -------------------------------------------------------------------------- ________________ અભાવિત અનુષ્ઠાન આગમબાહ્ય: સહૃદય નટ જેમ ગૃહીતભાવ થઈ વન્દના ૪૩૧ એવા સ્તોત્રોથી શુભ ચિત્ત સંપ્રાપ્ત કરી, પ્રસ્તુત ભૂમિકાના સંપાદનાર્થે સહદય નટ જેમ ગૃહીતભાવ થઈ વન્દના કરવાની ચેષ્ટા કરે છે ઇ. સમ્યફ વિધિ દર્શાવી વિન્દન સૂત્રાવતાર કરે છે – एवंभूतः स्तोत्रैवक्ष्यमाणप्रतिज्ञोचितं चेतोभावमापाद्य पञ्चाङ्गप्रणिपातपूर्वक प्रमोदवृद्धिजनकानभिवन्द्याचार्यादीन गृहीतभावः सहृदयनटवत् अधिकृतभूमिकासम्पादनार्थः चेष्टते वन्दनासम्पादनाय । स चोत्तिष्ठति जिनमुद्रया पठति चैतत्सूत्रम् ॥२३४ "અર્થ –એવંભૂત સ્તોત્રો વડે વક્ષ્યમાણ પ્રતિજ્ઞાને ઉચિત એ ચેતભાવ આપાદન કરી, પંચાંગપ્રણિપાતપૂર્વક પ્રોદવૃદ્ધિજનક આચાર્યાદિને અભિવંદી, અધિકૃત ભૂમિકાના સમ્પાદનાથે સહૃદય નટની જેમ ગૃહીતભાવ એ તે વન્દના સમ્પાદન માટે ચેષ્ટા કરે છે; અને તે જિનમુદ્રાથી ઊડે છે, અને આ સૂત્ર પડે છે–૩૪ વિવેચન શ્રી શીતલ જિન ભેટિયે, કરિ ભક્ત ચેકનું ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું, જેને સેંયા તન મન વિત્ત હો.” શ્રી યશોવિજયજી. એટલે હવે વન્દનાયેગ્ય ભૂમિકા સંપાદનવિધિને ઉપસંહાર કરે છે–(૧) vમૂતત્તt :”—એવંભૂન–એવા પ્રકારના ઉક્ત વિશેષણસંપન્ન એવંભૂત ભાવવાળા મહસ્તાત્રે વડે વફ્ટમાણ-કહેવામાં આવતી પ્રતિજ્ઞાને ઉચિત–ગ્ય એ ચેતેભાવ– મનેદશા સંપાદન કરી,–“વફાતિજ્ઞા તમામ પા” (૨) પંચાંગપ્રણિપાત– પૂર્વક પ્રમેદવૃદ્ધિ ઉપજાવનારા ઉપકારી આચાર્યાદિને અભિવંદન કરી() “કૃતિમાજ: સચરાત” સહુદય નટની જેમ ગૃહીતભાવ એ તે અધિકૃત–પ્રસ્તુત ભૂમિકાના સંપાદનાથે વન્દનાસંપાદન માટે ચેષ્ટા કરે, છે,–“ધિકૃતમfમારHIRાર્થ જોઇ થનારHવાય.” અર્થાત્ સહૃદય નટ જેમ પિતાને ભજવવાની ભૂમિકાના સંપાદન અર્થે તેના ભાવમાં તન્મય બની, સહુદય સભ્ય શ્રેતાજનેતાના ચિત્તભાવને પણ ભાવિત કરે છે, તેમ આ ભક્તિ કરનારો ભક્ત સાધુ વા શ્રાવક પણ અધિકૃત–પ્રસ્તુત વંદનાભૂમિકાના સંપાદનાથે એ ગૃહીતભાવ થાય, એ ભાવિતાત્મા બને, કે તે તે તેના ભાવમાં તન્મય–તલ્લીન બની બીજાઓને પણ ભાવિત કરે ને ભક્તિરસમાં નિમજજન કરાવે, એમ ભાવ છે. (૪) અને આ ભાવિત થયેલ તે જિનમુદ્રાથી ઊઠે છે, અને આ કહેવામાં આવતું વન્દનાકાર્યોત્સર્ગ સૂત્ર પઠે છે– Page #535 -------------------------------------------------------------------------- ________________ વંદના કાયોત્સર્ગ સૂત્ર अर्हत्चैत्यवन्दनसूत्र ચિયવન્દનાર્થ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા અત્ ચૈત્યોના अरिहंतचेइयाण करेमि काउस्सग्गं वंदणवत्तियाए पूअणवत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए વંદન પ્રત્યયે, નિમિતે) પૂજન પ્રત્યયે, સત્કાર પ્રત્યયે, સન્માન પ્રત્યયે, બધિલાભ પ્રત્યયે, નિપસર્ગ પ્રત્યયે, હું કાર્યોત્સર્ગ કરું છું. વર્ધમાન એવી શ્રદ્ધાથી, મેધાથી, ધતિથી, ધારણથી, અનુપ્રેક્ષાથી, હું કાર્યોત્સર્ગે સ્થિત છું. सध्धाए मेहाए धिइए धारणाए अणुप्पेहाए व माणीए ठामि काउस्सग्गं ॥ Page #536 -------------------------------------------------------------------------- ________________ વિધિથી વદનનામિકા આરાધનાનું ફલ એક્ષ: કૂટનટ વૃત્ત જેવું અભાવિત અનુષ્ઠાન ૪૩૩ આ વિધિથી વન્દનાભૂમિકાની આરાધના ને તેનું પરંપરાફેલ મેક્ષ દર્શાવી ફૂટ નટ વૃત્ત જેવા અભાવિત અનુષ્ઠાનનો અનાદર કરી, યથાવિધિ ભાવિત અનુષ્ઠાનમાં યત્ન કરવાને બંધ કરે છે– अनेन विधिनाऽऽराधयति स महात्मा बन्दनाभूमिकां, आराध्य चैनां परम्परया नियोगतो निवृत्तिमेति । इतरथा तु कूटनटनृत्तवत् अभावितानुष्ठानप्रायं न विदुषामास्था. निबन्धनम् । अतो यतितव्यमति । ३५ અર્થ:–આ વિધિથી તે મહાત્મા વન્દનાભૂમિકાને આરાધે છે. અને એને આરાધીને પરંપરાથી નિયગથી (નિયમથી) નિવૃત્તિને પામે છે; પણ અન્યથા તે કૂટ નટના નૃત્તની જેમ પ્રભાવિત અનુષ્ઠાન જેવું તે વિદ્વાનને આસ્થાનિબન્ધન નથી. એટલા માટે અત્રે (યથાવિધિ ભાવિત અનુષ્ઠાનમાં) યત્ન કરવા યોગ્ય છે. ૩૫ વિવેચન “ શ્રી સુપાર્શ્વ જિન વંદિયે રે, સુખ સંપત્તિને હેતુ...લલના. શાંત સુધારસ જલનિધિરે, ભવસાયરમાં સેતુ...લલના....શ્રી સુપાર્શ્વ.” શ્રી આનંદઘનજી. આ જે ઉપરમાં પ્રદર્શિત કરી તે ભાવપૂર્ણ વિધિથી ભાવિતાત્મા હોવાથી જે મહાત્મા છે, તે ધર્મ પ્રતિ મૂત્રમૂતા વન્દ્રના” એ સૂત્ર પ્રમાણે ધર્મના મૂળરૂપ આ વન્દનાભૂમિકાને આરાધે છે, ઉપાસે છે, અને વિધિનાSSTધતિ = મદદ આ વિધિથી ઘરનામૂfમ'; અને એને આરાધીને-ઉપાસીને પરંપરાથીવન્દનામિકા ઉત્તરોત્તર ક્રમે નિયેગથી–નિયમથી અવશ્યમેવ નિવૃત્તિને-નિર્વાઆરાધનાનું ણને–મોક્ષને પામે છે, મારા જનાં +નિયોજતો ફલ મુક્તિ નિવૃત્તિમતિ'; પણ અન્યથા તે, આ ઉક્ત ભાવપૂર્ણ વિધિને ભાવ જેણે ઝીલ્ય નથી અને તથારૂપ ભક્તિભાવ જેને ઉપ નથી એ અભાવિત આત્મા તો આ આત્મભાવમયી વન્દનાભૂમિકાને આરાધતો નથી, એટલે નાટકને ભાવ જેણે ઝીલ્યો નથી ને તેના ભાવ સાથે જેણે સહુદય તન્મયતા સાધી નથી, એવા કૂટ-બનાવટી નટનું નૃત્ય જેમ વિદ્વાન સભાજનેને આસ્થાનું–ચિત્તસ્થિતિનું નિબં. ધન-કારણ થતું નથી, હૃદય ઝીલનારૂં ચિત્તાકર્ષક નીવડતું નથી, તેમ ભાવવિહીન જનનું આ અભાવિત જેવું અનુષ્ઠાન વિદ્વાને-વિચક્ષણ વિચારક પુરુષને નહિં તે આસ્થાનું નિબંધન-કારણ થતું નથી. “રાકૃવત્ત જમાવતા. કર નટ જેવું કુરાનમાથં વિદ્યુમરથનિરપના કૂટ નટ જેમ પિતાને અભાવિત બલવાને પાઠ બલી જાય, ગગડાવી જાય, પણ પિતાને ભજવવાની અનુષ્ઠાન ભૂમિકાના ભાવને સ્પર્શે નહિં; તેમ અભાવિત સૂત્રપાઠક પિપટની જેમ સૂત્રપાઠ પઢી જાય, પણ અધિકૃત ભૂમિકાના ભાવને સ્પશે પષ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂવ નહિં. આવું અભાવિત અનુષ્ઠાન વિદ્વાને માન્ય કરતા નથી, પણ ભાવિત અનુષ્ઠાન જ માન્ય કરે છે, એટલા માટે અત્રે ભાવિત અનુષ્ઠાનમાં યત્ન કરે ગ્ય છે,–“તો यतितव्यमत्र. “નાથ ચરણ વદન તણે રે, મનમાં ઘણે ઉમંગ; પુણ્ય વિના કિમ પામીયે રે, પ્રભુ સેવનને રંગ રે...ચંદ્રાનન જિન !” –શ્રી દેવચંદ્રજી. હવે આચાર્યજી આ “અરિહંત ચેઈયાણ' ઈ. સૂત્રનું પદેપદ વિવરી દેખાડી તેની પરિક્રુટ વ્યાખ્યા કરે છે सूत्रार्थस्त्वयम्अशोकाद्यष्टमहाप्रतिहार्यादिरूपां पूजामहन्तीत्यर्हन्त.-तीर्थकराः, तेषां चैत्यानिप्रतिमालक्षणानि अईच्चैत्यानि । चित्तम्-अन्तःकरणं तस्य भावः कर्म वा वर्णदृढादि ક્ષm fઝ (વરવિશ્વ: –ા. ૯-૨-૨૨૩) તે ચૈત્યં મતિ, તાતાં પ્રતિમા प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादईचैत्यानि भण्यन्ते तेषां, किम् ? 'करोमि' इत्युत्तमपुरुषैकवचन निर्देशनात्माभ्युपगमं दर्शयति, किमित्याह-कायः--शरीरं तस्योत्सर्ग:कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य परित्याग इत्यर्थः, तं कायोत्सर्गम् । आह-कायस्योत्सर्ग इति षष्ट्या समासः कृतः, अहंच्चैत्यानामिति च प्रागावेदितं, तत्किमहंच्चत्यानां कायोत्सर्ग करोमीति । नेत्युच्यते, षष्ठीनिदिष्टं तत्पदं पदद्वयमतिक्रम्य मण्डूकप्लुत्या बन्दनप्रत्ययमित्यादिभिरभिसम्बध्यते, सतश्चाहच्चैत्यानां वन्दनम्रत्ययं करोमि कायोत्सर्गमिति द्रष्टव्यं । २३६ અર્થ સૂત્રાર્થ તો આ છે– અશેક આદિ અષ્ટ મહાપ્રાતિહાર્ય આરિરૂપ પૂજાને નrfસ અહે છે તે – અહંન્ત, તીથ કરે. તેઓના ચિત્ય –પ્રતિમાલણ તે અહતો . ચિત્ત-અન્તઃકરણ, તેનો ભાવ વા કર્મ–વર્ણ-દઢ આદિ લક્ષણ ધ્યનું કર્યું,-ચિત્ય હોય છે. તેમાં અતિની પ્રતિમાઓ પ્રશસ્ત સમાધિચિત્તના ઉત્પાદકપણને લીધે મચારિ–અચેત્યો કહેવાય છે, તેઓને. શું? જfમ કરું છું, એમ ઉત્તમ પુરુષના એકવચનનિર્દેશથી આત્માભ્યપગમ (પોતાને અલ્પપગમ) દર્શાવે છે, શું? તે માટે કહ્યું–વાગ:-કાય, શરીર, તેને સત્ર:–ઉત્સર્ગ; કૃતાકારને (આકાર કરેલ કાયન)–સ્થાન, મન, ધ્યાન ક્રિયાના વ્યતિરેકથી (શિવાય) ક્રિયાન્તર અધ્યાસને અધિકૃત કરીને પરિત્યાગ એમ અથ છે. તે કાત્સર્ગ (કરૂં છું). શંકા–રા –કાયને ઉત્સગ એમ છઠ્ઠી વિભક્તિથી સમાસ કર્યો, અને અહંતોના એમ પૂર્વે આવેદિત કર્યું. તેથી અહંતને કાર્યોત્સર્ગ કરું છું, એમ કેમ? Page #538 -------------------------------------------------------------------------- ________________ આ ચૈત્ય એટલે અહુ પ્રતિમા : કાયાત્સગ પ્રતિજ્ઞા ૪૩૫ (સમાધાન)—એમ નથી.—તે કહેવામાં આવે છે: છઠ્ઠીથી નિર્દિષ્ટ તે પદ મહૂકલુંતિથી એ પદ અતિક્રમીને ‘વન્વત્તપ્રત્યયં’વન્દેન પ્રત્યય ઇત્યાદિ સાથે અભિસબધિત થાય છે; અને તેથી કરીને ગર્દનૈયાનાં વનપ્રત્યયંત્તેમિાોત્તમમ્—અર્હત્યાના વન્દનપ્રત્યયે કાર્યોત્સર્ગી કરૂ છું, એમ દેખવા યોગ્ય છે. ૨૩૬ વિવેચન “ અમિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કાય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય....વિમલ જિન ! શ્રી આનદઘનજી. “ ઉપશમરસ ભરી સજનશ’કરી, મૂત્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવભ્રમણની ભીડ મેટી....સહજ ગુણુભગરી.” —શ્રી દેવચંદ્રજી હવે આ પ્રસ્તુત સૂત્રને અથ કહે છે-સૂત્રા તા આ છે' ઇ. અશોક, સુરપુષ્પવૃષ્ટિ, ભામંડલ, સિંહાસન આદિ આઠ મહાપ્રાતિહા આદિરૂપ પૂજાને જે અહુ છે, ચેાગ્ય છે, પાત્ર છે, તે અર્જુન્તા-તીર્થંકર. આ અર્હન્તાના પ્રતિમા અહુ ત્રૌત્યા રૂપ ચૈત્યા તે અર્હચૈત્યેા. ચિત્ત-અન્તઃકરણુ, તેના ભાવ વા કમ તે ચૈત્ય' છે; અને પ્રશાન્ત મૂત્તિ વીતરાગ ભાવની સૂચક એવી સમાધિસ્વરૂપ અ`તની પ્રતિમાઓ છે, તે પ્રશસ્ત સમાધિચિત્તની ઉત્પાદક ’– ઉપજાવનારી છે, એટલે તે પણ કારણમાં કા'ના ઉપચારથી અત્યંત્યા કહેવાય છે, 'अर्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादचेत्यानि भण्यन्ते । ' ४. ' प्रशमरस निमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ " —મહાકવિ ધનપાલ. આવા જે પરમ પૂજા` અહુતાના ચૈત્યેા છે, તેઓના વંદનાદિ નિમિત્ત હું કામે.. ત્સંગ કરૂ છું એમ સંબધ છે. અત્રે ઉત્તમ પુરુષ હું કરૂ છું એમ પેાતાના માટે એકવચન વાપરે, એટલે એકવચની પ્રયોગ કરી, આત્માણુપગમ–પાતે આ ક્રિયાના સ્વીકાર-પ્રતિપત્તિ કરે છે એમ દર્શાવ્યું છે. કાય એટલે શરીર, તેના ઉત્સ-પરિત્યાગ, તે કાર્યાત્સ અર્થાત્ સ્થાન, મૌન ને ધ્યાન શિવાયની બીજીક્રિયામાં અબ્યાસને શકાણને આશ્રીને, કૂતાકાર-આકાર કરેલ કાયના ઉત્સગ –પરિત્યાગ તે કાર્યોત્સ‘કૃતાકાર' એટલે કાર્યોત્સર્ગને ચેગ્ય શરીર આકાર જેણે કર્યાં છે, અથવા કાર્યોત્સના આકાર ( આગાર ) દર્શાવતું અપવાદ સૂત્ર જેણે ઉચ્ચયુ" છે તે. કાયાત્સગ પ્રતિજ્ઞા પન્ના:-હતાના ચ—કૃતાકારને,—જેણે આાકાર કર્યો છે; કાયાત્સગ અવ' શરીરસ’સ્થાન જેણે કર્યું' છે, અથવા કાર્યોત્સર્ગનું અપવાદસૂત્ર જેણે ઉચ્ચયુ" છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ ४३१ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર - અત્રે શંકા થવી સંભવે છે કે “કાયને ઉત્સર્ગ' એમ છઠ્ઠી વિભક્તિથી સમાસ કર્યો, અને “અહંત ચિત્યેનો” એમ પૂર્વે પણ છઠ્ઠી વિભક્તિથી કહ્યું? તેથી અહંતચિને કાર્યોત્સર્ગ કરું છું એને અર્થસંબંધ કેમ ઘટે? એનું સમાધાન–અર્વતચૈત્યને” એમ છઠ્ઠી વિભક્તિવાળું તે પદ “મહૂકહુતિથી”-દેડકાની ઠેક જેમ, બે પદ અતિક્રમીને-બે પદ ઠેકીને, “વન્દનપ્રત્યય” ઈત્યાદિ સાથે સંબંધ ધરાવે છે. એટલે અહંતચિત્યના વન્દનાદિ પ્રત્યયે હું કાત્સર્ગ કરૂં છું એમ સંબંધ સમજવા ગ્ય છે. વન્દનપ્રત્યયે, પૂજનપ્રત્યયે ને સકારપ્રત્યયે એ પદનો ભાવાર્થ દર્શાવે છે – વન–આમવાર પરાસ્તાચવાક્ષ: કૃત્તિરિત્ર, તત્ય, તારું नाम कायोत्सर्गादेव स्यादित्यतोऽर्थमित्येवं सर्वत्र भावना कार्या। तथा पूयणवत्तियाएत्ति-पूजनप्रत्ययं-पूजननिमित्त, पूजन-गन्धमाल्यादिभिः समभ्यर्चन। तथा सकारवत्तियाएत्ति-सत्कारप्रत्ययं, सत्कारनिमित्तं, प्रवरवस्त्राभरणादिभिरभ्यर्चनं सत्कारः।२३७ અર્થ–તેમાં– વન–વન્દન, અભિવાદન, પ્રશસ્ત કાય-વા-મન:પ્રવૃત્તિ એમ અથ છે; તસ્ત્રજ્ય–તત પ્રત્યયે, તનિમિત્તે તેનું ફલ મને કાત્સર્ગ થકી જ કેમ થાય? એ અર્થે. એમ સર્વત્ર ભાવના કાર્ય છે. તથા પૂવળવત્તિયા-પૂજ્ઞજયં-પૂજન પ્રત્યયે, પૂજન નિમિત્તે પૂજન-ગન્ધમાલ્યાદિથી સમભ્યર્ચન, - તથા સરવત્તિયા -સરારકાદં–સત્કાર પ્રત્ય, સંસ્કાર નિમિત્તે. પ્રવર વસ્ત્રઆભરણાદિથી અભ્યર્ચન તે સતકારક વિવેચન “મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અને પમ નિરખતાં, મારાં ભયભવનાં દુઃખ જાય રે.” શ્રી યશોવિજયજી. આ કાત્સર્ગ શું નિમિત્તે-શા માટે કરું છું? તે માટે કહ્યું–‘વળત્તિયા' – ઘનકચરો “વદન પ્રત્યયે. વન્દન એટલે અભિવાદન;” “કરાતાચવાના –તરસ્ટ ઈત્યાદિ. તરું–તા–તેનું, વન્દનનું, રું–લ, કર્મક્ષયાદિ, જે મને, વર્થ નામઈપણ પ્રકારથી, કાત્સર્ગના જ અવસ્થાવિશેષલક્ષણ કોઈ પણ પ્રકારથી, કારણ કે —કત્સર્ગ થકી જ, નહિં કે અન્ય વ્યાપારથી પણ–ત્યારે જ ભાવને લીધે. સ્થા-હાય, તિએમ, આશંકાથી, મતથH-વન્દ્રનાથે. Page #540 -------------------------------------------------------------------------- ________________ વંદપ્રિયે, પૂજનપ્રત્યયે ને સત્કારપ્રત્યયે એ પદોને ભાવાર્થ ૪૩૭ પ્રકૃત્તિ:'–પ્રશસ્ત-શુભ એવી કાય-વા-મનની પ્રવૃત્તિ, તેના વન્દન-પૂજનાદિ પ્રય–તેના નિમિત્તે. “ત૮ મે વાર્થ નામ વલ્લવ . નિમિત્તે કાલ્સગ સ્થિતીર્થ”—અર્થાત્ તે વન્દનનું કર્મક્ષયાદિ ફલ મને આ કાયોત્સર્ગ થકી જ કેમ હોય? એ અર્થે.-એમ સર્વત્ર ભાવના કરી લેવી. આ કાર્યોત્સર્ગ થકી જ વન્દનનું, પૂજનનું, સત્કારનું, સન્માનનું, બેધિલાભનું, નિપસર્ગનું ફલ પ્રાપ્ત !એવી ભાવનાથી આ કાર્યોત્સર્ગ કરું છું એમ ભાવાર્થ છે. તથા “જૂળવત્તા'—જૂનપરા પૂજન પ્રત્યયેન્ગન્ધ-માલ્ય આદિથી સમ્યક્ અર્ચન, તેના પ્રત્યયે-નિમિત્તે; તથા “સરવરિયાપ’–સત્યારપ્રત્યયં સત્કાર પ્રત્યયે–પ્રવર-સારામાં સારા વસ્ત્ર-આમરણાદિથી અભ્યર્ચન તે સત્કાર તેના પ્રત્ય-નિમિત્તે આ કાર્યોત્સર્ગ કરું છું. “ વંદન વંદન સેવન નમન વળી પૂજનારે, મરણ સ્તવન વળી ધ્યાન, દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજનારે, પ્રગટે પૂર્ણ નિધાન લગડી લગડી તે કીજે શ્રી મુનિસુવ્રત સ્વામીની રે, જેહથી નિજ પદ સિદ્ધિ, ”–શ્રી દેવચંદ્રજી. ઉક્ત પૂજન-સત્કાર તો સાધુને અનુચિત છે ને શ્રાવક તે તે કરે જ છે, તે પછી સાધુ કે શ્રાવક એ બેમાંથી આ કાયોત્સર્ગનો વિષય કેણું છે ? એમ કઈ શંકા કરે છે– ‘-સાધુ થવા લ? તન મારતાથકૂલનસારવવતાવ, કૂચ - स्तवत्वात्, तस्य च तत्प्रतिषेधात्, "तो कसिणसञ्जमविऊ पुप्फाईयं न इच्छन्ति" इति वचनात् । श्रावकस्तु सम्पादयत्येवैतौ यथाविभवं, तस्य तत्प्रधानत्वात् , तत्र तत्त्वदर्शित्वात्, fri[rfઘમઘુ”િ fસ જવાતા ર૮ અર્થ:-શંકા–સાધુ કે શ્રાવક? તેમાં સાધુને તે પૂજન-સત્કાર અનુચિત જ છે, દ્રવ્યસ્તવપણાને લીધે, અને તેના પ્રતિને લીધે,“કૃસ્ત સંમવિ પુષ્પાદિક નથી ઈચ્છતા” એ વચનથી. શ્રાવક તે આ બન્ને યથાવભવ સંપાદે જ છે,–તેના તત્પધાનપણાને લીધે, તેમાં તત્વદશિરપણાને લીધે, “જિનપૂજાવિભવ બુદ્ધિ” એ વચનથી. તે આ બેમાં કોણ વિષય છે૨૩૮ વિવેચન “ પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે; દેવચંદ્ર જિનરાજના, નિત વંદ પય અરવિંદ રે... શ્રી શ્રેયાંસ પ્રભુ તણે અતિ અદભુત સહજાનંદ રે” શ્રી દેવચંદ્ર, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ લલિત વિસ્તર : વન્દનાકોત્સગ સૂત્ર અત્રે શંકા થવી સંભવે છે કે –આ પૂજન પ્રત્યયે અને સત્કારપ્રત્યયે કાત્સર્ગ કરૂં છું એમ કહ્યું, તે કેણ સાધુ કરે છે? કે શ્રાવક? “તેમાં સાધુને તે પૂજન-સત્કાર અનુચિત જ છે,’ કરવા ઉચિત જ-યોગ્ય જ નથી, કારણ કે તે દ્રવ્યસ્તવરૂપ છે અને તે દ્રવ્યસ્તવને તે સાધુને નિષેધ છે માટે. અને તે પ્રકારે આગમવચન છે કે “કૃત્ન સંયમવિદ્દ (સર્વવિરતિ) પુષ્પાદિક ઈચ્છતા નથી.” અને શ્રાવક તે આ બન્ને પૂજાસત્કાર “યથાવિભવ'–પિતાના વિભવ પ્રમાણે સંપાદે જ છે; કારણ કે તે શ્રાવકને તે દ્રવ્ય સ્તવનું પ્રધાનપણું છે માટે, અને તેમાં ધનવ્યય થકી મહાદેષનિવૃત્તિ છે ઈ. પ્રકારે તત્વર્ણિપણું છે માટે –“જિનપૂજા વિભવ બુદ્ધિ” એ વચનથી. તે આ સાધુ અને શ્રાવક એ બનેમાં પૂજન-સરકારને વિષય કોણ છે? () તે શંકાનું સમાધાન કરતાં, સામાન્યથી સાધુ-શ્રાવક બને તેના વિષય છે એમ દર્શાવી, સાધુને પિત કરવાની અપેક્ષાએ દ્રવ્યસ્તવને નિષેધ છે, પણ કરાવવા ને અનમેદવાની અપેક્ષાએ નિષેધ નથી. એમ પ્રતિપાદન કરે છે– सामान्येन द्वावपि साधुश्रावको। साधोः स्वकरणमधिकृत्य द्रव्यस्तवप्रतिषेधः, न पुन: सामान्येन, तदनुमतिभावात्,-भवति च भगवतां पूजासत्कारावुपलभ्य साधोः प्रमोदः, साधु शोभनमिदमेतावज्जन्मफलमविरतानामितिवचनलिङ्गगम्यः, तदनुमतिरिय; उपदेशदानतः कारणापत्तेश्च । __ ददाति च भगवतां पूजासत्कारविषयं सदुपदेश-कर्त्तव्या जिनपूजा, न खलु पित्तस्यान्यच्छुभतरं स्थानमितिवचनसन्दर्भण। तत्कारणमेतत् ।२३९ અર્થ:-(સમાધાન) કહેવામાં આવે છે–સામાન્યથી બનેય,–સાધુ અને શ્રાવક. સાધુને સ્વકરણને આશ્રીને દ્રવ્યસ્તવને પ્રતિષેધ છે, ન પુન: સામાન્યથી,-તેનો અનુમતિ ભાવ છે માટે; અને ભગવંતોના પૂજા-સત્કાર દેખીને સાધુને પ્રમોદ-“આ સાધુ શોભન છે, અવિરતાને આટલું જન્મફલ છે,” એવા વચનલિંગથી ગમ્ય છે, આ તેની અનુમતિ છે અને ઉપદેશદાન થકી કારણની (કરાવવાની) આપત્તિ છે માટે. અને ભગવતેના પૂજા-સત્કારવિષયી સદુપદેશ તેઓ દીએ છે,-જિન પૂજાકત્તવ્ય છે, ખરેખર! વિત્તનું અન્ય શુભતર સ્થાન નથી' એવા વચનસંદર્ભથી. આ તેનું કારણ (કરાવવું) છે. ૩૯ વિવેચન જન્મ કૃતારથ તેને રે, દિવસ સફલ પણ તાસ; જગતશરણ જિન ચરણને રે, વંદે ધરિયા ઉલાસ.... જિનવર પૂ .શ્રી સંભવ.” શ્રી દેવચંદ્રજી. Page #542 -------------------------------------------------------------------------- ________________ સાધુને દ્રવ્યતવ પાતે કરવાનો નિષેધ, કરાવવા-અનુમોદવાને નહિ જે શંકા કરી તેનું સમાધાન હવે કરે છે –સામાન્યથી બનેય-સાધુ અને શ્રાવક આ પૂજન-સત્કારના વિષય છે. સાધુને “સ્વકરણની અપેક્ષાએ '–પિત કરવાની અપેક્ષાએ દ્રવ્યસ્તવને નિષેધ છે, પણ નહિં કે સામાન્યથી, કારણ કે તેઓને સાધને દ્રવ્યસ્તવ પિતે તેને અનુમતિભાવ-અનુમોદનભાવ હોય જ છે. અને ભાગવતના પૂજા કરવાનો નિષેધ, પણ -સત્કાર દેખીને “સાધુ શમનમિતા જમઢમવિતાનામ્' કરાવવા-અનુદવાને “આ સાધુ છે, (રૂડું છે) શોભન (સુંદર) છે, અવિરતાને આટલું નિષેધ નથી. જન્મફલ છે, એવા વચનલિંગથી-ચિહથી ગમ્ય–જણાઈ આવતે, વ્યક્ત થતે પ્રમોદ સાધુને હોય છે, અને આ જ તેની અનુમતિઅનુમોદના છે. તેમજ “ઉપદેશદાન થકી કારણની (કરાવવાની) આપત્તિ તે કરાવવાના પ્રસંગની પ્રાપ્તિ પણ સાધુને હોય છે. કારણ કે “ર્ણવ્યા નિપૂજ્ઞા' જિનપૂજા કર્તવ્ય છે” કરવા ચગ્ય છે, ખરેખર! ધનનું વ્યય કરવાનું આના કરતાં બીજુ વધારે શુભપ્રશસ્ત સ્થાન નથી,–જ વહુ વિત્તામત રથr” એવા પ્રકારના વચનથી ભગવંતના પૂજા–સત્કારવિષયી સદુપદેશ તેઓ દીએ છે. આ ઉપદેશદાન તે તેનું કારણ-કરાવવું તે છે. આમ સાધુ ભગવંતના પૂજા-સત્કાર માત્ર પિત કરવાને નિષેધ છે, પણ કરાવવાનું તેમ જ અનુમોદવાને નિષેધ નથી. આજ કૃતપુણ્ય ધન્ય દિહ માહર થયે, આજ નરજન્મ મેં સફળ ભાવ્યો દેવચંદ્ર સ્વામી ત્રેવીસમે વંદીએ, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમા.... સહજ ગુણ આગ, સ્વામી સુખ સાગરે, જ્ઞાન વયરાગરે પ્રભુ સેવા.” શ્રી દેવચંદ્રજી. ઉપદેશન વડે મુનિને દ્રવ્યસ્તવનું કરાવવું તે દેષાન્તરનિવૃત્તિકારે કરીને અનવદ્ય (નિર્દોષ) છે, એમ નાગભયથી પુત્રને ખાડામાંથી ખેંચવાના દતથી સમર્થિત કરી, સાધુ આ વ્યસ્તવને અવિષય નથી, એમ આગમપ્રામાણ્યથી સિદ્ધ કરે છે– અનવદ્ય = ત, પાતનિવૃત્તિ ગમત્ર પ્રયોગશી , તથા માવત: प्रवृत्तेः, उपायान्तराभाषात्। नागभयसुतगर्ताकर्षणज्ञातेन भावनीयमेतत् । __ तदेवं साधुरित्थमेवैतत्सम्पादनाय कुर्वाणो नाविषयः, वचनप्रामाण्यात, इत्थमेवेष्टसिद्धेः, अन्यथाऽयोगादिति ॥२४० શિવ-વારુ, ચાવજછવ સર્વ સાવદ્ય જેણે છોડી દીધેલ છે, એવા સાધુને સાવધ પ્રકૃતિવાળા દ્રવ્યસ્તવના ઉપદેશન વડે કારણ (કરાવવું) કેમ યુક્ત હેય એમ આશંકીને કહ્યું–નવઘં – અને અનવદ્ય, નિર્દોષ, પ્રત–આ, દ્રવ્યસ્તવકારણ. હેતુ કહ્યો-વારતાનિવ્રુત્તિ -પત્તરદ્રવ્યસ્તવ અપેક્ષાએ અન્ય એવા ઈન્દ્રિયાર્થહેતુ મહત દેષાન્તરમાંથી વા કૃષિ આદિ આરંભવિશેષમાંથી, તરા વા-વા તેની, ચા-જે, નિવૃત્તિ-નિવૃત્તિ, ઉપરમ, ન ઘા નામ-તે જ દ્વાર, ઉપાય, તેર-તે વડે કરીને, Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ લલિત વિરતા : વન્દનાકાન્સગ સૂત્ર 'અર્થ અને તે (એ-દ્રવ્યસ્તવકારણ) અનવઘ છે,–ષાનાનિવૃત્તિ દ્વારે કરીને. આ અત્રે પ્રયોજક અંશ છે, તથાભાવથી પ્રવૃત્તિને લીધે, ઉપાયાતર અભાવને લીધે. નાગભયથી પુત્રના ગર્તામાંથી આકર્ષણના દુષ્ટાતથી આ ભાવનીય છે. તેથી એમ સાધુ આમ જ એના સંપાદનાથે કરતો અવિષય નથી,-વચનપ્રામાણને લીધે, આમ જ ઇષ્ટસિદ્ધિને લીધે, અન્યથા અાગને લીધે. વિવેચન ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી હે દેશના સુણે જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવાગે હે નિજ સાધકપણે સે ઈશ્વર દેવ, જિણે ઈશવરતા હે નિજ અદભુત વરી.” શ્રી દેવચંદ્રજી. અત્રે પ્રશ્ન થ સંભવે છે કે–ચાવજ જીવ-જીવન પર્યત જેણે સર્વ સાવઘ–પાપયુક્ત સદેષ કાર્ય છેડી દીધેલ છે, એવા સાધુ નિગ્રંથ મુનિને, જેમાં હિંસાદિ સાવદ્ય-પાપ પ્રગટ છે એવા દ્રવ્યસ્તવનું ઉપદેશન વડે કરાવવું કેમ યુક્ત હોય? દેષાન્તરનિવૃત્તિ દ્વારે એના સમાધાનરૂપ ઉત્તર અત્ર આપ્યું કે “૩ાનક જ તત” તે કવ્યસ્તવનું અનવદ્ય છે” આ દ્રવ્યસ્તવનું કરાવવું એ અનવદ્ય-અવધ રહિત ઉપદેશન અનવદ્ય નિર્દોષ છે. શી રીતે નિર્દોષ છે? “વાતાનિવૃત્તિકારે”— દષાન્તરનિવૃત્તિ દ્વારે કરીને,” દ્રવ્યસ્તવમાં જે અલ્પ હિંસાદિ દેષ દેખાય છે, તેના કરતાં બીજા ઘણું મેટા દેષમાંથી પાછા વાળવારૂપ ઉપાયે કરીને; અર્થાત્ ઇદ્રિયવિષયને પિષવા અથવા ખેતી વગેરે આરંભે સેવવા ગૃહસ્થ હિંસાદિ મહા વારુ, અવદ્યાન્તરમાં પ્રવર્તનને લીધે આ અનવદ્ય શી રીતે ? એમ આશંકાને કહ્યું –અય-આ, મહષાન્તરનિવૃત્તિરૂપ, સત્ર-અ, દ્રવ્યસ્તવના ઉપદેશનમાં, કોન:-પ્રવર્તક, સંસા:-નિવૃત્તિરૂપ દ્રવ્યસ્તવકતૃક્રિયાનો વિભાગ છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–તળામાતા-ષાન્તરનિવૃત્તિભાવ થકી, ga:-ચેષ્ટાને લીધે. કુપાત્તામવાત-વ્યસ્તવપરિહારથી અન્ય હેતના અભાવને લીધે. કેવી રીતે? તે માટે કહ્યું – ના ઈત્યાદિ. નામના સપની ભીતિથી, સુતશ્ય-પુત્રનું, જz-શ્વભ્રમથી, અવર્ષFઅપનયન, પતવ-એ જ, જ્ઞાd-દષ્ટાંત, તેજ-તેના વડે કરીને, માવનીમેતત-આ ભાવનીય છે. કોઈ સ્ત્રીએ પ્રિય પુત્રને રમણીયરૂપવાળો ઉપચીને રમણથે મંદિરની ખ્વાર વિસર્યો. અને તે અતિ ચપલતાથી અને અવિકતાથી અહીંતહીં પર્યટતાં અવટ જેવા અતિવિષમ તટવાળા એક ગર્તામાં પ્રવેશ્યો. હર્તાન્તરે પ્રયપાયસંભાવનાથી ચકિતતા માતા તેને આણવાને તે દેશે આવી, અને ગર્વોત્તવની નિજ પુત્રને દાઠા, અને તેની પાછળ ચાલેલા કોપપ્રશમ નહિ કળાતા, અંજનકુંજ જેવી કાળી કાયવાળા, અતિ વિકટ રટાટોપ ઉદ્દઘાટિત કરતા એવા નાગને દીઠે. એટલે તે ગુલાઘવઆલેચનમાં ચતુરાએ ખરેખર ! આ નાગથી આને મહાન અપાય થશે એમ ચિંતવી સત્વર હાથ લંબાવી ગર્તમાંથી પુત્રને ખેંચે. જેમ તે થોડી ઉકણું શરીરફતાથી (ચામડી છોલાવાથી) તે સંપીડ છતાં દોષવતી નથી, પરિશુદ્ધ ભાવપણને લીધે; તેમ સર્વથા સર્વ સાવદ્ય ત્યા છતાં સાધુ ઉપાયાન્તરથી મહત્ સાવધાન્તરમાંથી ગ્રહીઓની નિવૃત્તિ નહિ દેખતા, દ્રવ્યસ્તવ આદેશતાં પણ દેલવાન નથી. Page #544 -------------------------------------------------------------------------- ________________ નાગભયથી પુત્રને ખેચવાનું દૃષ્ટાંત : સાધુ દ્રવ્યતવા વિષય નથી દોષ કરી રહ્યા છે, તેને તે મહાદેષમાંથી પાછા વાળી નિર્દોષ ભક્તિપ્રયાજનમાં પ્રેરવાના એકાંત હિતહેતુ હેાવાથી આ દ્રવ્યસ્તવનું કરાવવું નિર્દોષ છે, અનવદ્ય છે. એટલે પુન: આશંકા થશે—મામ તા એક અવદ્ય ( પાપ) છેાડાવી ખીજા અવઘમાં પ્રવર્તાવવાનું થયું, તા આ દ્રશ્યસ્તવને ઉપદેશ અનવદ્ય-નિષ્પાપ કેમ ? એ આશકાના નિવારણાર્થે કહ્યું— આ અત્રે પ્રયાજક શ બીજા ઉપાયના અભાવે છે,-તથાભાવથી પ્રવૃત્તિને લીધે,' અર્થાત્ બીજા મેટા દોષમાંથી તથાભાવથી પાછા વાળવું એ જ અત્રે દ્રવ્યસ્તવના ઉપદેશદાનમાં મુનિને તેથી ઉપદેશપ્રવૃત્તિ પ્રયાજક–પ્રયાજનાર–પ્રવર્તાવનાર અંશ-ભાગ છે; કારણુ કે ઢાષાન્તરમાંથી—ખીજા દોષમાંથી નિવૃત્તિ કરાવવી—પાછા વાળવું' એવા તથાપ્રકારના ભાવથી જ મુનિની તેવી ઉપદેશપ્રવૃત્તિ હાય છે, અને તે પણ • ઉપાયાન્તર અભાવને લીધે’—‘૩પાયાન્તરમવાતૂ' હોય છે, અર્થાત્ તે દેોષમાંથી પાછા વાળવાને દ્રવ્યસ્તવ શિવાય ખીજે કાઈ ઉપાય છે નહિ' એમ સમજીને ન છૂટકે તેવા ઉપદેશ તે ઢીએ છે. " અને ‘નાગભયથી પુત્રના ગત્તમાંથી આકષ ણુના દૃષ્ટાંતથી આ ભાવનીય છે; ' સાપના ભયથી પુત્રને ગમાંથી-ખાડામાંથી ખેંચી કાઢવાના દૃષ્ટાન્ત પરથી આ ભાવન કરવા ચેાગ્ય છે. તે આ પ્રકારે—કાઈ માતાએ પેાતાના વ્હાલા બાળક પુત્રને શણગારીને રમવા માટે ઘરમાંથી બ્હાર મેાકલ્યા, ચપળ અને અણુસમજી બાળક તે રમતાં રમતાં એક ઊંડા ખડબચડા ખાડામાં પેઠા. ઘણા વખત થયા છતાં પુત્ર પાછા આવ્યે નહિ, એટલે માતાને ચિંતા થતાં તેને આણુવાને ત્યાં આવી, અને ખાડાની અંદર તેને દીઠા; અને જીમાજી નજર કરી તા એક ક્રોધાવિષ્ટ ફુંફાડા મારતા કાળા નાગ બાળકની પાછળ પડ્યો હતા. એટલે તત્ક્ષણ સમયસૂચકતા વાપરી તેણે ખાળકનું ખવડું આવીને તેને ખાડામાંથી બ્હાર ખેંચી કાઢયો. આમ કરવામાં જોકે બાળકની ચામડી જરા લાણી, ઉઝરડા પડવા ને તેને પીડા થઈ, પણ તેને બચાવી લેવા માટે ખીન્ને કઈ છૂટકો નહ હાવાથી તેમ શુદ્ધભાવથી કરવામાં માતાને લેશ પણ દોષ નથી; તે જ પ્રકારે બીજા કોઈ ઉપાયથી ગૃહસ્થને મહાસાવદ્યમાંથી પાછા વાળવાના સંભવ નહિં દેખતાં, સાધુ પોતે સથા સાવદ્ય ત્યજ્યા છતાં, ન છૂટકે ગૃહસ્થને દ્રવ્યસ્તવના ઉપદેશ દીએ છે. તેમાં તે વત્સલ માતાની જેમ મહાપાપરૂપ કૃણિધરથી ગૃહસ્થને ખચાવી લેવાના નિર્મીલ આશય જ મુનિને છે; અર્થાત્ ગૃહસ્થને પાપમાં પ્રવર્તાવવાના નહિં, પણ જેમ મને તેમ પાપથી નિવર્તાવવાના જ પરિશુદ્ધ હતુ જ સાધુને છે. એટલે તેવા દ્રવ્યસ્તવના ઉપદેશઘ્રનમાં તેને ક્રોષ નથી. નાગભયથી પુત્રને ખાડામાંથી ખે’ચવાનું દૃષ્ટાંત ૪૪૧ 6 અને તેથી એમ સાધુ આમ જ એના સંપાદનાર્થે કરતા અવિષય નથી;' આમ ઉક્ત પ્રકારે જ આ દ્રવ્યસ્તવના સંપાદન અર્થ એમ ઉપદેશપ્રવૃત્તિ કરતા સાધુ આ પ Page #545 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સગ સૂત્ર દ્રવ્યસ્તવને અવિષય નથી, અર્થાત્ દ્રબ્યસ્તવના વિષય ઇં જ. એટલે તેને પણ વચનપ્રમાણ્યને લીધે '—આગમના પ્રમાણુપણાને લીધે દ્રવ્યસ્તવ ઘટે છે. શાને લીધે ? આમ જ સિદ્ધિને લીધે, અન્યથા અયાગને લીધે ' અર્થાત્ મુર્તિને પણુ દ્વવ્યસ્તવના અધિકાર છે એમ આગમમાં પણ જે ઇષ્ટ માનેલ છે તેની સિદ્ધિ આમ જ ઉક્ત પ્રકારે કરાવવું અને અનુમે' એ બન્ને પ્રકારથી ડાય છે, ન હું તને તે દ્રવ્યતવના મુનિને ચેાગ જ ઘટે નહિ. આમ સાધુ પણ દ્રવ્ય”વા વષય છે ૪૪૨ માટે સાધુ વ્યસ્તવને અવિષય નથી અને શ્રાવક તેા આ પૂજા—સત્કાર બન્નેને વિષય છે જ અને આર્ભવતતે આ બન્ને ઔચિત્યઆજ્ઞાઅમૃત યોગને લીધે ઉચિત છે, ઇ, યુક્તિથા પ્રદર્શિત કરે છે ی دل ર श्रावकस्तु सम्पादयन्नप्येतौ भावातिशयात् अधिकसम्पावनार्थमाह । न तस्यैतयोः सन्तोष:, तद्धर्मस्य तथास्वभावत्वात् । जिनपूजन सत्कारयोः करणलालसः खल्वायो देशविरतिपरिणाम: औचित्यप्रवृत्तिसारत्वेन । उचितौ चारम्भिण एतौ सदारम्भरूपत्वात्, औचित्याज्ञाऽमृतयोगात्, असदारम्भ निवृत्तेः, अन्यथा तदयोगादतिप्रसङ्गादिति । २४१ 1 જ઼િા—તક્રમ ઇત્યાદિ. તgમત્સ્ય—શ્રાવકધર્મના, તથાસ્યમાવવાત્—જિનપૂજા-સત્કારમાં આકાંક્ષાતિરેક થકી અસતેષસ્વભાવપણાને લીધે. એ જ ભાવે છે—ત્તિનપૂજ્ઞાસાયો:—ઉક્તરૂપ જિનપૂજા–સત્કારમાં, જાસ ય—વિધાનલંપટ જ,—વજી—શબ્દના એવકાર અપણાને લીધે, જે સચિત્તઆર'ભવા' નામની અષ્ટમ પ્રતિમાના અભ્યાસથી પૂર્વકાલભાવી, વૈવિત્તિનિામ:શ્રાવક અધ્યવસાય. કેવી રીતે ? તે માટે કહ્યું—શૌચિત્યવૃત્તિત્તાત્ત્વન—ૌચિત્યપ્રવૃત્તિસારપણા વડે કરીને, નિજ અવસ્થાના આનુરૂપ્યથી જે પ્રવૃત્તિ-ચેષ્ટા તેના પ્રધાનપણુાએ કરીને. ઔચિત્યને જ ભાવતાં કહ્યું—ષિતૌ —અને ઉચિત છે, યોગ્ય છે, રશ્મિન:આરભીને, તે જ પૃથિવી આદિ આરભવન્તને, તો—આ ખને, પૂજા-સત્કાર, કયા કારણથી ? તે માટે કહ્યું-સદ્દામસ વાત—— સત્———સુંદર,—જિનવિષયતાથી, સારમ:—પૃથિવી આદિ ઉપમ, તદ્નપત્ત્વાર્—પપણાને લીધે. આર્‘વિશેષ છતાં પણ આ બન્નેનું સર્ભત્વ શી રીતે ? એમ આશકાને કહ્યું — બાજ્ઞાડમૃતોત—આજ્ઞાઅમૃત યોગને લીધે. સ્રજ્ઞત્ર—આજ્ઞા જ, નિનમયનું નિવિમ્યું” —જિનભવન, જિનબિંબ ઇત્યાદિ આપ્તાપદેશરૂપા, ગ઼મૃત—અમૃત,—અજરામરભાવકારિપણાને લીધે, તેન—તેથી, જોવું—યાગને લીધે. આના પણ શું નિબન્ધને આમ છે? એમ આશકાને કહ્યુ અસવાર મનિવૃત્ત:-અસત:-ઇંદ્રિયા વિષયતાથી અસત્-અસુંદર, રમત્સ્ય-આરભની, તો વા—વા તેનાથી જિનપૂજાદિકાલે નિવૃત્તિને લીધે. વારુ, તેની નિવૃત્તિ અન્યથા પણ થશે, એમ આશકીને કહ્યું—અન્યથા નામૃતયુક્ત પૂજા-સત્કાર છેાડીને, તોળાતુ-અસુંદર આરભનિવૃત્તિના અયાગને લીધે. વિપક્ષમાં બાધા કહી—અતિપ્રસનાત્—પ્રકારાન્તરથી પણ અસર નિવૃત્તિના અભ્યુપગમે દ્યૂતરમણુ–અદાલન આદિમાં પશુ તેની પ્રાપ્તિથી અતિપ્રસંગને લીધે, કૃતિ—એમ, વાકયસમાપ્તિમાં, Page #546 -------------------------------------------------------------------------- ________________ ઔચિત્ય આજ્ઞાઅમૃતવેગથી આરંભવંતને પૂજાસત્કાર ઉચિત અર્થ:-શ્રાવક તો આ બન્ને (પૂજા-સત્કાર) સંપાદતે છતાં ભાવાતિશયને લીધે અધિક સંપાદનાથે (વિષય) કહ્યો છે; તેને આ બેમાં (પૂજા-સત્કારમાં) સતોષ નથીતદ્ધર્મના (શ્રાવકધર્મના) તથાસ્વભાવપણાને લીધે, ખરેખર! આદ્ય દેશવિરતિ પરિણામ જિનપૂજન-સત્કારમાં કરણલાલસ જ (હેય છે ),-ઔચિત્યપ્રવૃત્તિસારપણુએ કરીને. અને આરભીને આ બન્ને ઉચિત છે,–સઆરંભરૂપપણને લીધે, ઔચિત્ય આજ્ઞાઅમૃતગને લીધે, અરુઆરભનિવૃત્તિને લીધે, અન્યથા તેના અયોગને લીધે, અતિપ્રસંગને લીધે. વિવેચન “ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તાજી, મહીમાંહે મહકાય. સેભાગી જિનશું લાગે અવિહડ રંગ. આંગળીએ નવિ મેરૂ ઢંકાયે, છાબડીએ રવિ તેજ; અંજલિમાં જિમ ગંગન માયે, મુજ મન તિમ પ્રભુ હે જ.... ભાગી.” શ્રી યશોવિજયજી અને “શ્રાવક તે આ બન્ને સંપાદતે છતાં ભાવતિશયને લીધે અધિક સંપાદનાથે (વિષય) કહ્યો છે.” અર્થાત્ સદ્ગુરુમુખે અપૂર્વ શુશ્રુષારસથી જે ધર્મ કરે છે એવો ગૃહસ્થ શ્રાવક તે આ પૂજા-સત્કાર અને સંપાદન કરે જ છે, છતાં શ્રાવકને પૂજા-સત્કાર ભાવાતિશય થકી અધિક અધિક ભાવના ઉલ્લાસથી અધિક અધિક બા. માં સંતોષ નથી પૂજા–સત્કારના સંપાદન અર્થે એને પણ અત્રે તેને વિષય કહ્યો છે. કારણ કે “ તસ્થત સંતોr:” તેને આ બેમાં સંતોષ નથી, –તદ્ધર્મને તથાસ્વભાવપણાને લીધે –“તમ0 તથા માત્વત'. અર્થાત આ પરમ પૂજાઉં અહંદૂ પ્રભુની ભક્તિ માટે મહારૂં સર્વસ્વ ઓવારી નાંખું તો પણ એછું છે એવી ભાવના જે ભાવે છે એવા શ્રાવકને આ પૂજા-સત્કાર એ બેની બાબતમાં સંતોષ થતું નથી, એટલે અધિકાધિક પૂજા-સત્કારની તેની ભાવના અતૃપ્ત જ રહે છે, કારણકે તદ્ધર્મનેતે શ્રાવકધર્મને તથાસ્વભાવ જ–તથા પ્રકારને સ્વભાવ જ એ છે કે છલકાતી ભક્તિને લીધે તેને ભગવંતને તે પૂજા-સત્કાર બા. અસંતોષ જ રહ્યા કરે ! અને એટલે જ “આદ્ય દેશવિરતિ પરિણામ ખરેખર ! જિનપૂજન-સત્કારમાં કરણ લાલસ જ હોય છે” સચિત્ત આરંભ વજનારી એવી શ્રાવકની આઠમી પ્રતિમાના અભ્યાસ પૂર્વેને જે આદ્ય દેશવિરતિ પરિણામ–ભાવશ્રાવકને ભાવ છે, તે ઔચિત્યપ્રવૃત્તિ જિન-પૂજા સત્કાર કરવાની બાબતમાં લાલસાવાળોતીવ્ર ઈચ્છાવાળો સારપણું જ હોય છે, અને એ પણ “ઔચિત્યપ્રવૃત્તિ સારપણાએ કરીને તેમ હોય છે, અર્થાત્ પિતાની અવસ્થાને-દશાને ઉચિત એવી Page #547 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર પ્રવૃત્તિના પ્રધાનપણા વડે કરીને શ્રાવકને તેવા પ્રકારની પૂજા-સત્કાર પ્રવૃત્તિ કરવાનું ઔચિત્ય–ઉચિતપણું છે, તેવા પ્રકારે પૂજા-સત્કાર કરવા ઘટે છે, તેથી જ તે તેવા પ્રકારે કરણલાલસ હોય છે. જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” –શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અને “જ્યાં જ્યાં જે જે ગ્ય છે” ઈ. સુભાષિત અનુસાર જ્યાં જ્યાં જે જે ગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજવું ને ત્યાં ત્યાં તે તે આચરવું, તે આત્માથને ઉચિત છે, એમ ઔચિત્યને–ઉચિતપણાને સામાન્ય નિયમ છે. એટલે ઔચિત્ય આજ્ઞા- “આરંભીને આ બને ઉચિત છે. એટલે પૃથ્વી-જલ આદિ આર. અમૃત યોગથી ભને સેવવાનું જેને અનિવાર્ય છે, એવા આરંભવંત ગૃહસ્થને આ આરંભવતને બને પૂજા-સત્કાર ઉચિત છે, કરવા ઘટે છે. શાને લીધે ઉચિત આ બન્ને ઉચિત છે? “સઆરંભરૂ૫૫ણને લીધે;” આ પૂજા–સત્કારને વિષય જિન ભગવાન હવાથી, તે અંગેને આ પૃથ્વી-જલ આદિ આરંભ સસુંદર છે, એટલે તેનું સઆરંભપણું છે માટે. - હિંસામય આરંભ પિતે જ અસત્ છે, તે પછી આ પૂજા-સત્કારવિષયક આરંભનું સઆરંભરૂપપણું શાને લીધે ? “વિત્યાજ્ઞાડમૃતનત’– ઔચિત્ય આજ્ઞા અમૃતયેગને લીધે.” અર્થાત્ જિનભવન, જિનબિંબ આદિ કરાવવા શ્રાવકને ઉચિત છે એવી આપ્ત પુરુષના વચનરૂપ આગમની આજ્ઞા છે, અને તે જ તેના આરાધક જીવને અજરામર ભાવરૂપ અમૃત પદ પમાડનારી હોવાથી “અમૃત” છે, એટલે પુરુષના આ આજ્ઞારૂપ અમૃતના યોગે કરીને પ્રસ્તુત આરંભ પણ સઆરંભરૂપ બની જાય છે, માટે. અને આ આજ્ઞા પણ આમ અમૃતરૂ૫ અસઆરંભનિવૃત્તિને લીધે હોય છે. અર્થાત્ ઇઢિયાર્થવિષયપણને લીધે જે અસ–અસુંદર આરંભ છે, તેમાંથી જિનપૂજાદિ. કાળે નિવૃત્તિ હોય છે, એટલે હિંસાપ્રધાન પ્રવૃત્તિરૂપ અસત્ આર. અસદુઆરંભ ભમાંથી નિવર્તાવી ભક્તિપ્રધાન સઆરંભમાં પ્રવર્તાવતી હેવાથી નિવૃત્તિ આ શ્રાવકેચિત જિન આજ્ઞા તેના આત્માને અમૃતરૂપ થઈ પડે છે. અને આ આજ્ઞાઅમૃતના ચુંગ શિવાય “અન્યથા તેના અને લીધે બીજા કેઈ પ્રકારે તે અસઆરંભનિવૃત્તિના અગને લીધે ગૃહસ્થ તે તે ઇદ્રિ. યાર્થવિષયી પાપમય પ્રવૃત્તિમાંથી વિરમે એ સંભવતું નથી. અને પ્રકારાન્તરથી અસ– આરંભથી નિવૃત્તિ થાય એમ જે માનીએ તે “અતિપ્રસંગને લીધે”—જગાર રમવું, હીંચકા ખાવા વગેરે પ્રવૃત્તિમાં પણ તે અસઆરંભનિવૃત્તિને પ્રસંગ પ્રાપ્ત થશે ! અને એ તે અનિષ્ટ છે, એટલે અસઆરંભ છોડાવી સતુઆરંભમાં જોડનાર આ “આજ્ઞાઅમૃતના વેગથી જ શ્રાવકને જિનપૂજા-સત્કારનું ચિત્ય-ઉચિતપણું પ્રતીત થાય છે, Page #548 -------------------------------------------------------------------------- ________________ પૂજા-સત્કાર દ્રવ્યસ્તવ, તે ભાવસ્તિવ જ ઇષ્ટ : પ્રધાન-અપ્રધાન દ્રવ્ય ૪૪૫ આ પૂજા-સત્કાર અને વ્યસ્તવ જ છે, ને તે વ્યસ્તવ પણ ભાવતવના અંગરૂપ હેય તે જ ઈષ્ટ છે, તેનાથી અન્ય તો અપ્રધાન છે ને તે અભવ્યોને પણ હોય છે, એમ શાસ્ત્રીય મીમાંસા કરે છે– તથf– द्रव्यस्तव एवैतौ, स च भावस्तवाङ्गमिष्ट', तदन्यस्याप्रधानत्वात् , तस्याभव्येष्वपि भावात् । अत: आशयाऽसदारम्भनिवृत्तिरूप एवायं स्यात्। औचित्यप्रवृत्तिरूपत्वेऽप्यल्पभावत्वाद् द्रव्यस्तवः।२४२ અર્થ:–તે આ પ્રકારે– આ બન્ને દ્રવ્યસ્તવ છે, અને તે (દ્રવ્યસ્તવ) ભાવસ્તિવનું અંગ એવું ઇષ્ટ છે – તદનું અપ્રધાનપણું છે માટે, તેને અભામાં પણ ભાવ છે માટે. એટલા માટે આજ્ઞાથી અસદારંભનિવૃત્તિરૂપ જ એવું આ હેય. ઔચિત્યપ્રવૃત્તિરૂપપણું તે પણ અ૫ભાવપણાને લીધે (આ) દ્રવ્યસ્તવ છે. અર વિવેચન દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ પરમ ઇષ્ટ વાહા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ.... પૂજના તે કીજે રે, બારમા જિન તણું રે.”—શ્રી દેવચંદ્રજી. આમ શ્રાવકને ઉચિત એવા “આ બને દ્રવ્યસ્તવ છે; આ પૂજા–સત્કાર બને બાહા પ્રવૃત્તિરૂપ હેવાથી દ્રવ્યસ્તવ છે. “આત્મભાવ તે ભાવ, દ્રવ્ય પદ બાહ્ય પ્રવૃત્તિ ઇશ્ચિા ચિત્ય જ પુનઃ વિશેષથી ભાવતાં કહ્યું--તથાષ્ટ્રિ-તે આ પ્રકારે-ઘરત:વ્યસ્તવ. ત–આ બને, પૂજ-સરકાર, તેથી શું ? તે માટે કહ્યું–માવતવા-ભાવસ્તવમંગ, શબ્દ સાધભાવનું નિધન, કુણ:-ઈટ છે, અભિમત છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું–તપશુતેનાથી અન્યના, ભાવસ્તવના અનંગના, સાધના –અપ્રધાનપણાને લીધે, અનાદરણીયપણાને લીધે. કયા કારણથી ? તા -તેના, અપ્રધાનના, મદદવ-અભામાં પણ, પુનઃ ઈતરોમાં તો પછવું જ શું ? મgra—સવને લીધે, અને તે થકી કોઈ પ્રત સિદ્ધિ નથી. ૩૪ત: –એટલા માટે. અન્યના અપ્રાધાન્યરૂપ હેતુને લીધે, આથા–આજ્ઞાથી, આપ્તઉપદેશથી, અસારત્મનિવૃત્તિ gવ–સવારમા–ઉતરૂપ અસદ્ આરંભમાંથી, તસ્ય થી–વા તેની, ચા–જે, નિવૃત્તિ – ઉપરમ, તpg gવ—તદ્રુપ જ, નહિં કે પુનઃ અન્ય બહુલે પ્રસિદ્ધ, –મા, શાસ્ત્રવિહિત દ્રવ્યસ્તવ, શંકા-તે ભાવસ્તવ કેમ ન હોય ?–ઔચિત્ય પ્રવૃત્તિરૂ૫૫ણાને લીધે, સાધુધર્મની જેમ. એમ આશંકાને કહ્યું –વિચgવૃત્તિપsfu–શ્રાવક અવસ્થાને ગ્ય વ્યાપારસ્વભાવતા સતે પણ, તે પછી તેના અભાવે તો પૂછવું જ શું? સામાવાત્—અલ્પભાવપણાને લીધે, તુચ્છ શુભપરિણામપણાને લીધે, વ્યરત :–-પૂજા-સત્કાર એ બંને દ્રવ્યસ્તવ છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર નિસગે જી” ( દેવચંદ્રજી). પરભાવમાં નિષ્કામ એવી પ્રભુ સાથે અભે થવાની ઇચ્છા તે ભાવ છે, અને વંદન, નમન, અર્ચન, ગુણગ્રામ આદિ દ્રવ્યસ્તવ છે; અને તે ભાવસ્તવનું અંગ એવું ઇષ્ટ છે,' સ ચ માત્રસવામિાં—તે દ્રવ્યસ્તવ પણ જે ભાવસ્તવનું અંગ હેય, શુદ્ધ આત્મભાત્રનું નિમ’ધન-કારણુ ઢાય, તે દ્રવ્યસ્તવ જ શાસ્ત્રકારોએ ઇષ્ટ માનેલુ છે. અર્થાત્ જે દ્રવ્યથી ભાવ ઉપજે એવું દ્રવ્યસ્તવ જ મુમુક્ષુઓએ ઇચ્છવા ચેાગ્ય એવુ ઇષ્ટ હેાવાથી, જ્ઞાની પુરુષાએ તેને જ ઇષ્ટ ગણી સ'મત કરેલુ છે. ૪૪૬ આ મને દ્રવ્યસ્તવરૂપ છે ને તે ભાવસ્તવનું અંગ હોય તે ઇષ્ટ છે. દ્રવ્યસેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણુ ગ્રામેાજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિ:કામેાજી.”—શ્રી દેવચ’દ્રજી. એમ શાને લીધે ? ‘તદન્યના અપ્રધાનપણાને લીધે, ‘તન્યસ્વામષાનસ્ત્રાત્’તે ભાવસ્તવના અ ંગરૂપ દ્રવ્યસ્તવથી અન્ય પ્રકારના દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું છે માટે, અર્થાત્ જે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ થતુ નથી, જે દ્રશ્યથી આત્મભાવરૂપ ભાવ ઉપજતા નથી, તે દ્રવ્ય ‘ અપ્રધાન ’ દ્રશ્ય કહેવાય છે. અને એટલા માટે જ દ્રવ્યના પ્રધાન અને અપ્રધાન એમ એ પ્રકાર મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ શ્રી પચાશક શાસ્ત્રમાં સ્ફુટપણે વિસ્તારથી દર્શાવ્યા છે. તેમાં ભાવ ઉપજાવવાનુ ચેગ્યપણુ' જેમાં છે તે પ્રધાન દ્રવ્ય છે, અને તેવુ' ચેાગ્યપણું જેમાં નથી તે તથારૂપ ભાવિહીન એવું અપ્રધાન દ્રષ્ય છે. જેમકે-જેમાં સાધુપણુ· પામવાનુ ચેાગ્યપણુ' છે એવા સાચા ભાવશ્રાવક તે દ્રવ્યસાધુ છે,—આ ‘ પ્રધાન' દ્રવ્યનુ ઉદાહરણ છે; અને આચાર્યંમાં વા સાધુમાં હાવા ચાગ્ય તથારૂપ આચાર્ય –સાધુના ગુણુ-ભાવ જેમાં નથી તે દ્રવ્યઆચાય, દ્રવ્યસાધુ છે,— ધાન ' દ્રવ્યનું' ઉદાહરણ છે. 6 અપ્ર પ્રધાન ન્ય ને અપ્રધાન વ્ય ܕ આ પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે જે દ્રવ્યસ્તવ, ભાવસ્તવનું કારણ થતુ નથી, જે દ્રવ્યપૂજા આત્મામાં તથા પ્રકારના ભાવ ઉપજાવવાનું નિમિત્ત બનતી નથી, તે અપ્રધાન દ્રવ્યરૂપ છે; એટલે જ જે દ્રવ્યસ્તવ ભાવસ્તવના અંગરૂપ નથી થતુ, તેનું અહીં' અપ્રધાનપણું કહ્યુ' છે, અને તે ‘તેના અભબ્યામાં પણ ભાવને લીધે ? ‘તસ્યામધ્યેત્તિ માવાતા ' યથાર્થ જ કહ્યુ` છે. અર્થાત્ અભવ્યોને પણ આ અપ્રધાન દ્રવ્યસ્તવ હાય છે; અને પ્રધાન દ્રવ્યસ્તવ તે! અપુન ધકાદિ દશાવાળા હળુકી, મંદકષાયી, મ'વિષયી, સાચા મુમુક્ષુ આત્માથીને જ હાય છે. એટલે જ પ્રધાન દ્રવ્યને જ પ્રધાનમુખ્ય માની જ્ઞાનીએએ ઇષ્ટ-આદરણીય-પ્રશસ્ત ભાખ્યું છે, અને આ અપ્રધાન દ્રવ્યને અપ્રધાન—ગૌણ ગણી અનિષ્ટ-અનાદરણીય–અપ્રશસ્ત કહ્યું છે. અને એટલા માટે જ આજ્ઞાથી અસદારભનિવૃત્તિરૂપ જ એવું આ હાય, ' અર્થાત્ ઉક્ત અપ્રધાન દ્રવ્યનુ' અપ્રધાનપણુ' છે એટલા માટે જ, પરમાથે વિશ્વસનીય Page #550 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાથકી અસર’ભનિવૃત્તિરૂપ જ આ દ્રવ્યતવ : અપભાવપણાને લીધે દ્રવ્ય ૪૪૭ એવા આપ્ત સત્ પુરુષની આજ્ઞા થકી જે અસર ભમાંથી નિવૃત્તિરૂપ દ્રવ્યસ્તવ છે, તે જ ભાવસ્તવના અંગરૂપ હેાઈ શાસ્ત્રવિહિત એવું ઇષ્ટ દ્રવ્યસ્તવ છે; નહિ' કે ગતાનુગતિક ગાડરી પ્રવાહ જેવા લેાકેાથી લૌકિક રીતે કરાતું દ્રવ્યસ્તવ. તાત્પર્ય કે ભાવના સ્પર્શ કે સ્ફુરણા વિનાનું જે અપ્રધાન દ્રવ્યસ્તવ લેાકેા લૌકિક રીતે કરે છે, તે શાસ્ત્રસ'મત નથી; પણ જે ભાવના અનુસંધાનવાળુ, ભાવ ઉપજાવનારૂ એવું માજ્ઞાનુસાર પ્રધાન દ્રવ્યસ્તવ સાચા મુમુક્ષુ આત્માથી ભવ્યજના અલૌકિક રીતે આત્માથે આદરે છે, તે જ શાસ્ત્રસમત છે. આજ્ઞાકી અસદ્આરંભનિવૃત્તિરૂપ જ આ વ્યસ્તવ અત્રે પ્રશ્ન થવા સંભવે છે કે—આ દ્રવ્યસ્તવ સાધુધર્મની જેમ ઔચિત્યપ્રવૃત્તિરૂપ છતાં તેને ભાવસ્તવ કેમ ન કહ્યું ? દ્રવ્યસ્તવ કેમ કહ્યું ? તેના સમાધાનાથે અત્રે ઉત્તર આપ્યા કે ‘ઔચિત્યપ્રવૃત્તિરૂપપણું સતે પણ અલ્પભાવપણાને લીધે દ્રવ્યસ્તવ છે.' અર્થાત્ શ્રાવકની દશાને ઉચિત પ્રવૃત્તિસ્વરૂપ હોવા છતાં, અતિમહત્ એવા સાધુભાવની અપેક્ષાએ તેનું અપભાવપણું– તુચ્છ શુભપરિણામપણ' છે, એટલા માટે જ તેને દ્રવ્યસ્તવ કહ્યું છે; તા પછી ઉચિત પ્રવૃત્તિસ્વરૂપપણા અભાવે તે તેના દ્રવ્યસ્તવપણા માટે પૂછવું જ શું ? ‘ અપિ ’—પણુ શબ્દના અર્થ છે. અપભાવપણાને લીધે દ્રવ્યસ્તવ મુનિસુવ્રત પ્રભુ પ્રભુતા લીના, આતમ સપત્તિ ભાસન પીના; આણારગે ચિત્ત ધરીજે, દેવચંદ્ર પત્તુ શીઘ્ર વરીજે....દીઠ દરિશણ શ્રી પ્રભુજીના —શ્રીદેવચ‘દ્રજી દર આ દ્રવ્યસ્તવ રૂપઉદાહરણથી ગુણકારી છે, પણ આવુ ન હેય તે ઇષ્ટસિદ્ધિનું કારણ નથી, પરંતુ આજ્ઞાઅમૃતયુક્ત જ કારણ છે, એ સ્પષ્ટ કરી, સાધુ-શ્રાવક બન્નેય આ પૂજા-સત્કારના વિષય છે એમ પ્રસ્તુત સમાધાન ઉપસ'હુરે છે— १४. १४ गुणाय चायं कूपोदाहरणेन, न चैतदप्यनीदृशं इष्टफलसिद्धये, किं त्वाज्ञामृतयुक्तमेव, स्थाने विधिप्रवृत्तेरिति सम्यगालोचनीयमेतत् । ૨૪૨ तदेवमनयोः साधुश्रावकावेव विषय इत्यलं प्रसङ्गेन ॥ .. ૧૪અર્થ:—અને આ (વ્યસ્તવ) કૂપના ઉદાહરણથી ગુણાર્થે છે; અને એ (પાદાહરણ) પણ અનીશ (આવું ન હોય તે) ઇષ્ટ લિસિદ્ધ અર્થ નથી, કિંતુ આજ્ઞાઅમૃતયુક્ત જ, —સ્થાને વિધિપ્રવ્રુત્તિને લીધે. એમ આ સમ્યક્ આલેચનીય છે. તેથી એમ આ બન્નેના સાધુ અને શ્રાવક જ વિષય છે. એટલે પ્રસંગથી સચુ ૨૪૩ Page #551 -------------------------------------------------------------------------- ________________ લલિત વિરહણ : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર વિવેચન “જિનગુણ અમૃતપાનથી રે..મન. અમૃત ક્રિયા સુપસાયરે ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે. આતમ અમૃત થાય રે ભવિ.”–શ્રી દેવચંદ્રજી તે પછી આમ અ૫ભાવપણાને લીધે આ દ્રવ્યસ્તવ ગૃહસ્થને અકિંચકર-નકામું થઈ પડશે, એવી આશંકા દૂર કરવા માટે કહ્યું– ગુજય જાયં પારનેર–અને કુપના ઉદાહરણથી આ (વ્યસ્તવ) ગુણાથે છે; કૂવાના દાંતે કૃપઉદાહરણથી આ પૂજારિરૂપ દ્રવ્યસ્તવ કંઈક સદેષ છતાં વિશિષ્ટ શુભ ભાવના આ દ્રવ્યસ્તવ હેતુપણને લીધે તેના અધિકારીને ગુણકારી–ઉપકારી છે. અર્થાત્ ગુણકારી કુ ખોદવામાં શ્રમ ઉપજે, તરસ લાગે, કાદવથી શરીર ખરડાય એ વગેરે દેષ હોય છે, તથાપિ જ્યારે પાણી નીકળે છે ત્યારે આ દે દૂર થઈ તે કૂવાનું ખોદવું લેખે લાગે છે અને સ્વ–પરની તરસ છીપાવી તે સર્વને આનંદનું કારણ બની ઉપકારી થઈ પડે છે. તેમ આ પૂજાદિ દ્રવ્યસ્તવમાં પણ કિંચિત હિંસાદિ આરંભ હોય છે, પૃથ્વીકાય-અપકાય-વનસ્પતિકાય આદિને ઉપમદ્ ઉપજે છે, એ વગેરે દેશે હોય છે; તથાપિ તેના નિમિત્ત ભક્તિભાવ પર ચઢતાં શુભ પ્રશસ્ત ભાવ ઉદ્ભવે છે, એટલે તે અલ્પ આરંભ ષ દૂર થઈ તે શુભભાવ વડે કરીને અશુભ કર્મની u –એમ ત્યારે અ૫ભાવપણાને લીધે જ આ (દ્રવ્યસ્તવ) ગૃહીઓને અકિંચિતકર છે, એમ આશંકીને કહ્યું–ગુરુ ર–અને ગુણાર્થે, ઉપકારાર્થે, ચં–આ, દ્રવ્યસ્તવ. કેવી રીતે ? તે માટે કહ્યું કાનેર-કુપના ઉદાહરણથી, અવજ્ઞાતથી. અને અહીં આમ સાધનપ્રયોગ છે કિંચિત્ સદે છતાં પણ પૂજાદિ અધિકારીને ગુણકર છે,–વિશિષ્ટ શુભભાવના હેતુપણાને લીધે. જે વિશિષ્ટ શુભ ભાવનું હેતુભૂત છે, તે ગુણકર દષ્ટ છે,–જેમ કૂપ ખનન; અને યતનાથી પૂજાદિ વિશિષ્ટ શુભ ભાવને હેતુ છે, તેથી ગુણકર છે. કૂપખનન પક્ષમાં તૃષ્ણાદિના બુદાસથી આનંદાદિની પ્રાપ્તિ તે શુભ ભાવ છે. આ કહેવાનું થયું જેમ કૃપખનને શ્રમ-તૃષ્ણ-કર્દઉપલેપ આદિ દોષથી દુષ્ટ છતાં પણ જલઉત્પત્તિ થયે અનન્તરોક્ત દોષને દૂર કરી યથાકાલે સ્વઉપકારાર્થે વા પરોપકારાર્થે હેય છે. એમ પૂજાદિક પણ આરંભદેષને દૂર કરી શભ અધ્યવસાયના ઉત્પાદન વડે અશુભ કર્મનિર્જરણ ને પુણ્યબન્ધનું કારણ હોય છે. દષ્ટાન્તની શુદ્ધિ અર્થે કહ્યું – ર – જ, તfu–એ પણ, કૂપઉદાહરણ પણ, સનરામ્—આવું ન હોય તે, ઉદાહરણીય બહુગુણવાળા દ્રવ્યસ્તવથી વિદશ,ન્યથાર્થચિત ( જેમ તેમ ) ખનન પ્રવૃત્તિથી, દઢસિન્િટ-ઈષ્ટફલ, આરંભીઓનું બહુગુણજ્ઞાપન, તત્રિz-તેની સિદ્ધિ અર્થે હોય છે - દાબ્દન્તિકથી વૈધર્મોને લીધે. જેમ હોય તેમ કહ્યું –કિંતુ, IISમૃતપુર-આજ્ઞાઅમૃતથી યુકત જ, માત્ર કૃતં-આજ્ઞા જ તે અમૃત–પરમ સ્વાસ્થકારિપણાને લીધે, તે આજ્ઞામૃત-આજ્ઞામૃત, તઘુમેર–તેથી યુક્ત જ, તેથી સંબંધવાળું જ. તે આ પ્રકારે,–મહત્ એવી પિપાસાદિ આપમાં કૂખનનથી સુખતર અન્ય ઉપાયથી વિમલ જલન અસંભવે, નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલવાળી ભૂમિમાં અન્ય ઉપાયના પરિહારથી કૃપખનન ઉચિત છે,–તેના જ ત્યારે બહુગુણપણાને લીધે. અને આમ જ ખાત શાસ્ત્રકારની આજ્ઞા છે. આ કયા કારણથી? તે માટે કહ્યું-સ્થાને –સ્થાને, દ્રવ્યસ્તવાદિમાં અને કુપખનનાદિ ઉપકારીમાં, વિધિપ્રવૃત્તેિ વિધિપ્રવૃત્તિને લીધે. ઔચિત્યપ્રવૃત્તિને લીધે, અન્યથા તે થકી પણ અપાય ભાવને લીધે. • કવું Page #552 -------------------------------------------------------------------------- ________________ કૃપઉદાહરણથી આ દ્રવ્યસ્તવ ગુણકારી : આજ્ઞાઅમૃતયુક્ત જ સિદ્ધિકારણ ૪૪૯ નિરા અને શુભ કમના અનુમધ હોય છે, અને આમ તે પૂજાદિ દ્રવ્યસ્તવ પૂજક ભક્તજનને ગુણકારી-ઉપકારી થઈ પડે છે, આમ અત્રે આ કૂપઉદાહરણ ઘટે છે ‘અને એ પણ અનીદૃશ ફિલસિદ્ધિ અર્થે નથી ’-‘ન ચેતવ્વ્વનીરા કૂટનિચ'. આ કૃપઉઠાહરણ જે અનીદશ-આવું ન હેાય તે, એટલે કે ઉદાહરણીય બહુગુણવાળા દ્રવ્યસ્તવથી વિદેશ ’– જૂદા પ્રકારનું હોય તે, ઇષ્ટસિદ્ધિનું કારણ નથી. અર્થાત્ તજજ્ઞનિષ્ણાત જાણુકાર પુરુષની આજ્ઞા-સૂચના અનુસાર ઉચિત ભૂમિમાં ખાદવારૂપ ઔચિત્ય–ઉચિતપણું જ્યાં જળવાતું નથી, અને સ્વચ્છ દે ફાવે તેમ ત્યાં ત્યાં જેમ તેમ ભૂમિ ખેાદવામાં આવે છે, તે કૂપખનન જેમ જલપ્રાપ્તિરૂપ ઇષ્ટ ફલની સિદ્ધિ કરનારૂ થતું નથી; તેમ જ્ઞાની સત્પુરુષની આજ્ઞાનુસાર અસાર’ભથી નિવૃત્તિરૂપ ઔચિત્ય જયાં જળવાતું નથી અને સ્વછ ંદે ફાવે તેમ જ્યાં ત્યાં જેમ તેમ ક્રિયાજડપણે પૂજાદિ કરવામાં આવે છે, તે દ્રવ્યસ્તવ પણુ ભાવ-જલરૂપ ઇષ્ટ ફુલની સિદ્ધિ સમર્પનારૂં થતું નથી; ‘વિન્તુ સાક્ષાઽમૃતયુ મેય’~~~ કિંતુ આજ્ઞાઅમૃતયુક્ત જ સિદ્ધિ અર્થે થાય છે. અર્થાત્ તૃષા વગેરે મેટી આફત આવી પડે ને કૂવા ખાદવા શિવાય ખીજી કોઈ રીતે પાણી મળે એમ ન હેાય, ત્યારે અમુક જગ્યાએ ભૂમિ ખેાઢવાથી ( Tapping ) મીઠું સ્વચ્છ જલ નીકળશે એમ ખાત શાસ્ત્રના (Geology) તનની આજ્ઞા-સૂચનાનુસાર તે સ્થળે ખોદવામાં આવે, તેા આમ આજ્ઞાઅમૃતના ચેાગે જલપ્રાપ્તિરૂપ ઇષ્ટ ફુલની સિદ્ધિ અવશ્ય થાય છે. તેમ ભવતૃષ્ણારૂપ આ મેટી આફત આવી પડી છે ને ભક્તિરૂપ કૂવા ખાદવા શિવાય બીજી કોઈ રીતે ભવતૃષા છીપાવનારૂ ભાવજલ "મળે એમ નથી; એટલે અસદ્મારભથી નિવૃત્તિ કરી, આ આ પ્રકારે જિનપૂજાદિ દ્રવ્યસ્તવરૂપ ઉચિત પ્રવૃત્તિ કરશેાતા ભાવ-જલ નીકળશે, એમ જ્ઞાની સત્પુરુષની આજ્ઞાનુસાર જો તથારૂપ ભક્તિપ્રવૃત્તિ કરવામાં આવે, તેા આમ આજ્ઞાઅમૃતના ચેગે ભાવજલરૂપ ઇફલની સિદ્ધિ અવશ્ય થાય છે. અને આમ તે ઇષ્ટ ફૂલની સિદ્ધિ અર્થ થાય છે તે ‘સ્થાને વિધ પ્રવૃત્તિ થકી થાય છે, ‘સ્થાને વિષિવૃત્તે:'. અર્થાત યથાયાગ્ય સ્થાને સુવિહિત તજજ્ઞે દર્શાવેલી વિધિ પ્રમાણે આજ્ઞાઅમૃતના ચગે કૂવા ખાદવાની પ્રવૃત્તિ કરતાં તૃષાદિ હરનારૂ અમૃત જેવું મીઠું' જલ નીકળે છે; તેમ શ્રાવકની ભૂમિકારૂપ યથાયેાગ્ય સ્થાને સુખ્રિહિત જ્ઞાની. પુરુષાએ વિહિત કરેલી વિધિ પ્રમાણે દ્રવ્યસ્તવરૂપ ઉચિત પ્રવૃત્તિ કરતાં, જ્ઞાની ભગવાન્ની આજ્ઞારૂપ અમૃતના યાગે ભવતૃષ્ણા હરનારૂં ભાવઅમૃતરૂપ મિષ્ટ જલ પ્રવહે છે. ‘ એમ આ સમ્યક્ આલાચનીય છે.—એવા પ્રકારે કૂપષ્ટાંત પરથી લિત થતા ભાવ સમ્યપણે વિચારવા ચેાગ્ય છે. આવુ' ન હેાય તે ફ્લસિદ્ધિનુ કારણ નથી પણ આજ્ઞાઅમૃતયુક્ત જ સિદ્ધિનું કારણ છે અને ‘તેથી એમ આ બન્નેના સાધુ અને શ્રાવક વિષય છે' એમ આ ઉપરથી સિદ્ધ થયું. પ્રસ’ગથી ખસ થયું! ૫૭ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ લલિત વિસ્તરા : વન્દનાકોત્સગ સૂત્ર સન્માનપ્રય, બેધિલાભપ્રત્યયે, અને નિરુપસર્ગ પ્રત્યયે એ પદોને પરમાર્થ પ્રકાશે છે– १५तथा 'सम्माणषत्तियाए'ति-सन्मानप्रत्ययं-सन्माननिमित्तं, स्तुत्यादिगुणोन्नतिकरणं सन्मानः, तथा मानस: प्रीतिविशेष इत्यन्ये । अथ वन्दनपूजनसत्कारसन्मानाः किंनिमित्तमित्यत आह-'बोहिलाभवत्तियाए'बोधिलाभप्रत्ययं-बोधिलाभनिमित्तं। जिनप्रणीतधर्मप्राप्तिर्बोधिलाभोऽभिधीयते । अथ बोधिलाभ एव किं निमित्तमित्यत आह-'निरुवसग्गवत्तियाए'-निरुपसर्ग: प्रत्ययं, निरुपसर्गनिमित्तं । निरुपसर!-मोक्षः जन्मायुपसर्गाभावेन ॥२४४ અર્થ-તથા–સમરિવાર– ન -સન્માન પ્રત્ય, સન્માનનિમિત્તે સ્તુતિઆદિ વડે ગુણનું ઉન્નતિકરણ તે સન્માન તથા પ્રકારનું માનસ પ્રીતિવિશેષ એમ અને કહે છે. હવે વન્દન-પૂજન-સત્કાર-સન્માન શું નિમિત્તે છે? એટલા માટે કહ્યું હિમરિચા–વષિઢામપ્રચ—બેબિલાભપ્રત્યયે, ધિલાભ નિમિત્તે. જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે. હવે ધિલાભ જ શું નિમિત્તે? તે માટે કહ્યું–નિહારવત્તિયા–નિરુપણ ત્ય-નિરુપસર્ગ પ્રત્યય, નિમ્પસર્ગ નિમિત્તે. નિપસર્ગ તે મેક્ષ,–જન્માદિ ઉપસર્ગના અભાવથી,૨૪૪ વિવેચન ત્રિકરણગ પ્રશંસના, ગુણસ્તવના રંગ, વંદન પૂજન ભાવના, નિજ પાવન અંગ... ચંદ્રબાહુ જિન સેવનાં ભવનાશિની એહ.” શ્રી દેવચંદ્રજી. તેમજ-નખત્તા '—સમાનાર’–સન્માન પ્રત્યયે, સન્માનનિમિત્તે આ કાયોત્સર્ગ કરું છું એમ સંબંધ છે--અર્થાત આ જે કાર્યોત્સર્ગ કરું છું તેથી તે સન્માનનું ફલ પણ મને પ્રાપ્ત હે! એમ ભાવ છે. “સ્તુતિ આદિથી ગુણનું સન્માન ઉન્નતિકરણ તે સન્માન તથા પ્રકારનું માનસ પ્રીતિવિશેષ એમ પ્રત્યયે અને કહે છે.” જેવા છે તેવા યથાભૂત ગુણના સંકીર્તનરૂપ સ્તુતિ આદિ વડે કરીને ભગવંતના ગુણનું ગુણગૌરવ બહુમાન કરવું, મહિમા વધાર, પ્રભાવના કરવી, આદરાતિશય દાખવે તે સન્માન; અથવા બીજાઓના અભિપ્રાયે સન્માન એટલે તેવા પ્રકારને માનસ પ્રીતિવિશેષ, ચિત્તપ્રસન્નતારૂપ પ્રફુલ્લ ભાવ, પ્રભુપ્રત્યે ગુણપ્રદજન્ય અન્તઃકરણને પ્રેમ. પ્રભુપ્રત્યેને આ ગુણપ્રેમ વેધક રસ જે છે,–જેથી કરીને રસધિત લેતું સુવર્ણ બને છે, તેમ પ્રભુના ગુણપ્રેમરસથી વેધાયેલે આત્મા પ્રભુ બને છે. આવા અપૂર્વ ગુણપ્રેમરસથી જેને આત્મા હાડોહાડ રંગાયેલું હતું. એવા ભાવિતાત્મા ભક્ત કવિ મહાત્મા દેવચંદ્રજી અપૂર્વ આત્મનિશ્ચયથી ગર્યા છે કે Page #554 -------------------------------------------------------------------------- ________________ સન્માનાદિના અર્થ : વન્તનાદિ ધિલાભ પ્રત્યયે, ધિલાલ નિસગ પ્રત્યયે “જિન ભક્તિરત ચિત્તને રે...મન, વેધક રસ ગુણપ્રેમ રે....ભવિ સેવક જિન પદ્મ પામશે રે....મન રસવેષિત અય જેમ રે....વિ.” આ ‘વન્દેન-પૂજન-સત્કાર-સન્માન છુ' નિમિત્ત છે ? એટલા માટે કહ્યું-યોદિણામ. વત્તિયા-પૌષિજામપ્રત્યયં ૮ એધિલાભ પ્રત્યયે એધિલાભ નિમિત્ત, અર્થાત્ સ દ્રવ્યનું આલેખન પણ ભાવધની શ્રેણીએ ચઢવા માટે છે, એટલે આ વન્દનાદિ દ્વવ્યસ્તવનુ પ્રત્યેાજન પણ આત્મભાવરૂપ મેાધિલાભની પ્રાપ્તિ થાય એ જ છે. ‘જિનપ્રણીત ધર્માંની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે.' શુદ્ધ આત્મારૂપ જિન ભગવાન જેવા પ્રણેતા–પ્રકૃષ્ટ નેતાએ જે સ્વયં આચરણ કરી પ્રણીત-પ્રકૃષ્ટપણે નીત ( Led) કર્યાં છે, એવા જ્ઞાન-દર્શનમય શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મીમાં વર્તુવારૂપ ચારિત્રધર્માંની અર્થાત્ રત્નત્રયીરૂપ ધર્મની પ્રાપ્તિ થવી તે ધિલાભ છે; અને આ આધિલાલરૂપ ધર્મનું બીજરૂપ-મૂળભૂત સમ્યગ્દર્શન છે, એટલે તે એધિબીજરૂપ સમ્યગ્દર્શન પણ આધિ' કહેવાય છે, તેથી સમ્યગૂદનની પ્રાપ્તિ એ પણ માધિલાભ છે. 6 વન્દ્વનાદિ માધિલાભ પ્રત્યયે : એવિલાભ નિરુપસંગ પ્રત્યયે 4 હવે આ એધિલાભ જ શુ' નિમિત્તે ? તે માટે કહ્યુ -‘નિવૃત્તવૃત્તિયા’-નિપ સર્નપ્રત્યયં નિરુપસ પ્રત્યયે' નિરુપસ નિમિત્તો. નિરુપસ તે માક્ષ.—જન્માિ ઉપસČના અભાવે.' અર્થાત્ આ માધિલાલનું પ્રયાજન પણ નિરુપસ એવા માક્ષ જ છે. જન્મ-જરા-મરણાદિ ઉપસના-બાધાઓના હેરાનગતીઓના માક્ષમાં અભાવ હોવાથી માક્ષને જ ‘નિરુપસંગ ' નામ આપવામાં આવ્યું છે. જિનપ્રણીત રત્નત્રયી ધ રૂપ આધિલાભની પ્રાપ્તિનું ફૂલ નિરુપસગ મેક્ષ છે, એટલે પ્રસ્તુત ખેાધિલાભ પણ મેાક્ષને અર્થે જ છે. આમ છેવટ મેક્ષને અર્થેજ આ વન્દનાદિ અનુષ્ઠાન મુમુક્ષુ આત્માથી કરે છે. એમ ભાવ છે. ૪૧ સાધુ અને શ્રાવકને બેધિલાભ છે જ, તે તન્નિમિત્ત નિરુપસર્ગ પણ ઇચ્છવાની જરૂર નથી, તા પછી તે પ્રત્યયે કેમ શું? એ આશંકાનું સમાધાન કરે છે— १६ आह– साधु श्रावकयोबधिलाभोऽस्त्येव, कथं तत्प्रत्ययं सिद्धस्यासाध्यत्वात् । पवं तन्निमित्तो निरुपसग्र्गोऽपि तथाऽनभिलषणीय एवेति किमर्थमनयोरुपन्यास इति ? | उच्यते—क्लिष्टकम्मेदयवज्ञेन बोधिलाभस्य प्रतिपातसम्भवाज्जन्मान्तरेऽपि तदर्थित्वसिद्धेः निरुपसर्गस्यापि तदायत्तत्वात् सम्भवत्येवं भावातिशयेन रक्षणमित्येतदर्थमनयोरुपन्यासः । न चाप्राप्तप्राप्तावेवेह प्रार्थना, प्राप्तभ्रष्टस्यापि प्रयत्नप्राप्यत्वात् । क्षायिकसम्यग्दृष्टयपेक्षयाऽप्यक्षेपफलसाधकबोधिलाभापेक्षयैवमुपन्यासः ॥ २४५ ૧૬અથ :—સાધુ અને શ્રાવકને ધિલાભ છે જ, તત્પ્રત્યયે કેમ ?–સિદ્ધનું અસાધ્યપણુ છે માટે. એમ ર્તાન્નમિત્તવાળા નિરુપસંગ પણ તથાપ્રકારે અર્નાભલષણીય જ છે. એટલા માટે શુ અર્થે આ બન્નેના ઉપન્યાસ છે ? Page #555 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વન્દનાકાયાત્સગ સૂત્ર (સમાધાન) કહેવામાં આવે છે-ક્લિષ્ટ કર્માંના ઉદય વશે ઐધિલાભના પ્રતિપાતસંભવથી જન્માન્તરે પણ તેના અત્વિની સિદ્ધિ છે માટે; નિરુપસંગનું પણ તદાયત્તપણું છે માટે, એમ ભાવાતિશયથી રક્ષણ સભવે છે, એટલા માટે એ અર્થે આ મન્નેને ઉપન્યાસ છે, અને અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ અહીં પ્રાથના નથી, પ્રાપ્તથી ભ્રષ્ટ પણ પ્રયત્નથી પ્રાપ્યપણું છે માટે. ક્ષાયિક સભ્યષ્ટિની અપેક્ષાએ પણ અક્ષેપફલસાધક ધિલાભની અપેક્ષાએ એમ ઉપન્યાસ છે. ૨૪૫ વિવેચન “ વાચક હે પ્રભુ! વાચક યશ તુમ દાસ, વિનવે હૈ। પ્રભુ ! વિનવે અભિનંદન ! સુાજી; કયે હૈ પ્રભુ કઈયેં મ દેશેા છેડ, દેજો હા પ્રભુ દેજો સુખ દરિશણ તણાજી. ” —શ્રી યશોવિજયજી ૪૫ર અત્રે શકા થવી સ ́ભવે છે કે જે સાચા સાધુગુણસ'પન્ન ભાવસાધુ છે તેને, અને જે સાચા શ્રાવકગુણસંપન્ન ભાવશ્રાવક છે તેને તા આ એષિલાભ છે જ, તેા પછી તે ‘ એધિલાભ પ્રત્યયે’ એમ કેમ કહ્યું ? કારણ કે જે સિદ્ધ થઈ ચૂકયુ' છે તેનુ' સાધવાપણુ' રહ્યું નથી, અને તે એધિલાભ જેનુ નિમિત્ત–કારણ છે, એવા નિરુપસ મેક્ષ પણ તેનુ કાર્ય હાઈ તે એધિલાભના ફળરૂપે અવશ્ય મળશે જ, એટલે તેવા પ્રકારે તેની પણ અભિલાષા—ઇચ્છા કરવાની રહેતી નથી. તા પછી મેાધિલાભપ્રત્યયે અને નિરુપસ પ્રત્યયે એ એ પઢ શા માટે મૂકવામાં આવ્યા છે? આધિલાભપ્રત્યયે કેમ કહ્યું? 6 તેનુ સમાધાન એમ છે કે-દુષ્ટ મેચિયોન ક્લિષ્ટ કર્મના ઉદ્દય વશે – કિલષ્ટ કના ઉત્ક્રય થતાં તેના વશે કરીને પ્રાપ્ત થયેલ મેાધિલાભના પ્રતિપાતને –પડી જવાને સભવ છે. ‘ વોધિામન્ય પ્રતિપાતનુંમથાત ' એટલે આ જન્મમાં તે શું, પણુ બીજા જન્મમાં પણ તે ખેાધિલાભ પ્રતિપાત ન પામે—પડી ન જાય તેના અસ્થિ પણાની સિદ્ધિ છે જ, ‘નમ્માન્તરેપિતથિસ્કૃત્તિū: '; અર્થાત્ તેવા પ્રકારે પ્રાર્થના કરવી ઘટે જ છે. અને નિરુપસ જ મેાક્ષ છે, તે પણ તે ખેાધિલાભને આધીન છે, એટલે તેનુ પણ તેવા પ્રકારે ‘ એમ ભાવાતિશયથી રક્ષણ સભવે છે.' એટલા માટે બાધિલાભપ્રત્યયે ને નિરુપસ ંપ્રત્યયે એ બન્ને પદ મૂકવામાં આવ્યા છે. અને ‘અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ અહી પ્રાર્થના નથી, પ્રાપ્તથી ભ્રષ્ટનું પણ પ્રયત્નથી પ્રાપ્યપણું છે માટે.' અર્થાત્ જે પ્રાપ્ત નથી થયું તેની પ્રાપ્તિ માટે જ પ્રાના નથી કરાતી, પણ પ્રાપ્ત થઈ જે ભ્રષ્ટ થયુ છે, પ્રતિપતિત-પડી ગયુ છે, તે પણ પુન: મહા મહેનતે પ્રાપ્ત થવા ચેાગ્ય છે, એટલે પ્રાપ્ત થયા પછી પ્રતિપાત ન થાય એ અથે પણ પ્રાથના કરવા ચૈન્ય છે. સમુદ્રમાં નષ્ટ થયેલું રત્ન જેમ ફરી પ્રાપ્ત થવું દુર્લભ છે, તેમ પ્રાપ્ત થઇને ભ્રષ્ટ થયેલુ એધિરત્ન પણ પુનઃ પ્રાપ્ત કરવું દુસ છે, એમ જાણી મુમુક્ષુજના પ્રાથે છે કે પ્રાપ્ત થયા પછી પ્રતિપાત ન થાય એ અર્થ પ્રાર્થના ઇષ્ટ Page #556 -------------------------------------------------------------------------- ________________ એધિલાભપ્રત્યયે કેમ કહ્યું? પ્રતિપાત ન થાય એ અર્થે પ્રાર્થના ઇષ્ટ ૪૫૩ ‘ચિન્તામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળા આ એધિ-રત્નદીપક મ્હારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ પ્રકાશિત રહે !' શ્રી પ્રજ્ઞાવાધ મામાળા, પા. ૧૨. 6 ત્યારે ક્ષાયિક સમ્યગૂદૃષ્ટિને એમ એધિલાભ પ્રાથનાની શી જરૂર? એવા પ્રશ્ન થશે. તેના ઉત્તર એ છે કે ક્ષાયિક સમ્યગ્રષ્ટિ અપેક્ષાએ પણ અક્ષેપફલસાધક આધિલાલની અપેક્ષાએ એમ ઉપન્યાસ છે; અક્ષેપે-કાલક્ષેપ વિના—વિના વિલંબે સત્વર મેાક્ષફૂલને સાથે એવા એધિલાભની અપેક્ષાએ એમ એ બન્ને પદ્મ મૂકવામાં આવ્યા છે. શ્રાદિરહિતને આ કરવામાં આવતા કાર્યાત્સગ ઇષ્ટ અર્થ સાધના સમય થતુ નથી, એટલા માટે શ્રદ્ધાથી મેધાથી ઇ॰ સૂત્ર મૂકવાનું પ્રયાજન દર્શાવી, શ્રદ્ધાથી એ પદના અદ્ભુત પરમાથ પ્રદર્શિત કરે છે— १७अयं च कायोत्सर्गः क्रियमाणोऽपि श्रद्धादिविकलस्य नाभिलषितार्थप्रसाधनाया. लमित्यत आह " 'सद्वाए मेहाए धोइए धारणाए अणुप्पेद्दार वडमाणीए ठामि काउस्सग्गंति । ' 6 श्रद्धया - हेतुभूतया न बलाभियोगादिना । श्रद्धा - निजोऽभिलाषः, मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमादिजन्यश्चेतसः प्रसाद इत्यर्थः । अयं च जीवादितत्त्वार्थानुसारी समारोपविघातकृत् कर्मफल सम्बन्धास्तित्वादिसम्प्रत्ययाकारश्चित्तकालुष्यापनायी धर्मः । यथोदकप्रसादको मणिः सरसि प्रक्षिप्तः पङ्कादिकालुष्यमपनीयाच्छतामापादयति, एवं श्रद्धामणिरपि चित्तसरस्युपपन्नः सर्व चित्तकालुष्यमपनीय भगवदहेत्प्रणीतमार्ग सम्यग्भावयतीति ॥ ૨૪૨ સિજા:શ્રદા—સમારોપ ઇત્યાદિ. સમારોવિધાતત-સમારોપ:—સમારાપ એટલે અસત્ એવા સ્વભાવાન્તરનું મિથ્યાત્વમેાહના ઉદ્ભયને લીધે તથ્ય વસ્તુમાં અધ્યારાપણુ,--જેમ કાચકામલાદિતા ઉપધાતથી ચિન્દ્ર આદિ વિજ્ઞાનામાં, તવૃષિઘાતત્——તેને વિધાતકર, તેના વિનાશકારી, માલસરન્યાસ્તિસ્ત્રાવિતંત્રત્યયાત્રા: । મૈં—કમ', શુભાશુભલક્ષણુ, હું ચ—અને ફ્રલ, તેનું કાય,—તથાવિધ જ, તો:—તે ખેતા,સમ્વધ:-સંબધ,—અનન્તથી કાર્ય કારણુભાવ લક્ષણુ, વાસ્તવ સયેાગ,—નહિ કે સુગતસુતથી રિકલ્પિત સતાનવ્યવઢાર આશ્રય જેવા ઉપચરિત,—જેમ તેઓએ કહ્યું' છે— મનેય ઉદ્દે સન્તાને, ગાદિતા ધર્મવાસના । फलं तत्रैव सन्धत्ते, कापसे रक्तता यथा ॥ " “ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ લલિત વિસ્તરા : વન્દનાકોત્સર્ગ સૂત્ર અર્થ:–અને આ કાયોત્સર્ગ કરવામાં આવતાં છતાં પણ શ્રદ્ધાદિવિકલને અભિલષિત અર્થના પ્રસાધનાર્થે સમર્થ નથી, એટલા માટે કહ્યું– 'सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए षडमाणीए ठामि काउस्सग्गं ।' શ્રદ્ધાથી, મેધાથી, ધૃતિથી, ધારણાથી, વધમાન એવી અનુપ્રેક્ષાથી હું કાત્સર્ગ સ્થિત છું. શ્રદ્ધા–હેતુભૂત એવી શ્રદ્ધાથી, નહિ કે બલાભિયોગ આદિથી. શ્રદ્ધા-નિજ અભિલાષ; મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષપશમઆદિજન્ય એ ચિત્તને પ્રસાદ એમ અર્થ છે. અને આ જીવાદિ તત્વાર્થ અનુસારી, સમારે પવિઘાતકર, કર્મ-ફલ સંબંધના અસ્તિત્વાદિના સંપ્રત્યયરૂપ, એ ચિત્તકાલુખ્ય દૂર કરનારે ધર્મ છે. જેમ ઉકપ્રસાદક મણિ સરમાં પ્રક્ષિપ્ત થતાં પંકાદિ કાલુળ દૂર કરી અચ્છતા આપાદન કરે છે; એમ શ્રદ્ધા-મણિ પણ ચિત્ત-સરમાં ઉપપન્ન થતાં, સર્વ ચિત્તકાલુષ્ય દૂર કરી, ભગવઅહંતાણીત માર્ગને સમ્યક ભાવે છે કે વિવેચન પ્રભુ મુદ્રાને વેગ પ્રભુતા લખે છે લાલા દ્રવ્ય તણે સાધમ્મ સ્વસંપત્તિ એળખે હે લાલ ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે છે લાલ, રુચિ અનુયાયિ વીર્ય ચરણધારા સધે લાલદી સુવિધિ.”—શ્રી દેવચંદ્રજી આ કાયોત્સર્ગ છે તે શ્રદ્ધાદિવિકલન–શ્રદ્ધાદિ રહિતને “અભિલષિત અર્થના પ્રસાધનાર્થે સમર્થ નથી,” ઈષ્ટ અર્થ–પ્રયજન સાધવા સમર્થ થતું નથી, એટલા માટે “શ્રદ્ધાથી, મેધાથી” ઈ. સૂત્ર કહ્યું છે. પ્રસિવિરહ્ય નામિwતાર્થ viાયનાયાસ્ટ’ છે. અથ –જે જ સંતાનમાં કર્મવાસના આહિત છે, તેમાં જ ફલ સંધાન પામે છે – જેમ કપાસમાં રક્તતા. તા–તેનું, તિરસભાવ, આરિ–આદિ રાબ્દથી– " आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगादिसाऽहिंसादि तद्धेतु ॥” इत्यादि. (અત) આત્મા છે, તે પરિણામી છે, તે વિચિત્ર એવા સતકર્મથી બંધાયેલો છે, અને તેના વિગથી મુક્ત છે, હિંસા-અહિંસાદિ તેના (બંધ-મેક્ષના ) હેતુ છે. ઈત્યાદિ ચિત્ર પ્રવચનિક વસ્તુનું પ્રહણું છે. તા–તેને, સંસ્થા :-સભ્યશ્રદ્ધાનયુત પ્રતીતિ, મારા રામ ચ ર તથા– તે આકાર-સ્વભાવ છે જેને તે તથા. Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા-નિજ અભિલાષ, ચિત્તપ્રસાદ ચિત્તકાલુષ્યહર ધર્મ : ઉકપ્રસાદક મણિ દષ્ટાંત ૪૫૫ આ હું કાયોત્સર્ગે સિથત છું તે “કરવા જ કામિના ' “શ્રદ્ધાથી” – હેતુભૂત એવી શ્રદ્ધાથી, નહિં કે બલાભિગ આદિથી. અર્થાત્ હારી શ્રદ્ધાથી જ મુક્ત સ્વતંત્ર ઈચ્છાથી જ (Free will), મહારી રાજીખુશીથી જ શ્રદ્ધાથી કાયોત્સર્ગ આ કાયોત્સર્ગ હું કરી રહ્યો છું નહિં કે આ કાર્યોત્સર્ગ હારે સ્થિત છું, નહિ કે કરવું પડશે એમ બલાભિગ આદિથી, બીજાની જબરજસ્તીથી કે બેલાભિગ આદિથી દબાણ વગેરેથી પરાણે. એટલા માટે જ કહ્યું-બ્રા નિકો મિલ્હાજો, “શ્રદ્ધા એટલે નિજ અભિલાષ, પિતાની ઈચ્છા. અર્થાત આ તે હારા પિતાના આત્મકલ્યાણની જ વાત છે એમ સમજીને શ્રદ્ધાથી-ઈચ્છાગથી ઉલ્લાસથી જ આ હું કરું છું. અને આવી નિજ અભિલાષરૂપ જે શ્રદ્ધા છે તે, “મિથ્યાત્વમેહનીય કર્મના ક્ષપશમાદિજન્ય એ ચિત્તને પ્રસાદ છે એમ અર્થ છે, “તe: gar:' અને આ (ચિત્ત પ્રસાદ) ચિત્તકાલુષ્ય દૂર કરનારે ધર્મ છે.”—“ સાથે જ શ્રદ્ધા તે ચિત્તપ્રસાદ રિવાજુથાપના ધર્મ:' આમિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષચિત્તકાલુષ્યહર ધર્મ પશમ-ક્ષય-ઉપશમથી ઉપજતે જે ચિત્તપ્રસાદ છે, તે ચિત્તની કલુષતાને-મલિનતાને દૂર કરનારો ધર્મ છે. અને તે ધર્મ કે છે? “જીવાદિ તત્વાર્થને અનુસારી,” જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ એ તત્વઅર્થને-પરમાર્થ સત્ સભૂત અર્થને અનુસરનારો છે. અને એટલે જ તે “સમાપાપને વિઘાતકર” છે, દેહમાં આત્મબુદ્ધિને આરેપ કરે ઈત્યાદિ પ્રકારે જે એક વસ્તુને બીજી વસ્તુમાં આરેપ કરવારૂપ અસદ્દભૂત સમાપ છે, તેને વિઘાતકર-વિનાશ કરનાર છે. અને એટલે જ તે “કર્મ–ફલ સંબંધના અસ્તિત્વાદિને સંપ્રત્યયરૂપ છે' શુભાશુભ કર્મરૂપ કારણ અને તેનું શુભાશુભ ભાવરૂપ કાર્ય–ફલ, એ બન્નેને વાસ્તવિક–પરમા સત્ જે સંબંધ તેના અસ્તિત્વ આદિના સમ્યફપ્રત્યયરૂપ–પ્રતીતિરૂપ તે છે. આ આ ચિત્તપ્રસાદરૂપ ધર્મ ચિત્તનું કાલુષ્ય-મલિનપણું દૂર કરે છે. અને જલને મલ જે હેઠે બેસાડી દે છે એવા ઉદકપ્રસાદક મણિનું દષ્ટાંત ઘટે છેઃ “જેમ ઉક પ્રસાદક મણિ” ઈ. અર્થાત્ જલપ્રસાદક મણિ સરમાં નાંખવામાં આવતાં, કાદવ વગેરે કાલુષ્યને-ડહોળાપણને દૂર કરી પાણને સ્વચ્છ ચોખ્ખું નિર્મલ કરે છે, તેમ આ શ્રદ્ધારૂપ ચિત્તપ્રસાદક મણિ ચિત્તરૂપ સરમાં ઉત્પન્ન થતાં ચિત્તનું બધું ય કલુષપણું–મલિનપણું દૂર કરી, “ભગવત્ અહંતાણીત માર્ગને સમ્યપણે ભાવે છે.” એમ મેધાથી કાયોત્સર્ગ સ્થિત છું–નહિં કે જડત્વથી સ્થિત છું એ સ્પષ્ટ કરી, “મેધાથી' એ પદનું ઉત્તમ તત્વરહસ્ય વ્યક્ત કરે છે– १८एवं मेधया-न जडत्वेन । मेधा ग्रन्थग्रहणपटुः परिणामः, ज्ञानावरणीयकर्मक्षयोपशमजः चित्तधर्म इति भावः । अयमपीह सद्ग्रन्थप्रवृत्तिसारः पापश्रुतावज्ञाकारी गुरुविनयादिविधिवल्लभ्यो महांस्तदुपादेयपरिणामः, आतुरौषधाप्त्युपादेयतानिदर्शनेन । Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ લલિત વિસ્તરા : વન્દનાકોત્સગ સૂત્ર . यथा प्रेक्षावदातुरस्य तथा तथोत्तमौषधाप्तौ विशिष्टफलभव्यतयेतरापोहेन तत्र महानुपादेयभावो ग्रहणादरश्च, एवं मेधाविनो मेधासामर्थ्यात्सदग्रन्थ एवोपादेयभावो ग्रहणादरश्च, नान्यत्र, अस्यैव भावौषधत्वादिति ॥ २४७ ૧૮અર્થ એમ પા–મેઘાથી, નહિં કે જડથી. મેધા તે ગ્રંથગ્રહણપટું પરિણામ છે; જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશામજન્ય ચિત્તવમ એમ ભાવ છે. આ પણ અહીં સગ્રન્થપ્રવૃત્તિથી સાર, પાપકૃતનો અવજ્ઞાકારી, ગુરવિનયાદિ વિધિવંતથી લભ્ય (પ્રાપ્ત થવા ગ્ય), એ મહાન તઉપાદેય પરિણામ છે –આતુરના (રેગાના) ઔષધપ્રાપ્તિમાં ઉપાદેયતાના નિદર્શનથી. જેમ પ્રેક્ષાવંત આતુરને (રગાતુરને) તથા તથા પ્રકારે ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થશે, વિશિષ્ટ કલભવ્યતાએ કરીને ઇતરના અપહથી (ત્યાગથી) તેમાં મહાન ઉપાયભાવ અને ગ્રહણઆદર હેય છે; એમ મેધાવીને મેધાના સામર્થ થકી સન્થમાં જ ઉપાદેય ભાવ અને ગ્રહણાદર હોય છે, અન્યત્ર નહિં–આનું જ ભાવઔષધપણું છે માટે. વિવેચન “ભાવગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિ... જિદજી! દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિજિણંદજી !...સમુખ” –શ્રી દેવચંદ્રજી અને એમ “મેધાથી,’ એમ હું કાર્યોત્સર્ગ સ્થિત છું તે “મેરા 7 નર” મેઘાથી, નહિં કે જડત્વથી;” અર્થાત સમજણપૂર્વકની વિશિષ્ટ બુદ્ધિથી આ કાર્યોત્સર્ગ હું કરી રહ્યો છું, નહિ કે સમજણ વગરના સંમૂર્ણિમ જેવા મેધા એટલે જડપણથી. આ “મેધા તે પ્રથગ્રહણપટું પરિણામ છે,” “ને ગ્રંથગ્રહણપ સ્થાપટુvઉજળામ:'' ગ્રન્થના–કલામય સંકલનાથી ગૂંથેલા પરિણામ બંથના પ્રહણમાં ૫ટુ-નિપુણ-કુશલ એ પરિણામ–આત્મભાવ છે. અર્થાત્ “તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ જ ચિત્તધર્મ છે એમ ભાવ છે.” અને આ મેધારૂપ ચિત્તધર્મ કે છે? તે કે-“આ પણ મહાન એ તદ્ ઉપાદેય પરિણામ છે –“મદાંતદુપયuforw:', તે ગ્રંથ સંબંધી આ ગ્રહણ કરવા યેગ્ય છે એ ઉપાદેય ભાવ છે, અને આ ઉપાદેય ભાવ ઉપજ એ કાંઈ નાની સૂની વાત નથી, પણ ઘણી મોટી વાત છે, એટલા માટે અત્રે “મહાન” શબ્દને પ્રવેશ કર્યો છે. - આ મહાન ગ્રંથઉપાદેય પરિણામ કે છે? “સરપ્રવૃત્તિના” ઈસ૬ગ્રન્થપ્રવૃત્તિથી સાર. અર્થાત્ આ અપૂર્વ તત્વકલામય ગૂંથણવાળો સગ્રંથ ઉપાદેય છે, પ્રહણ કરવા એગ્ય છે એ ભાવ જ્યારે ઉપજે છે, ત્યારે તે સગ્રન્થપ્રવૃત્તિથી સાર ખાલી નિઃસાર હેત નથી, પણ તે સગ્રંથની રહણરૂપ પ્રવૃત્તિથી | તદુપાદેય પરિણામ સાર–ભરેલ-સફલ હોય જ છે, અને તેવા પ્રકારે સગ્રંથમાં પ્રવૃત્તિ કરવી એ જ તે ઉપાદેય પરિણામને સારી છે. અને ઉપાયભાવ Page #560 -------------------------------------------------------------------------- ________________ મધા ગ્રંથગ્રહણપ તદુપાય પરિણામ : ગાતુરને ઔષધ ઉપાદેયતાનું દષ્ટાંત ૪૫૭ છે તે હેયસાપેક્ષ છે, એટલે આ સદુગ્રંથ ઉપાદેય–ગ્રહણ કરવા યોગ્ય છે એ ભાવ જ્યારે ઉપજે છે, ત્યારે તેનાથી ઈતર જે અસબંથ છે તે હેય છે–ત્યજવા ગ્ય છે એ ભાવ પણ સાથે સાથે ઉપજી જ જાય છે. અને એટલે જ આ ઉપાદેય પરિણામ “પાપકૃતને અવજ્ઞાકારી”ધrigધુતાવજ્ઞાન' હેય છે; અર્થાત્ હિંસાવિષય-કષાય આદિ પાપને પિષનારા જે પાપશુત–પાપશાસ્ત્ર-અસત્શાસ્ત્ર છે તે પ્રત્યે અવજ્ઞા-અનાદર કરાવનારે હોય છે; “અસશાસ્ત્ર તે મનને વ્યામોહ પમાડી એકદમ મહિસાગરમાં ફેંકી દે છે, તે ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને મેહમૂચ્છિત કરે છે, એવા આ રાગ-દ્વેષ–મોહની વૃદ્ધિ કરનારા અસત્વશાસ્ત્રનું આત્માર્થીને શું પ્રજન?”-ઈત્યાદિ પ્રકારે પાપશુત પ્રત્યે ઘણુ-જુગુપ્સા ઉપજાવનારો એ હોય છે. આ ગ્રંથ પ્રવૃત્તિથી સાર અને પાપકૃતને અવજ્ઞાકારી ઉપાદેય પરિણામ “ગુરુ વિનયાદિ વિધિવત્ લભ્ય” છે. “વિનચલિfધકgષ્ય:'; અર્થાત્ આત્મજ્ઞાન–સમદર્શિતા આદિ ગુણગૌરવથી જે ખરેખરા ગુરુ છે, એવા સગુરુના વિનય-ભક્તિ-ઉપાસના આદિ વિધિ આચરનારને જ પ્રાપ્ત થવા ગ્ય છે સદ્દગુરુઉપાસના થકી જ આ સત્ કૃત છે ને આ અસતુશ્રુત છે એ ભેદ સમજવારૂપ વિવેકબુદ્ધિ ઉદ્ભવે છે, એટલે આ મેધા અર્થાત્ ગ્રંથઉપાદેયપરિણામરૂપ ચિત્તધર્મ ગુરુવિનયા દિવિધિવત્-વિધિ પ્રમાણે લભ્ય-પ્રાપ્ત થવા ગ્ય છે. આ ગ્રંથઉપાદેય પરિણામ “આતુરના ઔષધપ્રાપ્તિમાં ઉપાદેયતા નિદર્શનથી” સમજાય છે; રોગથી જે આતુર–આનં–દુઃખી છે, તે આ રંગ કેમ ટળે એ માટે આતુર ઉત્સુક હોય છે. આવા આતુરને ઔષધની પ્રાપ્તિ થયે, તે પ્રત્યે રેગારને જે ઉપદેય ભાવ હોય છે, તેના નિદર્શનથી–દષ્ટાંતથી આ ઉક્ત ઔષધપ્રાપ્તિમાં ઉપાદેય પરિણામ સ્પષ્ટ સમજાવે સુગમ છે. “જેમ પ્રેક્ષાવંત ઉપાદેયતાનું દષ્ટાંત આતુરને–પ્રહણઆદર હોય છે. તેવા તેવા ઉત્તમ ઔષધની જ્યારે પ્રાપ્તિ થાય છે, ત્યારે આ ઔષધ જલદી રોગમુક્ત સાજા કરે એવી વિશિષ્ટ ફલાગ્યતાવાળું છે એમ જાણી, પ્રેક્ષાવંત-વિચારવંત રોગાતુર ઈતર-બાકી બીજા બધા ઔષધ છેડી દઈને ઉત્તમ ઔષધ જ ગ્રહણ કરવા યોગ્ય છે એ તેના પ્રત્યે મહાન ઉપાદેય ભાવ ધારણ કરે છે, એટલું જ નહિં પણ આતુરપણે-ઉત્સુકપણે તે ઉત્તમ ઔષધ ગ્રહણ કરવામાં આદર દાખવે છે; ઓષધ લેવા ગ્ય છે એમ જાણ્યા માત્રથી રેગ જાય નહિં, પણ લેવા માંડે તે જાય, એમ સમજી હૈસે હૈસે તે ઔષધ * “જિક સૈજ્ઞતૈ: કુરાહૈ: કોગનYI यमन: क्षिप्यते क्षिप्रं दुरन्ते मोहसागरे ॥ क्षणं कर्णामृतं सूते कार्यशून्यं सतामपि । कुशास्त्र तनुते पश्चादविद्यागरविक्रियाम् ॥" –શ્રી શુભચંદ્રાચાર્ય પ્રણીત જ્ઞાનાવ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ લલિત વિસ્તરા : વન્દનાકાસિંગ સૂત્ર સગ્રન્થમાં જ સેવે છે. “એમ મેધાવીને પણ મેધાના સામર્થ્યથકી સગ્રન્થમાં જ ઉપાદેયભાવ અને ઉપાદેયભાવ અને ગ્રહણદર હોય છે.” જે મેધાવી છે તેને આ ગ્રહણાદર મેધાના સામર્થ્ય થકી જ આ સદુગ્રથ જ ગ્રહણ કરવા ગ્ય છે, એમ તેના પ્રત્યે ઉપાદેય ભાવ હોય છે, એટલું જ નહિં પણ તેના બહણમાં આદર હોય છે, અન્યત્ર-અસમ્રન્થમાં નહિં. કારણ કે આ “જગતપૂજ્ય એવું સતશાસ્ત્ર અમૃત છેડી કુશાસ્ત્ર વિષનું પાન કરી આત્મવિડંબના કેણ કરે?” X એમ ભાવી મેધાવી પુરુષ આ સશાસ્ત્રને જ “આના જ ભાવૌષધપણાને લીધે સેવે છે અર્થાત આ સશાસ્ત્ર અમૃત જ આ ભવરૂપ ભાવગને દૂર કરનારૂં ઉત્તમ ભાવઔષધ છે એમ જાણી, ઉમંગથી, ઉછરંગથી, ઉલ્લાસથી, ઉત્સાહથી હેલે હસે તેનું પાન કરે છે. સશાસ્ત્ર એ ભાગને નાશ કરનારી દિવ્ય ઔષધિ અથવા અમૃત સંજીવની છે. એટલે ભવરેગનું નિવારણ ઈચ્છનારે તે પરણ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. કારણ કે રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદેષથી આ સતશાસ્ત્ર પ્રશંસા જીવને સવરૂપથી નિપાતરૂપ સનિપાત લાગુ પડ્યો છે; વીતરાગ રૂપ સંઘે સશાસ્ત્રમાં નિરૂપણ કરેલી રત્નત્રયીરૂપ માત્રાનું જીવ જેમ જેમ સેવન કરે, તેમ તેમ તેને આ ત્રિદેષ સનિપાત અવશ્ય દૂર થાય છે, અને તેને આત્મામાં સ્થિરતારૂપ સ્વાથ્ય-આરોગ્યલાભ પ્રાપ્ત થતું જાય છે. પરમ શાંતસુધારસ જેનું મૂળ છે એવી આ કૃતઔષધિની શક્તિ અમૃત જેવી છે. અમૃત જેમ મરેલાને કે મૂર્શિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવજીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે, યાવત્ મોક્ષફળ પ્રાપ્ત કરાવે છે.”— પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પા. ૯ (સ્વરચિત) એમ ધતિથી કાયોત્સર્ગે સ્થિત છું, નહિ કે રાગાદિ આકુલતાથી એમ વ્યાખ્યા કરી, “વૃતિથી” એ પદનો પરમ ભમે પ્રગટ કરે છે– एवं च धृत्या-न रागाद्याकुलतया। धृतिर्मन:प्रणिधान, विशिष्टा प्रीतिः। इयमप्यत्र मोहनीयकर्मक्षयोपशमादिभूता रहिता दन्यौत्सुक्याभ्यां धीरगम्भीराशयरूपा अवन्ध्यकल्याणनिबन्धनवस्त्वाप्त्युपमया। यथा दौगत्योपहतस्य चिन्तामण्याद्यवाप्तौ विज्ञाततद्गुणस्य गतमिदानी दौगत्यमिति विदिततद्विघातभावं भवति धृतिः, एवं जिनधर्मचिन्तारत्नप्राप्तावपि विदिततन्माहात्म्यस्य क इदानी संसार इति तद्दःखचिन्तारहिता सञ्जायत एवेयमुत्तमालम्बनत्वादिति ॥२४८ * “સ સતિ 17 ટોકસવિશુદ્ધિા ज्ञानशास्त्रे सुधी: कः स्वमसच्छास्त्र विडम्बयेत् ॥” શ્રી શુભચન્દ્રાચાર્યજી કૃત જ્ઞાનાવ Page #562 -------------------------------------------------------------------------- ________________ ધતિ મન:પ્રણિધાન, વિશિષ્ટ પ્રીતિ : “દુ:ખ દેહગ દૂરે જ્યારે ચિંતામણિ દષ્ટાંત ૪પ૯ અર્થ અને એમ પ્રા–વૃતિથી, નહિ કે રાગાદિ આકુલતાથી. ધતિ તે મનપ્રણિધાન, વિશિષ્ટ પ્રીતિ; આ પણ અવે મેહનીય કર્મના ક્ષયોપશમાદિથી ઉપજેલી, દૈન્ય અને સુક્યથી રહિત, ધીર-ગંભીર આશયરૂપ છે,–અવધ્ય કલ્યાણનિબન્ધનરૂપ વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી. - જેમ દૌથી ઉપહતને ચિન્તામણિઆદિની, પ્રાપિત થયે, તેનો (ચિન્તામણિન) ગુણ જાણવામાં આવતાં તેને ( નો) વિઘાત ભાવ વિદિત હેઈ, “હવે દત્ય ગયું? એવી પ્રતિ હોય છે; એમ જિનધર્મરૂપ ચિતારત્નની પ્રાપ્તિ થયે પણ, તેનું માહાન્ય વિદિત છે. એવાને, “હવે સંસાર શે ?' એમ તેની દુ:ખચિન્તાથી રહિત એવી આ વૃતિ) ઉપજે જ છે –ઉત્તમઆલંબનપણને લીધે વિવેચન દુઃખદેહગ દૂરે ટળ્યા રે, સુખ સંપરશું ભેટ. ધીંગ ઘણી માથે કિ રે, કુણ ગંજે નર એટ?....વિમલ જિન”—શ્રી આનંદઘનજી અને “એમ વૃતિથી–નહિં કે રાગાદિ આકુલતાથી;” “પૃથા ન રાજઘાટતયા” આ કાર્યોત્સર્ગ હું જે કરી રહ્યો છું તે ધૃતિથી–ધીરજથી કરી રહ્યો છું, નહિં કે રાગ દિની આકુલતાથી-વ્યગ્રતાથી. આ મહારા ધર્મની ક્રિયા છે એવા વૃતિથી મમત્વજન્ય રાગભાવથી આકુલ થઈને હું આ ક્રિયા કરતું નથી, નહિ કે રાગાદિ અન્ય પ્રત્યે દ્વેષ ભાવથી આકુલ થઈને આ ક્રિયા કરતું નથી, આકલતાથી ક્રોધાદિ કષાયથી આકુલ થઈને આ ક્રિયા કરતું નથી, હવે હારૂં કાયોત્સર્ગ સ્થિત હું શું થશે?—એવા ભયથી ચિંતાથી કે વિકલ્પથી આકુલ થઈને આ કિયા કરતું નથી, હાય! ભાગી જશે, લુંટાઈ જશે! માટે ઝટઝટ જેમ તેમ આ ક્રિયા પતાવી દઉં એવી ત્વરાથી આકુલ થઈને આ ક્રિયા કરતો નથી, પણ નિરાકુલતાથી, સ્વસ્થતાથી, શુદ્ધતાથી, નિર્ભયપણે, નિશ્ચિતપણે, નિર્વિકલ્પપણે ઘતિથીધીરજથી-શાંતિથી આ ક્રિયા કરું છું. આ “તિ: મન:જિયા, '–વૃતિ તે મન પ્રણિધાન” છે. પ્રસ્તુત ક્રિયામાં મનનું પ્રણિધાન-પ્રકૃષ્ટ નિધાન કરવું, પ્રકૃષ્ટપણે મનને નિહિત કરવું–મૂકી દેવું, પૂરેપૂરો ચિત્ત ન્યાસ કરે (Whole-heartedly) તે મન પ્રણિધાન છે. જેમ વૃતિ તે કઈ પ્રણિધાન-પ્રકૃષ્ટ નિદાન-ખજાને હેય, તેની જાળવણી માટે મન:પ્રણિધાન મનઃપ્રણિધાન કરી, મનને પૂરેપૂરું રાકી, કેટલી બધી તકેદારી વિશિષ્ટ પ્રીતિ રાખે? તેમ અચિંત્ય ચિંતામણિ સમી પ્રસ્તુત ક્રિયાને પણ પ્રણિક ધાન-મકૃષ્ટ નિધાનરૂપ જાણી તેમાં મનઃપ્રણિધાન કરવું, પૂરેપૂરું ચિત્તને રોકી દેવું તે વૃતિ છે. અને આવું મન:પ્રણિધાન પણ પ્રસ્તુત ક્રિયા પ્રત્યેના પરમ પ્રેમથી જ ઉપજે છે, એટલે આ વૃતિ તે વિશિષ્ટ પ્રતિઃ “વિશિષ્ટ પ્રીતિ” છે, Page #563 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર અને આવી ‘આ પણ મેાહનીય કર્મના ક્ષાપશમાદિથી ઉપજેલી ' હાય છે; સતક્રિયા પ્રત્યેની આવી જે વિશિષ્ટ પ્રીતિરૂપ ધૃતિ છે, તે માહનીય કર્માંના ક્ષચેપશમ–ક્ષય– ઉપશમથી ઉદ્દભવ પામેલી હેાય છે; અને દૈન્ય-ઔત્સુકયથી રહિત ' હાય છે. હાય ! મરી ગયા! હવે આપણું શું થશે ? એવું દૈન્ય-દીનપણું–લાચારપણું એમાં હેતુ નથી; તેમજ હવે તેા કાંટાળી ગયા, આનુ ફળ તે કોણ જાણે કયારે મળશે ? એવું કયઉત્સુકપણુ’–અધીરજપણું પણ એમાં હાતુ નથી. કારણ કે એ ‘ધીર–ગ'ભીર આશયરૂપા’ હાય છે. સમુદ્ર જેમ ક્ષેાભ ન પામે એવા ધીર ને ઊંડાણુ ન જણાય એવા ગંભીર હાય છે, તેમ આ ધૃતિ પણ શૈાભ ન પામે—ખળભળી ન ઊઠે એવા ધીર ને “ પેટનું પાણી પણ ન હાલે ” એમ ન કળાય એવા ઊડા ગ ંભીર આશયરૂપ છે. ૪૦ દુ:ખ દાહગ 6 આવી દૈન્ય ઔસુકચ રહિત આ ધીર-ગંભીર આશયરૂપા શ્રૃતિ ‘અવન્ધ્ય કલ્યાણુનિબન્ધનરૂપ વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી' સ્પષ્ટ સમજાય છે. અર્થાત્ કદી પણ નિષ્ફળ જાય નહિ, કદી પણુ વાંઝણી હાય નહિ એવી અવધ્ય–અમે ઘ કલ્યાણુના કારણરૂપ વસ્તુની પ્રાપ્તિની ઉપમા અત્રે સાંગોપાંગ ઘઢે દરે ટળ્યા રે, છે: ‘ જેમ ઢૌગત્યથી ઉપહતને———ધૃતિ હાય છે.' જેમ કાઈ સુખસ’પદશુ'રે ભેટ’દૌગત્યથી-દરિદ્રપણાથી ઉપહત-હણાયેલા છે, તેને ચિન્તામણિ રત્ન વગેરેની પ્રાપ્તિ થઈ અને આ તે મનોવાંચ્છિત–ચિ'તિત વસ્તુ આપનાર ચિન્તામણિ રત્ન છે અને તે તે। સદાધિને ફેડનારૂ' છે એમ તેને ગુણ જાણવામાં આવ્યે; એટલે હવે તે આપણું દારિઘ્ર ટળ્યું જ તમિવાની વીત્યમ્' એવી ધૃતિ-હૈયાધારણ તેને હેાય છે. ‘ એમ જિનધરૂપ ચિન્હારત્નની પ્રાપ્તિ થયે પશુ——ઉપજે જ છે.' જિનધ રૂપ અચિન્ય ચિંતામણિરત્નની પ્રાપ્તિ જ્યારે જીવને થાય છે, અને આ તે ચિંતિત-અચિતિત વસ્તુ આપનાર અચિત્ત્વ ચિન્તામણિ છે તે ભવના ફેરા ફેડનારૂ એવું તેનું અપૂર્વ માહાત્મ્ય છે એમ તે જાણે છે; એટલે હવે સંસારના શે ચિન્તામણિ રત્નનુ ભાર છે ?— જાની સંસાર; ' ‘દુઃખ દેહગ દૂર ટળ્યા રે, સુખ સ’પશુ` ભેટ, ' એમ તેની દુઃખચિંતાથી રહિત એવી ધૃતિ-ધીરજ તેને ‘ ઉત્તમઆલંબનપણાને લીધે 'ઉપજે જ છે. અર્થાત્ હૈ જિનદેવ ! તમારા જેવા ઉત્તમ સાહેબ મને મળ્યા છે, એટલે મ્હારા ભવભય પણ ટળ્યા છે, એમ હું માનું છું. હે વીતરાગ દેવ ! તમારૂ તત્ત્તરસાયન મેં પીધું છે, ભક્તિથી મે' તમને મ્હારા ચિત્તમાં વસાવ્યા છે, એટલે મ્હારી ભવરૂપ ભાવરોગ મટી ગયા છે એમ મને લાગે છે. હે પ્રભુ ! આપનું દર્શન થતાં મ્હારા દુઃખ-દૌોગ્ય દૂર થયા છે અને મને સુખસંપત્તિ મળી છે. તમારા જેવા ‘શ્રીગા ધણી ’મે' ↓ માથે કર્યાં છે, તે પછી મ્હારા વાળ પણ કાણુ વાંકે કરી શકે એમ છે? એવી ધૃતિ જિનધર્મચિન્તામણિ જેના હૃદયમાં સ્ફુરે છે, એવા મુમુક્ષુ સમ્યગ્દષ્ટ આત્માને સદાતિ હોય છે. દૃષ્ટાંત " Page #564 -------------------------------------------------------------------------- ________________ ધારણા અધિકૃત વેસ્તની અવિસ્મૃતિ : ખેતીની માળ પરેવનારનું દ્રષ્ટાંત કેદ યદ્યપિ હું મહાદિકે છલિયે, પરંપરિણતિ શું ભળિો રે..પ્રભુ પણ હવે તુજ સમ સાહિબ મળિયે, તિણે ભાવભય રવિ તળિયે રે...પ્રભુ. પણ નવિ ભય જિનરાજ પસાથે, તત્વ રસાયન પાયે રે... પ્રભુ. પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાયે, ભાવરોગ મિટ જાયે રે.પ્રભુ.” શ્રી દેવચંદ્રજી આ મુમુક્ષુ ભવ થકી બહુ ના હવે તે ડરે છે, માથે ધીંગે ધણી” પ્રભુ–ન કે વાળ વકે કરે છે, શ્રી યોગદષ્ટિકળશ, ૪૦ (સ્વરચિત) મેટાને ઉત્કંગ બેઠાને શી ચિન્તા ? પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા. પ્રણમે શ્રી અરનાથ શિવપુર સાથે ખરી.” શ્રી દેવચંદ્રજી . એમ ધારણાથી કાથોસમેં સ્થિત છું—નહિ કે ચિત્તન્યપણાથી એ ફુટ કરી, “ધારણથી” એ પદને ભાવાર્થ ભાવે છે – ધારા – જિત્તરાજ ધારણા–-ઝfધકૃતવરવવિકૃતિ: જે જે ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुत्था अविच्युत्यादिभेदवती प्रस्तुतवस्त्वानुपूर्वीगोचरा चित्तपरिणतिः, जात्यमुक्ताफलमालाप्रोतकदृष्टान्तेन । तस्य यथा तथोपयोगदाढर्यात् अविक्षिप्तस्य सतो यथार्ह विधिवदेतत्प्रोतनेन गुणवती निष्पद्यते अधिकृतमाला, एवमेतद्धलात स्थानादियोगप्रवृत्तस्य यथोक्तनीत्यैव निष्पद्यते योगगुणमाला, पुष्टिनिबन्धनत्वादिति ॥२४९ અથર–એમ ધારા –ધારણાથી–નહિં કે ચિત્તશૂન્યત્વથી. ધારણ–અધિકૃત વસ્તુની અવિરમૃતિ. અને આ અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશનથી સમુથ, અવિસ્મૃતિ આદિ ભેદવતી, પ્રસ્તુત વસ્તુની આનુપૂર્વી ગોચ એવી ચિત્તપરિણતિ છે,–જાત્ય મુક્તાફલની માળા પવનારના દષ્ટાન્તથી. તેને (પવનારને) જેમ તથા પ્રકારના ઉપયોગ દઢપણથી અવિક્ષિપ્ત હતાં યથાણું વિધિવત એના (મોતીના) પવવા વડે અધિકૃત માલા ગુણવતી નીપજે છે; એમ આના (ધારણાના) બલ થકી સ્થાનાદિ રોગમાં પ્રવૃત્તને યથાકત નીતિથી જ ગગુણમાલા નીપજે છે–પુષ્ટિનિબન્ધનપણાને લીધે ૧૪૯ fસ–વિશુદ્ધિમેદવતી–અવિસ્મૃતિ, સ્મૃતિ, વાસના ભેદવતી. Page #565 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વનાકાયોત્સર્ગ સૂત્ર વિવેચન જિનરાજની સેવા કરવી, ધ્યેય ધ્યાન ધારણું ધરવી.”—શ્રી દેવચંદ્રજી અને “એમ ધારણાથી –નહિં કે ચિત્તશૂન્યપણાથી.” “પારાવાર નિત્તસૂચના ' આ કાત્સગ જે હું કરી રહ્યો છું તે એમાં મનને ધારી રાખવારૂપ ધારણાથી જ કરી રહ્યો છું, નહિં કે મન પરોવ્યા વિનાના ચિત્તશુન્યપણે ધારણાથી –નહિં કે (Absent-mindedly ). આ ધારણ તે “અધિકૃત વસ્તુની ચિત્તશૂન્યપણાથી અવિસ્મૃતિ' છે–અધિકૃતવરાવિકૃતિ:'. એટલે મેં કાર્યોત્સર્ગ માંડ્યો છે એ પ્રસ્તુત વસ્તુ વિસર્યા વિના હું તેમાં ચિત્ત ધારી રહ્યો છું. અને આ અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયેશમથી સમુથ (ઉપજેલી) એવી ચિત્તપરિણતિ છે.” આ ચિતપરિણતિ કેવી છે? “અવિશ્રુતિ આદિ ભેદવતી છે; અવિસ્મૃતિ, સ્મૃતિ, વાસને ભેદવાળી છે અર્થાત પ્રસ્તુત વસ્તુની વિશ્રુતિ-ભ્રષ્ટતા થતી નથી, સ્મૃતિ ભૂલાતી નથી, ને સંસ્કારવાસના ભૂંસાતી નથી, એવી આ ધારણારૂપ ચિત્તપરિણતિ છે. અને આમ અખંડ સ્મૃતિ જળવાઈ રહે છે એટલે જ આ પ્રસ્તુત વસ્તુની આનુપૂવીગોચરા” છે, અત્રે અનુક્રમે આ આ આમ આમ કરવાનું છે એવી આનુપૂવી એ એને ગોચર-વિષય છે, એટલે આ પછી આ એમ પૂર્વાનુપૂર્વ અનુક્રમરૂપ આનુપૂર્વીથી આ ચિત્તપરિણતિ પ્રસ્તુત ક્રિયામાં “જાત્ય મુક્તાફલની માળા પવનારના દષ્ઠાનથી” પ્રવર્તે છે. તે આ પ્રકાર: “તેને (પરોવનારને) જેમ તથા પ્રકારના ઉપગદઢપણાથી––માલા ગુણવતી નીપજે છે.” તે જાતિવંત મેતી પરોવનાર જે છે, તે સૂક્ષ્મ છિદ્રમાંથી મતી પરવતાં તથા પ્રકારને દઢ ઉપગ રાખી, આડોઅવળો વિક્ષેપ મોતીની માળા ન થવા દે, તે તે યથાયથાગ્યપણે જ્યાં જેમ ઘટે તેમ પવનારનું દૃષ્ટાંત વિધિવત્-વિધિ પ્રમાણે યથાસ્થાને નાના મોટા મેતી પરોવવા સમર્થ થાય છે, અને એમ કરતાં તેને અનેક સેરવાળી ગુણવતી મિતીની માળા નીપજે છે. “એમ આના (ધારણાના) બલ થકી સ્થાનાદિ યુગમાં પ્રવૃત્તિને યક્ત નીતિથી જ ગગુણમાલા નીપજે છે.” આનુપૂવીગોચર ચિત્તપરિણતિરૂપ ધારણાના બલથી અનુક્રમે સ્થાન–વર્ણ-અર્થ-આલંબન યુગમાં પ્રવર્તતાં વેઢ ઉપયોગ રાખી મુમુક્ષુ પુરુષ ચિત્તને યત્રતત્ર વિક્ષેપ પામવા ન દે, તે યર્થહ-અથાગ્યપણે વિધિવ-વિધિપ્રમાણે તે સ્થાનાદિ ભેગનું અનુસંધાન કરવા સમર્થ થાય છે. અને તે સ્થાનાદિ વેગ એકબીજાને પુષ્ટિનું કારણ હેવાથી તેના “પુષ્ટિનિબન્ધનપણાને લીધે તેને આમ યક્ત નીતિથી જ ગુણવતી-ગુણવાળી યોગગુણમાળ નીપજે છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ અક્ષા એટલે તવાઈ અનુચિતારૂપ ચિત્તધર્મ : નરોધક અમિતું શાંત ૪૬૩ એમ અનુપ્રેક્ષાથી કાયોત્સર્ગ સ્થિત છું–નહિ કે પ્રવૃત્તિમાત્રતાથી એ પ્રગટ કહી, “અનુપ્રેક્ષાથી એ પદને અપૂર્વ પરમાર્થ પ્રકાશે છે– २१एवम् अनुप्रेक्षया-न प्रवृत्तिमात्रतया। अनुप्रेक्षा नाम तत्त्वार्थानुचिन्ता । इयमप्यत्र ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुद्भवोऽनुभूतार्थाभ्यासभेदः परमसंवेगहेतुस्तद्दाढय विधायी उसरोत्तरविशेषसम्प्रत्ययाकारः केघलालोकोन्मुखश्चित्तधर्मः। । यथा रत्नशोधकोऽनलः रत्नमभिसम्प्राप्त: रत्नमलं दग्ध्या शुद्धिमापादयति तथा अनुप्रेक्षानलोऽप्यात्मरत्नमुपसंप्राप्तः कर्ममलं दग्ध्वा कैवल्यमापादयति, तथा तत्स्वभावत्वा. दिति ॥२५० 'અર્થ:–એમ અનુપક્ષા–અનુપ્રેક્ષાથી,-નહિં કે પ્રવૃત્તિમાત્રતાથી અનુપ્રેક્ષા તે તત્વાર્થ અનુચિંતા. આ પણ અત્રે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી સમુદ્ભવ પામતે, અનુભૂત અથને અભ્યાસભેદ, પરમસંવેગ હેતુ, તદુદાર્થવિધાચી (તેનું દઢપણું કરનારે), ઉત્તરોત્તર વિશેષ સંપ્રત્યયાકાર (સમ્યક પ્રતીતિરૂ૫) કેવલાલેકઉભુખ એ ચિત્તધર્મ છે. જેમ રત્નશેધક અનલ રત્નને અભિસંપ્રાપ્ત થતાં રત્નમલને દહી શુદ્ધિ આપાદાન કરે છે, તેમ અપેક્ષા-અનલ પણ આત્મ-રત્નને ઉપપ્રાપ્ત થતાં કમલ દહી કૈવલ્ય આપાદાન કરે છે,–તથા પ્રકારના તસ્વભાવપણાને લીધે.૨૫૦ વિવેચન “સાચી ભક્તિ રે ભાવન રસ કહ્ય, રસ હોય તિહાં દેય રિઝેજી; હડાહડે રે બિહુ રસ રીઝથી, મનના મરથ સીઝે છ પદ્મપ્રભ.” –શ્રી યશોવિજયજી. અને “વ નુપેક્ષા = પ્રવૃત્તિમત્રતા'—એમ અનુપ્રેક્ષાથી –નહિં કે પ્રવૃત્તિ માત્રતાથી. આ કાર્યોત્સર્ગ જે હું કરી રહ્યું છું, તે તત્ત્વના અનુક્રમે પ્રકૃણ ઈક્ષણરૂપ (દર્શનરૂપ) અનુપ્રેક્ષાથી કરી રહ્યો છું, નહિ કે પ્રવૃત્તિમાત્રપણે અનુપ્રેક્ષાથી, આ “અક્ષા નામ તરવાથનુરિજા” અનુપ્રેક્ષા તે તરવાર્થ નાહ કે પ્રવૃત્તિમાત્રતાથી અનુચિંતા છે, એટલે આ કાર્યોત્સર્ગ હું તત્વાર્થની અનુચિતારૂપ અનુપ્રેક્ષાથી, પરમાર્થના ભાવનરૂ૫ ભાવનાથી કરી રહ્યો છું, નહિં કે ભાવશૂન્ય એવી માત્ર ક્રિયાજડ બાહ્યપ્રવૃત્તિપણે. તત્વાર્થ અનુચિંતારૂપ આ (અનુપ્રેક્ષા) પણ અત્રે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી સમુભવવાળા (ઉપજ ) ચિત્તધર્મ છે. અનુચિંતારૂપ આ ચિત્તધર્મ “અનુભૂત અર્થને અભ્યાસભેદ” છે–અનુમતીથ. પામેવ”-પિતે અનુભવ કરેલ અર્થના અભ્યાસને પુનઃ પુનઃ રટણને-ભાવનાને પ્રકાર Page #567 -------------------------------------------------------------------------- ________________ તરવાથી લલિત વિરતરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર છે. અત એવ તે “પરમહંતુ” “પરમ સંવેગહેતુ” છે, અર્થાત આમ તત્વઅર્થના પુનઃ પુનઃ ભાવનરૂપ અભ્યાસ કરતાં, “આ અનુચિંતારૂપ આમ જ છે” એમ સમ્યફ વેગે તેના સ્વીકારરૂપ સંવેગ ઉપજે છે, ચિત્તધર્મ અથવા તેના પ્રત્યે ગુણાનુરાગજન્ય સમ્યક્ પ્રેમાવેશ સમ્ફરવારૂપ સવેગ ઉપજે છે, અથવા સમ્યક્ વૈરાગ્યવેગથી “માત્ર મેક્ષ અભિલાષ” રૂપ સંગ ઉપજે છે. અને આ ત્રણે પ્રકારને સંવેગ પ્રથમથી જ હોય છે, તે તે અનુપ્રેક્ષા–ભાવનારૂપ ચિત્તધર્મ “તદાહર્યવિધાયી” હોય છે, તે પ્રાપ્ત થયેલા સંવેગનું દઢપણું કરનારે હોય છે. અને એટલે જ તે “ઉત્તરોત્તર વિશેષ સંપ્રત્યયાકાર' હોય છે, અર્થાત્ જેમ જેમ તાર્થને ભાવના–અભ્યાસ વધે છે, તેમ તેમ શ્રદ્ધાતિશયરૂપ સંવેગ ઉલ્લસે છે અને જેમ જેમ શ્રદ્ધાતિશયરૂપ સંવેગ ઉલસે છે, તેમ તેમ તત્વાર્થની સખ્યપ્રતીતિરૂપ સંપ્રત્યય વધે છે. અને આમ ઉત્તરોત્તર તત્વપ્રતીતિ વધતાં જ્યાં સમ્યગદર્શન ઉત્તરોત્તર નિમલ થતું જઈ યાવત્ ક્ષાયિક થાય છે, એ આ અનુપ્રેક્ષારૂપ ધર્મ “કેવલાક ઉમુખ” હોય છે,–“રેવન્ટાસ્ટોરમુafશ્ચત્તધર્મ: કેવલજ્ઞાનના પ્રકાશ સન્મુખ હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન ભણી દોરી જાય છે. અત્રે રત્નશેધક અગ્નિનું દષ્ટાંત ઘટે છેઃ “જેમ રત્નશોધક અનલ ઈ' રત્નની શુદ્ધિ કરનાર અગ્નિ રત્નની પાસે પહોંચતાં રત્નના મલને બાળી નાંખી તેની શુદ્ધિ ઉપજાવે છે; તેમ આ અનુપ્રેક્ષારૂપ અગ્નિ પણ આત્મારૂપ રત્નની રનરોધક અગ્નિનું પાસે પહોંચતાં કર્મરૂપ મલને બાળી નાંખી, જ્યાં કેવલ શુદ્ધ દષ્ટાંત ચૈતન્યમય આત્મા શિવાય બીજું કાંઈ નથી એવું કૈવલ્ય ઉપજાવે છે. આ અનુપ્રેક્ષાનુંભાવનાનું “તથા તત્સ્વભાવપણું છે કેભાવનાના પાવન પાવકમાં આત્મરત્નને કર્મમલ ભસ્મીભૂત થઈ આત્મા કેવલજ્ઞાન પામે જ છે. આમ “મારના મવનારા” અને “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન ૨.” એ સુભાષિત મહાસૂત્રે ચરિતાર્થ બને છે. આ શ્રદ્ધાદિ “અપૂર્વકરણ' મહાસમાધિના બીજો છે એ સવિસ્તર સમાવી, એમ ઉક્ત પ્રકારે જ ઉપધાશા સદનશાન હોય છે ને આ શ્રદ્ધાદિત્યંત જ આને અધિકારી હોય છે એ જણાવવા માટે આ શ્રદ્ધાદિ સત્રનું ઉચ્ચારણ છે એમ તાત્પર્ય દર્શાવે છે – २२एतानि श्रद्धादीन्यपूर्वकरणाख्यमहासमाधिबीजानि, तत्परिपाकातिशयतस्तत्सिद्धेः। परिपाचना त्वेषां कुतर्कप्रभवमिथ्याविकल्पव्यपोहत: श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपा। अतिशयस्त्वस्यास्तथा स्थैर्यसिद्धिलक्षणः प्रधानसत्त्वार्थहेतुरपूर्वकरणावह इति परिभाषनीय स्वयमित्थम् । एतदुच्चारणं त्वेवमेवोपधाशुद्धं सदनुप्ठानं भवतीति। एतवानेव चास्याधिकारीति ज्ञापनार्थ । २५९ Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા આદિ “અપૂર્વકરણ' મહાસમાધિના બીજો : ઈચ્છા અને કાર્યસિદ્ધિનું રહસ્ય ૪૬૫ અર્થ:–આ શ્રદ્ધા આદિ “અપૂર્વકરણ આખ્ય મહાસમાધિના બીજે છે,–તેના પરિપાક-અતિશય થકી તેની સિદ્ધિ છે માટે એઓની પરિક્ષાચના તે કુતર્ક પ્રભાવ (કતજન્ય)મિથ્યા વિકલ્પોના પહથી (દૂર થવાથી) શ્રવણ-પાઠ પ્રતિપત્તિ-ઇચ્છા-પ્રવૃત્તિ આદિરૂપ છે. આને (પરિપાચના) અતિશય તે તથા પ્રકારે ય-સિદ્ધિ લક્ષણવાળે, પ્રધાન સ્વાર્થહેતુ, અપૂર્વકરણાવહ (અપૂર્વકરણને આણનારે) છે, એમ સ્વયં આમ પરિભાવનીય છે. એનું ઉચ્ચારણ એમ જ ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન હોય છે, અને એ દવાનું જ (આ શ્રદ્ધાદિત્યંત જ) આનો અધિકારી છે, એમ સાપનાથે છે? વિવેચન “એમ અનંત પ્રભુતા સહતાં, અર્થે જે પ્રભુ રૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપ શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાય.”—શ્રી દેવચંદ્રજી. અને “આ શ્રદ્ધા આદિ અપૂર્વકરણઆખ્ય મહાસમાધિના બીજે છે. *_પતાન અજ્ઞાતિ અર્થવરાજયમreમાધિવીનાર.” આ શ્રદ્ધા, મેધા, કૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા જે કહ્યા, તે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાને શ્રદ્ધા આદિ પ્રાપ્ત થતી અપૂર્વકરણ” નામની મહાસમાધિના–ધર્મસંન્યાસ “અપૂર્વકરણ' સામર્થ્યગરૂપ મહા યોગભૂમિકાના બીજે છે. બીજમાંથી ફાલીમહાસમાધિના ફૂલી વૃક્ષ ફળ આપે, તેમ આ શ્રદ્ધાદિ ગબીજમાંથી ગવૃક્ષ બીજો ફાલકુલી જેમાં આત્માનું અપૂર્વ સામર્થ્ય ફુરે છે એવું આ અપૂર્વકરણ નામનું મહાફળ આપે છે. “તwfurtતરાતત7િ:” છે. “તેના પરિપાકઅતિશય થકી તેની સિદ્ધિ છે માટે” આમ હોય છે. આ શ્રદ્ધાદિ ભાવ ઉત્તરોત્તર આત્મામાં પરિણમી પરિપકવ થતાં, તેના પરિપાક-અતિશય થકી તે અપૂર્વકરણ મહાસમાધિની સિદ્ધિ હોય છે. આમ શ્રદ્ધાદ બીજરૂપ કારમાંથી અપૂર્વકરણ ફળરૂપ કાર્યની નિષ્પત્તિ થાય છે. અને એની પરિપાચના તે કુતર્કપ્રભવ મિથ્યા વિકલ્પના વ્યહથી શ્રવણપાઠ-પ્રતિપત્તિ-ઇચ્છા-પ્રવૃત્તિ આદિરૂપ છે.” આ શ્રદ્ધાદિની પરિપાચના-ઉત્તરોત્તર પરિપાક પશ્ચિ–થવUપતિgત્તીપ્રદાપિ વU–ધર્મશાસ્ત્રનું સાંભળવું તે, જુદાતતસૂત્રગત પાઠ, તિત્તિ –સમ્યફ તેના અર્થની પ્રતીતિ, ફુછા–શાસ્ત્રોક્ત અનુષ્ઠાન વિષયા ચિન્તા, પ્રવૃત્તિ –તેનું અનુષ્ઠાન, –શબ્દથી વિજય, સિદ્ધિ, વિનિયોગ દેખવા. તેમાં વિજય-જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પ્રયુહને અભિભવ; સિદ્ધિ-અનુય અર્થની નિષ્પત્તિ; વિનિયોગ–તેનું (સિદ્ધિનું) યથાયોગ વ્યાપારણ. તેથી તે હર્ષ ચા : સા તથા–તેઓ છે રૂપ જેનું તે તથા. Page #569 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર : વન્દનાકાન્સગ સૂવ કેમ થાય? પ્રથમ તે કુતર્કથી ઉપજતા મિથ્યા-અસત્-નિષ્ફળ-નકામ-નિષ્ણજન વિકએને દૂર હડસેલી મૂકે, અને પછી તેના શ્રવણાદિ કરે શ્રદ્ધાદિને પરિપાક: તે. અર્થાત્ સદ્ગુરુમુખે સૂત્ર શ્રવણ કરે, તેને સ્વયં પાઠ શ્રવણ ઈચ્છાદિ કરે, તેના અર્થના સમ્યફ હણરૂપ પ્રતિપત્તિ કરે, તે પ્રવૃત્તિ આદિ રૂપ સૂત્રોક્ત અનુષ્ઠાન કરવાની ઈચ્છા–ભાવના ઉપજે, તથા પ્રકારની પ્રવૃત્તિ આદરે, તેમાં વચ્ચે આડા આવતા જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિદનને જય કરે. આમ શ્રવણથી માંડીને વિજય સુધીની પ્રક્રિયા તે આ શ્રદ્ધાદિની પરિપાચના-પરિપચન કરવાની ક્રિયા છે. અને “આને અતિશય તે. તથા પ્રકારે સ્થ–સિદ્ધિ લક્ષણવાળ, પ્રધાન સત્ત્વાર્થ હેતુ, અપૂર્વકરણાવહ છે એમ સ્વયં આમ પરિભાવનીય છે. આ પરિપાચનાને-પરિપચનરૂપ શ્રદ્ધાદિન પ્રક્રિયાને અતિશય તે સ્થઆદિ લક્ષણવાળો હોય છે. અર્થાત્ અતિશય પ્રસ્તુત અનુષ્ઠાનમાં નિશ્ચલતારૂપ સ્થિરતા સાધે, અને એમ તેની -સિદ્ધિરૂપ સિદ્ધિ કરે, પછી તેને યથાયોગ્ય પાત્રમાં વિનિયોગ કરી પ્રધાન સત્વાર્થ હેતુ–પરમ પરોપકારકારણ બને; અને આમ ઉત્તરોત્તર પરિપાક અતિશય પ્રકર્ષ પામી, જ્યાં અપૂર્વ આત્મસામર્થ્યને સમુલાસ સ્કુરાયમાન થાય છે એવા અપૂર્વકરણને આણું આપનારે-અપૂર્વકરણાવહ આત્મપરિણામ પામે. આમ સ્વૈર્યથી માંડીને અપૂર્વકરણ ભાવ પર્યત ઉત્તરોત્તર ચઢતી દશાવાળે આ શ્રદ્ધાદિને પરિપાચનઅતિશય હોય છે. આમ શ્રદ્ધા–મેધા આદિની પરિભાવના કરવા યોગ્ય છે. રુચિનું-ઈચ્છાનું સન્માર્ગપ્રવેશમાં કેટલું બધું મહત્વ છે, “ઇરછે છે જે જોગીજન” પદમાં “ઈએ છે' પદનું કેટલું બધું અર્થગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. XX સન્માર્ગોગરૂપ પરમાર્થ–લગ્નમાં અંતરંગપ્રતિરૂપ “લગની' લાગ્યા વિના ખરે આનંદ અનુભવાતું નથી. એટલા માટે જ અંતરંગ પ્રીતિરૂપ આ ઈછાગને આ ગમાર્ગમાં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણકે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તે કોઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તે તે કાર્ય માટેની અંતરંગ ઇચછા-રુચિ–ધગશ જાગવી જોઈએ. એવી અંતરંગ ઈચ્છા જાગવી જોઈએ. એવી અંતરંગ ઈચ્છા હોય, તે જ તેને રસ્તે ઈચ્છા અને મળી આવે છે. “Where there is a will there is a way' કાર્યસિદ્ધિનું એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેને માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત્ કાર્ય માટે પ્રયત્ન (Effort) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્તતાં માર્ગમાં વિન (Obstacle) આવે તે તેને જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનુક્રમે કાર્યની પૂર્ણતા–સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તે વેડરૂપ હેઈ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ “છાર પર લિંપણ” જેવી થઈ પડે છે! આમ સામાન્ય ક્રમ છે. કાર્યરુચિવાળો થયે બધા કારક ફરી જાય છે, પલટાઈ જાય છે. કર્તા, કર્મ, રહસ્ય Page #570 -------------------------------------------------------------------------- ________________ ઉપધાશુદ્ધ સદનુષ્ઠાન : શ્રદ્ધા મેધા આદિ વર્ધમાને ૪૬૭ કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છે કારક જે પૂર્વે બાધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ રુચિ-ઈચ્છા ઉપજતાં સાધકપણે પ્રવે છે.” શ્રી ચગદાષ્ટસમુચ્ચય વિવેચન (ડૉ. ભગવાનદાસ કૃત), પૃ. ૭૧૮ આમ શ્રદ્ધા–મેધાદિ સંબંધી વિચાર કર્તવ્ય છે. કારણ કે “એનું ઉચ્ચારણ એમ જ ઉપધાશુદ્ધ સદનુડાન હોય છે, આ શ્રદ્ધાદિ સૂત્રનું ઉચ્ચારણ જ એમ જ શ્રદ્ધા–મેધાદિ ભાવથી ઉપાધિશુદ્ધ-પરિકરશુદ્ધ એવું અનુષ્ઠાન હેય છે અને ઉપધાશુદ્ધ “એતદ્દવાન જ આને અધિકારી છે એમ જ્ઞાપનાર્થ છે” સદનુષ્ઠાન –“પતઢવ વાઘrfધતિ શાનાર્થ' આ શ્રદ્ધાદિવંત જ આને-કાયેત્સર્ગક્રિયાને અધિકારી-ગ્ય પાત્ર છે એમ જણાવવા માટે આ “શ્રદ્ધાદિ' સૂત્ર કહેલ છે. “તમે બહુ મિત્રી રે સાહિબા, મહારે તે મન એક તુમ વિણ બીજે રે નવિ ગમે, એ મુજ મેટી હે ટેક–શ્રી શ્રેયાંસ કૃપા કરે શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચુંજી; કેડી કપટ જે કઈ દિખાવે, તોય પ્રભુ વિણ નવિ રાચુંજી. સેવે ભવિયાં વિમલ જિણેસર, દુલહા સજ્જન સંગાજી—શ્રી યશોવિજયજી આ શ્રદ્ધાદિ પણ “વમાન” હેય ને એના લાભ-વૃદ્ધિ પણ આ જ ક્રમે હોય એમ કહે છે રેવનાના- ચાઇના નાગથિત ઇતિપથાતત, અરબા घर्द्धमानया, एवं मेधयेत्यादि। लाभक्रमादुपन्यास: श्रद्धादीनां । श्रद्धायां सत्यां मेधा, तद्भावे धृतिः, ततो धारणा, तदन्वनुप्रेक्षा। वृद्धिरप्यनेनैव क्रमेण ॥२५२ ૨૩ અર્થ –થર્ટ્સમાજ–વદ્ધમાન-વૃદ્ધિ પામતી જતી એવીથી નહિ કે અવસ્થિતથી, એ પ્રતિપદે ઉપસ્થાયિ છે. વર્ધમાન શ્રદ્ધાથી, એમ મેધાથી, ઇત્યાદિ. લાભકમથી શ્રદ્ધાદિને ઉપન્યાસ છે. શ્રદ્ધા સતે મેધા, તેના ભાવે પ્રતિ, તે પછી ધારણા, તે પછી અપેક્ષા. વૃદ્ધિ પણ આ જ ક્રમથી.પર વિવેચન “આતમ નિર્મલ ભાવ કરતાં, વધતે શુભ પરિણામે.” શ્રી દેવચંદ્રજી અને આ શ્રદ્ધાઆદિ પણ કેવી? કે “વર્ધમાન, નહિં કે અવસ્થિત.” “વર્તમાન –૪ જજીસ્થા નrafથતા ' આ શ્રદ્ધાદિ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જતી એવી વર્તમાન હેય, નહિ કે જેમને તેમ રહેલી અવસ્થિત, વદ્ધમાન એ પદ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ લલિત વિસ્તરા : વદનાકયોત્સગ સૂત્ર “પ્રતિપદે ઉપસ્થાયિ” છે, શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા શ્રદ્ધાદિ વર્ધમાન એ પ્રત્યેક પદને લાગુ પાડવાનું છે. એટલે વર્ધમાન શ્રદ્ધાથી, ને લાભ-વૃદ્ધિ કમ વર્ધમાન મેધાથી, વર્ધમાન ધૃતિથી, વર્ધમાન ધારણાથી, વર્ધમાન પણ એ જ અનુપ્રેક્ષાથી. અને “લાભકામે શ્રદ્ધાદિને ઉપન્યાસ છે, શ્રદ્ધા સતે મેધા, તેના ભાવે વૃતિ, તે પછી ધારણા, તે પછી અનુપ્રેક્ષા. વૃદ્ધિ પણ આ જ કમથી હોય છે. અર્થાત્ શ્રદ્ધા હોય તો મેધા ઉપજે, મેધા હોય તે ધૃતિ આવે, ધતિ હોય તે ધારણ થાય, અને ધારણા હેય તે પછી અનુપ્રેક્ષા ઉદ્ભવે; અને શ્રદ્ધાની વૃદ્ધિ થયે મેધાની વૃદ્ધિ હાય, મેધાની વૃદ્ધિ થયે પ્રતિની વૃદ્ધિ હાય, ઈ. આમ શ્રદ્ધામેધાદિને લાભ ને વૃદ્ધિ એક પછી એક અનુક્રમે હોય છે, એટલે આ લાભકમને અનુસરી શ્રદ્ધા-મેધાદિ અનુક્રમે મૂકવામાં આવેલ છે. એમ ક્રિયાભિમુખ્ય ને પ્રતિપત્તિ કહ્યા તે પરથી અભ્યપગમપૂર્વક અને શ્રદ્ધાદિસંયુક્ત જ સદનુ. હઠાન છે એમ દર્શાવે છે – २४एवं तिष्ठामि कायोत्सर्गमित्यनेन प्रतिपत्ति दर्शयति । प्राक् करोमि' करिष्यामि इति क्रियाभिमुख्यमुक्तं, साम्प्रतं त्वासन्नतरत्वात् क्रियाकालनिष्ठाकालयोः कथञ्चिदभेदा. त्तिष्ठाम्येवाहं । अनेनाभ्युपगमपूर्व श्रद्धादिसमन्वितं च सदनुष्ठान मिति दर्शयति ॥२५३ વિ–પ્રતિપત્તિ–પ્રતિપત્તિ –કાયોત્સર્ગોરંભરૂપ પ્રતિપત્તિ, તાં-તેને. વાવાનિસ્ટઃ થfશ્વમેવા–ક્રિયાકાલ અને નિષ્ઠાકાલના કથંચિત્ અભેદને લીધે. થિશ્ચિત–નિશ્ચયનય વૃત્તિથી. કારણ કે તે (નિશ્ચયનય) પ્રિયકાળ–ક્રિયમાણ-ક્રિયાકાલપ્રાપ્તને તમેવ-કૃત જ, નિષ્ઠિત જ માને છે. અન્યથા ક્રિયાના ઉપરમકાલે, ક્રિયાના અનારંભકાલની જેમ, અનિષ્ઠિત પ્રસંગને લીધે, ઉભયસ્થળે ક્રિયાઅમાવના અવિશેષને લીધે તૈ-કત પુનઃ ક્રિયા થા ૩uતથિં –ક્રિયમાણ વા ઉપરતક્રિયાવાળું હોય. કહ્યું છે કે– "तेणेह कजमाणं नियमेण कयं कयं च भयणिज। किञ्चिदिह कजमाण उवरयकिरियं व होजाहि॥" (અર્થાત) તેથી અહી ક્રિયમાણ તે નિયમથી કૃત છે, અને કૃત તે ભજનીય છે,–તે અહીં કિંચિત ક્રિયમાણ વા ઉપરતક્રિયાવાળું હેય. વ્યવહાર નય તે ક્રિયમાણ અન્ય અને કૃત અન્ય એમ માને છે. કહ્યું છે કે – "नारभ्भे चिय दीसइ, न सिवादद्धाए दीसह तयन्ते । जम्हा घडाइ कन्ज, न कजमाणं कयं तम्हा ।।" (અર્થાત) ઘટાદિ કાર્ય આરંભમાં જ દેખાતું નથી, તેના અન્તકાળ શિવાય દેખાતું નથી, તેટલા માટે ત્રિામાં તં ક્રિયમાણ તે કૃત નથી. તેથી અને નિશ્ચયનયવૃત્તિથી કાય વ્યસર્જવાને આરંભ તે તદ્દેશ અપેક્ષાથી વ્યુત્કૃષ્ટ જ દેખવા યોગ્ય છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિ વર્ધમાન, લાભ-વૃદ્ધિકમ એજ : અભ્યપગમપૂર્વક શ્રદ્ધાદિ સંયુક્ત સદનુષ્ઠાન ૪૬૯ અર્થ :–એમ “તિcemમિ ત્રિ -હું કાયોત્સર્ગ સ્થિતિ કરું છું, એમ એ ઉપરથી પ્રતિષત્તિ દર્શાવે છે. પૂર્વે “ મિ –ffથમિ-કરું છું, કરીશ એમ ક્રિયાભિમુખ્ય કહ્યું; હમણું તો આસનતરપણાને લીધે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલના કથંચિત અભેદથી તિરાગ્યેવાદું-હું સ્થિતિ કરૂં જ છું. આ ઉપરથી અભ્યપગમપૂર્વક અને શ્રદ્ધાદિસમન્વિત એવું સદનુષ્ઠાન છે એમ દર્શાવે છે. ૫૩ વિવેચન આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટલે મિલે લછિ. ” શ્રી યશોવિજયજી. અને એમ હું કાત્સર્ગ સ્થિત છું, એ ઉપરથી પ્રતિપત્તિ દર્શાવે છે. હું કાયેત્સર્ગ આરંભું છું એમ કાર્યોત્સર્ગના આરંભરૂપ પ્રતિપત્તિ-અંગીકાર-અલ્પપગમ બતાવે છે. “પૂર્વે કરૂં છું, કરીશ એમ ક્રિયાભિમુખ્ય (ક્રિયા પ્રત્યે પ્રતિપત્તિ અને સન્મુખપણું) કહ્યું, હમણાં તે આસન્નતરપણાને લીધે (અત્યંત કિયાભિમુખ્ય નિકટપણાને લીધે) ક્રિયાકાળ અને નિષ્ઠાકાળના કથંચિત્ અભેદથી સ્થિતિ કરું જ છું;” અર્થાત્ કથંચિત્ એટલે નિશ્ચયનયની અપેક્ષાએ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ (પૂર્ણાહુતિ કાળ) એ બેના અભેદથી, “ક્રિયમાણું કૃત'-કરાઈ રહેલું તે કરાયું એમ ગણી, હું સ્થિત જ છું એમ કહ્યું. નિશ્ચયનય છે તે ક્રિયમાણને-કરાઈ રહેલને કૃત જ-નિષ્ઠિત જ-કરાઈ ચૂકેલું જ માને છે, નહિં તે ક્રિયા બંધ પડતી-વિરામ પામતી વેળાયે કિયાના અનારંભકાળની જેમ અનિષ્કિતને પ્રસંગ આવે, કારણ કે બને સ્થળે ક્રિયાના અભાવમાં તફાવત નથી. અને જે કૃત છે તે કિયમાણ વા ઉપરતકિયાવાળું છે, અને તેવા પ્રકારે શાસ્ત્રમાં કહ્યું છે. અને વ્યવહાર નય છે તે તે ક્રિયમાણ જૂદું અને કૃત જૂદું માને છે; આ અંગે કહ્યું છે કે “ઘટાદિ કાર્ય આરંભમાં જ દેખાતું નથી, તેના અતકાળ શિવાય દેખાતું નથી, તેટલા માટે ક્રિયમાણું કૃત–કિયમાણ તે કૃત નથી.” તેથી અત્રે નિશ્ચયનય અપેક્ષાએ કાય વ્યુત્સર્જવાને આરંભતે તે દેશઅપેક્ષાએ વ્યુત્કૃષ્ટ જ દેખવા ગ્ય છે.' અને “આ ઉપરથી અભ્યપગમપૂર્વક અને શ્રદ્ધાદિસમન્વિત એવું સદનુષ્ઠાન છે એમ દર્શાવે છે.”—“ફન વુમgf fમસ્વિતં જ રસવનુષ્ઠાનમિતિ રાતિ” અર્થાતુ પિતાની સ્વેચ્છાથી-સ્વરુચિથી “અભિસામાં જઈને “ઉપગમ’–સ્વીકાર–અંગીકાર કરવારૂપ “અભ્યપગમ”પૂર્વક, અને ઉક્ત શ્રદ્ધાદિથી સંયુક્ત, એવું જે હોય તે જ સસાધનરૂપ અનુષ્ઠાન છે, એમ આ ઉપરથી–આ પ્રકારે પ્રતિજ્ઞાનિર્દેશથી અને શ્રદ્ધાદિ પદના સમાવેશથી અત્રે સૂત્રકાર ભગવંતે પ્રદર્શિત કર્યું છે. D Page #573 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર બ્રહ્માદિવિહીનનુ' એવુ' ઉચ્ચારણ મૃષાવાદ છે એ શંકા સત્ય છે, પણ પ્રેક્ષાવાન એવા પ્રકારે વદતા નથી એમ કહી, શ્રદ્ધાદિના મંદતીત્રાદિ ભેદને તે તેના આદરાદિ લિગતા નિર્દેશ કરે છે— ४७० २६ आह— श्रद्धादिविकलस्यैवमभिधानं मृषावादः को वा किमाहेति । सत्यम्, इत्थमेवैतदिति तन्त्रज्ञाः, किन्तु न श्रद्धादिविकलः प्रेक्षावानेवमभिधत्तं, तस्यालोचितकारित्वात् । मन्दतीत्रादिभेदाश्चैते, तथादरादिलिङ्गा इति, नातद्वत आदरादीति । अतस्तदादरादिभावेऽनाभोगवतोऽप्येत इति । २५५ ૨૧અ :- શકા—શ્રદ્ધાદિવિકલન' (રહિતનુ' ) એમ અભિધાન તે મૃષાવાદ છે. કોણ ? વા શુ ખેલ્યા ? એટલા માટે સમાધાન—સત્ય છે. એ એમ જ છે એમ તત્ત્વજ્ઞા કહે છે; પરંતુ શ્રદ્ધાદિવિકલ એવા પ્રેક્ષાવાન્ એમ વઢતા નથી,—તેનું આલેાચિતકારિપણું' છે માટે. અને મન્દ–તીત્રાદિ ભેદવાળા આ (શ્રદ્ધાદિ) તથાપ્રકારના આદરાદિ લિંગવાળા છે,—અત’તને (અશ્રદ્ધાદિમતને) આદર્શાદ નથી એટલા માટે. એથી કરીને તેના (કાચાસના) આદિ ભાવે નાભાગવતને પણ આ (શ્રદ્ધાદિ) હેાય છે, ૨૫૪ વિવેચન ። શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ જેહ કિરિયા કરી, છાર પર લિપણા તેહ જાણે!....ધાર તરવારની,” શ્રી આનંદઘનજી, અત્રે શંકા થવી સંભવે છે કે- શ્રદ્ઘાતિવિલ્ટસ્થથમિયાન મૃષાવાવ: । શ્રદ્ધાદિ વિકલનું એમ અભિધાન તે મૃષાવાદ છે ઇ॰' અર્થાત્ શ્રદ્ધાદિ રહિત એમ–એવા ' પષ્રિજ્ઞા-વારુ, કદાચિત્ શ્રદ્ધાદિવિકલ પ્રેક્ષાવાન પણ એમ વદતા દેખાય છે, એમ આશકાને કહ્યું— મન્ત્ર ઇત્યાદિ, મન્દ:—મૃદુ, તીવ્ર:—પ્રકૃષ્ટ, ર્િ શબ્દથી તે ઉભયને મધ્યવત્તી, મધ્યમ, તવ મેવા:–તે જ ભેદ, વિશેષા, ચેષાં તે તથા—જેઓના છે તે તથા. —સમુચ્ચય અર્થમાં. પતે—ા, શ્રદ્ધાદિ. શું વિશિષ્ટ ? તે માટે કહ્યું—તથા—તે પ્રકારે, જે જ્ઞાાથ: ક્ષમાણુ આદ રાદિ, ત વ લિંક ચેાં—તે જ લિંગ છે જેમાનું, તે તથા—તે તથા. તિ—એ વાકયસમાપ્તિમાં, વારુ, એએનું લિંગપણું શી રીતે સિદ્ધ છે ? તે માટે કહ્યું—T— જ, અતદત:અત તને, અશ્રદ્ધાદિમ'તને,કારણ કે એમ સમજાય છે, સાત્િવક્ષ્યમાણુ જ અાદરાદિ, તિ—ખેથી કરીને, શ્રદ્ધાદિકારણપણા થકી, લિંગ છે. તેથી શુ સિદ્ધ થયું ? તે માટે કહ્યું—અત:—એથી કરીને, શ્રદ્ધાદિ કારણપણાને લીધે, તવા મિાવે—સત્ર—તેમાં, કાયાસČમાં, આવાવે: જિલૢસ્ય-આદરાદિ લિગના, માથે—સત્તામાં; અનામોગવતોઽપિ-અનાભાગવતને પણુ, ચચિત્તતાથી પ્રકૃત સ્થાન–વર્ણાગ્નિ ઉપયેાગના વિરહે પણુ, તા પછી આભેગે તા પૂછ્યું જ શું? એમ વિ—પણ શબ્દના અર્થ છે. તે, શ્રદ્ધાદિ,—કાઈ કારણના કાર્ય અવિનાભાવિપણાને લીધે,-જેમ પ્રદીપના પ્રકાશથી વા વૃક્ષના છાયાથી, પ્રતિ—વાકષપરિસમાપ્તિમાં, એટલા માટે મન્દતાથી શ્રાદિના અનુપલક્ષણે પણ માદરાદિ ભાવે સૂત્ર ઉચ્ચારતાને પણ પ્રેક્ષાવત્તાક્ષતિ નથી. Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાદિવિહીનનો મૃષાવાદ : શ્રદ્ધાદિના મંદ-તીવ્રાદિ ભેદ અને આદશદિ લિંગ ક૭૧ પ્રકારનું શ્રદ્ધાથી મેધાથી ઇત્યાદિ પ્રતિજ્ઞાવચન ઉચ્ચારે તે તેનું તે અભિધાન–બોલવું તે મૃષાવાદ-અસત્ય ભાષણ છે. કારણ કે કેશુ? છે ? તેનું તેને ભાન નથી. એનું સમાધાન–હા, તમે કહો છો તે “સત્ય છે,” સાચું છે, બરાબર છે. “એ એમ જ છે એમ તત્વો કહે છે.” અર્થાત્ શ્રદ્ધાદિરહિત જે એમ વદે છે તે મૃષાવાદ જ છે એમ શાસ્ત્ર સ્પષ્ટપણે ચકખે ચેકબા શબ્દોમાં કહે છે. શ્રદ્ધાદિ વિકલ પરંતુ “ર રિવિવાઢ: પ્રેક્ષાવાવમમિત્ત” “શ દ્વાદિવિકલ પ્રક્ષાવાન એમ (રહિત) એ પ્રેક્ષાવાનું વિચારવંત એમ વદત નથી, તેનું મૃષાવાદ વદે નહિં આચિતકારિપણું છે માટે ”—તાઢોજિતરિસ્થાત ”-હું બેલું છું કે બકું છું ઈત્યાદિ પ્રકારે તેનું જેઈ વિચારી પ્રવૃત્તિ કરવાપણું છે માટે. અને અત્રે એ પણ વિચારવા જેગ્ય છે કે “મન્દ–તીવ્ર આદિ ભેટવાળા આ (શ્રદ્ધાદિ) તથા પ્રકારના આદરાદિ લિંગવાળા છે.” આ શ્રદ્ધાદિ મંદ-મૃદુ હોય, તીવ્ર ઉત્કટ-પ્રકૃષ્ટ હોય, આદિ શબ્દથી મંદ–તીવ્રના મધ્યવત્તી મધ્યમ મંદ-તીત્રાદિ હોય. આમ મંદ–તીવ્રાદિ તરતમ પ્રકારવાળા આ શ્રદ્ધાદિ છે, એટલે ભેટવાળા શ્રદ્ધાદિ કવચિત્ મંદ શ્રદ્ધાદિ હોય તેની પ્રગટપણે ખબર પડે નહિં. છતાં આ તથા પ્રકારના આદરાદિ લિંગવાળા છે,” એટલે આદર-કરણે પ્રીતિ વગેરે કહેવામાં આવનારા લિંગ પરથી–પ્રગટ ચિહ પરથી આ શ્રદ્ધાદિ છે એમ સમજી શકાય છે. કારણ કે “અતવંતને (અશ્રદ્ધાદિમંતને) આદરાદિ નથી; જેને શ્રદ્ધાદિ ન હેય તેને આદરાદિ હેય નહિં. “એથી કરીને તેના (કાયેત્સર્ગના) આદરાદિ ભાવે અનાગવંતને પણ આ (શ્રદ્ધાદિ) હોય છે. – તરતાવિમાનીમાવતો ચેતે; એ કાર્યોત્સર્ગ પ્રત્યે જે આદરાદિ ભાવ હોય તે ચિત્તચંચલતાથી જેને પ્રકૃતિ સ્થાન વર્ણાદિ ઉપગને અભાવ છે, એવા અનાભેગવંતને પણ આ આદરાદિ લિંગથી અવ્યક્ત શ્રદ્ધાદિ હોય છે, તે પછી આભગવંતને-સ્થાનાદિમાં શ્રદ્ધાદિનું સૂચન ઉપગવ તને તે હોય એમાં પૂછવું જ શું? એમ “બપિ –પણ શબ્દનો અર્થ સૂચવે છે. કારણ કે કારણ કાર્ય વિનાનું હોય નહિ, એટલે પ્રકાશ છે તે દી હોવો જ જોઈએ, છાયા છે તે વૃક્ષ હોવું જ જોઈએ. તેમ આદરાદિ સૂચક (Indicative) લિંગ છે તે શ્રદ્ધાદિ હોવા જ જોઈએ. એટલા માટે મન્દપણાને લીધે કદાચ શ્રદ્ધાદિ ઉપલક્ષિત ન થાય, ખબર ન પડે એવા અવ્યક્ત હય, તે પણ જે આદરાદિ ભાવ હોય છે તે પણ શ્રદ્ધાદિનું સૂચન કરવા માટે બસ છે, અને આમ શ્રદ્ધાદિનું સૂચન થયું એટલે અંશે પણ પ્રેક્ષાવંતપણું આવી જ ગયું; એટલે આદાદિભાવે જે આ સૂત્ર ઉચ્ચારતે હેય તે અનભેગવંતને પણ પ્રેક્ષાવંતપણાની ક્ષતિ-હાનિ નથી. Page #575 -------------------------------------------------------------------------- ________________ ४७२ લલિત વિસ્તરા : વન્દનાકોત્સગ સૂત્ર ઇશુ-રસાદિ ઉપમાવાળા ચિત્તધર્મો છે એ અન્યદર્શનીઓના કથન પરથી તેઓની અત્ર સંમતિ દર્શાવી, હ્યુસમાં તઆદરાદિમાંથી ક્રમે કરીને ઉપાયવંતને સાકર આદિ સમા શ્રદ્ધાદિ હોય છે, ઈ. પ્રકારે પ્રસ્તુત ઉપમા ઘટાડે છે २६इक्षुरसगुडशकरोपमाश्चित्तधर्मा इत्यन्यैरप्यभिधानात, इक्षुकल्पं च तदादरादीति भवत्यतः क्रमेणोपायवतः शर्करादिप्रतिम श्रद्धादीति। कषायादिकटुकत्वनिरोधत: शम. माधुर्यापादनसाम्येन चेतस एवमुपन्यास इति । १५ અર્થ :–અક્ષ-રસ-ગળ-ખાંડ-સાકરની ઉપમાવાળા ચિત્તધર્મો છે એમ અજેથી પણ અભિધાન છે માટે. અને તદુઆદરાદિ ઇક્ષુ સમું છે, એટલા માટે એના થકી ક્રમે કરીને ઉપાયવંતને સાકર આદિ સમું શ્રદ્ધાદિ હોય છે. કષાયાદિ કટકપણાના નિરોધ થકી ચિત્તના શમ-માધુર્ય આપાદનના સાયથી એમ ઉપવાસ છે. ૫૫ વિવેચન “દીઠી હે પ્રભુ! દીઠી જગગુરુ તુજ, મૂરતિ હે પ્રભુ! મૂરતિ મેહન વેલડી; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણ, લાગે હે પ્રભુ! લાગે જેસી શેલડીજી...” શ્રી યશોવિજયજી. આ જે કહ્યું તે અંગે અન્યદર્શની મુમુક્ષુઓની પણ સંમતિ છે,–“ભુતપુડરીપમાંfશ્ચત્તપમ’–ઈશુ-રસ-ગળ-ખાંડ-સાકરની ઉપમાવાળા ચિત્તધર્મો છે એમ - fજા-શ્વાસજીવરાજપમા–જુદારિમ: 7:–ક્ષઆદિ જનપ્રતીત પંચથી, કપમા–સાદસ્ય, કાં તે તથા–છે જેઓનું તે તથા. ઉત્તરથમ –ચિત્તધર્મો, મનઃપરિ. ણામે, ત–એમ આ અર્થના, અશ્વેftતન્ત્રાન્તરીયાથી, પુતઃ અમારાથી તે પૂછવું જ શું? અમિષાનાત–ભણુનને લીધે. આ બે પ્રકૃતિ જ ઉપમાન-ઉપમેયની યોજના કહી– ર–અને ઇક્ષુ સદસ, તલાવિતરિકન–તેમાં, કાયોત્સર્ગમાં, સાવરઆદર, ઉપાદેય ભાવ, માત્ર શબ્દથી જે પ્રત્યાદિ-કરણમાં પ્રીતિ આદિ, તિ–આ કારણ થકી, મવતિ–થાય છે, સંપજે છે. સંતા–આના થકી, સમાં આદરાદિ થકી, ત્ર –ક્રમે કરીને, પ્રકર્ષપરિપાટિથી, કુપાયવતઃ–ઉપાયવંતને, તતયુક્તને, –સાકર, માલિ શબ્દથી પશ્ચાનુપૂવીથી ખાંડ આદિનું ગ્રહણ છે, તામં–તેની સમું, પ્રકૃત સૂત્રમાં ઉપાર શ્રદ્ધા-મેધાદિ ગુણપંચક, તિ– પરિસમાપ્તિમાં. શંકા–દષ્ટાન્તરના બુદાસથી દક્ષ આદિ ઉપમાને ઉપન્યાસ કેમ? એમ આશંકીને કહ્યું યાત્િત્વનિરોત:- HTયા:-કષાય, ક્રેધાદિ, અરિ શબ્દથી ઇન્દ્રિયવિકારાદિનું ગ્રહણ છે, ત જાવં–તેઓ જ કટુક-કટુક ભાવ, તહ્ય–તેના, નિષત-આત્મામાં નિરોધ થકી. શું? તે માટે કહ્યું–રામપુ નાગ્યેન-રામઉપશમ, સ વ માધુ–તે જ માધુર્ય, મધુરભાવ -પ્રીનહેતુ પણાને લીધે, તQતેનું, સૂપાનં-આપાદન, વિધાન, તેન ત૨ વા–તે વડે વા તેનું, સાણં–સાદસ્ય, તેન–તેથી કરીને, વૈતર--ચિત્તના, મનના, પથ--એમ, ઈક્ષઆદિ ઉપમાન વડે ઉપમેયતાથી, સાન્યાસ --આદરાદિને ઉપન્યાસ, રિ--પરિસમાપ્તિમાં. Page #576 -------------------------------------------------------------------------- ________________ ક્ષુ-દિ ઉપરાવાળા ચિત્તધર્માં : કષાયાદ્રિ કટુપણું તે શમભા ૪૭૩ સુ-રસાદિ અન્યથી પણ અભિધાન છે. માટે ' અર્થાત્ અન્યદનીએ આ આદરાદિ શ્રદ્ધાદિ ચિત્તધર્મોને-મનઃપરિણામેને-ઇક્ષુ, રસ, ગોળ, ઉપમાવાળા ચિત્તધર્માં ખાંડ, સાકરની ઉપમા આપે છે. અને તેમાં, જૂનુષં સમાવિ’ તદરાદિ ઇક્ષુ સમું છે, એટલા માટે એના થકી ક્રમે કરીને ઉપાયવતને સાકરમદિ સમું શ્રદ્ધાદિ હાય છે.' અર્થાત્ તે પ્રસ્તુત કાયાત્સના આદર-ઉપાદેયભાવ, કરવામાં પ્રીતિ આદિ જે છે તે ઇ-શેરડી પીલવા-ઊકાળવા વગેરે ઉપાય કરનારને જેમ શેરડીમાંથી સાકરની પ્રાપ્તિ હેાય છે; તેમ ઇંન્નુ સમા આ આદરાદિ થકી સાકર--ખાંડ-ગાળ--રસ સમા શ્રદ્ધાદિની પ્રાપ્તિ હાય છે. સમાન છે. અનુક્રમે રસ, પાયવતને ઉષાયાદિ કદ્રુકપણુ તે ામમાય બીજી કાઈ ભૃપમાં નહિં મૂકતાં આ ઇન્નુઆદિની ઉપમા કેમ મૂકી ? તા કે · જવાયાવિયુનિોવ્રત: ' -‘ કષાયાદિ કટુકણાના નિરોધ થકી ચિત્તના શમમા આપાદનના સામ્યથી એમ ઉપન્યાસ છે.' રામમાધુર્યાવા-નસાથેન ચેતન ત્રમુન્થાત્ત:’અર્થાત્ ઇક્ષુઆદિ જેમ કડવાશને દૂર કરી સીડાશ ઉપાવે છે, તેમ આ આદરાદિ શ્રદ્ધાદિ કષાય-વિષયાદિ કડવાશના નિધ કરી, ચિત્તનું શમ-ઉપશમરૂપ માધુ-મીઠાશ ઉપજાવે છે; અને જેમ ઇંન્નુ આદિના માથી ચિત્ત પ્રસન્ન થાય છે, તેમ શમમાથી ચિત્ત પ્રસન્ન થાય છે, રીઝે છે. એમ કડવાશ દૂર કરી મીઠાશ ઉપજાવનારૂપ સાદશ્યથી એમ ઇક્ષુઆદિની ઉપમાથી આદરાદિના ઉપન્યાસ છે. પામી ઇક્ષુ સમ સરસ સષ્ટિ મિત્રા અનૂપી, ભવ્યેા પામે રસ સુમધુરા મિષ્ટ સંવેગ રૂપી; શુદ્ધિ તેની થઈ જઈ પરા શર્કરા શુદ્ધ પાવે, ને આસ્વાદે અનુભવ સુધા નિત્ય આનંદ ભાવે. —શ્રી યાગદષ્ટિકળા, (સ્વરચિત) " આદરાદિયુક્તપણે આ કાર્યાત્સગનું અનુષ્ઠાન જ સદ્ભાવશાધનથી અહી' સાકરાદિ સમા શ્રાદિના પરિણમનમાં ઉપાય છે, અને એ અંગે અન્યદર્શીનીઓની પણ સંમતિ છે, એમ દર્શાવે છે. आदर करणे प्रीतिर विघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥१॥ अतोऽभिलषितार्थाप्तिस्तत्तद्भावविशुद्धितः । यक्षोः शर्कराप्तिः स्यात्कमात्मदेतुयोगतः ||२|| Tr=”૨૬ એટલા માટે ગેાળ, ખાંડ, પશ્ચાનુપૂર્વી થી २७ एतदनुष्ठानमेव चैत्रमिहोपायः तथा तथा सद्भावशोधनेनेति परिभावनीयं । उक्तं च परैरपि 66 ૬૦ Page #577 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : વન્દ્વનાકાયાત્સગ સૂત્ર R૭અથ : અને એનુ' અનુષ્ઠાન જ એમ અહીં ઉપાય છે, તથા તથા પ્રકારે સદ્ભાવશાધન વડે કરીને એમ પિરભાવનીય છે, પરાએ પણ કહ્યુ છે કે— ૪૭૪ 66 આદર, કરણમાં પ્રીતિ, અવિઘ્ન, સદ્ આગમ, જિજ્ઞાસા, અને તજ્જ્ઞસેવા એ સઢનુષ્ઠાનનું લક્ષણ છે. આથી તે તે ભાવ વિશુદ્ધિ થકી અભિલષિત અની પ્રાપ્તિ હોય છે,જેમ સદ્ હેતુયોગથી ક્રમે કરીને બ્લુમાંથી સાકરની પ્રાપ્તિ હોય છે. ઇત્યાદિપ વિવેચન “આદર કિરિયા રતિ ઘણીજી, વિશ્વન ટળે મિલે લચ્છિ; જિજ્ઞાસા મુધ સેવનાજી, શુભ કૃતિ ચિન્હ પ્રત્યચ્છિ આદરાચુિક્તપણે આનુ' અનુષ્ઠાન એ જ અહીં ઉપાય અને ઇક્ષુ પીલે તેા રસ નીકળે, રસને ઉકાળે તેા ગાળ મળે, ગેાળને શુદ્ધ કરે તા ખાંડ–સાકર નીપજે; આમ પીલન આદિ ઇક્ષુમાંથી રસાદિ પ્રાપ્તિના ઉપાય છે; તેમ— એનું અનુષ્ઠાન જ એમ અહી' ઉપાય છે. ’ 'एतदनुष्ठानमेव ચમિયોપાય:।' અર્થાત્ એમ-આદરાદિયુક્તપણે માનું-કાયાત્સગનું અનુષ્ઠાન જ અહીં સાકર આદિ સમા શ્રદ્ધાદિના ભવનમાં–પરિ ણુમનમાં ઉપાય છે. કારણ કે આદરાદિથી કાયાસ અનુષ્ઠાન કરતાં કરતાં ‘તથા તથા પ્રકારે સદ્ભાવ શેાધન વડે કરીને ’— તથા તથા સહુમાયરોધનેન ’તેવા તેવા પ્રકારે આત્મપરિણામના નિર્મલીકરણ વડે કરીને શ્રદ્ધાદિ ભાવ ઉલ્લસે જ છે. માટે મુમુક્ષુએ આદરાયુિક્તપણે કાર્યાત્સર્ગ કરવારૂપ ઉપાય કર્યાં જ કરવા એમાં રઢ લગાડીને મંડયા જ રહેવું, એ જ તાત્પર્ય છે. ‘એમ પિરભાવનીય છે?—પરિભાવન કરવા ચેાગ્ય છે. "" શ્રી ચાગદષ્ટિસઞાય, ૪,૧૭ અન્યદર્શનીય મુમુક્ષુઓનું પણ આ સાથે સંવાદી વચન છે કે ‘આદર, કરણે પ્રીતિ ઇ॰' અર્થાત્ આદર એટલે આ આદરવા ચેાગ્ય છે એમ પ્રસ્તુત ક્રિયા પ્રત્યે ઉપાદેય ભાવ; ન્નિા—ઉપાયવ’તને એમ પૂર્વે કહ્યું, એટલે ઉપાય જ દર્શાવે છે—પતનુઠ્ઠાનમેવ ચ—અને એનું અનુષ્ઠાન જ, પ્રકૃત કાયાત્સ`વિધાન જ, નહિ કે પુનઃ અન્ય, T—સમુચ્ચયે, પણમ્—એમ, સામાન્યથી આદરાયુિક્ત, હૈં હૈં—અહીં,—શક'રાદિ પ્રતિમ શ્રદ્દાદિના ભવનમાં, ૩પાચ:—ઉપાય, હેતુ. કયા કારણથી ? તે માટે કહ્યું—તથા તથા—તે તે પ્રકારે, સદ્ભાવરોધનેન—સદ્ભાવશેાધનવડે કરીતે, શુદ્ધ પરિણામના નિમ`લીકરણ વડે, તિ—એ, મિત્રનીય—અન્વય-વ્યતિરેકથી આ આલેાચનીય છે. આ પણુ પરમતથી સંવાદિત કરતાં કહ્યું—— જીવતં ચ—કહેવામાં આવ્યું છે, વિ—પરાયી પણ, મુમુક્ષુએથી, શું કહેવામાં આવ્યું છે ? તે માટે કહ્યું—ગાવર ઇત્યાદિ શ્લોકય સુગમ છે. તેા પણ અવિનઃ—સનુષ્ઠાનથી નિહત ઉલષ્ટકમ - તાથી સર્વત્ર કૃત્યમાં વિઘ્નઅભાવ. Page #578 -------------------------------------------------------------------------- ________________ સદનુણાનલક્ષણ ને તે થકી ભાવવિશુદ્ધિ : અપેક્ષાવંતને તે મૃષાવાદ જ ૪૭૫ કરણે પ્રીતિ–તે ક્રિયા કરવામાં પ્રીતિ–ચિત્તપ્રસન્નતા, એમ સદનુષ્ઠાનલક્ષણ અને સદનુષ્ઠાન સેવન થકી ક્લિષ્ટ કર્મ હણાઈ જવાથી સર્વત્ર કૃત્યમાં તે થકી ભાવવિશુદ્ધિ અવિદ્ધ–વિના અભાવ, તેના ફલપ્રભાવે સંપદાગમ-સંપત્તિનું આવવું, યથાસૂત્ર કિયા જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા અને તે ક્રિયામાં નિષ્ણાત એવા તજજ્ઞની સેવા–આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આવા આ સદનુષ્ઠાન થકી તે તે ભાવની વિગુદ્ધિને લીધે અભિલષિત-વાંચ્છિત અર્થની પ્રાપ્તિ હોય છે, જેમ શેરડીમાંથી સહેતુનાગ થકી કેમે કરીને સાકરની પ્રાપ્તિ હોય છે તેમ. “ક્રિયા પ્રત્યે આદર પ્રીતિ ભારી, નિર્વિન શ્રી સંપદાલબ્ધિ સારી; જિજ્ઞાસા ને તજજ્ઞ સેવા સુજાણે! સકિયાના લક્ષણે એહ જાણે.” - શ્રી એગદષ્ટિકલશ, ૯૨. (સવરચિત) પણ નટાદિ જેવા ગુણપી અપ્રેક્ષાવતને આ કાયોત્સર્ગ પાઠ તે મૃષાવાદ જ છે, ને એને મિથા આત્મસંતોષ તે મિથ્યાત્વગ્રહવિકાર છે, એના સમર્થનમાં સુભાષિત ટાંકી, પ્રેક્ષાવંતને આશ્રીને જ આ સૂત્ર સફલ છે. એમ ઉપસંહાર કરે છે– २ अप्रेक्षावतस्तु यदृच्छाप्रवृत्तेः नटादिकल्पस्य गुणद्वेषिणो मृषावाद एव, अनर्थयोगात्, तत्परितोषस्तु तदन्यजनाध:कारी मिथ्यात्वग्रहविकारः । यथोक्तमन्यैः"दण्डी खण्ड निवसन, भस्मादिविभूषितं सतां शोच्यम् । पश्यत्यात्मानमलं, ग्रही नरेंद्रादपि ह्यधिकम् ॥१॥ मोहविकारसमेतः, पश्यत्यात्मानमेवमकृतार्थम् । तव्यत्ययलिङ्गरतं कृतार्थमिति तद्ग्रहावेशात ॥२॥ इत्यादि।" तस्मात्प्रेक्षावन्तमङ्गीकृत्यैतत्सूत्रं सफल प्रत्येतव्यमिति ॥२५७ અર્થ:–પરંતુ યદચ્છા પ્રવૃત્તિથી નટાદિ સમા ગુણષી અપેક્ષાવંતને તે મૃષાવાદ જ છે,–અનઉ ોગને લીધે. તેને પરિતોષ તો તદન્ય જન અધિકારી (હેઠા પાડનેરે) મિથ્યાત્વગ્રહવિકાર છે. જેમ અન્યોએ કહ્યું છે – ખંડ વસ્ત્ર (લગેટી)વાળા, ભરમાદિથી વિભૂષિત, સંતને શેશ્ય એવા પિતાને રહી (Bહાવિષ્ટ) એવો દઠ્ઠી રાજા કરતાં પણ અધિક દેખે છે! એમ મેહવિકારસમેત (પુરુષ) તેને વ્યત્યય (વિપરીત) લિગમાં રત એવા અકૃતાર્થ પિતાને કૃતાર્થ એમ તેના પ્રવેશને લીધે દુખે છે ! તેટલા માટે પ્રેક્ષાવંતને અંગીકૃત કરી (આશ્રી) આ સૂત્ર સફલ પ્રતીતવા યોગ્ય છે.ર૫૭ f -guત ઈત્યાદિ. તૈ–તે મિયા કાયોત્સર્ગરૂપ મૃષાવાદથી, પરત : કતાર્થતારૂપ પરિતેષ, તુ–પુનઃ અર્થ માં, તજજ્ઞનાધારા–તેનાથી અન્ય જનને અધિકારી, સમ્યક સાથોસગ કારી લેકનો નીચત્વવિધાયી, મિથાઇવિજs:–fમથાળમેજ-મિયાવ જ, ઉન્માદરૂપતાથી પ્ર ગ્રહ, દેવિશેષ, તથ–તેને, વિર:-વિકાર. વિ–એમ, ગ્રહપ્રકારથી. તરચત્રિતં-તા–તેને, કૃતાર્થને, થયા-વ્યત્યય, અકૃતાર્થ, તરા-તેના, સિરાનિલિંગે, ઉÚખલ પ્રવૃત્તિ આદિ, તેપુ—તેએમ, રત–રત. તારાત- ga ઘg:–તે જ પ્રહ, મેહવિકાર ગ્રહ, તી–તેના સારાતુ આવેશ થકી, ઉદ્રક થકી. Page #579 -------------------------------------------------------------------------- ________________ ४७६ લલિત વિસ્તરા : વન્દનાકાવ્ય રત્ર વિવેચન શુદ્ધાતમ નિજ ધર્મ, રુચિ અનુભવથી હો સાધન સત્યતા દેવચંદ્ર જિનચંદ્ર ભક્તિ પસાથે, હે હેશે વ્યક્તતા.... ઈશ્વર.” શ્રી દેવચંદ્રજી આમ ઉક્ત પ્રકારે આદરાદિયુક્તપણાથી શ્રદ્ધાદિસંપન્ન એવા પ્રેક્ષાવતને આ કાયેત્સર્ગ સૂત્રપાઠ મૃષાવાદ નથી, પરંતુ યદચ્છા પ્રવૃત્તિથી નટાદિ સમા એવા ગુણષી અપેક્ષાવંતને તે મૃષાવાદ જ છે-અનર્થગને લીધે. – ક્ષા. અપેક્ષાવંતને વત્તeતુ યાદશા પ્રવ્રુત્તે વિGિ Truળ કૃપયા વે તે મૃષાવાદ જ નથી'-ફાવે તેમ. જેમ તેમ સ્વછંદપ્રવૃત્તિથી જે નાટકને પાઠ ભજવનારા નટ-વેષવિડંબક નાટકીઆ જેવા છે, એવા ગુણષી–સાચા સંત જનેના ગુણને દ્વેષ કરનારા મત્સવંત અપેક્ષાવંત-અવિચારી જન છે, તે પિપટની જેમ “શ્રદ્ધાથી, મેધાથી” વગેરે પાઠ પઢે તે તો મૃષાવાદ જ છે. પ્રગટ મોટું જૂઠાણું જ છે, કારણ કે શ્રદ્ધાદિ ભાવ તે તેને છે નહિં, એટલે તેમાં અને રોગ નથી, અથવા અનર્થને વેગ છે માટે. અર્થાત્ હું કયેત્સર્ગ કરું છું એ દુનીયાને દેખાડવાને નાટકીય દેખાવ કરી તે માયાજાલરૂપ દંભ જ સેવે છે, એટલે ધર્મને ટૅગ કરનારા તેને દુર્ગતિ આદિ અનર્થને વેગ સંભવે છે. આ મિથ્યા કાયોત્સર્ગ કરનારે અપેક્ષાવંત હું કાર્યોત્સર્ગ કરું છું એમ ભલે પિતાના મનને મનાવી સંતોષ માનતે હોય, પરંતુ તેનો પરિતેષ તે તદન્ય જનેને અધકારી (હેઠા પાડનાર) મિથ્યાત્વગ્રવિકાર છે.”—તા . મિથ્યા તાકતુ તયાધાર fમચારિત્ર:', અર્થાત્ તે આત્મસતિષીને મિથ્યા કાયોત્સર્ગ કરનારને આ કૃતાર્થતારૂપ પરિતે તે તેનાથી મિથ્યાત્વ વિકાર ! અન્ય એવા સમ્યક્ કાર્ય કરનારા લેકને અધિકારી, નીચે હેઠે પડનાર એ મિથ્યાત્વરૂપ પ્રહને વિકાર જ છે. અત્રે લલિતવિસ્તરાકારે સુભાષિત ટાંકયું છે––ઉન્માદરૂપ પ્રહ (ભૂત-ઝડ) વળગ્યું છે એ કહી દડી-દડધારી, જેણે ખંડમાત્ર વસ્ત્ર–લંગટી પહેરેલ છે, ભસ્મ વગેરેથી જે વિભૂષિત છે, અને રાજ્યનેને જે શોચ કરવા ચગ્ય છે, એવા પિતાને તે રાજા કરતાં પણ અધિક માને છે ! તેમ મેહવિકારથી યુક્ત એ બહાવિષ્ટ, ઉખલ-સ્વછંદ-ઉન્મત્ત પ્રવૃત્તિ આદિ વિપરીત લિંગમાં રત એવા અકૃતાર્થ પિતાને કૃતાર્થ- કૃતકૃત્ય માને છે ! આમ મિથ્યા કાત્સર્ગ કરનારા અપેક્ષાવંત જનને આત્મસંતોષ (Self-Satisfaction ) ઉક્ત પ્રહાવિષ્ટ દંડી જેમ ઉન્મત્ત ચેષ્ટા માત્ર છે ! “તેટલા માટે પ્રેક્ષાવંતને અંગીકૃત કરી (આશી) આ સૂવ સફલ પ્રતીતવા યોગ્ય છે'.—તરમાં પ્રેક્ષાવત માન્યતામૃત્રે ૮ વતવ્ય ' એમ તાત્પર્ય છે. ક Page #580 -------------------------------------------------------------------------- ________________ અન્નત્થ સૂત્ર કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર (અપવાદ) अण्णत्थ શિવાય કે– उससिपणं नीससिएणं ઉચ્છવાસથી, નિઃશ્વાસથી, खासिएणं छोएणं जंभाइएणं ખાંસીથી, છીંથી, બગાસાંથી, उड्डएणं वायनिसग्गेणं ઓડકારથી, વાયુનિસર્ગથી, भमलीए पित्तमुच्छाए ભ્રમિથી, પિત્તમૂર્છાથી, सुहमेहिं अंगसंचालेहि સૂક્ષ્મ અંગસંચારોથી, सुहुमेहिं खेलसंचालेहि સૂક્ષ્મ ખેલસંચારથી मुहुमेहिं दिहिसंचालेहि સૂક્ષ્મ દૃષ્ટિસંચારથી, एवमाइएहिं आगारेहि --એ આદિ આગારોથી अभग्गो अविगहिओ અભગ્ન અવિરાધિત हुज्ज मे काउस्सग्गो હેજો મહારે કાયોત્સર્ગ :– जाव अरिहंताणं भगवंताणं જ્યાં લગી અહંત ભગવંતેના नमुक्कारेण न पारेमि નમસ્કારથી ન પાછું, ताब कायं ત્યાં લગી આત્મીય કાયને ठाणेणं मोणेणं झाणेणं સ્થાનથી મનથી ધ્યાનથી અHIી મિમિ | સરાવું છું. ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ Page #581 -------------------------------------------------------------------------- ________________ ४७८ લલિત વિસ્તરા : અન્ની સુવ-કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર આ સત્રની વ્યાખ્યા કરતાં આચાર્યજી કાપત્યના આગારો અથવા અપવાદપ્રકારો દર્શાવી, કાસગપ્રતિજ્ઞાને મર્મ સમજાવે છે– २९कि सर्वथा तिष्ठति कायोत्सर्गमुत नेति आह"अन्नत्थ ऊससिएणमित्यादि" अन्यत्र उच्छसितेन-उच्छसित मुक्त्वा योऽन्यो व्यापारस्तेनाव्यापारवत इत्यर्थः, एवं सर्वत्र भावनीयं । तत्र-ऊर्ध्व प्रबलं वा श्वसितमुच्छसितं तेन । “नीससिएणमिति" - अध: श्वसित निःश्वसितं तेन । "खासिएणति"-कासितेन, कासितं प्रतीतं । " छीएणंति"-क्षुतेन, इदमपि प्रतीतगेव। "जभाइएणति"-जृम्भितेन, विवृतवदनस्य प्रबलपवननिर्गमो जृम्भितमुच्यते । "उड्डएणति"-उद्गारितं प्रतीतं तेन । " वायनिसग्गेणति"-अधिष्ठानेन पवननिर्गमो वातनिसगर्गो भण्यते तेन । "भमलीएत्ति"-भ्रमल्या, इयं चाऽऽकस्मिकी शरीरभ्रमिः प्रतीतैव । " पित्तमुच्छाएत्ति"-त्तिमूर्च्छया, पित्तप्राबल्यान्मनाङ मूर्छा भवति । " सुहुमेहिं अङ्गसञ्चालेहिति”–सूक्ष्मैः अङ्गसंचारैः लक्ष्यालक्ष्यर्गात्रविचलनप्रकारैः रोमोगमादिभिः। ___"सुहुमेहिं खेलसञ्चालेहिंति”–सूक्ष्मः खेलसञ्चारैः, यस्माद्वीर्यसयोगिसद्र्व्यतया ते खल्वन्तर्भवन्ति। "सुहुमेहिं दिट्ठिसञ्चालेहिन्ति”–सूक्ष्मैदृष्टिसञ्चारैः निमेषादिभिः । " एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुन्ज मे काउस्सग्गोत्ति"-एवमादि. भिरित्यादि शब्दाद् यदा ज्योतिः स्पृशति तदा प्रावरणाय कल्पग्रहणं कुर्वतोऽपि न कायोत्सर्गभङ्गः ॥२५८ २८मय:शु सर्वथा अयोस स्थित छ ? नहि ? ते भाटे यु:-अन्नस्थ ऊससिएणम् त्यादि अन्यत्र उच्छ्वसितेन-शिपाय यसितथी, वसित भूडी अन्य व्यापार, તેનાથી અવ્યાપારવંતને એમ અર્થ છે. એમ સર્વત્ર ભાવનીય છે. તેમાં ઊદેવે વા પ્રબલ श्वसित (वास देवत) छ्वासित, तेथी. पञ्जिका-वीर्यसयोगिमद्रव्यतया-वीय योनि सइद्रव्ययी, वीर्येण-वीय थी, क्या-तरायभाना अय-क्षयोपशमयी जन्मेर भात्मास्तिविशपथी, सयोगीनि-सयागि, सयेष्ट, सन्ति-संता विद्यमान द्रव्याणि-मना-वा५ -३१५५ परियत Y१२३५ सक्षम्या , यस्य स तथा-छे नाते तया, तदभावस्तत्ता-तेने मारत तत्ता, तया-ते परे शन; अथवा बीमण- सक्षय पायथी, सयोगिनी--सयोगीनी, भना-बा५-३५ व्यापारवत होता ७वनी, द्रव्यता-व्यता, संथारा प्रतिभाव, तया-ते ११ रीन. Page #582 -------------------------------------------------------------------------- ________________ કાયેત્સર્ગના આગારે અથવા અપવાદપ્રકારે નજfau–અધ: (નીચે) સિત તે નિસિત, તેથી. arfu– તેન–કાસિત (ખાંસી) પ્રતીત છે, તેથી. છvot–સુતથી (છીંકથી) આ પણ પ્રતીત જ છે. માપ-નિ –ભિતથી (બગાસાંથી) વિવૃત વદનવંતને પ્રબલ પવનનિગમ તે ભિત કહેવાય છે. દ્વારિત-ઓડકાર પ્રતીત છે, તેથી. જાનિસળં–વાતનિસગથી. અધિષ્ઠાનથી પવનનિગમ તે વાતનિસર્ગ (વા) કહેવાય છે, તેથી. મમરી–પ્રમ–ભ્રમલીથી (ચકરીથી), અને આ આકસ્મિક શરીરભૂમિ પ્રતીત જ છે. પિત્તપુછીપ–પિત્તપૂજા–પિત્તમૂર્છાથી પિત્તના પ્રાબલ્ય થકી જરાક મૂર્છા હોય છે. સુહુર્દ અચાર્દિ-સૂ: :–સૂક્ષ્મ અંગસંચારોથી, લક્ષ્યાલક્ષ્ય ગાત્રવિચલન પ્રકારરૂપ રેમદુગમ આદિથી. કુર્દિ –નુ: રસ્ત્રસંવાદ–સૂક્ષ્મ ખેલસંચારથી, કારણકે વીર્ય સગિ સદ્દવ્યતાથી તે કુટપણે અંદરમાં હોય છે. r[Ė વિરઐહિં–: –સૂક્ષ્મ દૃષ્ટિસંચારેથી, નિમેષાદિથી, મif સરિ અમrt વિદિ સુજ્ઞ જે રાકરણ –એ આદિ આગારેથી અભગ્ન અવિરધિત એ મહારે કાત્સર્ગ હેજો! મહિfમા–એ આદિથી, આદિ શબ્દથી જ્યારે જતિ સ્પર્શે છે, ત્યારે પ્રાવરણ અર્થ ગ્રહણ કરતાં પણ કાયોત્સર્ગ ભંગ નથી.૨૮ વિવેચન દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આગલા સૂત્રમાં હું કાલ્સ સ્થિત છું એમ કહ્યું, “તે શું સર્વથા કાર્યોત્સર્ગ સ્થિત છે? કે નહિં?” તે માટે કહ્યું “અન્યત્ર ઉવસિત” કાયેત્સર્ગના આગારે છે. અર્થાત્ ઉચ્છવાસ આદિ શિવાય, ઉચ્છવાસ આદિને અપવાદ અથવા રાખી હું કાત્સર્ગે સ્થિત છું. ઉશ્વાસ, નિઃશ્વાસ, ખાંસી, છીંક, અપવાદ પ્રકારે બગાસું, ઓડકાર, વાછૂટ, ચકરી, પિત્તમૂચ્છ, સૂક્ષ્મ અંગસંચાર, સૂક્ષ્મ ખેલસંચાર, સૂક્ષ્મ દૃષ્ટિસંચાર એ આદિ આગારોથી અલગ્ન અવિરાધિત એ મહારે કાર્યોત્સર્ગ હેજે ! અત્રે આદિ શબ્દથી અગ્નિસ્પર્શ, ચારઉપદ્રવ, રાષ્ટ્રભ, સર્પદંશ, ઘરમાં આગ લાગવી એ વગેરે આગારે સમજવા. અત્રે સૂમ ખેલસંચાર વગેરે છે તે “વીર્યસાગિ સદુદ્રવ્યતાથી નિશ્ચય કરીને અંદરમાં હોય છે. અર્થાત વર્યાન્તરાય કર્મના ક્ષય–પશમથી જન્મેલ આત્મશક્તિ Page #583 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : અજનસ્થ સૂવ-કાન્સગપ્રતિજ્ઞા આગાર વિશેષરૂપ વીર્ય વડે કરીને સોશિ- સચેષ્ટ-વ્યાપારવંત એવા સત્-વિધમાન મન-વચનકાયપણે પરણત યુગલસ્કંધરૂપ જે દ્રવ્યો છે, તેના ભાવ-હેવાપણુ વડે કરીને, અથવા ઉક્તલક્ષણ વીર્યથી સગી-મન-વચન-કાયાના યોગવંત એવા જીવની જે દ્રવ્યતાહેતુતા તે વડે કરીને તે ખેલસંચારાદિ હોય છે, એમ ભાવ છે. શેષ સુગમ છે. નમસ્કાર કરીને કાસગંગ્રહણ કેમ નથી કરતો ? કે જેથી કરીને તેનો ભંગ થવાનો સંભવ જ ન રહે, એ આશંકાનું સમાધાન કરે છે – ३°आह -- नमस्कारमभिधाय किमिति तदग्रहण न करोति? येन तद्रको न भवति। - उच्यते-नात्र नमस्कारेण पारणमित्येतावदेव अविशिष्टं कायोत्सर्गमानं क्रियते, किन्तु यो यत्परिमाणो यत्र कायोत्मग उक्तः, ततः ऊर्ध्व समाप्तेऽपि तस्मिन नमस्कारमपठतो भङ्गः अपरिसमाप्तेऽपि पठतो भङ्ग एव, स चात्र न भवतीति । न चत. स्वमनी षिकयवोच्यते, यत उक्तमार्षे-- “अगणी ओछिदिन व, बोहियखोभाइ दीदडको वा । અર્થ –શંકા-નમસ્કાર કહીને, શા માટે તેનું ગ્રહણ નથી કરતો? જેથી તેના ભંગ ન થાય? (સમાધાન) કહેવામાં આવે છે –અત્રે નમસ્કારથી પારણ એમ એટલું જ અવિશિષ્ટ કાયોત્સર્ગ માન (પ્રમાણ) કરવામાં નથી આવતું, કિંતુ જે જે પરિમાણવાળે જ્યાં કાર્યોત્સર્ગ કહ્યો છે, તેથી ઉર્ધ્વ (આગળ) તે સમાપ્ત થયે પણ નમસ્કાર નહિં પડતાં ભંગ છે, અપરિસમાપ્ત થયે પણ પઠતાં ભંગ જ છે અને તે (ભંગ) અત્રે હેત નથી. એટલા માટે. અને આ સ્વમનીષિકાથી જ કહેવામાં આવતું નથી. કારણકે આર્ષમાં કહ્યું “અગ્નિ સ્પર્શ, માનુષ ચાર-ભઆદિ, વા સંપશ થાય,–એ આદિ આગાથી કાયોત્સર્ગ ભગ્ન છે. ૨૫૯ વિવેચન “જે કાંઈ પણ ત્યાગ કરે તે શિથિલપણરહિત તથા બારીબારણારહિત કરે, અથવા બારીબારણું રાખવાં જરૂર હોય તે તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૫૩. અત્રે જિજ્ઞાસુ શંકા કરે છે –“નમસ્કાર ” કહીને જ શા માટે આ કાર્ગનું ગ્રહણ કરતા નથી ? કે જેથી કરીને તેના ભંગને પ્રસંગ જ ન આવે. એનું સમાધાન કર્યું rfસરા-સાર ઇઝ ૪ ઇત્યાદિ અથવા અગ્નિ સ્પી, સ્વના અને કાયોત્સર્ગલંબનરૂપ ગુરુ આદિની અન્તરાલ ભૂમિને કેઈ અવછિન્દ. જિ:-બેહિ, માનુષ ચૌ. મ:-શ્વરાષ્ટ્રપરરાષ્ટ્રકૂત ક્ષેભ, મારિ શબ્દથી ગૃહપ્રદીપનકનું (ઘરને આગ લાગવી તેનું) ગ્રહણ છે. – દીલંકાય સર્પાદિ, વા તેનાથી –દષ્ટ, તેથી તેઓના પ્રતિવિધાને પણ કાસગંભંગ નથી એમ ભાવ છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ આગારથી અભગ્ન-અવિરાધિત કાયોત્સર્ગ આગનું પંચ અતિચારજાતિઓમાં વર્ગીકરણ ૪૮૧ છે કે–અહીં “નમસ્કારથી પારણ”—નમસ્કાર કહીને જ પારવું–પૂર્ણ કરવું એમ એટલું જ “અવિશિષ્ટ”—અવિશેષિત “કાયેત્સર્ગમાન ”—કાયોત્સર્ગનું પ્રમાણ નથી કરવામાં આવતું, પરંતુ જે જે “પરિમાણવાળો –માપવાળો જ્યાં કાર્યોત્સર્ગ કહ્યો છે, તેથી ઊર્થ”—આગળમાં તે “સમાપ્ત’-પૂર્ણ થયે પણ “નમસ્કાર' નહિં બોલવામાં આવતાં તેને ભંગ થાય છે, અને “અપરિસમાપ્ત થયે–પૂર્ણ નહિં થયે પણ “નમસ્કાર બલવામાં આવતાં ભંગ જ છે. અને તે “ભંગ’–પ્રતિજ્ઞાભંગ અત્રે કાર્યોત્સર્ગમાં ઉક્ત આગારગ્રહણથી હેતે નથી. આને શાસ્ત્રવચનથી પણ પુષ્ટિ છે–અગ્નિ સ્પશે ઈ.” અર્થાત આગ લાગે, ચારને ઉપદ્રવ થાય, સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્રજન્ય ક્ષેભ-ખળભળાટ ઉપજે, સર્પદંશ થાય એ વગેરે “આગાથી ’–છૂટથી-અપવાદગ્રહણથી “કાયોત્સર્ગ અલગ્ન” છે–કાયેત્સર્ગને ભંગ થતું નથી. તાત્પર્ય કે-જે પ્રમાણે જે પ્રતિજ્ઞા ભલે આગારપૂર્વક લેવાય, તે પ્રમાણે કડકપણે ( Strictly) તે પ્રતિજ્ઞાનું પાલન-નિર્વહણ કરાય તે જ તેને અભંગ હોય એ જ ભાવ છે. t આ ઉક્ત આગારોથી અભગ્ન-અવિરાતિ મહારે કાયોત્સર્ગ હે ! એ સૂત્ર ભાવાર્થ વિવરે છે– ३१आक्रियन्ते इत्याकारा आगृह्यन्ते इति भावना, सर्वथा कायोत्सर्गापवादप्रकारा સ્ત્ર: તૈિ:--સારામાંfજ, ન મોડમા:, માર-થા તિ:, = વિધિ तोऽविराधित:, विराधितो--देशभग्नोऽभिधीयते, भूयात् मे-मम कायोत्सर्गः।२६० અર્થ:–તિ ઝાલા –આકરાય છે તે આકાર (આગર), આગ્રહાય છે એમ ભાવને છે; સર્વથા કાસગના અપવાદપ્રકારે એમ અર્થ છે, હૈ:–તેથી, આકારોથી, વિદ્યમાનેથી પણ, માનો માન્ન ભગ્ન તે અભગ્ન. ભગ્નસર્વથા નાશિત. વિરાધત: વિરાધિતાન વિરાધિત તે અવિરાધિત. વિરાધિત તે દેશભગ્ન કહેવાય છે, મૂ-હે, એ-મહાર જાત્ર–કાસગ. વિવેચન તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છે ; તેથી રે જાયે સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હાયે પછે. ધન્ય દિન વેળા ધન્ય ઘડી તેહ.” શ્રી યશોવિજયજી. આ આકાર (આગાર) એટલે શું ? “ અrશય ત્યાર: ” આકરાય છે, આગ્રહાય છે, “આ”—અમુક મર્યાદાથી કરાય છે, પ્રહાય છે તે આકારે -આગા; અર્થાત્ સર્વથા –સર્વ પ્રકારથી “કાયેત્સર્ગના અપવાદપ્રકારે” (exceptions) કાયોત્સર્ગની પ્રતિજ્ઞામાં રાખવામાં આવેલી આ અમુક પ્રકારની છૂટ એમ અર્થ છે. આ આકાર–અપવાદપ્રકારે વિદ્યમાન હોય તો પણ તેથી મ્હારો કાર્યોત્સર્ગ અલગ્ન હે, ભગ્ન-સર્વથા ભંગાયેલ—નાશિત મ છે! અવિરાધિત , વિરાધિત-દેશભ મ હે! એમ ભાવ છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : અર્થ સૂત્ર-કાયોત્સગપ્રતિજ્ઞા આગાર લલિતવિસ્તરાકાર આચાર્યજી આ ઉક્ત આગાનું પંચ અતિચારજાતિઓમાં સુંદર બુદ્ધિગમ્ય વગીકરણ કરે છે.... ३२तत्रानेन सहजास्तथा अल्पेतरनिमित्ता आगन्तवो नियतभाविनश्वाल्पाः बाह्यनिबन्धना बाह्याश्वातिचारजातय इत्युक्तं भवति। उच्छ्वासनिःश्वासग्रहणात्सहजाः, सचित्त देहप्रतिबद्धत्वात् । कासितक्षुतजृम्भित. ग्रहणात्त्वल्पनिमित्ता आगन्तवः, स्वल्पपवनक्षोभादेस्तद्भावात्। उद्गारवातनिसर्गभ्रमिपित्तमूर्छाग्रहणात्पुनर्बहुनिमित्ता आगन्तव एव, महाजीर्णादेस्तदुपपत्तेः । सूक्ष्माङ्गखेलहष्टिसञ्चारग्रहणाञ्च नियमभाविनोऽल्पा:, पुरुषमात्र सम्भवात् । एवमाद्युपलक्षितग्रहणाच्च बाह्यनिबन्धना बाह्यास्तद्वारेण प्रसूतेरिति ।२६१ અર્થ:–તેમાં–આ ઉપરથી સહજ, તથા અલ્પનિમિત્ત આગન્તુક, ઇતર નિમિત્ત આગતુક, નિયમભાવી અલ્પ, અને બાહ્યનિબન્ધન બાહ્ય એવી અતિચારજાતિઓ એમ કહેવાનું થયું. (૧) ઉદ્ઘાસ-નિ:શ્વાસના ગ્રહણથી સહજ (અતિચારે),-સચિત્ત દેહ સાથે પ્રતિબદ્ધપણાને લીધે. (૨) કાસિત-સુત-ભિતના (ખાંસી-છીક-બગાસાંના) પ્રહણથી અલ્પનિમિત્ત આગન્તુક -સ્વ૫ પવનભાદિ થકી તેના ભાવને લીધે. (૩) ઉદ્દગાર, વાતનિસર્ગ, ભૂમિ, પિત્તમૂછના ગ્રહણથી પુનઃ બહુનિમિત્ત આગન્તુક જ, –મહાઅદિ થકી તેની ઉપપત્તિને લીધે (૮) સૂક્ષ્મ એવા અંગ-એલ-ષ્ટિ સંચારના પ્રહણથી નિયમભાવી અ–પુરુષ માત્રમાં સંભવને લીધે. અને એ આદિ ઉપલક્ષિતના ગ્રહણથી બાહનિબન્ધનવાળા બાહ્ય (અતિચારે, તે દ્વારા પ્રતિને લીધે કી વિવેચન “જગત જતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે, ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે.... પદ્રપ્રભ જિન ગુણનિધિ રે લાલ.”—શ્રી દેવચંદ્રજી. આ ઉક્ત આગારોનું લલિતવિસ્તરાકાર આચાર્યજીએ પંચ અતિચારજાતિના વિભાગમાં સુંદર બુદ્ધિગમ્ય વગીકરણ કર્યું છેઃ (૧) સહજ–ઉવાસ, નિઃશ્વાસ એ “સચિત્ત (જીવતા) દેહ સાથે પ્રતિબદ્ધપણાને લીધે ” હવા સહજ-સ્વાભાઆગારેનું વિક અતિચાર છે. (૨) અપનિમિત્ત આગન્તુક–ખાંસી, છીંક, પંચ અતિચારજાતિમાં બગાસાં એ વાયુભ આદિ સ્વલ્પ નિમિત્તે આગન્તુક આવી વગીકરણ પડતા અતિચારે છે. (૩) બહુનિમિત્ત આગન્તુક–ઓડકાર, વાટ, ચકરી, પિત્તમૂછ એ મહા અજીણુદિ બહનિમિતે આવી પડતા આગન્તુક અતિચાર છે. (૪) નિયમભાવી અલ્પ–સૂક્ષ્મ અંગસંચાર, સુકમ Page #586 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિશુદ્ધ સુપરિશુદ્ધ અનુષ્ઠાન મક્ષિકારણ : આગારાતુ પ્રયાજન ૪૮૩ ખેલસંચાર, સૂક્ષ્મ દૃષ્ટિસંચાર એ પુરુષમાત્રમાં સંભવને લીધે ' નિયમે કરીને હાનારા અલ્પ અતિચાર છે. (૫) ખાદ્યનિબન્ધન બાહ્ય—એ આદિ શબ્દથી ગ્રહણ કરેલ માહ્ય કારણથી ઉપજતા ખાદ્ય અતિચાર છે. જેમ કે–અગ્નિપુ, ચાર ઉપદ્રવ, રાષ્ટ્રક્ષાલ, સર્દેશ આદિ. ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન મેક્ષકારણ છે એ જણાવવા અહી આ આગારા મૂકથા છે, એમ રહસ્ય દર્શાવે છે- ३३ उपाधिशुद्धं परलोकानुष्ठानं निःश्रेयसनिबन्धनमिति ज्ञापनार्थममी बामिहोपन्यासः । उक्तं चागमे " वयभंगे गुरुदोसो, थोवस्तवि पालणा गुणकरी उ । गुरुलाघवं च णेयं, धम्मंमि अओ उ आगारा ॥ " इति । રર 33અર્થ :-ઉપાધિશુદ્ધ પરલેાક અનુષ્ઠાન નિશ્રેયસનુ નિમન્ધન છે, એમ જ્ઞાપન અર્થે એના (આ અતિચારાના) અહી' ઉપન્યાસ છે. અને આગમમાં કહ્યું છે કે— વ્રત ભંગમાં ગુરુ (ભારી) દોષ છે, પણ થોડાની પણ પાલના ગુણકરી છે; અને ધર્મીમાં ગુરુ-લાઘવ જાણવા યાગ્ય છે, એટલા માટે તેા અગારા છે.૨૬૨ વિવેચન “ ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્યાતા પરિણતિ વારી રે પ્રભુ. ભાસન વીય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે....પ્રભુ અંતરજામી.” —શ્રી દેવચંદ્રજી. આ આગારા—અતિચારપ્રકારાને અપવાદ શા માટે રાખવામાં આવ્યા છે? તેના અહી' ખુલાસા કર્યાં છે કે-આમ ‘વધશુદ્ધ પરæોવાનુ ટાનું ’—‹ ઉપાધિશુદ્ધ પરલેાક અનુષ્ઠાન નિ:શ્રેયસનું નિમન્ધન છે,' અર્થાત્ આ આ અતિચારા સહેજપણે વા આગન્તુક પણે અત્રે થવા સભવે છે, એટલે તેના અપવાદ-શૂટ રાખી હુ' કાર્યાત્સગ કરૂ છું, એમ ઉપાધિશુદ્ધ-પરિક શુદ્ધ-આજુબાજુની સર્વ વિગતથી ( Details ) શુદ્ધ એવી પ્રતિજ્ઞાપૂર્વક અનુષ્ઠાન મેાક્ષનું કારણ હાય છે, એમ જણાવવા માટે આ અતિચારપ્રકારે અહીં મૂકવામાં આવ્યા છે. એ જ પ્રકારે ઉપાધિશુદ્ધ-પરિકરશુદ્ધ-ભાજીમાજીની સ વિગતથી ( Details ) શુદ્ધ એવું કાઈ પણ પરલેાકસબંધી અનુષ્ઠાન ઢાય તે જ મેાક્ષનું કારણુ થઈ પડે છે, એમ અત્ર આ ઉપરથી સામાન્યથી સૂચવ્યું છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ४८४ લલિત વિસ્તરો : અન્નત્ય સૂત્ર- કત્સગ પ્રતિજ્ઞા આગારે આ ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન અંગે આગમમાં પણ કહ્યું છે કે-“ચમ ગુર” ઈ–વતને ભંગ કરવામાં ગુરુ (ભારી) દોષ છે, પણ થોડાની પણ પાલન ગુણકારી છે; અને ધર્મની બા. માં ગુરુ-લાઘવ જાણવા ગ્ય છે, એટલા માટે સુપરિશુદ્ધ અનુષ્ઠાન તે આગાર છે” અર્થાતુ. જેમાં ગુણ-લાભ ગુરુ (ભારી) હોય ને અને દેષ-હાનિ લધુ (ડી) હેય તે કરવું જોઈએ; અને જેમાં હાનિ આગારનું પ્રયોજન ગુરુ (ભારી) હેય ને લાભ લઘુ (અલ્પ) હોય તે ન કરવું જોઈએ, એમ સાચી વાણીયાગતવાળું ગુણદેષના લાભહાનિરૂપ ગુલાઘવ વિચારી, મોટી પ્રતિજ્ઞા લઈ ભાંગવા કરતાં પ્રથમથી અપવાદની છૂટ રાખી શુદ્ધ ખી પ્રતિજ્ઞા લઈ તેનું યથાર્થ પાલન કરવું શ્રેયસ્કર છે. દા. ત. કેઈ મહાવ્રતની મહાન પ્રતિજ્ઞા લઈ તેને ભંગ કરે, તેના કરતાં યથાશક્તિ થોડું પણ વ્રત લઈ તેનું સુપરિશુદ્ધ પરિપાલન કરે તે મોક્ષરૂપ શ્રેયનું કારણ છે કારણકે મહાવ્રતના ભંગમાં મહાદેષ છે, ને અલ્પના પણ પાલનમાં મહાગુણ છે, એટલે નામ મેટું ને દર્શન ખોટું એમ કરવા કરતાં બને એટલું ડું પણ સુપરિશુદ્ધ સમ્યફ પાલન કરવું એ જ આત્માને ગુણકારી–હિતકારી–ઉપકારી છે. આમ સર્વત્ર સમજવાનું છે. તાત્પર્ય કે જે કાંઈ સત્ અનુષ્ઠાન કરવું તે સર્વથા સર્વ પ્રકારે શુદ્ધ–સુપરિશુદ્ધ જ કરવું યેગ્ય છે. અને આ સુપરિશુદ્ધ હોય એ ખાતર અત્રે કાર્યોત્સર્ગમાં જે આ ઉચ્છવાસ-નિશ્વાસાદિ આગારઅપવાદ રાખવામાં આવ્યા છે, તે તે અનિવાર્ય જ છે, એટલે તેની છૂટ રાખ્યા વિના છૂટકે જ નથી, એ સાદી સમજથી સમજી શકાય છે. “ધ્યાતા બેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે...પ્રભુ અંતરજામી; ધ્યાતા સાધક ભાવ ઉછેકે, ધ્યેય સિદ્ધતા વેદે રે...પ્રભુ”–શ્રી દેવચંદ્રજી ઉચ્છવાસાદિનું સાપેક્ષપણું અભક્તિરૂપ હોઈ અશોભન છે, એ આશંકાનું સમાધાન કરી, ઉચ્છવાસનિરોધને તેમજ આત્મધાતને નિષેધ આગમપ્રમાણુથી દર્શાવે છે– ३४एतेनार्हचैत्यवन्दनायोद्यतस्योच्छ्वासादिसापेक्षत्वमशोभनम्, अभक्तेः, न हि भक्ति. निर्भरस्य क्वचिदपेक्षा युज्यत इत्येतदपि प्रत्युक्तं, उक्तवदभत्त्ययोगात । तथाहि का खल्वत्रापेक्षा ? अभिष्वङ्गाभावात्, आगमप्रामाण्याद्। उक्तं च" उस्सासं न निरंभइ, आभिग्गहिओवि किमुय चिट्ठाए ?। સમi fજદે, સુમુક્ષાર નુ જ્ઞાનrg Iરા ?' न च मरणमविधिना प्रशस्यत इति, अर्थहाने:, शुभभावनाद्ययोगात्, स्वप्राणातिपातप्रसङ्गात, तस्य चाविधिना निषेधात । उक्त' च “सव्वत्थ सञ्जम सञ्जमाओ अप्पाणमेव रक्खिजा। मुञ्चइ अइवायाओ पुणो विसोही न याधिरई ॥१॥" कृतं प्रसङ्गेन ।२६३ Page #588 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છ્વાસનિરોધના નિષેધ : સયમ ક્ષાર્થે દેહરક્ષા આવશ્યક ૪૫ ૩૪અથ :—આ ઉપરથી અચૈત્યના વન્દના ઉદ્યતને ઉચ્છવાસાદિનું સાપેક્ષપણ અશાલન છે,—અભક્તિને લીધે; કારણકે ભક્તિનિ રને કવચત અપેક્ષા યુક્ત નથી,—એ પણ પ્રત્યુક્ત થયું, ઉક્તવત્ અભક્તિના અયોગ છે માટે. તે આ પ્રકારે— અત્રે અપેક્ષા શી ? અભિવગના અભાવ છે માટે, આગમનુ પ્રામાણ્ય છે માટે. અને કહ્યું છે કે— આભિગ્રહીત પણ ઉચ્છ્વાસ ન નિરાધે, તેા પછી ચેષ્ટાથી તે પૂછ્યું જ શું? નિરોધ કચે સઘ મરણ હોય છે, પણ જયણાથી સૂક્ષ્મ ઉચ્છ્વાસ હોય છે. અને અવિધિથી મરણ પ્રશંસાતુ નથી, અાનિને લીધે, શુભ ભાવનાદિના અયોગને લીધે, સ્વપ્રાણાતિપાતના પ્રસંગને લીધે, અને તેના અવિધિથી નિષેધને લીધે. અને કહ્યું છે કે— · સત્ર સંયમને (રસે ), અને સંયમથી આત્માને જ રહ્યું. અતિપાતથી તે આત્મા (અને સંયમ) મૂકાય છે; અને પુન: અવિરતિની વિશાધિ નથી હોતી. પ્રસંગથી સ: ૨૬૩ વિવેચન ** પુષ્ટ નિમિત્તાલ'બન ધ્યાને, સ્વાલંબન લય ઠાને; દેવચદ્ર ગુણુને એકતાને, પહેાંચે પૂરણ થાને... મારા સ્વામી હા તારા ધ્યાન ધરીજે, ધ્યાન ધરીજે હૈ। સિદ્ધિ વરીજે, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચંદ્રજી, અત્રે કોઈ એમ શંકા કરે કે ‘અર્હચૈત્યના વન્દ્રનાથે ઉદ્યતને ઉચ્છ્વાસાદિનુ સાપેક્ષપણું મશેાભન છે,——ક્તિને લીધે’ ઇ, તેના પણ આ ઉપરોક્ત વિવરણ પરથી રદીએ અપાઈ ચૂકયો, કારણકે કહેવામાં આવ્યું તેમ અત્રે અભક્તિના યાગ જ નથી, અભક્તિ ઘટતી જ નથી. અત્રે અભિષ્ણગના-૬ાગરૂપ આસક્તિના અભાવ છે, તે પછી અપેક્ષા શી? તેમ જ આગમમાં પણ શ્વાસનિરોધના નિષેધ કર્યાં છે. શ્રી વિશેષાવ. શ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રંગણી ક્ષમાશ્રમણુજીએ ઝલ્લાતં ન નિહંમદ ઇ. કહ્યું છે, અર્થાત્ જખરજસ્તીથી અભિગૃહીત પણ ઉચ્છ્વાસ ન નિરુધે, તે પછી સ્વયં પોતાની મેળે તે કેમ જ નિરુપે ? કારણકે નિરાધ કરવામાં આવતાં સદ્ય-તત્ક્ષણ મરણુ હોય છે, પણ સૂક્ષ્મ ઉચ્છવાસ તે। યતનાથી હાય છે. અને આમ શ્વાસનિરોધથી વિધિથી મરણ પ્રશંસાતું નથી, અહાનિને લીધે;' મના-કાયાત્સના પ્રયાજનથી હાનિને લીધે. તે શાને લીધે ? ‘શુભ ભાવનાદિના અયાગને લીધે,’—કાયેત્સગ માં જે શુભ ભાવના િ ભાવનાનેા અભિપ્રાય રાખ્યો હાય, તેના યાગ નથી થતે માટે તે પણ શાને લીધે? ‘સ્વપ્રાણાતિપાતના પ્રસંગને લીધે,' પેાતાના પ્રાણ ચાલ્યા જવાના પ્રસંગને લીધે. અને તેમાં પણ દોષ શાને લીધે ? · તેના અવિધિથી નિષેધને લીધે,’ અવિધિથી પ્રાણત્યાગના નિષેધ છે માટે, આ અંગે અત્રે પ્રસ્થ સંગ્રમ સન્નમાો મન્વાળમ ઉચ્છ્વાસિનરોધના નિષેધ સયસરસાથે દેહક્ષા આવશ્યક Page #589 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ લલિત વિસ્તરા : અનન્ય સૂવ– કાસગપ્રતિજ્ઞા આગારે વિજ્ઞા” ઈ. ગાથા ટાંકી છે. અર્થાત્ સર્વત્ર સંયમને રક્ષે અને સંયમ થકી આત્માને જ રક્ષે પ્રાણ પ્રતિપાતથી (મરણથી) તે સંયમ મૂકાઈ જાય છે, અને પુનઃ અવિરતિને વિશુદ્ધિને પ્રસંગ પ્રાપ્ત નથી થતું. એટલે સંયમની રક્ષાથે દેહની રક્ષા આવશ્યક છે, સંયમની ખાતર પણ દેહના જતનની જરૂર છે. આમ સંયમ–તપ આદિ અનુષ્ઠાન જ્ઞાની ઓએ કદી પણ ક્યાંય પણ આત્મઘાત (Suicide ) માટે કે આત્મઘાત થાય એ રીતે કરવાનું કહ્યું નથી, પણ આત્મરક્ષા થાય એ માટે જ ને એ રીતે જ કરવાનું કહ્યું છે. પ્રસંગથી સર્યું ! જ્યાં લગી અહંત ભગવંતને નમસ્કાર કરી ન પારં—એ સૂત્રનું વ્યાખ્યાન કરે છે– "कियन्तं कालं यावत्तिष्ठामीत्यत्राह-"जाव अरवंताणमित्यादि।" यावदिति-कालावधारणे, अशोकाद्यष्टमहाप्रातिहार्यलक्षणां पूजामहन्तीत्यहन्तस्तेषाहतां, भग:-- समग्रेश्वर्यादिलक्षणः स विद्यते येषां ते भगवन्तः तेषां सम्बन्धिना नमस्कारेण नमो अरहन्ताणन्ति' अनेन “न पारयामि" न पारं गच्छ ૩૧અર્થ:કેટલા કાળ સુધી સ્થિત છું ? એટલા માટે અત્રે કહ્યું—“જ્ઞા કરતા ઇત્યાદિ. ચાવત-જ્યાં સુધી,-કાલ અવધારણ અર્થમાં. અશોકાદિ અષ્ટ મહાપ્રાતિહાયલક્ષણ પૂજાને અહે છે તે અહં તે, તે અહં તેના ભગ-સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણવાળે ભગ, તે વિદ્યમાન છે જેઓને તે ભગવંતે, તેઓના સંબંધી, મ ળ–નમસ્કારથી, નમો અrદરતા” એમ એ નમસ્કારથી, ન ઘાયf– પારૂં, ન પાર પામું. વિવેચન “પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા કાય, અલગ અંગ ન સાજા રે...મન વાચક વશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે..મન. શ્રી અરજિન–શ્રી યશોવિજયજી. આ કત્સત્રમાં કેટલે વખત સ્થિત છું? તે માટે કહ્યું–જ્યાંસુધી અહંત ભગવંતને નમસ્કાર વડે ન પાછું ત્યાં સુધી.” અકાદિ અષ્ટ મહા પ્રાતિહાર્યરૂપ પૂજાને અહં_એવા અહંતે જે સમગ્રઐશ્વર્યાદિલક્ષણ ભાગસંપન ભગવતે છે, તેઓના સંબંધી નમસ્કારથી—“ ના સદંતા” નમસ્કાર હે અહંતોને એ નમસ્કાર પદથી જ્યાંસુધી–જેટલો વખત સુધી ન પારૂંન પાર પામું, ત્યાં સુધીતેટલે વખત સુધી. ત્યાંલગી આત્મીય કાયને સ્થાનથી મૌનથી ધ્યાનથી સરાવું છું—એ કાર્યોત્સર્ગપ્રતિજ્ઞા સૂત્રનું મીમાંસન કરી ધન્ય કાયોત્સર્ગ “પણ” અષ્ટ ઉછવાસ પ્રમાણું હોય એવું સૂચન કરે છે– ३६तावत्किमित्याह" ताव कार्य ठाणेणं मोणेणे झाणेणं अप्पाणं वोसिरामि।" Page #590 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છ્વાસપ્રમાણ કાચોત્સગ : સ્થાન-મૌન-ધ્યાનથી તન-વચન-મન નિરાધ ૪૮૭ तावच्छब्देन कालनिर्देशमाह, "कायं" देहं " स्थानेन " ऊर्ध्वस्थानेन हेतुभूतेन, तथा " मौनेन" वाग्निरोधलक्षणेन, तथा “ યાનેન '' ધર્મધ્યાનાનિા, “ અપાળતિ '' प्राकृतशैल्या आत्मीयम्, अन्ये न पठन्त्येवैनमालापकं, " व्युत्सृजामि " परित्यजामि | इयमत्र भावना कार्य स्थान मौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य व्युत्सृजामि । नमस्कारपाठ यावत्प्रलम्बभुजो निरुद्धवाक्प्रसरः प्रशस्तध्यानानुगतस्तिष्ठामीति । ततः कायोत्सर्गे करोतीति । जघन्योऽपि तावदष्टोच्छ्वासमानः । २६५ ૩૬અર્થ: ત્યાંસુધી શું ? તે માટે કહ્યું— “તાય હાય ટાળેગ મોનેળ ફાળો અા વોસિરામિ।” ત્યાંસુધી આત્મીય કાયને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી વાસરાવુ છુ. તાઃત—ત્યાંસુધી શબ્દથી કાનિર્દેશ કહ્યો, વાöકાયને, દેહને, સ્થાનેર—સ્થાનથી, હેતુભૂત એવા સ્થાન વડે કરીને, તથા મૌનેન—મૌનથી, વાનરોધલક્ષણ મૌન વડે કરીને તથા યાત્તેન—ધ્યાનથી, ધર્મધ્યાનાદિ વડે કરીને, અવ્વા—પ્રાકૃત શૈલીથી આત્મીય. અન્યા તે આ આલાપક પડતા જ નથી. યુત્પુર્નામ—ચુસજ્જું છુ, પરિત્યજી છું. આ અત્રે ભાવના છે— કાયને સ્થાન-મૌન-ધ્યાન ક્રિયા શિવાય ક્રિયાન્તર અધ્યાસને આશ્રીને વ્યુસ છું. નમસ્કાર પાડે સુધી ભુજ લખાવી રહેલા વાપ્રસર નિરુદ્ધ કરેલા, પ્રશસ્ત ધ્યાન અનુગત એવા હું સ્થિતિ કરૂ છું. ૬૫ પછી કાયાત્સગ કરે છે; જન્ય (કાચાસ ) પણ અo ઉચ્છ્વાસ માનવાળા છે, વિવેચન “ કાચાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રન્થના પન્થ ભવ અતનેા ઉપાય છે.”—શ્રીમદ્ રાજચદ્રજી. , જ્યાં સુધી અ ંત ભગવાને નમસ્કાર કરીને કાર્યાત્સગ ન પારૂ, ત્યાંસુધી શું ? તા કે− ત્યાંસુધી આત્મીય કાયને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી વાસરાવું છું.' ત્યાંસુધી– તેટલે। વખત સ્થાનથી હેતુભૂત એવા ઊસ્થાન વડે કરીને,' મૌનથી-વાનરોધરૂપ મૌન વડે કરીને, ધ્યાનથી-ધર્મધ્યાનાદિ વડે કરીને જે સંચાગસંબધથી મ્હારા આત્મા સાથે જોડાયેલી છે એવી આ મ્હારી ‘ આત્મીય ' કાયને હું બ્યત્સર્જી છું, પરિત્યજી છું, અહત્ય-મમત્વ ત્યજી છોડી દઉં છું; અર્થાત્ કાયને સ્થાન-મૌન– સ્થાન–મૌન-ધ્યાનથી ધ્યાન ક્રિયા શિવાયની બીજી ખધી ક્રિયાના અધ્યાસને આશ્રીતે વ્યુત્સર્જી છું, છેડી દઉં છું, દેહ છતાં દેહાતીત દશાને અનુભવ કરવારૂપ કાચેત્સ કરૂ છું. · નમસ્કાર પાડે સુધી ભુજ લખાવી રહેલા, વાપ્રસર નિરુદ્ધ કરેલા, પ્રશસ્ત ધ્યાન અનુગત એવા હું સ્થિતિ કરૂ છું.' અર્થાત્ આમ ભુજા લખાવેલું. ઊવસ્થાન (ખડા ઊભા રહેવાનું ) ધારણ તન-વચન-મન " ચેોગ નિરોધ Page #591 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : અનન્થ સૂત્ર-કાયોત્સર્ગપ્રતિજ્ઞા આગાર કરી અન્ય શરીરોગને નિરોધ કર્યો મૌન ધારણ કરી વચનોગને નિરોધ કર્યો અને પ્રશસ્ત ધ્યાન ધારણ કરી મનગને નિરોધ કર્યો. આમ મનવચન-કાયાના વેગને પરિત્યાગ કરી કાયને ઉત્સર્ગ–ત્યાગ કરવારૂપ કાર્યોત્સર્ગ કર્યો. આ જઘન્ય-ઓછામાં ઓછી સ્થિતિવાળે કાયોત્સર્ગ પણ “અષ્ટ ઉચ્છવાસ માનવાળો ” છે. કાયને ઉત્સર્ગ, ત્યાગ તે કાર્યોત્સર્ગ. હું આ દેહ નથી ને આ મહારે નથી એમ સમજી, તેના અહેત્વમમત્વને ત્યાગ કરી દેહને વસરાવી દે, અHi fસfમ કરવું તે કાર્યોત્સર્ગ. અથવા તેવી દેહ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વર્તતા અહતા ભગવંતેના ધ્યાન–અવલંબને તેવી શુદ્ધ આત્મઅનુભવ સ્થિતિને અભ્યાસ કરે તે પણ કાયેત્સર્ગ. આ કાર્યોત્સર્ગ પરમેષ્ટ અત્યંતર તપ છે, સર્વ તપની કલગીરૂપ છે.” – શ્રી પ્રજ્ઞાવધ ક્ષમાળા પાઠ ૨૫. (સ્વરચિત) ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તમશું મલશું, વાચક યશ કહે હેજે હળશું. સાહેબ! વાસુપૂજ્ય જિમુંદા! મહિના વાસુપૂજ્ય જિર્ણોદા ! -શ્રી યશોવિજયજી. જી આ અષ્ટ ઉચ્છવાસ પ્રમાણુ કાયોત્સર્ગ અંગે જે કહ્યું, તે સાધુ આદિ લેકથી અનાચરિત છે એટલે ઉસૂત્ર છે એમ કઈ પ્રમાદીઓ પૂર્વાપર વિરુદ્ધ વદે છે, તેને અત્ર રદીઓ આપે છે– ३७ह च प्रमादमदिरामदापहतचेतसो यथावस्थित भगवद्वचनमनालोच्य तथाविधजनासेवनमेव प्रमाणयन्तः पूर्वापरविरुद्ध भित्थमभिदधति-उत्सूत्रमेतत् , साध्वादिलोकेनाना. ચરિતત્વતિ | एतच्चायुक्त, अधिकृतकायोत्सर्गसूत्रस्यैवार्थान्तराभावात्, उक्तार्थतायां चोक्ताविरोधात् ।२६६ 39અર્થ:–અને અહીં પ્રમાદ-મદિશ ભદથી અપહત ચિત્તવાળાઓ યથાવસ્થિત ભગવદુવચન આલોચ્યા વિના, તથાવિધ જનને આસેવનને જ પ્રમાણ કરતા સતા, પૂર્વાપર વિરુદ્ધ આમ કથે છે–આ ઉસૂત્ર છે, સાધુ આદિ લોકથી અનાચરિતપણું છે માટે. (ઉત્તર)–અને આ અયુક્ત છે, અધિકૃત કાત્સર્ગ સૂત્રના જ અર્થાતરનો અભાવ છે માટે, અને ઉક્ત અર્થતામાં ઉક્તને અવિધિ છે માટે વિવેચન પાપ નહિં કોઈ ઉસૂત્ર ભાષણ જિસે.”—શ્રી આનંદઘનજી. આમ ઉપરમાં દર્શાવ્યું તેમ આ ઓછામાં ઓછી જઘન્ય સ્થિતિવાળે કાત્સર્ગ પણ આઠ ઉચ્છવાસ પ્રમાણવાળે હોય. છતાં પણ અહીં–આ બાબતમાં “પ્રમાદમદિરા મદથી અપહત ચિત્તવાળાઓ’–‘કમાવવામાપતો ’ પ્રમાદરૂપ મદિરાના મદથી Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદીઓના પૂર્વાપર વિરુદ્ધ વચનને રદીઓ જેનું ચિત્ત હણાઈ ગયું છે એવા પ્રમાદી શિથિલાચારીએ, યથાપ્રમાદીઓનું વસ્થિત-જેમ છે તેમ ભગવદુવચન આલેચ્યા-વિચાર્યા વિના, પૂર્વાપર તથાવિધ-તેવા પ્રકારના પ્રમાદ-મદિરામદથી અપહત ચિત્તવાળા જનના વિરુદ્ધ વચન આસેવનને જ-આચરણને જ પ્રમાણ કરતા સતા, “પૂર્વાપર વિરુદ્ધ - આગળ પાછળ વિધવાળું (Inconsistent) આમ કથે છે–આ ઉસૂત્ર છે –સાધુ આદિ લેકથી અનાચરિતપણું છે માટે” અર્થાત આ જે તમે કહ્યું કે આ જઘન્ય અષ્ટ ઉચ્છવાસ માનવાળો છે તે સૂવવિરુદ્ધ છે, કારણ કે સાધુઆદિ લેકથી તેનું આચરિતપણું નથી માટે. આ પ્રમાદીઓને અત્રે જવાબ આપે કે-“આ અયુક્ત છે,” આ જે તમે કહ્યું તે અયુક્ત છે, ઘટતું નથી, કારણ કે પ્રસ્તુત કાર્યોત્સર્ગસૂત્રને અર્થાન્તર–અમે જે કદી દેખાડ તેનાથી બીજો અર્થ થઈ શકે એમ નથી, તેમજ ઉક્ત-જે અર્થ કહો તેમાં કઈ વિરોધ છે નહિ, એટલે આ ઉત્સવ છે એમ જે તમે કહ્યું તે અયુક્ત છે. - આ સૂત્રદણ્ડકાર્થ કાયોત્સર્ગ તે અષ્ટ ઉચ્છવાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ નથી એવી વાદીની દલીલને નિરસન કરે છે– ३८अथ भवत्वयमर्थः कायोत्सर्गकरणे न पुनरय स इति, किमर्थमुञ्चारणमिति वाच्यं । धन्दनार्थमिति चेत्, न, अतदर्थत्वात, अतदर्थोच्चारणे चातिप्रसङ्गात् ।२६७ અર્થ –હવે ભલે આ અર્થ કાયોત્સર્ગકરણમાં છે, પણ આ (દણ્ડકાથી કાયોત્સર્ગ) તે નથી. (તે પછી) શું અર્થ એવા પ્રકારે ઉચ્ચારણ વાગ્ય છે? જે વન્દ્રનાથે એમ કહે, તે તેમ નથી,-અતદથપણું છે માટે, અને અતદ ઉચ્ચારણમાં અતિપ્રસંગ છે માટે ૬૭ વિવેચન ધર્મ નહિં કોઈ જગ સૂત્ર સરિખે.”—શ્રી આનંદઘનજી. એટલે પ્રમાદી વાદી સામી દલીલ કરશે–તમે કહ્યું તેમ ભલે આ સૂત્રાર્થ બરાબર છે અને આ કાર્યોત્સર્ગ કરવાની બાબતમાં આ અર્થ ભલે હ, પણ “આ તે નથી, rfક–૩ ઈત્યાદિ. વા:–ઉક્ત છે, વ્યાખ્યાત છે, કાત્સગ લક્ષણ અર્થ—અર્થ, અભિધેય, જક્ય–જેને-પ્રકૃત દણકને, તમાર: સત્તા–તેને ભાવ તે તત્તા, ત –તેમાં, જ– અને, પુનઃ અર્થમાં, વિરોધોત–ઉક્તના અવિરોધ થકી, અષ્ટ ઉચ્છવાસ માનવાળા કાયોત્સર્ગના અવિરાધ થકી. થ–હવે, પર અભિપ્રાયના સુચનાર્થે. માતૃભલે હે, ભલે પ્રવતો, રં–આ. #ાકોત્સવ-અભ્યપગમ્યમાન એવું નિયત પ્રમાણુ લક્ષણ વન્દનાદિ અર્થ કાયાત્સર્ગકરણમાં. એમ ત્યારે શું સુણ થયું? તે માટે કહ્યું- પુન:–ન તે, –આ, દડકાથે કાયોત્સર્ગ, તિ પર વક્તવ્યતાની સમાપ્તિ અર્થે. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૭ લલિત વિસ્તરા : અનર્થ સૂત્ર-કાયોત્સર્ગ પ્રતિજ્ઞા અગાર અર્થાત્ આ સૂત્રૠણ્ડકા કાર્યાત્સગ તે તમે કહેલા અષ્ટ ઉચ્છ્વાસ માનવાળા કાર્યાત્સગ નથી. તેને અત્રે રદીએ આપ્યા કે તે પછી ‘શું અર્થ એવા પ્રકારે ઉચ્ચારણ વાગ્ય છે ? ’–એવા પ્રકારે નાવ આપદંતાળ ઇ॰ સૂત્રનું ઉચ્ચારણ શા માટે કરવુ જોઈએ ? ‘જો વન્દ્રનાથે ' વાચ્ય છે એમ કહેા, તેા તેમ નથી, અતદ પણ છે માટે, અને અતદ ઉચ્ચારણમાં અતિપ્રસ’ગ છે માટે; ' અર્થાત્ તે વન્દનામ પણ અત્રે છે નહિ એટલે અતદર્થં પણ છે માટે, અને અતઃ ઉચ્ચારણમાં અતિપ્રસંગ છે માટે, તદઅવાળુ જે ન હેાય તેમાં તવાળું ઉચ્ચારણ કરવું તે અતિપ્રસંગ છે-અતિવ્યાપ્તિ છે માટે, તમે કહ્યુ છે તે ખરાબર નથી. આ તે। કાયાસ યુક્ત જ વન્દન છે તે ભુજા લખાવી આ કાર્યાત્સગ અમે કરીએ જ છીએ, એમ પ્રમાદહુલ વાદી વદે છે તેના જવાબમાં ચેષ્ટાકાયેસન અને અભિભવકાયાત્સગનું સ્વરૂપ અને માન દર્શાવી, વાદીની દલીલનું પાકળપણું ખુલ્લું કરે છે १९ कायोत्सर्गयुक्तमेव वन्दनमिति चेत्, कर्तव्यस्तर्हि स इति । भुजप्रलम्बमात्रः क्रियत एवेति चेत्, न तस्य प्रतिनियतप्रमाणत्वात्, चेष्टाभिभवभेदेन द्विप्रकारत्वादु । उक्त च " सो उस्सग्गो दुविहो, चेट्ठाए अभिभवे य णायव्वो । भिखारियाइ पढमो, उवसग्गभिओजणे वीओ ||१|| " अयमपि चानयोरेवान्यतर. स्यात्, अन्यथा कायोत्सर्गत्वायोगः । न चाभिभवकायोत्सर्ग एषः, तल्लक्षणायोगात्, एकरात्रिक्यादौ तद्भावात् । चेष्टाकायोत्सर्गस्य चाणीयसोऽप्युक्तमाનત્વતા ૩ 'उद्देससमुद्देसे, सत्तावीसं अणुण्णवणियाए । अट्ठेव य उस्सासा, पट्ठवणपडिकमणमादी ॥ २६८ : અર્થ: કાયાસ યુક્ત જ વન્દેન છે એમ જો કહા, તા તે (કાયાત્સગ ) કત્તવ્ય છે, ભુજપ્રલ’ખ માત્ર એવા તે કરાય જ છે એમ જો કહેા, તે તેમ નથી,—તેનું પ્રતિનિયત પ્રમાણપણ છે માટે, ચેષ્ટા અને અભિભવભેદથી દ્વિપ્રકારપણું છે માટે. અને કહ્યું છે કે— “તે ઉત્સ` ચેષ્ટા પરત્વે અને અભિભવ પરત્વે એમ એ પ્રકારના જાણવો. પ્રથમ છે તે ભિક્ષાચર્યોંમાં અને બીજો છે તે ઉપસના અભિયાજનમાં, ’ અને આ પણ આ એમાંથી જ કોઇ એક હાય, અન્યથા કાચાસ પણાનો અયોગ હોય. અને આ અભિભવકાયોત્સર્ગ નથી,—તેના લક્ષણના અયોગ છે માટે, એકરાત્રિકી (પ્રતિમા ) આદિમાં તેના ભાવ છે માટે, અને અણીયસ્ (નાનામાં નાના) ચેષ્ટાકાયાસનું પણ ઉક્તમાનપણું છે માટે. કહ્યું છે કે— '' “ ઉદ્દેશ-સમ્રુદ્દેશમાં સત્તાવીશ ઉચ્છવાસનેા કાયોત્સર્ગ કર્યો અને પ્રસ્થાપન-પ્રતિ#માદિમાં આઠ ઉચ્છ્વાસના ૩૨૬૮ Page #594 -------------------------------------------------------------------------- ________________ ચેષ્ટાકોત્સર્ગ અને અભિભાવકત્સર્ગ વિવેચન “સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિ.”–શ્રી આનંદઘનજી. એટલે પ્રમાદબહુલ વાદી વદશે–આ તે “કીત્સર્ગ યુકત જ વદન છે, તેને જવાબ આપ્યો-એમ જે કહે, તે તે ( કાત્સર્ગ) કર્તવ્ય છે.” એટલે વાદી કહેશે“ભુજપ્રલંબ માત્ર એ તે કરાય જ છે”—આ ભુજા લંબાવીને તે કરીએ જ છીએ, તેને જવાબ આપે તેમ નથી,” કરતા કે ભુજા લંબાવવા માત્રથી કાત્સગ નથી થઈ જતે, “તેનું પ્રતિનિયત પ્રમાણપણું છે માટે, ચેષ્ટા અને અભિભાવભેદથી દ્વિપ્રકાર પણું છે માટે,” અર્થાત તે કાર્યોત્સર્ગનું પ્રતિનિયત–કેસ પ્રમાણ છે, અને ચેષ્ટા કોત્સર્ગ અને અભિભાવકત્સર્ગ એમ કાયોત્સર્ગના બે પ્રકાર ચેષ્ટાકાયોત્સર્ગ છે માટે. આ અંગે કહ્યું છે કે “તો કરતો હો” ઈ. અને અભિભવ- અર્થાત્ તે કાર્યોત્સર્ગ બે પ્રકારે છે–ચેષ્ટા પરત્વે અને અભિભવ કાયોત્સર્ગ પરત્વે; તેમાં ચેષ્ટાકોત્સર્ગ ભિક્ષાચર્યા સંબંધમાં અને અભિભવ કાયેત્સર્ગ ઉપસર્ગના અભિજનમઉપસર્ગને સામને કરવામાં કરાય છે. અને આ પ્રસ્તુત કાર્યોત્સર્ગ પણ “આ બેમાંથી જ કેઈ એક હય,” નહિ તે કાર્યોત્સર્ગ પણ યોગ ઘટે નહિં. “અને આ અભિભાવકોત્સર્ગ નથી તેના લક્ષણને અભાવ છે માટે, એકરાત્રિકી (પ્રતિમા) આદિમાં તેને ભાવ છે માટે, અને અણીયસ (નાનામાં નાના)-જઘન્ય ચેષ્ટાકોત્સર્ગનું પણ ઉતમાનપણું છે માટે.” આ અંગે પણ કહ્યું છે કે “ર સમુદ્ર” છે. અર્થાત્ ઉદ્દેશ-સમુદેશમાં સત્તાવીશ ઉચ્છવાસને કાત્સગ કરે અને પ્રસ્થાપન-પ્રતિક્રમણદિમાં આઠ ઉચ્છવાસને કાર્યોત્સર્ગ કર. તાત્પર્ય કે આ પ્રસ્તુત છે તે ચેષ્ટાકાયેત્સર્ગ હેઈ, તેનું જઘન્ય માન આઠ ઉચ્છવાસ છે. ઉપર ટકેલી ગાથામાં આ વન્દનાકાયોત્સર્ગ રહ્યો નથી, એવી વાદીની દલીલને રદીઓ આપે છે४ अत्रायं न गृहीत इति चेत, म, आदिशब्दावरुद्धत्वाद, उपन्यस्तगाथासूत्रस्योपलक्षणत्वाद् । अन्यत्रापि चागमे एवंविधसूत्रादनुक्तार्थसिद्धेः । उक्त च "गोसमुहणंतगादी, आलोइय देसिए य अइयारे । सव्वे समाणइत्ता, हियए दोसे ठवेजाहि ॥१॥" अत्र मुखवस्त्रिकामात्रोक्तेः आदिशब्दाच्छेषोपकरणादिपरिग्रहोऽवसीयते, सुप्रसिद्धत्वात् प्रतिदिवसोपयोगाच्च न भेदेनोक्त इति ॥२६९ Page #595 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : અન્નત્થસૂત્ર, કાર્યાત્મ પ્રતિજ્ઞા અગાર *અ:—અત્રે આ ગૃહીત નથી એમ જો કહા, તેા તેમ નથી,આદિ શબ્દથી અવરુદ્ધપણુ છે. માટે, ઉપન્યસ્ત ગાથાસ્ત્રનું ઉપલક્ષણપણ છે. માટે, અને અન્યત્ર પણ આગમમાં એવા પ્રકારના સૂત્ર થકી અનુક્ત અની સિદ્ધિ હોય છે માટે. અને કહ્યુ` છે કે“ મુખવસ્ત્રકાદિ ગવેષી (પ્રતિલેખી) અને દૈવસિક (વિસ સંબધી) અતિચાર માલેાચી, સર્વને સન્માનીને, હૃદયમાં ઢાષા સ્થાપન કરે. ” ૪૨ ( અત્રે મુખસિકા માત્રની ઉક્તિ થકી આદિ' રાખ્તથી શેષ ઉપકરણ આદિના પરિગ્રહ સમજાય છે,-સુપ્રસિદ્ધપણાને લીધે અને પ્રતિદિવસ ઉપયોગને લીધે ભેદથી કહ્યો નથી.૨૬૯ વિવેચન “દ્રષ્ય ક્રિયા સાધન વિધિ યાંચી, જે જિનઆગમ વાંચી. ”—શ્રી દેવચ'દ્રજી. એટલે પ્રમાદી વાદી કહેશે- અત્રે આ ગૃહીત નથી’ આ ઉદ્દેશ મુદ્દેશ ઇ. ગાથા જે તમે ટાંકી તેમાં આ પ્રસ્તુત કાર્યોત્સર્ગ ગ્રહવામાં આવેલ નથી. તેને રદીએ આપ્યા કે • એમ જો કહેા, તા તેમ નથી', કારણ કે ‘આદિ શબ્દથી અવરુદ્ધપણુ છે મટે, ઉપન્યસ્ત ગાથાસૂત્રનું ઉપલક્ષણુપણુ છે માટે અને અન્યત્ર પણ આગમમાં એવા પ્રકારના સૂત્ર થકી અનુક્ત અથČની સિદ્ધિ હોય છે માટે.' અર્થાત્ ઉક્ત ગાથામાં ‘આ’િ શબ્દથી પ્રસ્તુત કાયાત્સગનું સૂચન છે, તેમજ આ ટાંકેલી ગાથાના ઉપલક્ષણપણાથી પશુ એમ જ સમજાય છે, અને અન્યસ્થળાએ આગમમાં પણ એવા સૂત્ર થકી સાક્ષાત્ શબ્દથી નહિ કહેવામાં આવેલા અની સિદ્ધિ હાય છે. આ અંગે દાખલારૂપે ‘મુખવસ્ત્રિકાદિ ગવેષી ’ ઈ ગાથા ટાંકી છે. અત્રે મુખવસ્ત્રિકા એટલુ કહેતાં તેની સાથેના ‘આદિ' શબ્દથી શેષ ઉપકરણ આદિનું ગ્રહણુ સમજાઈ જાય છે, એટલે ‘સુપ્રસિદ્ધપણાને લીધે અને પ્રતિવિસ ઉપયેગને લીધે ' એવું ભેદથી કથન કર્યું નથી, ઉક્ત ગાથા અંગે વાદી ખીજી શકા ઊડાવે છે, તેનું નિરસન કરે છે - ४१ अनियतत्वात् दिवसातिचारस्य युज्यत एवेहादिशब्देन सूचनं, नियतं च वन्दनं, तत्कथं तदसाक्षादग्रह इति चेत, न तत्रापि रजोहरणाद्युपधिप्रत्युपेक्षणस्य नियतत्वात् समानजातीयोपादानादिह एतद्ग्रहणमस्त्येव । २७० ૪’અર્થ :---વિસઅતિચારના અનિયતપણાને લીધે અહી આદિ શબ્દથી સૂચન યુક્ત જ છે, અને વન્દન તેા નિયત છે, તે તેનું સાક્ષાત્ ગ્રહણ કેમ નથી ? એમ જો કહે, તે તેમ નથી,—ત્યાં પણ રજોહરણાદિ ઉધિના પ્રત્યુપેક્ષણના નિયતપણાને લીધે, સમાન– જાતીયના ઉપાદાનથી અહી એનુ` ગ્રહણ છે જ. ܘܘܐ Page #596 -------------------------------------------------------------------------- ________________ આ કાત્સગ અને પ્રમાદી વાદીની દલીલેને રદીઓ ૪૯૩ વિવેચન સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે .”–શ્રી આનંદઘનજી. એટલે પ્રમાદી વાદી વદશે–દિવસ સંબંધી અતિચારનું તે અનિયતપણું છે એટલે અહીં આ ગાથામાં “આદિ” શબ્દથી તેનું સૂચન યુક્ત જ છે, બરાબર જ છે, પણ વન્દન તે નિયત છે, તે તેનું સાક્ષાત્ ગ્રહણ કેમ નથી?” તેને રદીએ આ કે એમ જ કહો, તે તેમ નથી,” કારણ કે ત્યાં-મુખવસ્ત્રિકાદિ પ્રસંગમાં પણ રજોહર ણાદિ ઉપધિના-ઉપકરણના પ્રત્યુપેક્ષણનું નિયતપણુંકેસ હોવાપણું છે જ, એટલે સમાન જાતીયના ઉપાદાનથી અહીં એનું ગ્રહણ છે જ સમાનજાતિવાળા કાર્યોત્સર્ગને ગ્રહણથી અહીં–પૂર્વે ઉક્ત ગાથામાં આ પ્રસ્તુત કાર્યોત્સર્ગનું ગ્રહણ છે જ. ઉક્ત ગાથા અંગે વાદીની ત્રીજી શંકાનું નિરાકરણ કરી, તેને અભિનિવેશ છોડી દેવાનું સૂચન ४२समानजातीयं च मुखवधिकायाः शेषोपकरणमिति चेत्, तत्रापि तन्मानकायोत्सर्गलक्षण समानजातीयत्वमस्त्येवेति मुच्यतामभिनिवेशः।२७१ અર્થ :–અને શેષ ઉપકરણ મુખત્રિકાનું સમાનજાતીય છે એમ જ કહે, તે ત્યાં પણ તેટલા માનવાળા કાયોત્સર્ગ લક્ષણવાળું સમાન જાતીયપણું છે જ. એટલા માટે અભિનિવેશ મૂકી ? વિવેચન ન કરે જૂઠ ડફાણ રે...મનમોહન મેરે.”—શ્રી યશોવિજયજી. એટલે પ્રમાદી વાદી પુનઃ પિષ્ટપેષણ કરશે–રજોહરણાદિ “શેષ ઉપકરણ તે સુખવસ્ત્રિકાનું સમાન જાતીય છે. પ્રત્યુપેક્ષણ કરવા ગ્ય સમાનજાતિ વર્ગનું છે. તેને નિરુત્તર કરતાં કહ્યું એમ જે કહે,” તે ત્યાં પણ-પૂર્વોક્ત ગાથામાં પણ “તેટલા માનવાળા કાયેત્સર્ગલક્ષણવાળું સમાન જાતીયપણું છે જ. એટલા માટે અભિનિવેશ મૂકી ઘો!'_ અહે મહાનુભાવ! આ તમારે મિથ્યા દુરાગ્રહ છેડી દ્યો ! અને આ સાધુ આદિ લેથી અનાચરિત છે એમ નહિ પણ આચરિત જ છે, એમ વાદીની દલી. લને ઉદીઓ આપી, નિર્દભ સાચા આચરિતનું લક્ષણ દર્શાવતી ગાથા ટકે છે – ४३न चेदं साध्वादिलोकेनानाचरितमेव, क्वचित्तदाचरणोपलब्धेः आगमविदाचरणश्रवणाश्च । न चवंभूतमाचरितमपि प्रमाण, तल्लक्षणायोगाद। उक्त च___" असढेण समाइण्ण, जं कत्थइ केणई असावज्ज । ण णिवारियमण्णेहिं य, बहमणुमयमेयमायरियं ॥२॥ ..२७२ Page #597 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : અન્નત્થસ્ત્ર, કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર 3અર્થ :—અને આ સાધુઆદિ લાકથી અનાચિરત જ છે એમ નથી,કવચિત્ તચરણની ઉપલબ્ધિ છે માટે, અને આગવિદેશના આચરણનું શ્રવણ છે માટે. અને એવભૂત આરિત પણ પ્રમાણ નથી, તેના લક્ષણના યોગ છે માટે. અને કહ્યું છે કે ૪૪ tr કચાય પણ કોઈ પણ અશથી જે અસાવદ્ય સમાચીણ છે તે અન્યાથી નિવારિત નથી, બહુને અનુમત છે, એ આચરિત છે. કર૭૨ વિવેચન “ શિષ્ટ કહે તે પ્રમાણ રે....મનમેાહન મેરે. ”—શ્રી યશોવિજયજી, અને અહે। મહાનુભાવ! તમે જે પૂર્વે કહ્યું કેતું કે આ સાધુ આદિ લેાકથી અનાચિરત જ છે, તે એમ નથી,' તમારૂં કહેવું ખરાખર નથી. કારણ કે ‘ચિત્ તદ્નઆચરણની ઉપલબ્ધિ છે માટે, અને આગમવદેશના આચરણનું શ્રવણ છે માટે.' અર્થાત્ કવચિત્ તેનું તેવું આચરણ પ્રગટ દેખાય છે, અને આગવિ તેવા પ્રકારનું આચરણ કરતા હતા એમ શાસ્ત્રમાં સંભળાય છે, માટે સાધુલેાકથી તે અનાચરિત જ છે એ તમારૂં કહેવું યથા નથી. અને એવ ́ભૂત ચિરત પણુ પ્રમાણુ નથી, તલ્લક્ષણુના અાગ માટે,’ અર્થાત્ તમે જે એવા પ્રકારનું મચરિત ચલાવ્યે રાખા છે તે પણ પ્રમાણુ નથી, કારણ કે તે ‘આચરત’નું લક્ષણ તમારા ( પ્રમાદી જનના) આચરણમાં ઘટતું નથી. આ અ ંગે ‘અમઢેળ સમાળ’ઇ. સુભાષિત કહ્યું છે. અર્થાત્—કય પણ ટાઈપણુ અશથી—નિક ભથી જે અસાવદ્ય સમાચીણુ છે ને અન્યાથી નિવારવામાં આવ્યુ નથી, બહુજનને અનુમત છે, તે આરિત છે. 6 ' આ સાધુલાકથી આચિત જ છે આ અમારૂં મારિત સાવદ્ય નથી તે તે તમારૂ માચરિત અનિવારિત નથી, એમ આ આચરિતલક્ષણવાળી ગાથાના કલિતાથ અર્પિત કરી, યથાક્ત માનવાળા જ આ કાયેટ્સ' છે એમ પ્રસ્તુત ચર્ચા ઉપસંહરે છે— ૨૪. न चैतद् सावर्थ, सूत्रार्थाविरोधात सूत्रार्थस्य प्रतिपादितत्वात्, तस्य चाधिकतर - गुणान्तरभावमन्तरेण तथाऽकरणविरोधात् । न चान्यैरनिवारितं तदासेवनपरैरागमविद्भिनिवारितत्वाद्, अत एव न बहुमतमपीति भावनीयम् । अलं प्रसङ्गेन, यथोदितमान एवेह कायोत्सर्ग इति ॥ ,૨૭૩ ૪અર્થ :—અને આ સાવદ્ય નથી,—સૂત્ર અર્ધના વિરોધને લીધે, સૂત્ર અર્થાંના પ્રતિપાદિતપણાને લીધે, અને અધિકતર ગુણાન્તર ભાવ વિના તેના તથાપ્રકારે અકરણના વિરોધને લીધે, અને તે અન્યાથી નિવારિત નથી,-આસેવનપરા આગમવિદ્યાથી નિવારિત પણાને લીધે, અત એવ બહુમત પણ નથી. એમ ભાવનીય છે, પ્રસંગથી સ` ! યસ્થતિ માનવાળા જ અહી' કાર્યાત્સર્ગ છે. ૨૭૩ Page #598 -------------------------------------------------------------------------- ________________ આ-અમારું આચરિત સાવદ્ય નથી કે તે તમારું આચરિત અનિવારિત નથી ૪૫ વિવેચન “ મલિલનાથ જગનાથ, ચરણયુગ ધ્યાએ રે..ચરણયુગ. શુદ્ધાતમ પ્રભાવ, પરમ પદ પાઈએ રે...પરમપદ.” શ્રી દેવચંદ્રજી. ઉક્ત ગાથાની પ્રસ્તુતમાં ભાવના કરી–અને આ સાવદ્ય નથી,” આ–અષ્ટ ઉચ્છવાસ માનવાળું અમે જે આચક્તિ કહીએ છીએ તે સાવદ્ય-દેષયુક્ત નથી. શાને લીધે? “સૂત્ર અર્થના અવિરોધને લીધે, સૂત્રઅર્થના પ્રતિપાદિતપણાને લીધે, આ-અમારું આચરિત અને અધિક્તર ગુણાન્તર ભાવ વિના તેના તથા પ્રકારે અકરણના સાવઘ નથી વિરોધને લીધે.” અર્થાત્ જે પ્રમાણે આચરિત કહ્યું, તેમાં સૂત્ર અર્થને અવિરેાધ છે–સૂત્ર અર્થને વિરોધ આવતું નથી; એટલું જ નહિં પણ તેમાં સૂત્રઅર્થનું પ્રતિપાદિત પણું છે–જેમ છે તેમ યથાવત્ સૂત્રઅર્થનું પ્રતિપાદન કરવાપણું–યથાર્થ સમજાવવાપણું છે, તેમ જ બીજે કઈ વધારે અધિક ગુણ ન થતું હોય તે પછી તે વિના તે કાર્યોત્સર્ગના તથા પ્રકારે અકરણમાં–નહિં કરવામાં વિરોધ આવે છે. આમ સર્વ પ્રકારે તપાસતાં અમે જે આચરિત કહીએ છીએ અને કરીએ છીએ તે જ સમ્યક છે, નિરવઘ છે. અને તે અન્યથી અનિવારિત નથી,–આ સેવનપરા આગમવિદેથી નિવારિતપણને લીધે, અત એવ બહુમત પણ નથી.” અર્થાત પ્રમાદબહુલ જથી જે કરવામાં આવે છે તે બીજાએથી નિવારવામાં નથી આવ્યું એમ નથી, અપિતુ નિવાર અને તે- વામાં આવ્યું જ છે, કારણ કે આવનારા યથાસૂત્ર કિયાભ્યાસ તમારૂં આચરિત કરનારા આગમવિદેથી-શાસ્ત્રોથી તેનું નિવારણ કરવામાં આવ્યું છે, અનિવારિત નથી અને એટલા માટે જ તે બહુજનસંમત પણ નથી. તાત્પર્ય કે અમે આ જે કહ્યું એ જ શિષ્ટજનઆચરિત છે, ઈતર તે આચરિત નથી. એમ ભાવનીય છે” એમ ભાવન કરવા ગ્ય છે. માટે “પ્રસંગથી સર્યું ! યદિત માનવાળે જ અહીં કાયોત્સર્ગ છે”— યક્ત જઘન્ય અષ્ટ ઉછૂવાસ પ્રમાણુવાળ જ અહીં આ વન્દનાકાર્યોત્સર્ગ છે. તિ થિત અહીં ઉચ્છવાસમાન આમ છે પણ એય અંગે નિયમ નથી એટલે યથા પરિણામે ગુણ-તત્ત્વ આદિ કઈ બેય સ્થાપવા યોગ્ય છે એમ કહે છે– "इहोछासमानमित्थं, न पुन ध्येयनियमः। यथापरिणामेनैततस्थापने च गुणा: तत्त्वानि वा स्थानवालम्बनानि वा आत्मीयदोषप्रतिपक्षो वा।७० અર્થ:–અહીં ઉદ્ઘાસનું માન આમ છે, પણ પેયનો નિયમ નથી, અને યથાપરિણામથી એના સ્થાપનમાં ગુણે, વાત, વાસ્થાન-વર્ણ-અર્થ-આલંબન, વા આત્મીય રાજને પ્રતિપક્ષ છે.* Page #599 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : અનસૂત્ર, કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર વિવેચન તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મારી સંપદા સકળ મુજ સંપજે, તિણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ” શ્રી દેવચંદ્રજી આ પ્રકારે અહીં ઉચ્છવાસનું માન આમ છે, પણ ધ્યેયને નિયમ નથી ઈ. –પુર ઘેનિયમ:'. જઘન્ય કાર્યોત્સર્ગનું પ્રમાણ તે ઉક્ત રીતે આઠ ઉચ્છવાસ છે, પણું ધ્યેય-ધ્યાનવિષય કેઈ અમુક નિયત જ હોય એ નિયમ નથી. એટલે “યથા પરિણામેન” “યથા પરિણામથી”—જેવા જેવા પિતાના પરિણામ–ભાવ હોય તે પ્રમાણે ગુણેનું-ભગવંતના અથવા પંચ પરમેષ્ઠિના ગુણોનું ધ્યાન કરી શકાય અથવા જીવાજીવાદિ તનું ધ્યાન કરી શકાય અથવા સ્થાનનું, વર્ણનું, અર્થનું વા આલંબનનું ધ્યાન કરી શકાય; અથવા આત્મીય–પોતાના દેષ કેમ દૂર કરવા એમ તેના પ્રતિપક્ષનું ધ્યાન કરી શકાય. આમ ધ્યાનના વિષયરૂપ ધ્યેય પોતપોતાના પરિણામ–ભાવ પ્રમાણે સ્થાપન કરી શકાય. આ ધ્યેય સ્વરૂપ અંગે આ વિવેચકે ચગદષ્ટિસમુચ્ચયના વિવેચનમાં-(સુમનદની બૃહત ટીકામાં પૃ. ૫૫૯-૫૬૫) વિસ્તારથી વિવરણ કર્યું છે. તેને સ્વ૯૫ સારાંશ અત્ર અવતારીએ તે– ધ્યેય એટલે ધ્યાન કરવાને વિષય-આલંબન કોઈપણ ધ્યેય ચિંતવવાને અંતિમ (Ultimate) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાને છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીહ વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે (૧) ચેતન કે અચેતન એવી મૂર્ત-અમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ઠિ, (૩) આત્મા. ૧. વસ્તુ ચેતન-અચેતન એમ બે વિભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિલયરૂપ સસ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પિત પિતાની સ્વરૂપ સત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી ચેતનઅચેતન અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી નાસ્તિવસ્તુ ધ્યેય રૂ૫ છે. અર્થાત્ કઈ વસ્તુ સ્વરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે (ત્રણે કાળમાં) જડ ભાવે જ પરિણમે છે અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. ઈત્યાદિ પ્રકારે કઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપ-ચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. ૨. અથવા પંચ પરમેષ્ઠિને પરમેષ્ઠિવાચક નામમંત્રથી જપ કરે (પદસ્થ ધ્યાન) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે નમો અરિતા, નમો સિરા, _ नमो आयरियाण, नमो उवज्झायाण, नमो लोए सव्वसाहूण। પંચ પરમેષ્ઠિ ધેય (૧) “જેના ચાર ઘાતિકર્મ નષ્ટ થયા છે અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ શુદ્ધ આત્મા તે “અહંત ધ્યાન કરવા ગ્ય છે.” ધ્યાનના ફલરૂપ Page #600 -------------------------------------------------------------------------- ________________ અહુત-સિદ્ધ ધ્યેય, આચાદિ ધ્યેય, આત્મા ધ્યેય : પિસ્થાદિ ચાર ધ્યાન ૪૯૭ પરમ આત્મસમાધિને પામી જે દેહ છતાં દેહાતીત કાયાત્સગ દશાએ વિચરે છે એવા સહજાત્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આત્મા તે જ અર્હત્–જિન ભગવાન્-સજ્ઞ પરમાત્મા છે. આ જીવન્મુક્ત દેહધારી પરમાત્માનું તાત્ત્વિક શુદ્ધ સ્વરૂપ આત્માધી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે. (૨) ‘જેના અષ્ટ કર્મને દેહ નષ્ટ થયા છે, લેાકાલેાકના જે જ્ઞાયક ને દૃષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા લોકશિખરસ્થિત છે તે ધ્યાવવા, ' સર્વ કર્મીકલંકને ક્ષય કર્યોથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યાં છે, દેહ રહિત એવા શુદ્ધ આત્મા પ્રગટ કર્યાં છે, સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે, કેવલ ચૈતન્યમય આત્મતત્ત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિšત્વરૂપ કૈવલ્યને પામ્યા છે,—એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન્ તે પરમ ધ્યેય છે, પરમ ધ્યાન ધરવા ચેાગ્ય છે. શુદ્ધ પરમાત્માના ધ્યાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનેામદ્વિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા ચાગ્ય છે. “ ઇણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમદિર જેઠુ ધ્યાવે; ધ્યાન પૃથક્ક્ત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે. ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું! ” શ્રી દેવચદ્રજી, ( ૩-૪-૫ ) તેમ જ ‘ દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વીર્યંચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને યાજે છે, એવા તે આચાય મુનિ ધ્યેય છેધ્યાન કરવા ચૈાગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશનમાં નિરત છે, યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હા! (તે પણ ધ્યેય છે. )દનજ્ઞાનસમગ્ર એવું મેાક્ષના મારૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે સાધે છે તે સાધુ એવા સુનિ છે, તેને નમસ્કાર હા!' આ પણ ધ્યાન કરવા ચેાગ્ય છે. આ આચાય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજાત્મસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવ્રુત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માએ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષ્ઠિએનું સ્વરૂપધ્યાન આત્માથી તે આત્મધ્યાનારૂઢ થવામાં અપૂર્વ પ્રેરણાદાયી હોવાથી પરમ ઇષ્ટ છે. આમ પંચ પરમેષ્ઠિ આદિ આ સર્વ ધ્યેય-માલ બનના હેતુ આત્મસ્વરૂપના ધ્યાનપર આરૂઢ થવાના—ચઢવાના છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચયધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિઆદિ ધ્યેયનું આલેખન પરમ ઉપકારી થાય છે. ૩. અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે—–ધ્યાનના વિષય છે. ઉપરાક્ત અન્ય સર્વ ધ્યેયનું અંતિમ લક્ષ્ય અને ફળ આ આત્મધ્યાન જ છે. કારણ કે અરિહંત, સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ ધ્યેયના ચિ ંતનથી ચિત્તની શુદ્ધિ અને આત્મા ધ્યેય સ્થિરતા–એકાગ્રતા થાય છે,—જેથી સર્વાંત્ર નિરીહ એવા યેાગી પુરુષ શુકલ આત્મધ્યાનરૂપ નિશ્ચયધ્યાનને માટે પરમ ચાગ્ય થાય ૬૩ Page #601 -------------------------------------------------------------------------- ________________ જલ્પ લલિત વિસ્તરા : અન્નત્થસૂત્ર, કાયાત્સગ પ્રતિજ્ઞા આગાર છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચયધ્યાનમાં ધ્યાવે છે, તે શુદ્ધાત્માના અનુભવ આસ્વાદી તે પરમાત્મપદને પામે છે. 66 66 પરમ ગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્રપ પાવેજી. ” શ્રી દેવચ’દ્રજી જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હાવે રે; ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃ'ગી જગ જગ જોયે રે.... ષડ્ દરશન જિન અંગ તણી જે,” શ્રી આન‘દઘનજી. “ વીર જિણેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઇ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે. ” —શ્રી યશાવિજયજી. (શ્રીપાલરાસ ) અથવા પ્રકારાંતરે—આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિ’ડેસ્થ યાન કહે છે. દેહુપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મ—દેવનું જ્યાં ધ્યાન ધરાય છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષ્ઠિવાચક નમસ્કારાદ્ઘિ મંત્રવાકયના જપ જ્યાં ધ્યેય છે, તે પદસ્થ ધ્યાન છે. જ્યાં સદેહે વતા, સાકાર-રૂપી એવા સંજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને જ્યાં દેહાતીત-રૂપાતીત સિદ્ધ પરમાત્મા ધ્યાનના વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. યાતા થકા, વહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે....વીર જિનેસર ઉપઢિશે. પિ ડસ્થાદિ ચાર ધ્યાન એવા નિર ંજન નિરાકાર અરિહંત પદ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દ ́સણુ નાણી રે; તે ધ્યાતાં નિજ આતમા, હૈયે સિદ્ધ ગુણખાણીરે....વી૨૦ ચાગ અસંખ્ય જે જિન કહ્યા, નવ પદ મુખ્ય તે જાણા રે; એહ તણે અવલ બને, આતમ ધ્યાન પ્રમાણેા રૅ....વીર૦ ” શ્રી યશોવિજયજી ( શ્રીપાલરાસ ) આ ધ્યેય—ધ્યાન તે વિદ્યાજન્મખીજ પારમેશ્વર છે, અને શુદ્ધ ભાવથી ઉપાત્ત કમ સુવર્ણ ટાદિ જેમ અવન્ય હાઈ એના ઉદયથી વિદ્યાજન્મ હોય છે, એમ તત્ત્વરહસ્ય પ્રકાશે છે “ "एतद्विद्याजन्मबीजं तत्पारमेश्वरं, अतः इत्थमेषोपयोगशुद्धेः । शुद्धभावोंपत्ति कम्मविन्ध्यं सुवर्णघटाद्युदाहरणात्। एतदुदयतो विद्याजन्म, कारणानुरूपत्वेन । २७५ ૪૬અર્થ :—આ ( ધ્યેય-ધ્યાન ) વિદ્યાજન્મમીજ એવુ તે પારમેધર છે,-આ થકી આમ જ ઉપયોગની શુદ્ધિને લીધે, શુદ્ધભાવથી ઉપાત્ત કરેં અવન્ગ્યુ છે,-મુવર્ણ ઘાતિ ઉદ્દાહરણથી. એના ઉદ્દય થકી વિદ્યાજન્મ હોય છે, કારણાનુરૂપપણાએ કરીને,પ Page #602 -------------------------------------------------------------------------- ________________ આ દય-ધ્યાન તે પારમેશ્વર વિધાજન્મબીજ: સુવર્ણ ઘટાદ જેમ અવધ્ય ૪૯ વિવેચન “ધર્મ રંગ જીરણ નહિં....સાહેલડી. દેહ તે છરણ થાય રે ગુણવેલડી. સેનું તે વિણસે નહિં....સાહે. ઘાટ ઘડામણ જાય રે... ગુણ. શ્રી અનંત જિનશું કરે....સાહે, ચેળ મજીઠને રંગ રે ગુણ.” –શ્રી યશોવિજયજી અને “પુત વિજ્ઞમથી તત્ શ્વ' – આ ધ્યેય-ધ્યાન) વિદ્યાજન્મબીજ એવું તે પરમેશ્વર છે.” આ પ્રતિવિશિષ્ટ ધ્યેયનું જે ધ્યાન છે, તે પરમેશ્વર સંબંધી–પરમેશ્વરપ્રણીત એવું તે શાસ્ત્રસિદ્ધ-આગમપ્રસિદ્ધ વિદ્યાઆ ય ન જન્મનું બીજ છે, વિવેકની ઉત્પત્તિનું કારણ છે. જે સહજાત્મ વિદ્યાજન્મબીજ સ્વરૂપને પ્રાપ્ત થયેલા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને પરમેશ્વર સાધુ એ પંચ પરમેષ્ઠિના ગુણેનું અનુસ્મરણ કરે છે, દેહ છતાં જાણે દેહમાં ન હોય એવી દેહાતીત દશાએ-જંગમ કાર્યોત્સર્ગ દશાએ જે વિચરે છે એવા અરિહંત-સાધુ આદિની અથવા દેહરહિત એવા સિદ્ધ ભગવાનની શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરનારી આત્મારામ દશાનું ચિંતન કરે છે, તે આત્મસ્વરૂપના અનાદિ અજ્ઞાનરૂપ અવિદ્યા ટાળી આત્મસ્વરૂપનું ભાન ઉપજાવનારી આત્મવિદ્યાનું બીજ પિતાના આત્મામાં વાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે અનંત અક્ષય એવી આત્મવિદ્યાના સ્વામી ભાવ-વિદ્યાધર થયા છે એવા અરિહંતાદિના ચરણનું જે ભક્તિથી સ્મરણ કરે, તેને તેવી આત્મવિદ્યાનું સંસ્કાર બીજ આત્મામાં રોપાયા વિના રહે જ નહિં. જે જેને સેવે તે તે થાય,–“ભંગી ઈલિકાને ચટકાવે” ઈત્યાદિ ન્યાયે. તે જ પ્રકારે આત્મતત્વ આદિનું ધ્યાન જે ધરે છે, તેને પણ તે વિદ્યાજન્મબીજ પ્રાપ્ત હોય છે. આત્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અવિદ્યાને જે ટાળે તે જ ખરી વિદ્યા છે, એટલે આત્મવિદ્યાઆત્મજ્ઞાન એ જ વિદ્યા અત્ર વિવક્ષિત છે. સિ–પઢિા ઈત્યાદિ. જીતવ–આ, પ્રતિવિશિષ્ટ પ્રેયનું ધ્યાન, વિદ્યમવી–વિદ્યાના જન્મનું બીજ, વિવેકની ઉત્પત્તિનું કારણ, ત૬ તે, શાસ્ત્રસિદ્ધ, પરમેશ્વ–પરમેશ્વરપ્રણીત. હેતુ કહ્યો—ત –આ થકી, પ્રતિવિશિષ્ટ ચેયના ધ્યાન થકી, સ્થવ–આમ જ, વિદ્યાજન્મને અનુરૂપ પ્રકારે જ, સાસુઉપયોગશુદ્ધિને લીધે, ચૈતન્યવૃત્તિના નિર્મલીભાવને લીધે. એ જ ભાવે છે– માથir–શુઠ્ઠ:–શુદ્ધ,અધિકૃત કાસગંધ્યાનાદિરૂપ, માવ:–ભાવ, તદુપરં– તેનાથી ઉપર, કર્મ-કર્મ, સદ્ય આદિ, વચ્ચ–અવસ્થ, અવશ્ય શુદ્ધભાવ ફલદાયિ. કેવી રીતે? તે માટે કહ્યું-ફુવારાપુરન–સુવર્ણપટ આદિના ઉદાહરણથી. જેમ સુવર્ણ ઘટ અંગે પણ સુવર્ણકળવાળો જ છે. આદિ શબ્દથી રૂપ્યઘટ આદિનો પરિગ્રહ છે. તેમ પ્રકૃત કર્મ પણ. જો એમ છે તે તેથી શું? તે માટે કહ્યું –uત :—શુદ્ધ ભાવથી ઉપાત્ત કર્મના ઉદય થકી. વિઘાનમવિવેકઉત્પત્તિ લક્ષણ વિદ્યાજન્મ, કયા કારણથી ? તે માટે કહ્યું–શાળાનપત્યેન-કારણનુરૂપપણાથી. કારણ કે કારણુસ્વરૂપને અનુવિધાયી કાર્યસ્વભાવ છે. તેથી શુદ્ધ ભાવથી ઉત્ત કર્મ શુદ્ધ ભાવને હતુ કેમ ન થાય વાસુ ? Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ લલિત વિસ્તરા : અન્નત્થ, કાયોત્સર્ગ પ્રતિજ્ઞા આગાર તેહી વિદ્યા જે અવિદ્યા વિદ્યારે, તેહી વિદ્યા આત્મને જેહ તારે.-(સ્વરચિત ) આવું વિદ્યાજન્મબીજ “અત: એવોપરિ —“આના થકી આમ જ ઉપયોગની શુદ્ધિને લીધે હોય છે, આ પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાન થકી આમ જ -વિદ્યાજન્મને અનુરૂપ પ્રકારે જ આત્મઉપગની શુદ્ધિ હોય છે, શુદ્ધભાવથી ચેતન્યવૃત્તિને નિર્મલીભાવ હોય છે, તેને લીધે હોય છે. અર્થાત્ ઉપાત્ત કર્મ શુદ્ધ ધ્યેયના આલંબને આત્માને ઉપયોગ પણ શુદ્ધ-નિર્મલ થત અવધ્ય જાય છે. એટલે તેવા પ્રકારે વિદ્યાજન્મબી જ આત્મામાં રેપિત થાય છે. કારણકે “શુદ્રમા પારં જમવર્ષો સુવધારત ? શુદ્ધ ભાવથી ઉપાત્ત કર્મ અવય છે. રાગ-દ્વેષ આદિ અશુદ્ધ ભાવ વિનાના, આ લેક -પરલેક સંબંધી ધન–કીર્તિ-ભગ આદિ કામનાથી રહિત એવા શુદ્ધ ભાવથી કરવામાં આવેલ આ કાર્યોત્સર્ગ ધ્યાનરૂપ શુદ્ધ ભાવથી ઉપાર્જન કરેલ જે સદ્ય આદિ કર્મ, તે અવધ્ય છે, વાંઝિયું નથી, પણ અવશ્યમેવ અચૂકપણે શુદ્ધ ભાવરૂપ ફલ આપનારું છે. આ અવધ ફલ “સુવર્ણઘટ આદિ ઉદાહરણથી ઘટે છે,–“સુઘરઘુરાદરોન’ સેનાને ઘડે ભાગે તે પણ તેનું ને સોનું જ રહે છે, ઘાટ ઘડામણ ભલે જાય પણ તેનું વિણસતું નથી, તેમ દેહપર્યાય ભલે સેનું તે વિણસે નહિં, જીર્ણ થાય, નષ્ટ થાય, પણ આત્મામાં રોપાયેલ વિદ્યાબીજરૂપ ઘાટ-ઘડામણ જાય શુદ્ધભાવજન્ય કર્મ નષ્ટ થતું નથી, પણ સ્પષ્ટ થઈ વિદ્યાજન્મ રૂપ શુદ્ધ ફલ આપ્યા વિના રહે નહિં એવું અવધ્ય–અચૂક–અમેઘ હોય છે. એટલે જ “ઉતડુતો વિદ્યામ '—એના ઉદય થકી વિદ્યાજન્મ હોય છે તે શુદ્ધભાવથી ઉપાર્જન કરેલ કર્મ જ્યારે વિપાક પામી ઉદય આવે છે, ત્યારે તે સ્વપર વિવેકરૂપ–ભેદજ્ઞાનરૂપ વિદ્યાને જન્મ-સમુદ્દભવ હોય જ છે. અને તે તેમ “ જાનુ ન”—-કારણનુરૂપ પણએ કરીને ” હેય છે. જેવું કારણ તેવું કાર્ય એમ કારણને અનુરૂપ કાર્ય હોય એ સ્વભાવ છે, એટલે શુદ્ધ ભાવથી ઉપાત્ત-ગ્રહણ કરેલ કર્મ શુદ્ધ ભાવને હેતુ કેમ ન હોય? અપિ તુ અવશ્ય હોય જ. આ કાર્યનું કારણાનુરૂ૫પણું યુક્તિ-આગમથી સિદ્ધ છે, એના સમર્થનમાં વિદ્યાજન્મની મુક્ત કઠે પ્રશંસા કરતા પાંચ સુભાષિત પ્લે અત્ર અવતારે છે– ४"युक्त्यागमसिद्धमेतत, तल्लक्षणानुपाति च "वॉगृहकृमेर्यद्वद , मानुष्यं प्राप्य सुन्दरम् । तत्प्राप्तावपि तत्रेच्छा, न पुन: सम्प्रवर्तते ।।१।। विद्याजन्माप्तितस्तद्वद, विषयेषु महात्मनः । तत्त्वज्ञानसमेतस्य, न मनोऽपि प्रवर्तते ॥२१॥ Page #604 -------------------------------------------------------------------------- ________________ કર્યાનું કારણાનુરૂપપણું : વિદ્યાજન્મની મુક્તકંઠે પ્રશંસા विषग्रस्तस्य मन्त्रेभ्यो, निर्विषाङ्गोद्भवो यथा । विद्याजन्मन्यलं मोहविषत्यागस्तथैव हि ||३|| शैवे मार्गेऽत एवासौ, याति नित्यमखेदितः । न तु मोहविषग्रस्त, इतरस्मिन्निवेतरः ||४|| क्रियाज्ञानात्मके योगे, सातत्येन प्रवर्त्तनम् । થીતæદસ્ય સર્વત્ર, ચાન ચા ુ: રિશયાના ” इति वचनात् । ૨૬ ૪૭અથ :—યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે, અને તલક્ષણઅનુપાતિ છે “વાઁગૃહ-અશુચિ વિષ્ટા જેવું ગૃહ છે એવા કૃમિને જેમ સુંદર મનુષ્યપણુ પામીને, તેની (કૃષિપણાની) પ્રાપ્તિ થયે પણ ત્યાં (વિશ્વામાં) ઇચ્છા પુન: સપ્રવર્ત્ત`તી નથી; (૧) તેની જેમ વિદ્યાજન્મની પ્રાપ્તિ થકી તત્ત્વજ્ઞાનસમેત મહાત્માનું મન પણ વિષયામાં પ્રવત્ત`તું નથી. (૨). વિષગ્રસ્તને જેમ મંત્રો થકી નિષિ અંગના ઉદ્દભવ હોય છે, તેમ જ વિદ્યાજન્મ સતે સર્વથા માવિષના ત્યાગ હેાય જ છે. (૩). અત એવ તે શૈવ માર્ગોમાં નિત્ય અખેદિત જાય છે, પરંતુ ઇતરમાં (ભવમાગ માં) તર (વિવેકી જેમ માવિષગ્રસ્ત જતેા નથી. (૪) ૫૦૧ અને સર્વત્ર વીતÚહન (સ્પૃહા રહિતનુ') ક્રિયા–જ્ઞાનાત્મક ચાગમાં સાતત્યથી (સતતપણે) પ્રયત્તન તેને શિવમાર્ગમાં ‘ધ્યાન’ કહે છે. ” (૫) –એ વચનથી.૨૭૬ વિવેચન “ જાણ્યા ૨ જેણે તુજ ગુણુ લેશ, ખીજા રે રસ તેહને મન નિવ ગમેજી; ચાખ્યા રે જેણે અમી લવ લેશ, ખાકસ બુકસ તસ ન રૂચે કિમેજી.-ધન્ય દિન. —શ્રી યશોવિજયજી પન્ના—મા જ હેતુની સિદ્ધિ અર્થે કહ્યું ગુજરયાળમત્તિનું—યુત્તિ:—અન્વય-વ્યતિરેક વિČશરૂપા યુક્તિ, જ્ઞાનમશ્ર—અને આગમ, ́ ± ન સમય નીવો, ગાયસન્ ને નેળ મવેળ' જે જે સમયે જીવ જે જે ભાવથી આવેશ પામે છે, ત્યાદિપ, સમ્વમાં—તે બને વડે, ત્તિĚ--સિદ્ધ, પ્રતિષ્ઠિત છે, તત્--આ, કાર્યનું કારણાનુરૂપપણું. ભલે આ અન્ય કાર્યોમાં સિદ્ધ થતુ હા, પણ પ્રકૃતમાં સિદ્ધ નહિ થશે, એટલા માટે કહ્યું——સહાળાનુપાતિT--યુક્તિ–માગમથી સિદ્ધ એવા કારણાનુરૂપ કાર્ય લક્ષણમાં અનુપાતિ વિદ્યાજન્મ છે. કયા કારણથી ? તે માટે કહ્યું--તિ વચનાત્--એ વચનથી એમ વક્ષ્યમાણુ સાથે સંબંધ છે. વચન જ દર્શાવે છે— વરૢિ ઇત્યાદિ બ્લેકપચક સુગમાખ્યાવાળુ છે. પરતુ તરશ્મિનિવેતર:--જીતરમાં જંતરની જેમ. જેમ કૃતસ્મિન્--જંતરમાં, સંસારમાČમાં, કૃત:--તર, મેહવિષયી અગ્રસ્ત એવા વિવેકી, નિત્યમવૃત્તિ: ન ચાતિ--નિત્ય અખેદિત નથી જતા, તેમ શૈવ માગમાં મેહવિષથી ગ્રસ્ત નથી જતા. ખેદિત તા કાઈ પણ કથ ંચિત્ દ્રવ્યથી ઉમયત્ર પશુ જાય છે એમ ભાવ છે. અભિપ્રાય પુનઃ આ અે અનુરૂપ કારણથી પ્રભવ પામેલ વિદ્યાજન્મ સતે વિષયવૈરાગ્ય—ક્રિયાજ્ઞાનાત્મક યોગે તેના ફલરૂપ સાતત્યપ્રવૃત્તિલક્ષણ શિવભાગ ગમન ઉપયુક્ત હોય છે, અન્યથા નહિ' Page #605 -------------------------------------------------------------------------- ________________ આ પહેરે લલિત વિસ્તરો : અન્નત્થર, કાસગપ્રતિજ્ઞા આગાર અને આ જે વિદ્યાજન્મબીજરૂપ વસ્તુ ઉપરમાં કહી, તે “યુક્તિ અને આરામથી આ સિદ્ધ છે.” અન્વય-વ્યતિરેકવિચારરૂપ યુક્તિથી અને “જે જે સમયે જવ જે જે ભાવે આવેશ પામે છે” ઈત્યાદિરૂપ આગમથી– યુક્તિ અને એ બન્ને વડે આ કાર્યનું કારણનુરૂપપણું સિદ્ધ છે, પ્રતિષ્ઠિત આગમથી શુદ્ધ છે. જીવ જેવા જેવા ભાવે પરિણમે છે તેવા તેવા ભાવને તે કર્તા ન હેાય છે; શુદ્ધ ભાવે પરિણમે તે શુદ્ધભાવને કર્તા, અશુદ્ધભાવે પરિણમે તે અશુદ્ધભાવને કર્તા હોય છે, અને આ વિદ્યા જન્મ “તલક્ષણ અનુપાતિ છે; તેના લક્ષણમાં અર્થાત યુક્તિ-આગમથી સિદ્ધ એવા કારણાનુરૂપ કાર્યલક્ષણમાં અનુપાતિ છે––અનુક્રમે પડનારૂં છે. કયા કારણથી? તે માટે કહ્યું--વૉfપૃદોર્યા' ઈત્યાદિ વચનથી. અર્થાત–-વિષ્ટા જેનું ઘર છે એવા કૃમિને-કીડાને સુંદર એવું મનુષ્યપણું પ્રાપ્ત થયું, તે પછી તે કૃમિપણાની પ્રાપ્તિ થયે પણ તેને ત્યાં–વિષ્ટામાં વિદ્યાજન્મને પુનઃ ઈચ્છા પણ પ્રવર્તતી નથી. તેની જેમ વિદ્યાજન્મની જે મહાપ્રભાવ પ્રાપ્તિ થઈ તે તત્વજ્ઞાનસમેત મહાત્માનું મન પણ વિષયમાં પ્રવર્તતું નથી. વિષગ્રસ્તને જેમ મ થકી નિર્વિષ અંગને ઉદ્દભવ હોય છે, તેમ જ વિદ્યાજન્મ થયે મેહવિષને ત્યાગ સર્વથા હોય જ છે. એથી કરીને જ તે શિવ માગે, શિવ સંબંધી–મેક્ષ સંબંધો માર્ગમાં નિત્ય અખેદિત (થાક્યા વિના) ગમન કરે છે. પણ મેહવિષથી ગ્રસ્ત થયેલે જે છે તે ઈતરમાં ઈતરની જેમ ગમન કરતો નથી, અર્થાત્ મોહવિષથી અગ્રસ્ત જેમ ભવમાર્ગમાં નિત્ય અખેદિત ગમન કરતો નથી, તેમ મેહવિષથી ગ્રસ્ત શિવમાર્ગમાં નિત્ય અદિત ગમન કરતો નથી. એટલે કવચિત કથંચિત દ્રવ્યથી મેહવિષઅસ્ત ભવમાગે ખેદિતપણે-(અંતરંગ બે પૂર્વક) ગમન કરે, તેમ મેહવિષગ્રસ્ત દ્રવ્યથી ખેદિતપણે (ખેદ–થાકસહિતપણે) ગમન કરે, નિત્ય અખેદિતપણે-અથાકપણે નહિં, એમ ભાવ છે. અને સર્વત્ર જેની સ્પૃહા વ્યતીત થઈ છે એવા વિતસ્પૃહનું ક્રિયા-જ્ઞાનાત્મક યુગમાં સતતપણે પ્રવર્તન તે જ શિવમાર્ગમાં યાન”ગમન કહે છે. એ વચનથી પણ સિદ્ધ થાય છે કે આ પ્રસ્તુત વિદ્યાજન્મ યુક્તિઆગમથી સિદ્ધ એવા કારણનુરૂપ કાર્યના લક્ષણમાં અનુપાતિ છે, આવી પડે છે. કાયોત્સર્ગ પારવાને ને સ્તુતિ આદિને શેષ વિધિ કહી આ પ્રસ્તુત સૂવની વ્યાખ્યા ઉપસંહરે છે– ४८अवसितमानुषङ्गिकं, प्रकृतं प्रस्तुमः -- स हि कायोत्सर्गान्ते यद्येक एव ततो “नमो अरहताति" नमस्कारेणोत्सार्य स्तुतिं पठत्यन्यथा प्रतिज्ञाभङ्गः, जाव अरहताणं इत्यादिनाऽस्यैव रूढत्वाद, अन्यथैतदर्थाभिधानेऽपि दोषसम्भवात, तदन्यमन्त्रादौ तथादर्शनादिति । अथ बहवस्तत एक पव स्तुति पठति, अन्ये तु कायोत्सर्गेणेव तिष्ठन्ति, यावत्स्तुतिपरिसमाप्तिः। Page #606 -------------------------------------------------------------------------- ________________ કોત્સગ પાવાને ને સ્તુતિ આદિને શેષ વિધિ ૫૦૩ अत्र चवं वृद्धा वदन्ति--यत्र किलाऽऽयतनादौ वन्दनं चिकीर्षितं तत्र यस्य भगवत: सन्निहित स्थापनारूपं तं पुरस्कृत्य प्रथमकायोत्सर्गः, स्तुतिश्च, तथा शोभनभावजनक त्वेन तस्यैवोपकारित्वात् । तत: सर्वेऽपि नमस्कारोच्चारणेन पारयन्तीति ॥२७७ ॥ इति व्याख्यातं वन्दनाकायोत्सर्गसूत्र ॥ “અર્થ:આનુષગિક પૂર્ણ થયું; પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ– તે કાયોત્સર્ગને અન્ત, જે એક જ હોય તો “નમો અરહંતા' એમ નમસ્કારથી ઉત્સારી (પારી) સ્તુતિ પઠે છે,–અન્યથા પ્રતિજ્ઞાભંગ છે,–“ઝાવ ૩દંતા'' ઈત્યાદિથી આનું જ પ્રતિજ્ઞાતપણું છે માટે, નમસ્કારપણુએ કરીને આનું જ રૂઢપણું છે માટે, અન્યથા એના અર્થના અભિધાને પણ દોષસંભવ છે માટે, તેનાથી અન્ય મન્નાદિમાં તથા દર્શન છે માટે, હવે બહુ હોય તો એક જ સ્તુતિ પડે છે, બીજાઓ તે કાયોત્સર જ સ્થિતિ કરે છે,– સ્તુતિપસિમાપ્તિ પર્યત. અને અન્ને વૃદ્ધો એમ વદે છે–જ્યાં આયતનાદિમાં વન્દન કરવા ઇચ્છેલું છે, ત્યાં જે ભગવંતનું સન્નિહિત સ્થાપનારૂપ હોય, તેને પુરસ્કૃત કરી પ્રથમ કાર્યોત્સર્ગ, અને સ્તુતિ ( હાય),-તથા પ્રકારે શોભન ભાવના જનકપણે તેનું જ ઉપકારિપણું છે માટે. પછી સવેય નમસ્કાર ચારણથી પાડે છે. છે એમ વન્દનાકોત્સગ સુત્ર વ્યાખ્યાત થયું વિવેચન જ્ય સહજ સ્વરૂપી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, શ્રીમદ ભગવદહન ચેત્ય તે શાંતમૂત્તિ, કરતું ચિતસમાધિ અર્પતું આત્મશાંતિ, હરતું ભવઉપાધિ કાપતું મેહબ્રતિ.-(સ્વરચિત) આમ “આનુષંગિક-પ્રાસંગિક વક્તવ્ય પૂરું થયું એમ કહી આચાર્યજી દે છે-- પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ”—પ્રસ્તુત વિષય આગળ ચલાવીએ છીએ, અર્થાત કાર્યોત્સર્ગને શેષ વિધિ કહીએ છીએ – તે કાર્યોત્સર્ગ પૂરો થયે જે કાર્યોત્સર્ગ કરનાર એક જ વ્યક્તિ હોય તે “નમો અજંતાન' એમ નમસ્કાર ઉચ્ચારી કાર્યોત્સર્ગ પારી, સ્તુતિ બેલે છે, નહિં તે પ્રતિજ્ઞાને ભંગ થાય. શા માટે ભંગ થાય? “વાવ સરદંતાન ” ઈત્યાદિથી આ કાર્યોત્સર્ગની પ્રતિજ્ઞા લેવામાં આવી છે માટે. “નમુન''નમસ્કારથી એમ પ્રતિજ્ઞા લીધી છે તે પછી નમસ્કાર માટે બીજું કઈ નહિં ને આ જ પદ શા માટે? નમસ્કારણે આનું જ–“નમો કદંતાળ” એ પદનું જ રૂઢપણું છે માટે. વારુ, “અહં તેને નમસ્કાર હે” એમ “એને” – ૩રતા પદને અર્થ બોલવામાં આવતાં વિરેજ શા માટે? દેષસંભવ છે માટે, –“ન્યથતથમિધrsf પરમાત” એમ દેષ પણ શા માટે? “તેનાથી અન્ય મન્નાદિમાં તથા દર્શન છે માટે ”—તેવા પ્રકારે દેશનું દર્શન છે માટે. અર્થાત્ મંત્ર ચ્ચારમાં મંત્રનું ભાષાંતર ન ચાલે, પણ જેમ છે તેમ અન્યૂનાધિક મંત્ર જ બેલ જોઈએ, નહિં તે દેષ સંભવે છે, તેમ અત્રે પણ સમજવું. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ લલિત વિસ્તરો : અન્નત્થસૂત્ર, કાસગપ્રતિજ્ઞા આગાર અને કાયોત્સર્ગ કરનારા ઘણા હોય તે એક જ સ્તુતિ પડે છે, અને બીજાઓ તે સ્તુતિ પૂર્ણ થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં જ સ્થિતિ કરે છે. અત્રે વૃદ્ધજને એમ કહે છે કે–જ્યાં “આયતનાદિમાં—જિનગૃહાદિમાં વન્દન કરવાનું ઇચ્છેલું છે, ત્યાં જે ભગવંતનું “સન્નિહિત’–સંનિધાનમાં રહેલ-સમીપવત્તી “સ્થાપનારૂપ'–જિનપ્રતિમાજી હોય, તેને “પુરસ્કૃત કરી”—આગળ કરી, તેને પ્રથમ પદ આપી, તેના વન્દનપ્રત્યયે પ્રથમ કાર્યોત્સર્ગ કરે, અને સ્તુતિ પણ તે ભગવંત સંબંધિની ઉચ્ચારવી. આમ શા માટે ? તથા પ્રકારે શોભન–પ્રશસ્ત ભાવના જનકપણ– ઉત્પાદકપણાએ કરીને તેનું જ–તે સંનિહિત સ્થાપનારૂપનું જ ઉપકારિપણું છે, માટે, “ત્તથrશમનમાનનવાર તોપજારિત.” આ સ્તુતિપાઠ પછી બધાય નમો સદંતા” એમ નમસ્કાર ઉચારીને કાયોત્સર્ગ પારે છે. ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदहेमविशोधिनीदीकाभिधानविवेचनेन सविस्तर विवेचितायां ललितविस्तरायां वन्दनाकायोत्सर्गसूत्रम् ॥ Page #608 -------------------------------------------------------------------------- ________________ लोगस्स सूत्रः चतुर्विंशतिस्तव UFF હવે પરમ ઉપકારી વીશ તીર્થકર ભગવતોની રતુતિરૂપ ચતુશિતિસ્તવની વ્યાખ્યાને प्रारन रेछे 'पुनरत्रान्तरेऽस्मिन्नेवावसप्पिणीकाले ये भारते तीर्थकृतस्तेषामेवैकक्षेत्रनिवासादिना ऽऽसन्नतरोपकारित्वेन कीर्तनाय चतुर्विशतिस्तवं पठति पठन्ति वा । २७८ स चायम्-- लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्स, चउवीसपि केवली ॥१॥ मथ:-पुन: । तरे,- 1 अक्सपि भ मारतने विषेरे तीर्थકતે થયે, તેઓના જ એક ક્ષેત્રનિવાસ આદિથી આસન્નતર (અતિનિકટ) ઉપકરિપણાએ शन तना यतुविशतिरत (मे) ५ छ ॥ (माई) ५ छ.२७८ અને તે આ છે– લોકેદ્યોતકરા ધર્મ–તીર્થકરે જિને વળી; અહં તે કીર્વાઈશ હું, ચોવીશે પણ કેવલી. ૧ લકના ઉદ્યોતકર, ધર્મતીર્થકર, જિન, અહંત એવા એવી કેવલીનું હું કિર્તન કરીશ. આ સ્તવ સુત્રની પ્રથમ ગાથાના પદેપદનો ભાવાર્થ વિવરી દેખાડે છે अस्य व्याख्या-- लोकस्योद्योतकरानित्यत्र विज्ञानांद्वतव्युदासेनोद्योत्योद्योतकयो भेदसंदर्शनार्थ भेदेनो. पन्यासः। लोक्यत इति लोकः, लोक्यते प्रमाणेन दृश्यत इति भावः, अयं चेह तावत्पञ्चास्तिकायात्मको गृह्यते, तस्य लोकस्य किम् ? उद्योतकरणशीला उद्यातकरास्तान् । केवलालोकेन तत्पूर्वकवचनदीपेन वा सर्वलोकप्रकाशकरणशीलानित्यर्थः । तथा--दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः । उक्त च-- "दुर्गतिप्रसृताञ्जीवान् , यस्माद्धारयते ततः । धत्ते चतान शुभे स्थाने, तस्माद्धर्म इति स्मृतः ॥” इत्यादि । Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ લલિત વિતરા : લોગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ तथा --तीर्यतेऽनेनेति तीर्थ, धर्म एव धर्म्मप्रधानं वा तीर्थ धम्मतीर्थ, तस्करणशीला धर्मतीर्थकरास्तान् । तथा -- रागादि जेतारी जिनास्तान् । तथाऽशोकाद्यष्टप्रातिहार्यादिरूपां पूजामईन्तीत्य हन्तस्तानईतः । कीर्त्तयिष्यामि -- इति स्वनामभिः स्तोध्ये इत्यर्थः । चतुर्विंशतिमिति सङ्ख्या, अपि शब्दो भावतस्तदन्यसमुच्चयार्थ इति । केवलज्ञानमेषां विद्यते इति केवलिनस्तान् केवलिनः ॥ ૨૭૨ રઅ:—આની વ્યાખ્યા— હોચ ઉપોતજાનૂ—લાકના દ્યોતકરાને એમ અત્રે વિજ્ઞાનઅદ્વૈતના ચુદાસથી (નિરાસથી ઉદ્યોત્ય-ઉદ્યોતકના ભેદસંદર્શનાર્થે ભેથી ઉપન્યાસ છે. સોયતે કૃતિ હો:લાકાય છે તે લેાક હોયતે-પ્રમાળે, દશ્યતે—લેાકાય છે એટલે પ્રમાણથી દેખાય છે એમ ભાવ છે. અને આ અહીં તેા પંચાસ્તિકાયાત્મક ગ્રહાય છે. તે લેાકના શું? ઉદ્યોતકરણશીલ તે ચોતરો: ઉદ્યોતકરો, તેઓને, કેવલાલાકથી વાતપૂર્વક વચનદીપથી સલાકના પ્રકાશકરણશીલાને એમ અર્થ છે, તથા—વુ તૌ પ્રતન્તમાત્માને ધાવતીતિ ધર્મ:—દુર્ગતિમાં પડતા આત્માને ધારે છે તે ધર્મ. કહ્યુ` છે કે—“ દુર્ગાતિમાં પ્રદ્યુત વાને તેમાંથી ધારી રાખે છે, અને એઆને શુભ સ્થાનમાં ધારે છે, તેથી કરીને ધર્મ” એમ કહ્યો છે. તથા-સીયસેડનેન વૃત્તિ તીર્થ-આના વડે તરાય છે તે તી. ધર્મ જ વા ધર્મપ્રધાન તી તે ધર્માંતી; તેના કરણશીલ તે ધર્મતીર્થજા:—ધ તીર્થંકર., તેઓને તથા-વિજ્ઞતારો fHT:નાગાદિના જેતા તે જિના, તેઓને, તથા-ગોળાયરપ્રાપ્તિદાયવિહાં પૂનામર્દન્તીત્યર્દન્ત:-અશાકાઢિ અષ્ટ પ્રાતિહા આદિરૂપ પૂજાને અહે છે. તે મર્દન્ત:-અહુન્તા, તે અહુન્તાને. ીત્તવિયામિ—કીન કરીશ, સ્વનામેાથી તવીશ એમ અર્થ છે. વસ્તુવિ જ્ઞતિમ્ - ચતુવિંશતિ, ચાવીશ એમ સંખ્યા. પિ-પણ શબ્દ ભાવથી તદ્દન્યના (તેનાથી અન્યના) સમુચ્ચય અર્થે છે. કેવલજ્ઞાન અને વિદ્યમાન છે તે હિન:-કેવલીએ, તે કેલિએને ૨૭૯ વિવેચન “ ચાવીશે જિનગુણ ગાઈ એ, ધ્યાઈ એ તત્ત્વસ્વરૂપેાજી; પરમાન ક્ર પદ પાઈ એ, અક્ષય જ્ઞાન અનૂપેાજી. ” શ્રી દેવચંદ્રજી. અત્રે આચાર્યજીએ આ ગાથાનું પદેપદ વિવરી બતાવી તેના અર્થ પરિસ્કુટ કર્યાં છે. તેના ભાવા આ પ્રકારે— ન્નિના—માવતસ્તત્ત્મ્યસમુચાર્થ:—માવત:-ભાવથી,નામ–સ્થાપના—દ્રવ્ય અહ ના પરિહારથી, વા શુભ અવ્યવસાય થકી, તત્ત્વેષાં ઋષભાદિ ચતુર્વિશતિથી વ્યતિરિક્ત અરવત-મહાવિદેહમાં જન્મેલા અહતાના સંગ્રહાય. તેથી કહ્યું છે—અવિસાદના પુળ વયમહાવિવેદે ચ' અપિ− શબ્દના ગ્રહણુથી પુન; ઐરવત અને મહાવિદેહમાં. Page #610 -------------------------------------------------------------------------- ________________ લોકના ઉદ્યોતકર, ધર્મતીર્થકર, જિ. અહતિ, એ પદોને અર્થ (૧) અને જોક્સ sxx?’ –ોજા ઉતારાનું લેકના ઉદ્યોતકર એ જે પદ કહ્યું, તે વિજ્ઞાન અદ્વૈતવાદીનું નિરાકરણ કરવા માટે મૂકયું છે. વિજ્ઞાનઅદ્વૈત વાદીના મતે આ બધુંય વિજ્ઞાન માત્ર જ છે, વિજ્ઞાન શિવાય લકના ઉદ્યોતકર બીજું કોઈ નથી, તેનું નિરાકરણ અહીં લેકના ઉદ્યોતકર એમ ભેદ પ્રદર્શક પદ મૂકી ઉદ્યોત્ય-ઉદ્યોતકને ભેદ દર્શાવી કર્યું છે. લેક ઉદ્યોત્ય-ઉદ્યોત કરવા ગ્ય છે, અને ભગવાન ઉદ્યોતક-ઉદ્યોત કરનાર છે. ભગવાન વિશ્વને પ્રકાશે છે છતાં વિશ્વરૂપ નથી બની જતા; ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, પણ તેથી તે કાંઈ ભૂમિરૂપ બની જતું નથી તેમ. કારણ કે આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યાં છતે ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ સ્ના–ચંદ્રિકા વિસ્તારે છે; પણ ચાંદનીથી ભૂમિઆદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાનસ્નાથી » વિશ્વને પ્રકાશમાં છતાં કાંઈ વિશ્વરૂપ બની જતું નથી. અર્થાત્ જ્ઞાન ણેયને સદા જાણે છે, પણ ય કદી તેનું થતું નથી, આમ યજ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે; જ્ઞાનસ્વભાવી જ્ઞાયક આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ યને જાણે છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ કહેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચિતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. ” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૬૦ લેકાય છે–પ્રમાણથી દેખાય છે તે લેક–પંચાસ્તિકાયાત્મક લેક, તેના ઉદ્યોતકર, કલાકથી વા તપૂર્વક વચનદીપથી સર્વકના પ્રકાશકરણશીલ' અર્થાત્ કેવલજ્ઞાનરૂપ આલોકથી-વિશ્વપ્રકાશક મહાપ્રકાશથી અથવા કેવલજ્ઞાનપૂર્વક તેમણે પ્રકાશેલા આગમવચનરૂપ દીપથી સર્વલેકને પ્રકાશ કરવાનું જેઓનું શીલ-સ્વભાવ છે, તે લેાકઉદ્યોતકર. “ કલેક પ્રકાશક નાણી, ભવિજન તારણ જેહની વાણી; પરમાનંદ તણે નીશાણી, તસુ ભગતે મુજ મતિ ઠહરાણું... કુસુમાંજલિ મેલે નેમિ જિjદા.”–શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્ર પૂજા (૨) ધર્મતીર્થકર—દુર્ગતિમાં પડતા આત્માને ધારે છે તે ધર્મ. આ અંગે કહ્યું છે કે “દુર્ગતિમાં સરી પડતા ને તેમાંથી ધારી રાખે અને એએને શુભ *“શgવશ્વમવનrf સ્વભાવથ - मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूप स्नपयति भुवं नव तस्यास्ति भूमि જ્ઞનું ચં વરાતિ સત્તા સ્થાતિ ના ”– શ્રી સમયસાર કળશ, Page #611 -------------------------------------------------------------------------- ________________ પ૦૮ લલિત વિસ્તરો : લેગરસવ, ચતુર્વિશતિસ્તવ સ્થાનમાં ધારે તે ધર્મ.” અને જેનાથી તરાય તે તીર્થ. આ ઉક્ત ધર્મતીર્થકર ધર્મ એ જ તીર્થ વા ધર્મપ્રધાન તીર્થ તે ધર્મતીર્થ, તે કરવાનું જિન અહંત શીલ-સ્વભાવ છે જેને એવા તે ધર્મતીર્થકર છે. (૩) જિને–“રાગાદિના નેતા તે જિનો.' જિન એ કાંઈ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્વવાચક શબ્દ છે. રાગાદિ સર્વ આંતર શત્રુઓને જીતી જે શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, એવા શુદ્ધ આત્મા તે “જિન” આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને સંહાર કરી જે વિજયશ્રી વર્યા છે, એવા ખરેખરા શ્રીમદ્ આત્મવીર તે જ જિન. –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ ૩. (સ્વરચિત) (૪) અહજતે-અશોકાદિ અષ્ટ પ્રાતિહાર્ય આદિરૂપ પૂજાને જે અહે છે તે અહં તે.' જે વિશ્વની પૂજાના પરમ પાત્ર, પરમ પૂજ્ય અપરાધ્ય છે તે અહતું. (૫) ચોવીશે પણ કેવલી–આ વિશે તીર્થકર ભગવાન, “પણ” શબ્દથી એરવતમહાવિદેહમાં જન્મેલા એવા તેનાથી અન્ય તીર્થકરોનું ભાવથી પ્રહણ છે. એવા તીર્થકર જેને કેવલજ્ઞાન વિદ્યમાન છે તે કેવલી. આત્મ સિદ્ધિ કારજ ભણું રે લાલ. સહજ નિયામક હેતુ રે; નામાદિક જિનરાજના રે લાલ. ભવસાગરમાહે સેતુ રે...પદ્મપ્રભ.” શ્રી દેવચંદ્રજી (૬) હું કીર્તન કરીશ—એવા ઉક્ત વિશેષણસંપન્ન તે વિશે પણ કેવલીનું હું કીર્તન કરીશ, “સ્વનામેથી સ્તવીશ.” એમનું પાવન નામ લઈ સ્તવન કરીશ. અત્રે પ્રશ્ન થશે કે નામનું સ્મરણ કર્યાથી શું? નામનું સ્મરણ કર્યાથી તે પરમ પવિત્ર આત્માઓના અનન્ય આત્મચારિત્રનું અનુસ્મરણ થાય છે કે-આ નામધારી સદેહે વિચરતા આ અહંત ભગવંત તીર્થંકરે આ અવસર્પિણી કાળમાં પરમાર્થમેઘની વૃષા કરી આપણા પર અપાર ઉપકાર કરી ગયા; અને આમ કૃતજ્ઞતાપૂર્વક તેમના પરમ ઉપકારની સ્મૃતિ થાય છે એટલું જ નહિં, પણ તેમનું અનુપમ આત્મચારિત્ર યાદ આવતાં આપણા આત્માને અપૂર્વ આત્મપુરુષાર્થની પ્રેરણા પ્રાપ્ત થાય છે, અને તે પરમ ગુણીના અભુત ગુણગણુ સંભારતાં ગુણપ્રદઆશ્ચર્યથી ભાવોમાંચ ફુરી તેમની ભક્તિમાં તલ્લીનતા ઉપજે છે. આ અંગે પરમતત્વદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર સેળ વર્ષની લઘુ વયે લખેલી મહા દશનપ્રભાવક “મોક્ષમાળા' ગ્રંથમાં પરમ સુંદર મીમાંસા કરી છે – જિજ્ઞાસુ-પણ “લેગર્સમાં તે વીશ જિનેશ્વરનાં નામનું સૂચવન કર્યું છે, એને હેતુ શું છે તે મને સમજાવે. સત્ય–આ કાળમાં આ ક્ષેત્રમાં જે વીચ જિનેશ્વરો થયા એમના નામનું અને ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્તને લાભ થાય. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બેધે છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ કેવલીનું કીર્તન : નામસ્તવનું રહસ્ય ૫૯ અનંત ચાવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્રે આવી જાય છે. વર્તમાન કાળના ચોવીશ તીર્થકરનાં નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચોવીશી વીશીનાં નામ કાળ અને ચેવશી ફરતાં લેવાતાં જાય છે એટલે અમુક નામ લેવાં એમ કંઈ હેતુ નથી. પરંતુ તેઓના ગુણના પુરુષાર્થની સ્મૃતિ માટે વર્તતી ચોવીશીની સ્મૃતિ કરવી એમ તત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળું નામનિક્ષેપે જાણી શકાય છે. એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મેરિલીના નાદથી જાગૃત થાય છે. તેમ આત્મા પિતાની સત્ય રિદ્ધિ સંભળતાં તે મોહનિદ્રાથી જાગૃત થાય છે.” મોક્ષમાળા (બાલાવબોધ) પાઠ-૧૪. લેકના ઉદ્યોતકર' એટલું પદ જ બસ છે, ધર્મતીર્થ કશે એ કહેવાની જરૂર નથી, એમ પહેલી શંકાનું સમાધાન કરે છે– अत्राह--लोकस्योद्योतकरानित्येतावदेव साधु, धर्मतीर्थकरानिति न वाच्यं, गतार्थ. त्वात् । तथाहि-ये लोकस्योद्योतकरास्ते धर्मतीर्थकरा एवेति ॥ अत्रोच्यते--इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवल्लोकशब्दप्रवृत्ते: मा भूत्तदुद्योतकरेध्ववधिविभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा सम्प्रत्यय इत्यतस्तव्यवच्छेदार्थ धर्मतीर्थकरानिति ॥२८० અર્થ:-શંકા-લાકના ઉદ્યોતકને એમ એટલું જ બરાબર છે, ધર્મતીર્થકરોને એમ વાચ નથી,–ગતાર્થપણું છેમાટે, તે આ પ્રકારે જેઓ લેકના ઉદ્યોતકર છે. તેઓ ધર્મતીર્થકરે જ છે. અત્ર (સમાધાન) કહેવામાં આવે છે–અહીં લોકના એક દેશમાં પણ, ગ્રામના એક દેશમાં ગ્રામની જેમ, “લોક” શબ્દની પ્રવૃત્તિને લીધે, તેના ઉદ્યોતકર એવા અવધિ-વિભંગ જ્ઞાનીઓમાં વા સૂર્ય-ચંદ્રાદિમાં સંપ્રત્યય મ હો, એટલા માટે તેના વ્યવદ અર્થે ધર્મતીર્થકરોને એમ (કહ્યું છે).૮૦ વિવેચન “ભાસક કાલોક તિણે જાણે છતી, તે પણ વીતક વાત કહું છું તમ પ્રતિ.” –શ્રી દેવચંદ્રજી અને જિજ્ઞાસુ પહેલી શંકા કરે છે-“લેકના ઉતકને એટલું જ કહેવું બસ છે, “ધર્મતીર્થકરોને” એ કહેવાની જરૂર નથી. કારણ કે તેને અર્થ તેમાં આવી જાય છે. તેનું સમાધાન કર્યું છે. ગામના એક ભાગમાં જેમ “ગામ” શબ્દને પ્રવેગ કરાય છે તેમ લેકના એક ભાગમાં આ “લેક” શબ્દ પ્રયોગ હશે એમ માની, કેઈ આ લેકેતકર' પદથી અવધિ-વિર્ભાગજ્ઞાની કે સૂર્ય-ચંદ્રાદિ ન સમજી બેસે, એટલા માટે તેના વ્યવચ્છેદ-અપવાદ અર્થે ધર્મતીર્થકરને એ પદ કહ્યું તે બરાબર જ છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૦ લલિત વિસ્તરા : લોગસ્સસૂત્ર, ચતુર્વ તિસ્તય જો એમ છે તે ‘ધર્મતીર્થંકર' એટલું જ ભલે ૨ *, લેાકના ઉદ્યોતકર એ કહેવાની જરૂર નથી, એવી ખીજી શકાતુ' સમાધાન કરે છે— आह--यद्येवं धर्मतीर्थकरानित्येतावदेवास्तु, लोकस्योद्योतकरानिति न वाच्यमिति । अत्रोच्यते--इह लोके येऽपि नद्यादिविषमस्थानेषु मुधिकया धर्मार्थभवतरणतीर्थकरणशीलास्तेऽपि धर्मतीर्थकरा एवोच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेषु संप्रत्यय इति तदपनोदाय लोकस्योद्योतकरानप्याहेति ॥ २८१ ’અર્થ :-શ’કા-જો એમ છે, તેા ધર્મતીર્થંકરોને' એમ એટલુજ ભલે હો, લેાકના ઉદ્યોતકરાને એમ વાચ્ય નથી. અત્ર (સમાધાન ) કહેવામાં આવે છે—અહીં લેાકમાં જે નદી આદિ વિષમસ્થાનામાં સુધિકાથી ( મુગ્ધભાવથી) ધર્માં ભવતરણરૂપ તીના કણશીલ છે, તેઓ પણ ધર્માંતી - કરો જ કહેવાય છે. તેથી અતિ સુગ્ધબુદ્ધિને તેઓમાં સંપ્રત્યય મ હા એટલા માટે તેના દૂર કરવા અર્થે ‘લાકના ઉદ્યોતકોને પણ કહ્યુ: ૨૮૧ વિવેચન * “ ચક્રી ધરમ તીરથતણેા, તીરથ ફલ તત્ત સાર રે.”-શ્રી આનંદઘનજી, એટલે તે જ જિજ્ઞાસુ ખીજી શકા કરે છે-તા પછી ‘ધર્મતીર્થંકરોને ’એટલુ જ ખસ છે, ‘લેાકના ઉદ્યોતકરીને' એ પદની જરૂર નથી. એનુ સમાધાન—નદી વગેરે વિષમસ્થાના અંગે ધર્મો-ધ પ્રયોજનરૂપ‘ભવતરણું ’–સ’સારતરણ તીસ્થાનાની કલ્પના કરનારા છે, તેઓ પણ ‘સુધિકાથી ’–મુગ્ધભાવથી-ભેાળા ભાવથી ધર્મતીર્થંકરા’ કહેવાય છે; તેથી અતિ મુગ્ધબુદ્ધિ-ભાળાજનાને તેએમાં ‘સંપ્રત્યય ’–પ્રતીતિ ઉપજતી દૂર કરવા માટે લેાકના ઉદ્દાતકરીને ' એ પદ કહ્યું તે ખરાખર જ છે. આામ ઉલટપલટ શકા-સમાધાનથી ‘લેાકના ઉદ્યાતકરીને’ અને ‘ધર્મતીર્થંકરાને' એ બન્ને પદ ચાસ કર્યો, ܕ • જિનાને ' એ પદ વધારે પડતું છે, એવી ત્રીજી શંકાનું સમાધાન કરે છે— " अपरस्त्वाह-- जिनानित्यतिरिच्यते, तथाहि--यथोक्तप्रकारा जिना एव भवन्तीति । अत्रोच्यते-- मा भूत्कुनयमतानुसारिपरिकल्पितेषु यथोक्तप्रकारेषु सम्प्रत्यय इत्यतस्तदपोहायाह जिनानिति । श्रूयते च कुनयदर्शने- “ જ્ઞાનિનો ધર્મતીથસ્ય, ર્રાર: વર્મ પત્રમ્ | गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।। " इत्यादि । तन्नूनं ते न रागादिजेतार इति, अन्यथा कुतो निकारतः पुनरिह भवारङ्कुप्रभवो ! बीजाभावात् । तथा चान्यैरप्युक्तम् 'अज्ञानपांशुपिहितं पुरातनं कर्म्मबीजमविनाशि | तृष्णा जलाभिषिकं मुञ्चति जन्माङ्करं जन्तोः ॥ Page #614 -------------------------------------------------------------------------- ________________ લેકના ઉદ્યોતકર ધર્મતીર્થકર, જિને, અને, એ પદે બા. શંકાસમાધાન ૫૧૧ તથदग्धे बीजे यथाऽत्यन्त, प्रादुर्भवति नाङ्करः । कर्मवीजे तथा दग्धे, न रोहति भवाङ्करः ॥” इत्यादि । १८२ "અર્થ-અપર (શંકા) કરે છે–જિનેને એ અતિરિક્ત (વધારે પડતું) છે. તે આ પ્રકારે–યક્તપ્રકારવાળા જિનો જ હોય છે માટે. અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–કુનયમતાનુસારીથી પરિકલ્પિત યથાક્ત પ્રકારમાં સંપ્રત્યય મ હે એટલા માટે તેના અપહાથે (નિરાકરણા) કહ્યું “જિનોને” એમ. અને કુનયદર્શનમાં શ્રત થાય છે— ધર્મતીર્થના કર્તા એવા જ્ઞાની પરમપદે જઈ પુન: પણ તીર્થનિકારથી (અવનતિથી) સંસારમાં આવે છે, ઇત્યાદિ. તેથી તેઓ નિશ્ચય કરીને રાગાદિ જેતા નથી. અન્યથા નિકાર થકી પુન: અહીં ભવાકરનો ઉદ્દભવ ક્યાંથી? બીજ અભાવ છે માટે. અને તથા પ્રકારે અન્યથી પણ ઉક્ત છે અજ્ઞાન ધૂલિથી ઢંકાયેલું એવું પુરાતન અવિનાશિ કર્મબીજ તુણા-જલથી અભિષિક્ત થતાં જતુને જન્માકુર છોડે છે. (૧) બીજ અત્યંતપણે દગ્ધ થયે અંકર પ્રાદુર્ભાવ પામતું નથી, તેમ કમબીજ દધ થયે ભવાકુર ઊગતો નથી.” (૨) ઇત્યાદિર વિવેચન “ભવના બીજાણે આત્યંતિક નાશ જે.અપૂર્વ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. ત્યાં બીજે જિજ્ઞાસુ ત્રીજી શંકા કરે છે-“જિનેને” એ પદ વધારે પડતું છે, કારણ કે “યક્તપ્રકારવાળા –પહેલા બે પદોથી જેવા કહ્યા તે જિને જ હોય છે. તેનું સમાધાન કર્યું છે-“કુનયમતને -કુદર્શનને અનુસરનારાઓએ કલ્પેલા યક્ત પ્રકારમાં સંપ્રત્યય-પ્રતીતિ મ હે, એટલા માટે “જિનેને એ પદ કહ્યું તે યથાર્થ જ છે. કારણ કે કુનયદર્શનમાં એમ માનવામાં આવ્યું છે કે “ધર્મતીર્થના કર્તા જ્ઞાનીઓ “તીર્થનિકારથી '–પિતાના સ્થાપેલા તીર્થની અવનતિ (Down-Fall) થતી હોય તે કારણથી પુનઃ પણ સંસારમાં આવે છે.” અને આવા જે હોય તે નિશ્ચયે કરીને રાગાદિના “જેતા'—જીતનારા (જિને) હેય જ નહિં; નહિં તે “નિકાર થકી ”—તીર્થ અવનતિ કારણ થકી પુનઃ અહીં “ભવાંકુરપ્રભવ”—ભવાકુરને જન્મ ક્યાંથી હોય? અત્રે બીજ બળી ગયે અંકુરો ફૂટે નહિં, તેમ કર્મ બીજ બળી ગયે ભવાંકુર ફટે નહિ, એ આદિ લલિતવિસ્તરોક્ત સુભાષિતો સુપ્રસિદ્ધ છે. જો એમ છે તે “ જિનેને એટલું જ પદ ભલે હે એવી ચોથી શંકાનું સમાધાન કરે છે– ६आह-यद्येवं जिनानित्येतावदेवास्तु लोकस्योघोतकरानित्याधतिरिच्यते । Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ લલિત વિસ્તર : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ अत्रोच्यते--इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते, तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मनःपर्यायजिनाः छद्मस्थवीतरागाश्च । तन्मा भूतेष्वेव सम्प्र. स्यय इति तद्व्युदासार्थ लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमिति ॥२८३ અર્થ:-શંકા–જો એમ છે તે જિનોને” એમ એટલું જ ભલે હો, લેકના ઉદ્યોતકરને ઇત્યાદિ અતિરિક્ત છે. અત્ર (સમાધાન) કહેવામાં આવે છે–અહીં પ્રવચનમાં સામાન્યથી વિશિષ્ટ શ્રતધરાદિ પણ જિને જ કહેવાય છે. જેમકે—ઋતજિને, અવધિજિન, મન:પર્યાયજિને, અને છદ્મસ્થ વીતરાગે. તેથી તેઓમાં જ સંપ્રત્યય મ હો, એટલા માટે તેના બુદાસ અથે “ઉદ્યોતકરોને ઇત્યાદિ પણ અષ્ટ છે.ર૮૩ વિવેચન “ય સકલ જાણુગ તુમે, કેવલજ્ઞાન દિણુંદનાથરે....” શ્રી દેવચંદ્રજી. એટલે તે જ જિજ્ઞાસુ પુનઃ શંકા કરે છે– એમ છે તે પછી • જિનેને ” એટલું જ બસ છે, “લેકના ઉતક” ઈવે પર વધારે પડતા (Superfluous) છે. તેનું સમાધાન–અહીં જિનપ્રવચનમાં સામાન્યપણે વિશિષ્ટ કૃતધરે વગેરે પણ “જિન” જ કહેવાય છે, તેથી તે ન સમજી લેવાય એટલા માટે “લેકના ઉતકરે” ઈવે કહ્યું તેમાં કઈ દોષ નથી. “અહો ' એ પદ કહેવાની જરૂર નથી, એવી પાંચમી શંકાનું સમાધાન કરે છે– अपरस्त्वाह-अर्हत इति न वाच्यं, न ह्यनन्तरोदितस्वरूपा अर्हदम्यतिरेकेणापरे भवन्तीति। अत्रोच्यते-अर्हतामेव विशेष्यत्वान्न दोष इति ॥२८४ અર્થ-અપર વળી શંકા કરે છે–અહંતને' એ વાર્થ નથી, કારણ કે અનન્તર (હમણાં જ) કહેવામાં આવેલ સ્વરૂપવાળા અહત શિવાય બીજા હોતા નથી. અત્રે (સમાધાન કહેવામાં આવે છે—અહેવાના જ વિશેષપણાને લીધે દોષ નથી.૨૮૪ વિવેચન “ આજ છે નિર્મળ નિઃસંગી અરિહા વંદિયેજી-વીરસેન....” શ્રી દેવચંદ્રજી. ત્યાં વળી ત્રીજે જિજ્ઞાસુ પાંચમી શંકા કરે છે અહીં તેને” એ પદ કહેવાની જરૂર નથી, કારણ કે હમણાં જ કહ્યા તે સ્વરૂપવાળા અને શિવાય બીજા દેતા નથી. તેનું સમાધાન–અહં તે વિશેષ્ય છે, અને ઉક્ત છે તે વિશેષણ છે, માટે દેષ નથી. Page #616 -------------------------------------------------------------------------- ________________ “ અહલને” “કેવલીઓને’ એ પદ અંગે ઉલટપલટ શંકાનું સમાધાન ૫૧૩ જે એમ છે તે “અહ ” એટલું જ પદ ભલે છે, બાકી નકામું છે, એવી શ્રી શંકાનું સમાધાન કરે છે आह-यथेवं हन्त ताईत इत्येतावदेवास्तु, लोकस्योद्योतकरानित्यादि पुनरपार्थकं । न, तस्य नामाद्यनेकभेदत्वात् भावार्हत्सङ्ग्रहार्थत्वादिति ॥२८५ અથર-શક–જો એમ છે તે “અહુતોને' એમ એટલું જ ભલે હૈ, લોકના ઉદ્યોતકરોને ઇત્યાદિ પુનઃ અપાઈક (નિરર્થક) છે. (સમાધાન)–એમ નથી તેના નામ આદિ અનેક ભેદપણાને લીધે, ભાવતિનું સંગ્રહાથપણું છે માટે ૨૮૫ વિવેચન “અરિહંત પદ વંદિયે ગુણવંત છે.”–શ્રી દેવચંદ્રજી. એટલે તે જ પુનઃ શંકા કરે છે-જે એમ છે તે “અહીં તેને એટલું જ બસ છે, બાકી નિરર્થક છે. તેનું સમાધાન-ના એમ નથી. અહીં તેના નામ–સ્થાપના આદિ અનેક ભેદ છે, એટલે અત્રે ભાવઅહત નું ગ્રહણ કરવા અર્થે ઉક્ત વિશેષણે આવશ્યક જ છે. કેવલીઓને ' એ પદ કહેવાની જરૂર નથી, એવી સાતમી શંકાનું સમાધાન કરે છે– ९ अपरस्त्वाह-केवलिन इनि न वाच्यं, यथोदाहृततत्स्वरूपाणां अईतां केवलित्वे अव्यभिचारित्वात्, सति च व्यभिचारसम्भवे विशेषणोपादानसाफल्यात् । तथा च सम्भवे व्यभिचारस्य विशेषणमर्थवद्भवति, यथा नीलोत्पलमिति । व्यभिचाराभावे तु तदुपादीयमानमपि यथा कृष्णो भ्रमरः शुक्लो बलाहक इत्यादि ऋते प्रयासात्कमर्थ पुष्णातीति । तस्मात्केवलिन इत्यतिरिच्यते । ___न, अभिप्रायापरिज्ञानात् । इह केवलिन एव यथोक्तस्वरूपा अर्हन्तो नान्ये इति नियमार्थत्वेन स्वरूपज्ञापनार्थमेवेदं विशेषणमित्यनवयं । न चैकान्ततो व्यभिचारसम्भवे एव विशेषणोपादानसाफल्यं, उभयपदव्यभिचारे एकपदव्यभिचारे स्वरूपज्ञापने शिष्टोक्तिषु तत्प्रयोगदर्शनात् । तत्र-उभयपदव्यभिचारे यथा-नीलोत्पलमिति, तथैकपदव्यभिचारे यथा-अब्द्रव्यं पृथिवी द्रव्यमिति, तथा स्वरूपज्ञापने यथा-परमाणुरप्रदेश इत्यादि । यतश्चैवमतः केवलिन इति न दुष्टं ॥२८६ અર્થ:–અપર વળી શંકા કરે છે – કેવલિઓને' એમ વા નથી, યથા તતસ્વરૂપવાળા અહતના કેવલિ પણ બાબતમાં અવ્યભિચારીપણું છે માટે, અને વ્યભિચારને સંભવ સતે વિશેષણના ઉપાદાનનું (ગ્રહણનું) સાફલ્ય છે માટે, અને તથા પ્રકારે વ્યભિચારના સંભવે વિશેષણ અર્થવત (અર્થવાળું) હોય છે, જેમ-નીલ ઉત્પલ; પણ વ્યભિચારઅભાવે તે હવામાં આવતાં પણુ-જેમ કૃષ્ણ ભ્રમર, શુકલ બગલો ઇત્યાદિ–પ્રયાસ શિવાય કયા અર્થને પિષે છે? તેથી “કેવલીને એ અતિરિક્ત છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તા : લોગસ્સસૂત્ર, ચતુવિ તિતથ (સમાધાન )—એમ નથી,—અભિપ્રાયના અરિજ્ઞાનને લીધે. અહી કેવલી જ યથાક્ત સ્વરૂપવાળા અ`તા છે, અન્યા નહિ, એમ નિયમા પણાએ કરીને સ્વરૂપજ્ઞાપના જ આ વિશેષણ છે, એટલા માટે અનવદ્ય છે. અને એકાન્તથી વ્યભિચાર– સંભવે જ વિશેષણગ્રહણનુ' સાફલ્ય નથી, ઉભયપદ વ્યભિચારે, એકપદ વ્યભિચારે, સ્વરૂપજ્ઞાપને શિષ્ટ ઉક્તિઓમાં તેના પ્રયાગનું દર્શન છે માટે. તેમાં ઉભયપદ્ધ વ્યભિચારે,–જેમનીલ ઉત્પલ; તથા એક પદ વ્યભિચારે,—જેમ—અય્ દ્રવ્ય, પૃથિવી દ્રવ્ય; તથા સ્વરૂપજ્ઞાપને, જેમ પરમાણુ અપ્રદેશ, ઇત્યાદિ. અને કારણકે એમ છે, એથી કેવલેને એ દુષ્ટ નથી.ર૮૬ વિવેચન ૫૧૪ “ તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છૈયે” — શ્રીમદ્ રાજચંદ્રજી, - ત્યાં વળી ચાથા જિજ્ઞાસુ સાતમી શકા કરે છે—‘ કેવલી’ એ કહેવાની જરૂર નથી, કારણકે યથાક્ત સ્વરૂપવાળા અહંતાના કેવલિપણા ખા. ‘અવ્યભિચારિપણું'' છે. અર્થાત્ ચર્ચાસ્તસ્વરૂપવાળા અહંતા કેવલી હાય જ, એમાં ‘વ્યભિચાર’–આડાઅવળા ભાવ હાતા નથી. વ્યભિચારના સંભવ હૈાય ત્યાં વિશેષણુ અવતા–પ્રયાજનવંત હાય, જેમકે ‘નીલ ઉત્પલ '; પણ વ્યભિચારના અભાવ હૈાય ત્યાં તે નિષ્ફલ પ્રયાસમાત્ર છે, જેમકે- કૃષ્ણ ભ્રમર ’–કાળા ભમરા, ધેળા ખગલે ઇ. તેનું સમાધાનઃ—મહાનુભાવ! તમે અમારા અભિપ્રાય ખરાબર સમજ્યા નથી, ‘અહી' કેવલીએ જ યથાક્ત સ્વરૂપવાળા અહંતા છે, ત્રીજા નહિ''એમ ચાક્કસ નિયમરૂપ અથ પણે ‘સ્વરૂપજ્ઞાપના જ’-સ્વરૂપ જણાવવા અર્થ જ આ વિશેષણ છે, માટે અનવદ્ય’–નિર્દોષ છે. વળી એકાંતે વ્યભિચારને આડાઅવળા અથ થવાનો સંભવ હોય ત્યાં જ કાંઈ વિશેષણ અહેવાનું સફલપણું નથી, કારણકે વિશેષણના પ્રયાગ (૧) ઉભયપદ વ્યભિચારમાં, (૨) એકપદ વ્યભિચારમાં, (૩) તથા સ્વરૂપજ્ઞાપનમાં,—કરાય છે. આમ છે એટલે ‘કેલિને’ એમ કહ્યું તે અદ્વેષ છે. જો એમ છે તા ‘કૅલિએને ' એટલું જ કહેવું સુંદર છે, બાકી કહેવાની જરૂર નથી, એવી આદમી શકાનું સમાધાન કરે છે— ૨૦. ● आह - यद्येवं केवलिन इत्येतावदेव सुन्दरं, शेषं तु लोकस्योद्योतकरा नित्याद्यपि न वाच्यमिति । अत्रोच्यते - इद्द श्रुतकेवलिप्रभृतयो अन्येऽपि विद्यन्त एव केवलिनस्तन्मा भूतेष्वेव सम्प्रत्यय इति तत्प्रतिक्षेपार्थ लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यं । एवं द्वयादिसंयोगापेक्षयाऽपि विचित्रनयमताभिज्ञेन स्वधिया विशेषणसाफल्यं वाच्यमित्यलं विस्तरेण । गमनिकामात्रमेतदिति ॥ ૨૮૭ 1 Page #618 -------------------------------------------------------------------------- ________________ ચવીશ તીર્થકરનું નામ સ્તવનરૂપ કીર્તન પિ૧પ અર્થ:-શંકા–જે એમ છે તે “કેવલિઓને” એમ એટલું જ સુંદર છે, પણ શેષ તે લેકના ઉદ્યોતકને ઇત્યાદિ પણ વાચ્ચ નથી. અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–અહી શ્રુતકેવલી પ્રમુખ અન્ય પણ કેવલીએ વિદ્યમાન છે જ, તેથી તેઓમાં જ સંપ્રત્યય મ હે, એટલા માટે તેના પ્રતિક્ષેપ અથે કલાકના ઉદ્યોતકરેને ઇત્યાદિ પણ વાચ્ય છે. એમ બે આદિ સંયોગ અપેક્ષાએ પણ વિચિત્ર નયમતાભિ સ્વબુદ્ધિથી વિશેષણનું સાફલ્ય વાચ (કહેવા યોગ્ય) છે. એટલે વિસ્તરથી સર્યું. આ ગમનિકામાત્ર છે. ૮૭ વિવેચન જય જિનદેવા! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા–પ્રજ્ઞાબેધ (સ્વરચિત) તે જ શંકા કરે છે–એમ છે તે પછી “કેવલિઓ” એટલું જ બસ છે, “લોકઉદ્યોતકને છે. કહેવાની જરૂર નથી. તેનું સમાધાન-શ્રુતકેવલી આદિ બીજાઓ પણ કેવલીઓ છે જ, એટલે આ પરથી તેઓ ન સમજી લેવાય એટલા માટે “લેકઉદ્યોતકને ઈ. પણ કહેવા ગ્ય છે. એમ બ્રિકસંગ આદિ અંગેની અપેક્ષાએ વિશેષણનું સફલપણું સ્વબુદ્ધિથી સમજી લેવું. હવે પ્રથમ ગાથામાં ચતુર્વિશતિ સ્તવ કરવાની કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે, ત્રણ ગાથાથી એવી તીર્થંકરનું નામસ્તવનરૂપ કીર્તન કરે છે– સત્ર શં શીરાિતિ તરં સુર્યન્નાउसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च ।। पउमप्पहं सुपासं, जिणं दणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुष्पदंत, सीअल सिज्जंस वासुपुज्ज च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्वयं नमिजिण च । वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥ ४ ॥ एता निगदसिद्धा एव । नामान्वर्थनिमित्तं त्वावश्यके “ उरूसु उसमलछण, उसमें सुमिणमि तेण उसभजिणो" इत्यादिग्रन्थादवसेयमिति ॥ २८८ ૧૧અ તેમાં–જે કહ્યું હતું કે “હું કન કરીશ, તે કીર્તન કરતાં કહ્યું – Page #619 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : લોગસ્સવ, ચતુર્વિશતિસ્તવ (હાહરા) ઋષભ અજિત સંભવ અને, અભિનંદન વંદું જ; સુમતિ પદ્મપ્રભ સુપાર્વને, ચંદ્રપ્રભ જિન વંદુય. ૨. સુવિધિ પુષ્પદંત શીતલ ને, શ્રેયાંસ વાસુપૂજ્ય; વંદુ વિમલ અનંત જિન, ધર્મ શાંતિ પણ પૂજ્ય. ૩. વંદું કુંથુ અર મલિ ને, મુનિસુવ્રત અભિધાન; નમિજિન અરિષ્ટનેમિ ને, વંદું પાર્શ્વ વર્ધમાન. ૪. ગષભ અને અજિતને હું વંદું છું. સંભવને, અભિનંદનને, સુમતિને, પદ્મપ્રભને, સુપાર્થને અને ચંદ્રપ્રભ જિનને હું વંદું છું. (૨). સુવિધિને, પુષ્પદંતને, શીતલને, શ્રેયાંસને, વાસુપૂજ્યને, વિમલને, અનંત જિનને, ધર્મને અને શાંતિને હું વંદું છું. (૩). કંથને, અને, મલિને, મુનિસુવ્રતને અને નમિ જિનને હું વંદું છું. અરિષ્ટનેમિને, પાર્થને તથા વર્ધમાનને હું વંદું છું. એએ નિગદસિદ્ધ જ છે. નામનું અન્વથ નિમિત્ત તે આવશ્યકમાં–ઊરૂમાં વૃષભ લાંછન અને સ્વપ્નમાં વૃષભ (દર્શન) તેથી વરુષભ જિન ઇત્યાદિ ગ્રંથથી જાણું લેવા છે.૨૮૮ વિવેચન “વીશે જિનગુણ ગાઈએ, થાઈ એ તત્વસ્વરૂપજી; પરમાનંદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનુપજી.–શ્રી દેવચંદ્રજી અત્રે વીશે તીર્થકર ભગવંતનું કીર્તન કરતાં તેઓનું પાવન નાયગ્રહણ કરી પ્રત્યેકને પરમ ભક્તિથી વંદન કર્યું છે. આ ભગવંતના આ નામ “અન્વર્થ' અર્થને અનુસરતા હાઈ યથાર્થ જ છે, અને તે અન્વર્થ કેવા પ્રકારે છે તે આવશ્યક સૂત્રથી જાણ લેવા આચાર્યશ્રીએ ભલામણ કરી છે. આ વિવેચકે એક ચતુર્વિશતિ જિનસ્તુતિ રચી છે, તે પણ પ્રકારતરથી આ અન્વર્થ નામને સુજ્ઞ વાચકે ને કંઈક ખ્યાલ આપશે અને તે પરથી વિવેચનને અર્થ પણ સરશે. તે આ પ્રકારે Page #620 -------------------------------------------------------------------------- ________________ વીશ જિનનાના અન્વથપણાનું દિગદર્શને દેહરા આદિમાં આદિ નમું, ધર્મ આદિ કરનાર; મેહ પંકમાંથી કર્યો, જેણે જગ ઉદ્ધાર. ૧ સત્વ બલ તપ સંયમ, અજિત જે જગમાંય; અજિત રાગદ્વેષાદિથી, નમું અજિત જિનરાય. સંભવ સુખસમૃદ્ધિને, સંભવ સંભવતાં જ તે સંભવના સ્મરણથી, સંભવ ભવ ના જ. ૩ જેના ગુરુ ગુણગ્રામને, અભિનંદે બુધવૃદ, તે અભિનંદન નાથને, અભિવંદન સુખકંદ. ૪ નિર્વાસિત કુમતિ કરી, સ્થાપ્યું સુમતિ રાજ; તે સુમતિ જિન પાસ હું, યાચું સુમતિ આજ. ૫ પદ્મ સમા પદ્મ પ્રભુ, ભવ્ય-પદ્મના ભાણ વિદેષ રાત્રી ત્રાસથી, કરે અમારૂં ત્રાણ ૬ સંસ્થિત સ્વરૂપ સુપાર્ધમાં, સુપા જે મહાભાગ; દેહાધ્યાસ અનાદિ, ટાળે તે વીતરાગ. ચંદ્ર થકી મુખ ચંદ્રની, કાંતિ નિર્મલ સૌમ્ય તેહ ચંદ્ર જિનચંદ્રને, પ્રણમી પામું સૌખ્ય. ૮ મેક્ષમાર્ગ સુવિધિતણા, સુવિધિ જે અરિહંત તે સુવિધિ સુવિધિ નમી, પ્રાર્થ ભવને અંત. ૯ શીતલ વદન-મલયાદ્રિની, ચંદન શીતલ વાણું તન-મન તાપ હરે બધ, આત્મશીતલતા ખાણ ૧૦ નિશ્રેયસ સન્માર્ગને, દઈ શ્રેયસ્કર બંધ શ્રેયસે જનશ્રેય, દર્શાવ્ય શુભ શોધ. ૧૧ વાસુ-પૂજ્ય વાસવાણ, વાસુપૂજ્ય જે પૂજ્ય પૂજ્ય તણા પણ પૂજ્ય તે, પૂજું વાસુપૂજ્ય. ૧૨ વિમલ જ્ઞાન કમલાપતિ, વિમલ વિમલ ભગવાન વિમલ ચિત્ત હારૂં કરી, વિમલ આપજે જ્ઞાન. ૧૩ સ્વામી અનંત શક્તિના, અનંત ગુણના ધામ; અનંત જિન ઘો આત્મને, અનંત શક્તિ ભાન. ૧૪ ધર્મ કલ્પદ્રુમ સેપિયે, વાંચ્છિત ફલ દાતાર ધર્મ ધુરંધર ધીર તે, ધરણી ધારણહાર, ૧૫ ૨ = ૮ ૯ ૧ ૧ ૦ - - - - - - Page #621 -------------------------------------------------------------------------- ________________ પs? લલિત વિસ્તરો : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિરત સિંધુ શાંતિ સુધાતણ, કરૂણ રસના ફૂપ; વિશ્વ શાંતિકર શાંતિ તે, આપ શાંતિ અનુપ ૧૬ કુમાર્ગને કુંઠિત કર્યા, સ્થાપન કરી સુધર્મ, કુંથુનાથ એવા નમી, કુંઠિત કરૂં કુકર્મ. ૧૭ આરે ભવને ટાળશે, ભવતારક અરનાથ; એ શ્રદ્ધા અવિચલ રહે, મુજ અંતર્ જગનાથ. ૧૮ મેહ મલ્લને મારીને, માર્યા મલ મહાલક ભાવમલ્લ મલ્લિ નમું, ભાવશત્રુ પ્રતિમલ. ૧૯ મુનિસુવ્રત ઉપદેશિયા, મુનિસુવ્રત મુનિનાથ, મુનિસુવ્રતને જે ભજે, જન તે ધન્ય કૃતાર્થ. ૨૦ કર્મ નમાવ્યા નમિ જિને, નમે જેહને દેવ; તે નમિ મુનિવરને નમી, માગું ભવભવ સેવ. ૨૧ ચક્ર-નેમિ ભવચકની, ભાંગી જેણે સાવ તે અરિષ્ટનેમિ હરે, સર્વ અરિષ્ટ વિભાવ. ૨૨ પ્રગટ પ્રભાવી પાજી, પાર્થ રહો નિશદિન પા નામ સન્મત્રથી, મેહ મહાહિ ક્ષીણ, ૧૭ કર્મ વિદારી રાજતા, તવીર્યથી ધીર; વિરપણું તે વીર છે, ક્ષમાવીર મહાવીર. ૨૪ ચતુર્વિશતિ જિનતણી, સ્તવના સૌખ્યનિદાન મરતાં વાંચ્છિત પૂરશે, મનનંદન ભગવાન. ૨૫ -(વરચિત) જી કીર્તન કરી ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધાનરૂપ પાંચમી ગાથાની વ્યાખ્યા પ્રકાશે છે– ૨ાજા જૂથ ચેત: રાઈ કનિધિમાएवं मए अभिथुआ, बिहुअरयमला पहीणजस्मरणा। चवीसपि जिणवरा, तित्थयरा मे पसोयतु ।। ५॥ શ્વાહા एवम्-अनन्तरोदितेन विधिना, मयेत्यात्मनिर्देशमाह, अभिष्टुता इति आभिमुख्येन स्तुता अभिष्टुताः स्वनामभिः कीर्तिता इत्यर्थः । ૧. પાઠાંતર–fષાન Page #622 -------------------------------------------------------------------------- ________________ ચિત્તશુદ્ધ અથે પ્રણિધાન : આવા વિશિષ્ટ તીર્થકરો મહારાપર પ્રસાદ કરે! ૧૯ ffiાદાત્તે? વિધૂતરનો મજા: ૪૪–૪ મહું જ જોમ વિધૂ-નાસિરો अनेकार्थत्वाद्धातूनाम् अपनीते रजोमले यैस्ते तथाविधाः । तत्र बध्यमानं कर्म रजी भण्यते, पूर्वबद्धं तु मलमिति, अथवा बद्धं रज: निकाचितं मलः, अथवैर्यापथं रज: साम्प. रायिकं मलमिति । વર્તવમૂતા મત gવ પ્રજામનr:, કારWITમાહિત્યર્થતા તz–ના વરિलक्षणा, मरणं प्राणत्यागलक्षणं, प्रक्षीणे जरामरणे येषां ते तथा विधा: । .. चतुर्विशतिरपि, अपिशब्दादन्येऽपि, जिनवरा-श्रुतादिजिनप्रधानाः। ते च सामान्यकेवलिनोऽपि भवन्ति अत आह-तीर्थकरा इत्येतत्समानं पूर्वेण । मे-मम, किं ? प्रसीदन्तु-प्रसादपरा भवन्तु ॥२८९ અર્થ:–કન કરીને ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધિ (પ્રણિધાન) કહ્યું – એમ મેં સ્તવ્યો રજ-મલ ધુણ્યા, જરા મર પ્રહણ તીર્થકરે મુજ પ્રસન્ન હ! ચોવીશે વર જિન. ૫. એમ હારાથી જે અભિસ્તુત છે, રજ-મલ જેણે વિધૂત ર્યા છે, જરા-મરણુ જેના પ્રક્ષીણું છે, એવા ચોવીશે જિનવરે તીર્થકરો મ્હારા પર પ્રસાદ કરે ! વ્યાખ્યા –એમ, અનન્તરે દિત વિધિથી, મજા-મહારાથી, એમ આત્મનિર્દેશ કહો, અમિ દુતા અભિસ્તુત,–ગામિમુહર સ્તુત–આભિમુખ્યથી સ્તુત તે અભિસ્તુત, સ્વનામથી કીર્તિત એમ અર્થ છે. તેઓ શું વિશિષ્ટ છે?— વિધુતાનોમટા–રજ-મલ જેણે વિધૂત કર્યા છે એવા. તેમાં રજ અને મલાતે રમલ, વિધૂત-પ્રકપિત, ધાતુઓના અનેકાર્થપણાને લીધે અપનીત છે રો-મલ જેથી તે તથા વિધ. તેમાં (૧) બંધાતું કમ તે “રજ કહેવાય છે, પૂર્વબદ્ધ પુન: “મલ કહેવાય છે; (૨) અથવા બદ્ધ તે રજ, નિકાચિત તે મલ (૩) અથવા ઇર્યાપથ તે રજ, સાપરાયિક તે મલ, અને કારણ કે એવંભૂત છે અત એવ–એટલા માટે જ કક્ષાનામા –પ્રક્ષણ છે જરા-મરણ જેના એવા –કારણુઅભાવને લીધે એમ અથ છે. તેમાં–જરા-વહાનિલક્ષણ, મરણ–પ્રાણત્યાગ લક્ષણ, જરા અને મરણ પ્રક્ષણ છે જેના તે તથાવિધિ. Page #623 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : લેગસ્સસુવ, ચતુર્વિશસિરસ્તવ હતુતિરપિ–ચતુર્વિશતિ પણ, એવી પણ અપિ–પણ શબ્દથી અજે પણ, ભાજપ–જિનવરે, શ્રતાદિ જિનામાં પ્રધાન અને તેઓ સામાન્ય કેવલીએ પણ હેય છે, એટલા માટે કહ્યું–તીવા –તીર્થકરે, એમ એ પૂર્વથી સમાન છે. જે-જમ–મહારે પર, ઝરીનુ–પ્રસાદપરા હે!«€ વિવેચન એક અરજ સેવકતણી રે, અવધારે જિન દેવ! કૃપા કરી મુજ દીજીયે રે, આનંદઘન પદ સેવ......વિમલજિન દીઠા લેયણ આજ – શ્રી આનંદઘનજી આમ અહંત ભગવંતના નામનું કીર્તન કરી ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધ અથવા પ્રણિધાન કહે છે, અર્થાત પ્રકૃષ્ટ નિધિ અથવા નિધાન જેમ ચિત્તમાં સ્થાપન કરવા ગ્ય ભાવ કહે છે–એમ અભિસ્તુત” ઈ. અર્થાત ચિત્તશુદ્ધિ અર્થ એમ હમણાં જ કહેલ વિધિથી જે મહારાથી અભિસ્તુત થયા, પ્રણધિ વા આભિમુખ્યથીસન્મ અપણાથી સ્તવવામાં આવ્યા, નામ લઈને પ્રણિધાન કીર્તન કરવામાં આવ્યા, તે વીશ પણ જિનવર તીર્થકરે. મ્હારા પર પ્રસાદ કરે ! અનુગ્રહદ્રષ્ટિ-કૃપાદ્રષ્ટિ ક તે તીર્થકર કેવા વિશિષ્ટ–વિશેષણસંપન્ન છે? વિતરજમલ “જિબૂતરોમ:' અર્થાત જેણે ૨ બંને મત વિધૂત-પ્રકાશિત કર્યા છે, ધૂણી ન ખ્યા છે—ખંખેરી નાંખ્યા છે, દૂર કર્યા છે, એવા છે. અત્રે (૧) બંધાતું કર્મ તે રજને પૂર્વે આવા વિશિષ્ટ બંધાયેલું તે મલ; (૨) અથવા પ્રદેશસ્પર્શથી બદ્ધ-શિથિલ બંધાયેલું તીર્થકરે તે રજ ને ગાઢ ચીકણું નિકાચિત તે મલ; (૩) અથવા ઇર્યાપથમહાર પર ગમનાગમનથી લાગતું તે રજ ને સંપરાય-કષાયથી લાગતું સાંપરાયિક પ્રસાદ કરે! તે મલ. આમ ત્રણે અર્થમાં રજ ને મલ જે અવધૂતેએ વિધૂત કર્યા છે, દૂર ફગાવી દીધા છે એવા તે વિધૂતરજમલ એવંભૂત છે, કર્મરજ–કમમલ રહિત તથારૂપ પ્રગટ આત્મદશાવાળા છે. તેઓ પ્રક્ષીણુજરામરણ – કામગ:” છે, અર્થાત્ જેના જરા-મરણ પ્રક્ષણ-સર્વથા ક્ષીણ થયા છે એવા છે. આ વિશેષણથી વિશિષ્ટ એવા જે જિનવ છે, કૃતાદિ જિનેમાં વર-પ્રધાન છે, તે તીર્થંકર મહારા પર પ્રસાદપરા હો ! મહારા પર કૃપાદૃષ્ટિની વૃષ્ટિ કરે! “દીનદયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર લાલ રે, દેવચંદ જિન સેવના, પરમામૃત સુખકાર લાલ રે દેવયશા” શ્રી દેવચંદ્રજી. આ શું પ્રાર્થના છે કે નહિ? જે પ્રાર્થના છે તે તે આશંકારૂપ હોઈ સુંદર નથી; જે નથી તે તે સમયેાજન છે કે અપ્રોજન અને બન્ને પક્ષમાં દોષ છે, એ શંકાનું સવિસ્તાર સમાધાન કરે છે – Page #624 -------------------------------------------------------------------------- ________________ આ પ્રાર્થના નથી : થયેલા અથવા થનારા અપ્રસાદને ટાળવા પ્રાર્થના ६ १३आह-किमेषा प्रार्थना अथ मेति! यदि प्रार्थना न सुन्दरैषाऽऽशंसारूपत्वात् । अथ न, उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा ? । अप्रयोजनश्चेदचार वन्दनसूत्र, निरर्थको पन्यासयुक्तत्वात् । अथ सप्रयोजन:, कथमयथार्थतया तसिद्धिरिति । __ अत्रोच्यते-न प्रार्थनषा, तल्लक्षणानुपपत्तेः । तदप्रसादाक्षेपिकैषा, तथा लोकप्रसिद्धत्वात्, अप्रसन्न प्रति प्रसाददर्शनात् अन्यथा तदयोगात्, भाव्यप्रसादविनिवृत्त्यर्थं च, उक्तादेव हेतोरिति । उभयथाऽपि तदधीतरागता । अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽऽक्रोशात्, अनिरूपिताभिधानद्वारेण । न खल्वयं वचन विधिरार्याणां, तत्तत्वषाधनात् । वचनकौश. लोपेगतम्योऽयं मार्गः। अप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्वरूपत्वात् । અર્થ :–શંકા–શું આ પ્રાર્થના છે? કે નથી? જે પ્રાર્થના છે તે આશંસારૂપપણને લીધે સુંદર નથી. જે નથી, તે આને ઉપન્યાસ અપ્રયોજન છે? કે ઇતર (સપ્રજન) છે? જો અપ્રજન છે તે વન્દનસૂત્ર અચાય છે–નિરર્થક ઉપન્યાસયુક્તપણને લીધે. જે સપ્રયજન છે, તે અયથાર્થતાથી તેની સિદ્ધિ શી રીતે? અને સમાધાન) કહેવામાં આવે છે–આ પ્રાર્થના નથી,–તેના લક્ષણની અનુપત્તિને લીધે. આ (પ્રાર્થના) તેના અપ્રસાદની આક્ષેપિકા છે,–તથા પ્રકારે પ્રસિદ્ધપણને લીધે, અપ્રસન્ન પ્રતિ પ્રસાદના દર્શનને લીધે, અન્યથા તેના અગને લીધે; અને (આ પ્રાર્થના ભાવિ અપ્રસાદની વિનિવૃત્તિ અથે (હય),–ઉક્ત જ હેતુને લીધે. ઉભય પ્રકારે પણ તેની અવીતરાગતા છે. અત એવ સ્તવધર્મને વ્યતિકમ છે, અર્થોપત્તિથી આકાશને લીધે – અનિરૂપિત અભિધાન દ્વારે કરીને. ખરેખર ! આર્યોને આ વચનવિધિ નથી,-તતતત્વના બાધનને લીધે. વચનકૌશલઉતિથી ગમ્ય એ આ માર્ગ છે. અપ્રજન-સપ્રજન ચિન્તા બાબત તે ઉપન્યાસ ન્યાય છે,–ભગવતસ્વરૂપપણાને લીધે. વિવેચન “રશે તે તુમહી ભલા, બીજા તે નવિ યાચું રે, વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે...સંભવ.”—શ્રી યશોવિજયજી અત્રે શંકા થવી સંભવે છે-શું આ પ્રાર્થના છે? કે પ્રાર્થના નથી? “જે પ્રાર્થના છે તે આ આશંસારૂપપણાને લીધે સુંદર નથી, આ મને પ્રાપ્ત છે એવી આશંસાસ્પૃહા-કામનારૂપ હોવાથી સારી નથી; અને જે પ્રાર્થના નથી, તે આ જે મૂકવામાં આવ્યું છે તે શું અપ્રજન છે કે સપ્રજન? હવે જે અયોજન છે, તે નિરર્થક મૂકવામાં આવ્યાથી વન્દનસૂત્ર અસુંદર થઈ પડશે અને જે સપ્રયેાજન છે તે કહે અર્થ તેમાં ઘટતે નહિં લેવાથી અયથાર્થપણાથી તે પ્રજનની સિદ્ધિ કેમ થશે? આ શંકાનું સમાધાન “આ પ્રાર્થના નથી,–તેના લક્ષણની અનુપત્તિને લીધે, “પ્રાર્થનૈપ તારુષનrગુva, તે પ્રાર્થનાનું લક્ષણ અત્રે ઘટતું નથી માટે. કારણ કે આ (પ્રાર્થના) તેના અપ્રસાદની આક્ષેપિકા છે,–આક્ષેપ કરનારી છે આ પ્રાર્થના અથવા અપ્રસાદ–અવકૃપાને આક્ષેપ થાય, દૂર ફગાવી દેવાય એવા ભાવવાળી છે. આમ તથા પ્રકારે પ્રસિદ્ધપણાને લીધે' છે, અને આ પણ “માર તિ પ્રસ્તાવના ' “અપ્રસન્ન પ્રતિ નથી Page #625 -------------------------------------------------------------------------- ________________ પર લલિત વિસ્તરા : લેગસત્ર, ચતુવિ તિતત્ર પ્રસાદના દર્શનને લીધે, અન્યથા તેના યેગને લીધે' છે, અર્થાત્ તેવા પ્રકારે લેાકપ્રસિદ્ધ 'પણ' છે, માટે; કારણ કે જે અપ્રસન્ન હોય તે પ્રતિ પ્રસાદનું રીઝવવાનુ' દર્શીન હેાય છે, નહિ' તે તે પ્રસાદ ઘટે નહિ. ‘અને આ (પ્રાÖના ) ભાવિમપ્રસાદની વિનિવૃત્તિ અર્થે હાય, ‘માવ્યપ્રસાવિત્તિવૃયર્થ ચ’‘ઉક્ત જ હેતુને લીધે.' અર્થાત્ ભવિષ્યમાં અપ્રસાદ ન થાય તે અર્થે પણ પ્રાર્થના કરવામાં આવે છે, અને તે પણ ઉક્ત હેતુને લીધે કરવામાં આવે છે. આામ થયેલા અપ્રસાદને અથવા થનારા અપ્રસાદને ટાળવા ગમે તે પ્રકારે પ્રાર્થના કરાતી હાય, તેા અને પ્રકારે પણ જેની પ્રાર્થના કરવામાં આવે છે તેની અવીતરાગતા છે. અત એવ સ્તવધના વ્યતિક્રમ છે,' એટલે જ જેવા છે તેવા સદ્ભૂત ભાવનું કથન કરવું એવા જે સ્તવધમ છે, તેનુ ઉલ્લંઘન થાય છે,—‹ અર્થા પત્તિથી આક્રોશને લીધે,' જે અપ્રસાદ પામે છે ને તેથી જેને પ્રાર્થના કરવી પડે છે, તેનામાં આક્રોશ-ક્રોધ અવશ્ય હાવા જોઈએ એમ અર્થપત્તિ ન્યાયથી ફલિત થાય છે. અને આમ · અનિરૂપિત અભિધાન દ્વારે કરીને’–વગર વિચાર્યું કથન દ્વારે આ આક્રોશ લિત છે. ખરેખર ! આર્ચીને આ વચનવિધિ નથી,’ TM વળ્વય વચનવિધિાર્જનાં', આર્ચી આવા અનિરૂપિત--વગર વિચાર્યો વચનનું કથન કરે એવી રીતિ નથી; કારણ કે તે તેા તત્ત્તવનુ અત્તત્ત્વનું જ માધન થાય. માટે વચનકૌશલઉપેતથી ગમ્ય એવા આ માર્ગ છે.— વચનારાજોપેતોય માર્ગ: ' 6 - થયેલા અથવા થનારા અપ્રસાદને ટાળવા પ્રાર્થના અને આ મૂકવામાં આવેલ છે તે અપ્રયાજન છે કે સપ્રયાજન છે? એ ચિંતન અંગે કહેવાનુ કે આ મૂકવામાં આવેલ છે તે ન્યાય્યન્યાયસંપન્ન છે, યુક્તિયુક્ત છે. શાને લીધે ? · ભગવત્સ્વરૂપપણાને લીધે' ભગવંતનુ સ્વરૂપ જ તેવા પ્રકારનું છે માટે. 6 ઉક્તના સમનમાં અત્ર પાંચ સુભાષિત બ્લેક ટાંકી, તે ભગવા રાગાદિરહિતપણાને લીધે જો કે પ્રસાદ પામતા નથી, તેપણ અચિન્ય ચિન્તામણિ સમા તેને ઉદ્દેશીને સ્તુતિકર્તાને અન્તઃકરણશુદ્ધિથી ઇષ્ટ સિદ્ધિ હાય છે એમ તાત્પ દર્શાવે છે— १४ उक्तं च “ શ્રીનવઙેશા તે, ન દ્દિ પ્રસીદ્દન્તિન સૌત્તિ વૃથા | તત્ત્વમાવ ( સર્વમાન્ય) વિશુદ્ધે, પ્રયોનનો ધર્મવિમ કૃતિ ॥ ૨ ॥ स्तुत्या अपि भगवन्तः परमगुणोत्कर्ष रूपतो ह्येते । દૃષ્ટા ચિંતનાત્ત, મન્ત્રવિજ્ઞપાવિત: નિăિ; । ૨ ।। यस्तु स्तुतः प्रसीदति, रोषमवश्यं स याति निन्दायाम् । સર્વત્રાસમચિત્ત:, તુલ્યો મુખ્ય: વર્થ મતિ ? ॥ રૂ ॥ शीतार्दितेषु हि यथा, द्वेष बहूनि र्न याति रागं वा । नाह्वयति वा तथापि च तमाश्रिताः स्वेष्टमनुवते ॥ ४ ॥ तत्तीर्थकरान्ये, त्रिभुवनभावप्रभावकान् भक्त्या | समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ॥ ५ ॥ Page #626 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ પ્રસાદ નહિ પામતાં છતાં સ્તવ વ્યર્થ નથી : ભવશીત ટાળી શિવપ્રાપ્તિ પર૩ एतदुक्तं भवति–यद्यपि ते रागादिभी रहितत्वान्न प्रसीदन्ति, तथापि तानुद्दिश्याचिन्स्यचिन्तामणिकल्पान अन्तःकरणशुद्धयाऽभीष्टं च कर्तृणां, तत्पूर्विकैवाभिलषितफलावा. वाप्तिर्भवतीति गाथार्थः ॥५॥२९१ (કાવ્યાનુવાદ : દેહરા) ક્ષીણકલેશ આ પ્રસન્ન ના, ન સ્તવ પણ વૃથાય; તેથી સ્વભાવ (સદ્દભાવ) વિશુદ્ધિથી, પ્રજનકર્મ વિદાય. ૧, પરમ ગુણત્કર્ષરૂપથી, સ્તુત્ય જ આ ભગવંત; અચેતન પણ મન્નાદિ જપ, આદિથી સિદ્ધિ દીસંત. . સ્તવતાં પ્રસન્ન તે નિંદતાં, પામે રોષ અવશ્ય સર્વત્ર અસમચિત્ત તે, કયમ હેય સ્તુત્ય જ મુખ્ય? ૩. શિૌતપહિતમાં અગ્નિ જ્યમ, ન રોગયુક્ત ન દ્વિષ્ટ; ન આમંત્રે તોય લહે, તસ આશ્રિત નિજ ઈષ્ટ, ૪, તેમજ ત્રિભુવન ભાવના, પ્રભાવક તીર્થ કાર ભજે ભક્તિથી તે જ, લહે શિવ ભવÍત ટાર. ૫, અર્થ –ક્ષીણ કલેશ એવા એઓ નથી જ પ્રસાદ પામતા, સ્તવ પણ વૃથા નથી; તેથી સ્વભાવની (પાઠાંતર: સદ્દભાવની) વિશુદ્ધિ થકી કમવિગમ એ પ્રોજન છે. ૧. આ ભગવતી પરમ ગુણેકરૂપ થકી સ્તુત્ય પણ છે. અચેતન છતાં પણ મન્નાદિના જપાદિ થકી સિદ્ધિ દુષ્ટ જ છે. ૨. પણ જે સ્તુત થતાં પ્રસાદ પામે છે, તે નિન્દા સતે અવશ્ય રેષને પામે છે; (એટલે સર્વત્ર અસમચિત્તવાળે તે મુખ્ય એ સ્તુત્ય કેમ હોય? ૩. શીતપીડિત પ્રત્યે અગ્નિ દ્રષવા રાગ પામતા નથી, તેમજ આહ્વાન કરતા નથી, તથાપિ તેના આશ્રિત સ્વઈષ્ટને અનુભવે છે. ૪. તેની જેમ ત્રિભુવન ભાવના પ્રભાવક એવા તીર્થકરને ભક્તિથી જે સમુપાશ્રિત છે, તે જને ભવ-શીતને દૂર કરી શિવને પામે છે. પ. - આ કહેવાનું થયું–થાપિ તેઓ શગાદિથી રહિતપણાને લીધે પ્રસાદ પામતા નથી, તથાપિ અચિન્ય ચિન્તામણિ સમા તેઓને ઉદ્દેશીને અન્ત:કરણ શુદ્ધિથી કર્તાઓનું અભીષ્ટ હેય છે–તતપૂર્વિકાજ અભિલષિત ફલની પ્રાપ્તિ હેય છે. એમ ગાથાને અર્થ છે. પાલી વિવેચન તુજ સેવ્યાં ફળ મા દેતાં, દેવપણે થાય કાશે; વિણ માગ્યાં વંછિત ફળ આપે, તિણે દેવચંદ્ર પદ સાચે... સેવા સાર રે જિનની મન સાચે.”—શ્રી દેવચંદ્રજી અને આ જે ઉપરમાં કહ્યું તે બધું ય કેવી રીતે ન્યાયે છે તે અત્રે ટકેલ સુભાષિત પરથી પ્રતીત થાય છે .. Page #627 -------------------------------------------------------------------------- ________________ પર૪ લલિત વિસ્તરો : લોગરસસૂત્ર, ચતુર્વિશતિસ્તવ (૧) જેના રાગ-દ્વેષ-મહાદિ કલેશ ક્ષીણ થયા છે, ક્ષય પામ્યા છે, એવા એ ભગવતે પ્રસાદ પામતા નથી, અને એમના સદ્દભૂત પ્રસાદ નહિં છતાં ગુણની સ્તુતિરૂપ સ્તવ પણ વૃથા-વ્યર્થફેગટ નથી, કારણ સ્તવ શર્થ નથી કે તેને (ભક્તજનના) સ્વભાવની (અથવા સદુભાવની) વિશુદ્ધિ થકી કર્મવિગમ-કર્મનું દૂર થવું એ પ્રયજન છે, માટે. હાર શુદ્ધ સ્વભાવને જી, આદરે ધરી બહુમાન તેહને તેહજ નીપજે છે, એ કઈ અદ્ભુત તાન-વિમલ.”–શ્રી દેવચંદ્રજી (૨) ત્યારે ભગવંતની સ્તુતિ કરવાનું પ્રયોજન શું? તે કે–પરમ ગુણેકર્ષરૂપથી આ વીતરાગ ભગવંતે સ્તુત્ય-સ્તુતિ કરવા ગ્ય પણ છે. ભલે એમ છે, પણ વીતરાગને સ્તવવાથી ભક્તના પ્રોજનની સિદ્ધિ શી રીતે થશે? તે કેપ્રયોજન જુદા રાતના મનિપવિતા ક્ષિત્તિ:'—અચેતન એવા સિદ્ધિ મંત્રાદિના પણ જપાદિ થકી સિદ્ધિ પ્રગટ દષ્ટ છે, તે પછી આ તે અચિંત્ય સામર્થ્યવાનું શુદ્ધ ચિતન્યમૂર્તિ ભગવાન, તે થકી સિદ્ધિ કેમ ન હોય? નીરાગી સેવે કાંઈ હવે, એમ મનમાં નવિ આણું ફળ અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે, ....થાશું પ્રેમ બન્યું છેરાજ.”—શ્રી યશોવિજયજી (૩) પણ જે પ્રસાદ પામે છે એવા ભગવંતને કાં સ્તવતા નથી? તે માટે કહ્યું – જે સ્તુતિ કરવામાં આવતાં પ્રસાદ પામે છે, તે નિન્દા કરવામાં આવ્યું અવશ્ય શેષ પામે છે, એટલે સર્વત્ર અસમ ચિત્તવાળે તે મુખ્ય એ સ્તુત્ય-સ્તુતિ કરવા યોગ્ય કેમ હોય? 'सर्वत्रासमचित्तः स्तुत्यो मुख्यः कथं भवति' ? “રાગી સેવકથી જે રાચે, તસ ગુણ દાઝે તૃષ્ણા આં દીઠો દરિશણ.”–શ્રી દેવચંદ્રજી (૪-૫) પણ વીતરાગ થકી ફળની પ્રાપ્તિ શી રીતે હોય? તે અંગે દષ્ટાંતઃ શીતથી પીડિત જને પ્રત્યે અગ્નિ જેમ કેષ વા રાગ પામતે નથી વા તમે મને ભજે એમ તેઓને આહ્વાન કરતું નથી, બોલાવતે નથી, તે પણ તેને ભવશીત દૂર કરી આશ્રિત જન ટાઢ ઊડાડવારૂપ પિતાનું ઈષ્ટ ફળ અનુભવે જ છે. શિવ પ્રાપ્તિ તેની જેમ જેએ ત્રિભુવન ભાવના પ્રભાવક એવા તીર્થકરોને ભક્તિથી સમ્યફપણે ઉપાશ્રિત છે, આવીને આશ્રય કરે છે, તે જ ભવશીત દૂર કરી, સંસારની ટાઢ ઊડાડી, શિવને-ક્ષને પામે છે. “અરજી તમારા यान्ति शिवम् ।' ચંદન શીતળતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે... થાશું પ્રેમ બન્યું છે. રાજ.”—શ્રી યશોવિજયજી Page #628 -------------------------------------------------------------------------- ________________ અચિન્ય ચિન્તામણિ સમા ભગવતાની શુદ્ધ અન્ત:કરણથી સ્તુતિથી વાંચ્છિત સિદ્ધિ પદ્ધ તાપ કે જો કે તે વીતરાગે રાગાદિથી રહિતપણાને લીધે પ્રસાદ પામતા નથી, પ્રસન્ન થતા નથી, રીઝતા નથી, તથાપિ અચિન્હ ચિન્તામણિ સમા તે ભગવાને ઉદ્દેશીને આશ્રીને અન્તઃકરણશુદ્ધિ વડે કરીને સ્તુતિ કરનારનું અભીષ્ટ-મનવાંચ્છિત હોય છે, કારણ કે ‘તપૂવિ કા જ અભિલષિત ફૂલની પ્રાપ્તિ હોય છે, ’—તે અન્તઃકરણશુદ્ધિપૂર્વક જ વાંચ્છિત લની સિદ્ધિ હાય છે. “शुद्धाशय प्रभु थिर उपयोगे, સમરે તુજ નામ; अव्यामाध अनंतुं पामे, परम अभृतरस धामक... शीतस "श्री हेवयद्रल આરાગ્યમાધિલાભ તે ઉત્તમ સમાધિવરની પ્રભુ પાસે યાચનાના ઉપન્યાસ કરતી છઠ્ઠી ગાથાને પરમાથ પ્રકાશે છે— १५ तथा — कित्तिय वन्दियमहिया, जेए लोगस्स उत्तम सिद्ध | | आरुग्गबोहिलाभ, समाहिवरमुत्तमं दितु ॥ ५ ॥ व्याख्या कीर्त्तिताः - स्वनामभिः प्रोक्ता वन्दिताः -- त्रिविधयोगेन सम्यक् स्तुता महिता:पुष्पादिभिः पूजिताः, क पते इत्यत आह-य एते लोकस्य - प्राणिलोकस्य मिथ्यात्वादिकमलकलङ्का. भावेनोत्तमाः - प्रधानाः ऊर्ध्व वा तमस इत्युत्तमसः, इति वचनात्, प्राकृतशल्या पुनरुत्तमा उच्यन्ते । उत्प्राबल्योर्ध्वगमनोच्छेदनेषु सिद्धा इति सितं - ध्मातमेषामिति सिद्धाः कृतकृत्या इत्यर्थः । अरोगस्य भाव आरोग्यं - सिद्धत्वं तदर्थ बोधिलाभ : आरोग्यबोधिलाभ :- जिनप्रणीतधर्मप्राप्ति बौधिलाभोऽभिधीयते, तं स चानिदानो मोक्षायैव प्रशस्यते इति । 16 तदर्थमेव च तावत्किम् ? अत आह- समाधानं समाधिः, स च द्रव्यभावभेदाद् द्विविधः । तत्र द्रव्यसमाधिः यदुपयोगात्स्वास्थ्यं भवति, येषां वाऽविरोध इति । भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति । यतश्चायमित्थं द्विधा तो द्रव्यसमाधिव्यवच्छेदार्थ - आह - वरं प्रधानं भावसमाधिमित्यर्थः । असावपि तारतम्यभेदेनानेकधैव अत आह- उत्तमं सर्वोत्कृष्टं ददतु प्रयच्छतु ॥ २९२ "" १५ स्पर्थः-तथा કીર્ત્તિત વતિ પુતિ જે, લાકમાં ઉત્તમ સિદ્ધ; આરોગ્ય ધિલાભ દ્યો, સમાધિ ઉત્તમ સિધ્, ૬ Page #629 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તા : લેગસ્સવ, ચતુર્વિશતિસ્તવ - કીર્તાિત, વંદિત, મહિત એવા જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ છે. તેઓ આરેગ્ય–બાધિલાભ અને ઉત્તમ સમાધિવર આપો! ૬. વ્યાખ્યા ત્તિતા –કીતિ સ્વનામથી પ્રેત, તિ–વાદિત, વિવિગથી સમ્યક્રસ્તુત, મહેતા –મહિત, પુષ્પાદિથી પૂજિત. આ કેણ? એટલા માટે કહ્યું – જ પત્તે ઢોરચ—જે આ લેકના–પ્રાણિકન, મિથ્યાત્વાદિ કર્મમલકલંકના અભાવથી સત્તામા–ઉત્તમ, પ્રધાન, કર્થ વા તમત્ત: તિ ઉત્તમર–અથવાતમસથી ઊર્વ તે ઉત્તમ સ્ત્રાવો અમનોનેપુ–કત એ પ્રાબલ્ય-ઊર્ધ્વગમન-ઉચ્છેદનમાં એ વચનથી, તે પ્રાકૃત શૈલીથી પુનઃ ઉત્તમ–ઉત્તમ કહેવાય છે. સિ–સિદ્ધ, કિર્ત–માતiાં તિ સિદ્ધા:સિત માત છે જેઓનું તે સિદ્ધ, કૃતકૃત્ય એમ અર્થ છે, માર્ચ માવ: આણં–અરોગને ભાવ તે આરોગ્ય, સિદ્ધત્વ, તે અથે બેધિલાભ તે આરેગ્ય-બધિલાભ. જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે, તેને. અને અનિદાન એ તે મોક્ષાથે જ પ્રશંસાય છે. અને તે અર્થે જ ત્યારે શું ? એટલા માટે કહ્યું–રમ સમાજસમાધાન તે દ્રવ્ય-ભાવભેદથી દ્વિવિધ છે. તેમાં–કવ્યસમાધિ–જેના ઉપયોગ થકી સ્વાથ્ય હોય છે, અથવા જેઓને અવિરેધ હોય છે. ભાવસમાધિ તે જ્ઞાનાદિ સમાધાન જ છે,–તેના ઉપયોગ થકી જ પરમ સ્વાથ્યના યુગને લીધે. અને કારણ કે આ આમ દ્વિધા છે એટલા માટે દ્રવ્યસમાધિના વ્યવદાથે કહ્યું––વર, પ્રધાન, ભાવસમાધિ એમ અર્થ છે. તે પણ તારતમ્યભેદથી અનેક પ્રકારની જ છે, એટલા માટે કહ્યું–૩ –ઉત્તમ, સર્વોત્કૃષ્ટ, યુવતુંદીએ! આપ રેકર વિવેચન - પરમ કૃપાળુ દેવ હે! આપ ધિલાભ આપે આરોગ્યલાભ ને, આપ સમાધિલાભ-શ્રી પ્રજ્ઞાબોધ મેક્ષમાળા. તથા “કીર્તિત-વંદિત” ઈ. ગાથા. અર્થાત્ સ્વનામ હથી જે કીર્તિત છે, મન-વચનકાયાના પ્રશસ્ત ભેગથી સમ્યફસ્તવનથી જે વંદિત છે, અને પુષ્પઆદિ વડે પૂજનથી જે પૂજિત છે, એવા જે આ ભગવંતે પ્રાણીલેકમાં મિથ્યાત્વાદિ કર્મઆરોગ્ય-બાધિલાભ મલકલંકના અભાવથી ઉત્તમ–પ્રધાન છે, અથવા “ઝર્થ વા તમર અને ઉત્તમ સમાધિ- વ્યુત્તમe:” તમસથી ઊર્ધ્વ–પર એવા જે ઉત્તમ-ઉત્તમ સિદ્ધો - વરની યાચના છે, અર્થાત્ સિત માત (ધમાઈ ગયું) છે જેઓનું એવા સિદ્ધ કૃતકૃત્ય છે–તેઓ આરેગ્ય-બધિલાભ અને ઉત્તમ સમાષિવર મને તએ “સારા માર માર્જ-દિર” અર્થાત્ અને ભાવ તે આરેથ-સિદ્ધત્વ, Page #630 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય-બંધિલાભ અને ઉત્તમ સમાધિવરની યાચના : ત્રણ મનસ્થ પર૭ તે અર્થે ધિલાભ તે આરોગ્ય ધિલાભ. “જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે,” “નિghtતધર્મપ્રાપ્તિ વેffધરામાંsfમધીય' અને અનિદાન (નિદાન રહિત) એવે તે મોક્ષાથે જ પ્રશંસાય છે,” “ જાનિદાન માગૅવ કરાર’-એ તે બધિલાભ મને આપો! અને તે મિક્ષ અર્થે જ સમાધાન-સમાધિ, તે દ્રવ્ય-ભાવભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય સમાધિ જેના ઉપયોગ થકી સ્વાચ્ય હોય છે અથવા જેઓને અવિરોધ હોય છે. ભાવસમાધિ તે જ્ઞાનાદિ સમાધાન જ છે,” અમાવસમાધિતુ જ્ઞાનાભિધાનમેવ' તેના ઉપગ થકી જ પરમ સ્વાથ્યને વેગ હોય છે માટે. અને કારણ કે આ આમ બે પ્રકારે છે, એટલા માટે દ્રવ્યસમાધિના વ્યવચ્છેદાથે કહ્યું–વર-પ્રધાન ભાવસમાધિ, અને તે પણું તારતમ્યભેદથી અનેક પ્રકારની જ છે, એટલા માટે ઉત્તમ-સર્વોત્કૃષ્ટ એવી વર ભાવસમાધિ મને આપ . માત્ર મોક્ષની જ જેને અભિલાષા વસે છે એ સંવેગરંગી મુમુક્ષુ આ આરેગ્યબધિલાભ સમાધિની ભાવનાને મને રથ આ પ્રકારે ભાવે છે – - “હે પરમ કૃપાળુ દેવ! આપના ચરણકમળની કૃપાથી મને આરોગ્યની પ્રાપ્તિ હે! બોધિલાભની પ્રાપ્તિ હો! ઉત્તમ આત્મસમાધિની પ્રાપ્તિ હો! આપના અનુગ્રહથી આ મહારા ત્રણે મને રથ પૂર્ણ થાઓ ! - હે ભગવાન! હું મહા ભવરેગથી આ છું. જન્મ-જરા-મરણાદિ દુખેથી હું ક્ષણે ક્ષણે તીવ્ર વેદના અનુભવું છું. મેહસનિપાતથી હું આત્મભાન ભૂલ્યો છું. ઉગ્ર રાગજવર મને પરિતાપ પમાડી રહ્યો છે. તીક્ષણ દ્વેષશલ્ય મહારા હૃદયમાં ભેંકાઈ રહ્યું છે. વિષયકષાયની વ્યાકુલતા મને મહા અશાંતિ ઉપજાવી રહી છે. કર્મ જન્ય આ ભાવગથી મહારા આત્માની આવી અનારોગ્ય સ્થિતિ થઈ પડી છે. જેને સહજ આત્મસ્વરૂપ સ્થિતિ મય પરમ સ્વાથ્ય વર્તે છે, એવા હે આરોગ્યમૂત્તિ સહજત્મસ્વરૂપ પ્રભુ ! મને તમારા જેવું સ્વાચ્ય અને આત્મઆરોગ્ય પ્રાપ્ત હે! - હે ભવરેગના ભિષવર ! તમે બતાવેલી રત્નત્રયીરૂપ બધિ ઔષધિના સેવન વિના મ્હારે આ ભવોગ મટે એમ નથી. માટે હે બેધિમૂર્તિ પ્રભુ! હું આપને શરણે આવ્યો છું. તે હવે સમુદ્રમાં નષ્ટ રત્ન જેવા પરમ દુર્લભ આ બધિરત્નના લાભથી હારે જન્મ સફળ થાઓ! ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળે આ બધિરત્નદીપક મહારા હૃદયને વિષે ભવ પર્યત અખંડ પ્રકાશિત રહો! આ બધિ વિના મને સમાધિ થવી સંભવતી નથી. માટે હે સમાધિમૂર્તિ પ્રભુ! બોધિની પ્રાપ્તિ થઈ મને આત્મસમાધિની પ્રાપ્તિ થાઓ ! બીજના ચંદ્રમા જેવી બોધિ બીજ કલાને વિકાસ પામી, મહારો આત્મ–ચંદ્ર પૂર્ણ સમાધિની સેળ કલાથી ખીલી ઊઠો ! મહારૂં વાસનામય ચિત્ત વિલીન થઈ આ-મામાં લય પામે! સવે પરભાવ-વિભાવ સમાઈ જઈ મહારે આત્મા સ્વરૂપમાં સમાઈ અખંડ આત્મસમાધિ અનુભવે . Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ લલિત વિસ્ત : લોગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ . હે સચ્ચિદાનંદ પ્રભુ! આમ આપના કૃપાપ્રસાદથી બોધિ, સમાધિ અને આત્મઆરોગ્ય પામી મ્હારો આત્મા આપના જેવી નિરાબાધ ને નિરામય સ્વસ્થ અવસ્થા પામે! એટલું જ પ્રાણું છું તે સફલ થાઓ! % શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” –શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ ૧૨ (સ્વરચિત) આ શું નિદાન છે કે નથી? જે નિદાન છે તે આ તે આગમમાં નિષિદ્ધ હેવાથી આથી બસ થયું! અને જો નથી તે તે સાર્થક છે કે અનર્થક છે? તે કઈ પણ પક્ષમાં દોષ છે, એ શંકાનું સમાધાન કરે છે કે આ નિદાન તે નથી જ - ૧૬ १६आह-किमिदं निदानमुत नेति । यदनिदानमलमनेन, सूत्रप्रतिषिद्धत्वात् । न घेत्सार्थकमनथंक वा ? यद्याद्यः पक्षस्तेषां रागादिमत्त्वप्रसङ्गः, प्रार्थनाप्रवीणे प्राणिनि तथादानात् । अथ चरमः, तत आरोग्यादिदानविकला एते इति जानानस्यापि प्रार्थनायां मृषावादप्रसङ्ग इति। अश्रोच्यते-न निदानमेततू, तल्लक्षणायोगात् । द्वेषाभिष्वङ्गमोहगर्भ हि तत, तथा तन्त्रप्रसिद्धत्वात् ।२९३ અર્થ:-શંકા–આ શું નિદાન છે? કે નહિ? જે નિદાન છે, તે એનાથી સ”! સવ નિષિદ્ધપણાને લીધે. જે નથી તો સાર્થક છે? કે અનર્થક? જે આદ્ય પક્ષ છે તે તેઓના રાગાદિમંતપણુને પ્રસંગ (આવશે),-પ્રાર્થનાપ્રવીણ (પ્રવણ?) પ્રાણિમાં તથા પ્રકારના દાનને લીધે. જો છેલે પક્ષ છે તે તેઓ આરોગ્ય આદિ દાનથી વિકલ છે એમ જાણતાં છતાં પણ પ્રાર્થનામાં મૃષાવાદ પ્રસંગ ( આવશે). તે સિવ:– નિવાર ઇત્યાદિ. –ન જ, ઉના- નિદાન નિતર વત્તે સૂરે........ધર્મપતિ: अनेक सुराशंसनपरिणामपरशुना इति निदान । સમશન પ્રપંચરૂપ બહલ મૂલછાલવાળ, જ્ઞાનાદિ વિશે વિશુદ્ધ વિનયવિધિથી સમુદ્ધર સ્કંધબંધવાળે, વિહિત અવદાત દાનાદિ ભેદ-પ્રભેદરૂપ શાખા-ઉપશાખાથી ખચિત, નિરતિશય સુરનર ભવમાં ઉપજતી સુખસંપત્તિરૂપ પુષ્પથી આકીર્ણ, નિખિલ વ્યસન વ્યાકુલતા જ્યાં અનભર્ણત (અનિકટ) છે એવા શિવાલયશર્મરૂપ ફલથી ઉબેણ એવો ધર્મ કલ્પતરુ, અનેક સુરદ્ધિ આદિના આશંસનપરિણામરૂપ પરશથી નિતર–અત્યંતપણે દાયતે-લૂયતે–કપાય છે તે નિદાન. તત- આરોગ્ય–બધિલાભાદિ પ્રાર્થન. કયા કારણથી? તે માટે કહ્યું–તક્ષાત–નિદાનના લક્ષણુના અઘટનને લીધે. નિદાનનું જ લક્ષણ ભાવતાં કહ્યું— - જોષfમોઢામ દિ તત–૫:-મત્સર, સમિધ્વ-વિષયાનુગ્રહ, મો-અજ્ઞાન, તેથી તે વામિથ : -તે દ્વેષ-અભિવંગ–મોહ ગર્ભો-અન્તરંગ કારણ શું તત તથા-છે જેના તે તથા, દિ-કારણ કે, તત્વ-તે, નિદાન. કયા કારણથી? તે માટે કહ્યું-તથા–તથા પ્રકાર, દ્વેષાદિગભતાથી, તરકસિત્યા -તંત્રપ્રસિદ્ધપણાને લીધે, નિદાનના આગમમાં રૂઢપણાને લીધે. Page #632 -------------------------------------------------------------------------- ________________ પ૨૯ આ નિદાન નથી : ધર્માથે હીન કલાદિનું પ્રાર્થને મેહ છે અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–આ નિદાન નથી,–તેના લક્ષણને અયોગ છે માટે, કારણ કે તે (નિદાન) દ્વેષ-અભિવૃંગ-મેહગર્ભ છે,–તથા પ્રકારે તંત્રપ્રસિદ્ધપણું છે માટે. ૧૯૩ વિવેચન સેવા સાર રે જિનની મન સાચે, પણ મત માગો ભાઈ! સેવાનું ફલ માગી લેતાં, દાસભાવ સવિ જાઈ.”—શ્રી દેવચંદ્રજી અને શંકા થવી સંભવે છે–આ શું નિદાન છે? કે નહિ? જે નિદાન છે તે એનાથી સર્યું !–સૂત્રમાં પ્રતિષિદ્ધપણને લીધે, કારણ કે સૂત્રમાં નિદાન-નિયાણું ન કરવું એમ નિષેધ કરવામાં આવ્યો છે. જે નથી તે તે સાર્થક આ શું છે કે અનર્થક?' જે સાર્થક છે, તેવા પ્રકારના ફળદાન વડે સફળ નિદાન છે? છે, તે તે વીતરાગ ભગવંતેને રાગાદિમતપણને પ્રસંગ પ્રાપ્ત થશે, કે નથી ? કારણકે પ્રાર્થનાપરાયણ પ્રાણને તે તથા પ્રકારનું દાન દીએ છે માટે. જો નિરર્થક-નિષ્ફળ છે, તે એઓ આરેગ્યાદિ દાન દેનારા નથી એમ જાણતાં છતાં પણ તેવી પ્રાર્થનામાં મૃષાવાદને-અસત્ય ભાષણને પ્રસંગ પ્રાપ્ત થશે. અને સમાધાન–આ નિદાન નથી.” અર્થાત્ સમ્યગ્રદર્શન જેનું દઢ મૂલ છે, સમ્યજ્ઞાન જેનું મજબૂત થડ છે, સમ્યક્રચારિત્ર જેની શાખા-પ્રશાખા છે, દેવ-મનુષ્ય સુખસંપત્તિ જેના ફૂલ છે, ને શિવસુખ જેનું ફલ છે, એ ધર્મઆ નિદાન નથી કલ્પદ્રુમ જ્યાં દેવાદિ ઋદ્ધિના આશંસનપરિણામરૂપ ફરીથી નિ-નિતર–અત્યંતપણે વાતે-જૂ-કપાય છે તે “નિદાન કહેવાય છે. તે આ નથી, “તેના લક્ષણને અયોગ છે માટે, તે નિદાનનું લક્ષણ અહીં પ્રસ્તુત ભાવનામાં ઘટતું નથી માટે. “કારણ કે તે (નિદાન) દ્રષ-અભિવંગમોહગર્ભ છે - તથા પ્રકારે ત–પ્રસિદ્ધપણું છે માટે. અર્થાત્ મત્સરરૂપ છેષ, વિષયાભિલાષરૂપ અભિવંગ અને અજ્ઞાનરૂપ મોહ એ આ નિદાનના ગર્ભમાં–અંતર્ગત રહેલા હોઈ આના અતરંગ કારણે છે, કારણ કે તેવા પ્રકારે તેનું આગમમાં પ્રસિદ્ધપણું છે માટે. રાગ-દેવગર્ભ નિદાનનું સ્વરૂપ પ્રસિદ્ધ હેઈ, મેહગર્ભ નિદાનનું સ્વરૂપ કહે છે १७धर्माय हीनकुलादिप्रार्थनं मोहः, अतद्धेतुकत्वात् । ऋध्यभिष्वङ्गतो धर्मप्रार्थनाऽपि मोहः अतद्धेतुकत्वादेव।२९४ ૧૭અર્થ –ધર્મી હીનકુલાદિનું પ્રાર્થના એહ છે,–અતહેતુપણાને લીધે. દ્ધિઅભિવૃંગથી ધર્મની પ્રાર્થના પણ મેહ છે,અતàતુપણાને લીધે જ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ લલિત વિસ્તર : લોગસ્સવ, ચતુર્વિશતિસ્તવ વિવેચન ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવાફલ જાગે, દાસ તિકે જે ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે...સેવા.”– શ્રી દેવચંદ્રજી શ્રેષગર્ભ નિદાનનું અગ્નિશમ કથામાં ને રાગગર્ભ નિદાનનું સંભૂતિ ચરિત્રમાં પ્રસિદ્ધપણું છે, એટલે તેના લક્ષણનું સુબેધપણું હાઈ અત્ર મેહગર્ભ નિદાનનું સ્વરૂપ દર્શાવ્યું છે—“પદ દીનકુઢવિઘાર્થ મg:”—ધર્માથે હીનધર્માથે કુલાદિનું પ્રાર્થના મોહ છે.” અર્થાત હીન–વિભવધનાદિથી નીચ હીન કુલાદિનું કુલ, કુરૂપણું, દુર્ભગપણું, અનદેયપણું એ આદિ મને ભવાન્તરમાં પ્રાર્થના મોહ છે. પ્રાપ્ત છે, કે જેથી કરીને હું સંસારની મોહમાયાજાલમાં નહિ ફસાતાં વિરાગ્ય પામી ધર્મને પામું,-એમ ધર્મ નિમિત્ત-ધર્મની ખાતર જે હીનકુલાદિનું પ્રાર્થન–આશંસન છે, તે મહગર્ભ નિદાન છે. શાને લીધે? “અતદ્ધતુકપણાને લીધે,”—તે હનકુલાદિનું તે ધર્મપ્રાપ્તિનું હેતુપણું નથી માટે. કારણકે અવિલ ધર્મભાજન ભવ્ય, ભગવંતની જેમ, ધર્મસંસ્કાર આદિ જ્યાં સુલભ છે એવા અહીનકુલાદિસંપન્ન લેવા ગ્ય છે, નહિં કે હીનકુલાદિસંપન્ન, આ અંગે પંજિકામાં ટકેલ લોકમાં કહ્યું છે કે –“જિનધર્મની સિદ્ધિ અર્થે હીનકુલ, બાન્ધવરહિતપણું, વા દરિદ્રપણું જે પ્રયા છે, એવા વિશુદ્ધવૃત્તિવંતનું નિદાન સંસારહેતુ જ કહ્યું છે.” આ સિવા–રાગ-દ્વેષગર્ભ નિદાનના સંભૂતિ–અગ્નિશમ આદિમાં પ્રસિદ્ધપણાથી તેના લક્ષણના સુધપણને લીધે. નિર્દેશને અનાદત કરી મેહગર્ભ નિદાનનું લક્ષણ કહે છે – ધા ધમથે, ધર્મનિમિત્તે, એમ અર્થ છે, ધનરાવિઝાર્થન–હીનકુલાદિનું પ્રાર્થન. નહીન, વિભવ–ધનાદિથી નીચ, જે ૩૪-કુલ, અન્વય, અરિ શબ્દથી કુરૂપત્ય-દુર્ભ ત્વ-અનાયત્વ આદિનું ગ્રહણ છે, ભવાન્તરે તેવાં–તેઓનું, પ્રાર્થનં-પ્રાર્થન, આશંસન, શું? માટે કહ્યુંમોદ:–મોહ, મોહગર્ભનિદાન છે. ક્યા કારણથી? તે માટે કહ્યું—તતુલાવાત—અહેતુકપણાને લીધે. અવિવમાનાન્ત દીનદારો તો જ તે તથ-અવિદ્યમાન છે તે હીનકુલાદિ હેતુઓ જેના તે તથા, ત૬માવસ્તર્વ-તેને ભાવ તે તવ, તમાત –તેને લીધે. કારણ કે અવિલ ધર્મભાજન ભવ્યો, ભગવંતની જેમ, અહીનકુલાદિભાવભાગી હોવા યોગ્ય છે. ન ઈતર. કહ્યું છે કે " हीनं कुल बान्धववर्जितत्व, दरिद्रतां वा जिनधर्मसिध्ध्यै । प्रयाचमानस्य विशुद्धवृत्तेः संसारहेतुर्गदित निदानम् ॥" (અર્થાત) જિનધર્મને સિદ્ધિને અર્થે હીનકુલ, બાધવ રહિતપણું, વા દરિદ્રતા પ્રયાચતા વિશુદ્ધવૃત્તિવંતનું સંસારહેતુ નિદાન કર્યું છે. પ્રકારાન્તરથી પણ આ કહ્યું – દમિત્રાત: --ઈંદ્ર-ચક્રવત્તી આદિ વિભૂતિના અનુરાગથી, પાર્થના–ધર્મપ્રાર્થના પણુ, ચોક્કસ ધર્મારાધન શિવાય આ વિભૂતિ નહિં હશે એવી આશાથી ધર્મઆશંસન પણ. તે પછી હીનકુલાદિ પ્રાર્થનાનું તો પૂછવું જ શું? એમ “અપિ” પણ શબ્દ નો અર્થ છે શું? તે માટે કહ્યું – ઉક્તરૂ૫ મેહ, કયા કારણથી ? તે માટે કહ્યું-તાવ -અનર્ધાતુકપણાને લીધેજ, વિમાન: યાર્નન9ત્યાSજાણિતો પર વર્ચસ્થા: સા તથા– અવિદ્યમાન છે ઉપસનવૃત્તિથી આશંસિત ધર્મહતુ જેને તે તથા, તમારતવં–તર્ભાવ તે તત્વ, તમા –તેને લીધે જ. અનપાદેયતા પરિણામથી જ ધર્મના ઉપકતપણાએ કરીને તે થકી અભિલષિત ઋદ્ધિની અસિદ્ધિને લીધે. Page #634 -------------------------------------------------------------------------- ________________ દ્ધિઅભિળંગથી ધર્મ પ્રાર્થના પણ મોહ : નિદાન ઇષ્ટ ભાવને બાધક પ૩૧ હવે પ્રકારાન્તરથી પણ મહગર્ભ નિદાન દર્શાવ્યું-“ઋદ્ધિઅભિળંગથી ધર્મની પ્રાર્થના પણ મોહ છે,” “દમાવતો ધર્મઘાથનrsfજ મg: ખરેખર! ધર્મારાધન શિવાય આ ઋદ્ધિ ન હોય એમ જાણી ઇંદ્ર-ચકવતી આદિ ઋદ્ધિના ગદ્ધિઅભિળંગથી --વિભૂતિના અનુરાગથી, આ ઋદ્ધિ મને ભવાતરમાં મળે એવી ધર્મ પ્રાર્થના પણ આશાથી ધર્મ પ્રાર્થના પણુ-ધર્મનું આશંસન પણ મેહગર્ભ નિદાન છે, મેહ છે. તે પછી હીનકુલાદિ પ્રાર્થનાનું તે પૂછવું જ શું? એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. ઋદ્ધિઅભિવંગથી આ ધર્મ પ્રાર્થના પણ અહેતુકપણાને લીધે જ” મોહ છે; આ આશંસિત ધર્મનું તે ઋદ્ધિનું હેતુપણું થતું નથી માટે મોહ છે. અર્થાત્ ધર્મને ગૌણ ગણી ને ઋદ્ધિને પ્રધાન ગણી તેવા પ્રકારે ઋદ્ધિની આશંસાથી ધર્મની પ્રાર્થના કરવામાં આવે છે, તેમાં ધર્મ પ્રત્યેના અનાદરભાવથી ધર્મ જ ઉલટ વિઘાત પામે છે, તે પછી વાંછિત–અભિષિત ઋદ્ધિને હેતુ ક્યાંથી હોય? તીર્થકરપણાની બા. પણ આ ઋદ્ધિઅભિળંગથી ધર્મપ્રાર્થના મેહ હેઈ નિષિદ્ધ છે, એટલે જ મેહગર્ભપણને લીધે આ નિદાન ઈષ્ટ ભાવનું બાધકર છે, એમ સહેતુક પ્રતિપાદન કરે છે तीर्थकरत्वेऽप्येतदेवमेव प्रतिषिद्ध मिति, अत पवेष्टभावबाधकृदेतत् , तथेच्छाया एव तद्विघ्नभूतत्वात्, तत्प्रधानतयेतरत्रोपसर्जनबुद्धिभाषात् ।२९५ અર્થ:–તીર્થકરત્વ પર (પાઠાંતર: તીર્થકર પરત્વે) પણ એ એમ જ પ્રતિષિદ્ધ છે. અત એવ ઇષ્ટભાવબાધકર એ છે,–તથા પ્રકારની ઈચ્છાનું જ નવિનભૂતપણું છે માટે, તત્રધાનતાથી ઇતરત્ર ઉપસર્જન (ગૌણ) બુદ્ધિભાવ છે માટે. વિવેચન શ્રી ચંદ્રપ્રભ જિન સાહિબારે, તુમ છે ચતુર સુજાણ મનના માન્યા. સેવા જાણો દાસની રે, દેશે પદ નિર્વાણ..મનના.”–શ્રી યશોવિજયજી. I f કારણ તે એમ છે તેથી--તીર્થsfu–તીર્થકરમાં પણ, અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજોપચારભાગી પ્રાણિવિશેષમાં, તે પછી અન્યત્ર ઇન્દ્ર આદિ વિયભૂત બા. માં તે પૂછવું જ શું? પતતઆ. દ્ધિઅમિથંગથી જ પ્રાર્થને જ. જેવા આ ભુવનદભુતભૂત વિભૂતિભાજન, ભુવનકપ્રભુ, પ્રભૂતભક્તિભર નિર્ભર અમરગણોથી નિરંતર સેવાતા ચરણવાળા ભગવાન્ તીર્થંકર વર્તે છે, તે હું પણ આ તપપ્રભૂતિ અનુષ્ઠાન થકી એવરૂપ થાઉં; પણ નહિં કે જે નિરભિવંગ ચેતવૃત્તિ થકી-ધર્મઆદેશ (કરનારા), અનેક સત્ત્વના હિતરૂપ, નિરુપમસુખસંજનક, અચિત્ય ચિન્તામણિ સમા ભગવાન છે, હું પણ તે થાઉં—એવરૂપ એવા પ્રકારનું) નિષિ–નિષિદ્ધ, નિવારિત છે,–દશાશ્રુતસ્કંધાદિમાં. તેથી ---- - - "एत्तो य दसाईसुतित्थयरंमिवि नियाण पडिसेहो। जत्तो भवपडिबन्ध साभिस्संगं तय जेण ॥१॥ जं पुण निरभिस्संग धम्माएसो अणेगसत्तहिओ। નિયામકુવંશજો સત્તાવિરામળિાવ ઇત્યાદિ. Page #635 -------------------------------------------------------------------------- ________________ પ૩ર લલિત વિસ્તરા : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ ઇંદ્ર-ચક્રવતી આદિ ઋદ્ધિ અંગે ભલે એમ છે, પણ તીર્થંકર પરત્વે ધર્મ પ્રાર્થનામાં શે વિરોધ છે? તે માટે કહ્યું “તીર્થકરત્વમાં પણ એ એમ જ પ્રતિષિદ્ધ છે;” ઈંદ્રાદિ ઋદ્ધિની વાત તે દૂર રહે, પણ અષ્ટ મહાપ્રાતિહાર્ય આદિ તીર્થકરપણું તીર્થકરઋદ્ધિની બાબતમાં પણ આ ઋદ્ધિઅભિવંગથી ધર્મ પ્રાર્થના બા, પણ પણ તે જ પ્રકારે નિષેધવામાં આવેલી છે. અર્થાત આ ભુવનદ્ભુત ઋદ્ધિ અભિવૃંગથી પરમોત્તમ વિભૂતિઓના એકધામરૂપ ભગવાન તીર્થકર સુરનરવૃન્દથી ધર્મ પ્રાર્થના નિષિદ્ધ સેવાતા વિચરે છે, તે હું પણ આ તપ આદિ અનુષ્ઠાન થકી થાઉં, એવા પ્રકારની ઋદ્ધિઅભિન્કંગથી ધર્મ પ્રાર્થના પણ એમ જ નિષિદ્ધ છે. પરંતુ ધર્મોપદેશદાનથી જે ઘણુ જગજીને પ્રતિબંધ પમાડી વિસ્તાર કરે છે, એવા આ અચિન્ય ચિન્તામણિ સમા તીર્થકર ભગવાન્ જે પણ જગતઉપકારી થાઉં, એવા પ્રકારની પરેપકાર બુદ્ધિથી ધર્મ પ્રાર્થના નિષિદ્ધ નથી. અને તેવા પ્રકારે દશાશ્રુતસ્કંધાદિમાં કહ્યું પણ છેઃ “પત્તો રસાસુ' ઈ. અર્થાતુ-તીર્થકર બા. માં પણ નિદાનને પ્રતિષેધ યુક્ત છે, કારણ કે અભિવંગ સહિત–સદ્ધિઆસક્તિયુક્ત એવું તે નિદાન ભવપ્રતિબંધરૂપ છે, પણ આ ધર્મને આદેશ કરનારા, અનેક સત્ત્વના હિત, નિરુપમ સુખના ઉપજાવનારા એવા અપૂર્વ ચિન્તામણિ સમા છે, ઈત્યાદિ, તે હું થાઉં એમ જે નિરભિળંગ-અભિળંગ રહિત છે તે તેમ નથી. - આમ અદ્ધિઅભિવ્યંગથી ધર્મ પ્રાર્થના મંહગર્ભ નિદાન છે. “અત એવ ઈષ્ટ ભાવને બાધકર એ છે, એટલા માટે જ ઈષ્ટ ભાવ-મેક્ષને અનુબંધ કરનાર શુભ-કુશલ આત્મપરિણામને આ પ્રસ્તુત નિદાન બાધા કરનાર–વ્યાઘાત નિદાન પહોંચાડનાર છે. શાને લીધે? “થે છીયા પર તવદભૂતતા ' ઇષ્ટ ભાવને બાધકર “તથા ઈચ્છાના જ નવિનભૂતપણાને લીધે,”—ધર્મના ગોણુકરણથી તથા પ્રકારની દ્ધિઅભિલાષાનું જ તે ઈષ્ટભાવનું વિનભૂતપણું છે માટે. તે પણ શાને લીધે? “સતાધાનતતરોત્તરશુત્તિમાશા'—“તત્રધાનતાથી ઈતરત્ર ઉપસર્જન બુદ્ધિભાવને લીધે,” તે ઋદ્ધિના પ્રધાનપણથી અન્યત્ર-ધર્મમાં ગૌણ (અર્થાત) એટલા માટે જ દશાશ્રુતસ્કંધાદિમાં તીર્થંકર બા. માં પણ નિદાન પ્રતિષેધ યુક્ત છે, કારણ કે સાભિળંગ એ તે ભવપ્રતિબંધરૂપ છે. પુનઃ જે નિરભિળંગ છે તે ધમઆદેશ, અનેક સત્ત્વહિત, નિપમસુખસંજનક, અપૂર્વ ચિન્તામણિ સમા. ઈત્યાદિ. સત –એટલા માટે જ, ઋદ્ધિઅભિળંગ થકી, ધર્મપ્રાર્થનાના મોહપણાને લીધે જ, દુષ્ટ માવજત-ઈષ્ટ ભાવને બાધકર, માવો-ઈષ્ટ ભાવ, નિર્વાણાનુબંધી કુશલ પરિણામ, તથં-- તેનું, વાત -બાધકર, વ્યાવૃત્તિકારિ, પ્રત–આ, પ્રકૃતિ નિદાન છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું-- તરછાયા –તથા પ્રકારની ઈચ્છાના જ, ધર્મના ઉપસજનીકરણથી દ્ધિઅભિલાષના જ, તા . તત્યાત--તેના વિદનભૂતપણાને લીધે, ઈષ્ટભાવના વિબંધન (પાઠાંતરઃ વિબંધક), ભૂતપણાને લીધે. આ કયા કારણથી? તે માટે કહ્યું--તભ્રધાનતા તેની પ્રધાનતાથી, ઋદ્ધિપ્રાધાન્યથી, તા–ધર્મમાં, ૩vસર્જનવૃદિમાવા–ઉપસર્જન બુદ્ધિભાવને લીધે, કારણ માત્રથી ગૌણ અધ્યવસાય ભાવને લીધે. Page #636 -------------------------------------------------------------------------- ________________ આ અતત્વદર્શન મહત અપાયનું સાધન: અવિશેષતા ગહિતા ૫૩૩ બુદ્ધિભાવને લીધે. અર્થાત ઇંદ્રાદિ કદ્ધિ જે અચિન્ય ચિન્તામણિ સમા ધમની પાસે તુચ્છ છે, તેને પ્રધાન ગણી, અને ધર્મ જે પરમત્તમ પરમ પ્રધાન છે તેને ગૌણ ગણે. આમ અનંત અનંત ગુણવિશિષ્ટ ધર્મ પ્રત્યેને અનાદર ભાવ દાખવ્યું, એટલે તેવી ઋદ્ધિઆશંસારૂપ મોહગર્ભ નિદાન તે મોક્ષપ્રત્યયી ઈષ્ટ ભાવનું વિતભૂત-વિબંધક થઈ પડે છે. આ નિદાન અતત્ત્વદર્શન હેઈ, નરકાદિ મહત અપાયનું સાધન છે, ઇ પ્રકારે નિદાનની નિન્દા १९अतत्त्वदर्शनमेतत्, महदपायसाधन। अविशेषज्ञता हि गर्हिता-पृथग्जनानामपि सिद्धमेतत् । योगिबुद्धिगम्योऽयं व्यवहारः ॥२९६ અર્થ –આ અતત્વદર્શન મહત અપાયનું સાધન છે. કારણ કે અવિશેષતા ખરેખર! ગહિત છે–પૃથગજને પણ આ સિદ્ધ છે. ગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે. વિવેચન દેશે તે તુમહી ભલા બીજા તે નવિ જાચું રે વાચક યશ કહે સાંઈશું ફળશે એ મુજ સાચું રે...સંભવ.”—શ્રી યશોવિજયજી માટે અતવન તિ, મહારાષ'_આ અતત્ત્વદર્શન મહત અપાયનું સાધન છે, અર્થાત્ ધર્મ જેવી પરમ વસ્તુને પામર ઋદ્ધિ ખાતર હારી જવારૂપ આ પ્રસ્તુત નિદાન અતત્વદર્શન–અપરમાર્થ અવલોકન વિપર્યાસ હેઈ આ અતદન મહતું અપાયનું–નરકપાતાદિ મહાઅનંથનું કારણ છે. કારણ કે મહત અપાયનું સાધન “વિરોષજ્ઞતા ઉદ દંતા’–અવિશેષજ્ઞતા ગહિત છે; સાર-અસાર, ગૌણુ-પ્રધાન, પરમ–પામર, ઉત્તમ-અધમ, સત્—અસત્ આદિ વિશેષનું-વિભાગનું અજાણપણું ગહિંત-નિન્દ્રિત છે, દૂષિત છે. એટલે સારભૂત, of –આ જ વિશેષથી ભાવતાં કહ્યું – અતરાતત–આ અતત્વદર્શન છે, અપરમાર્થ અવલોકન, વિપર્યાય એમ અર્થ છે, પતત–આ, પ્રકૃતિ નિદાન કેવું? તે કે—માથાષ-મહત્વ અપાયનું સાધન એવું, નરકપાતાદિ અનર્થનું કારણ. કયા કારણથી ? તે માટે કહ્યું સવિશેષતા–વિશેષજ્ઞતા. સામાન્યથી પુરુષાર્થોપયોગી જીવ-અછવ ધર્મલક્ષણ ગુણોને અને તેથી ઇતરરૂપ દોષનો અને તભને વિરો:-વિશેષ, વિવરક વિભાગ એમ એક અર્થ છે. ત૪– તેની, મનમિત્તતા વિપરીત બોધરૂપા, અર્થકતમાં અનર્થપ્રાપ્તિ હેતુતાથી, હિંસા-અમૃતાદિવત, દિ–-કારણ કે, દિંતા–હિંત, દૂષિત છે. વાસ, આ શી રીતે પ્રતીત થાય? એમ આશકીને કહ્યું – - પૃથકનાના –પૃથગજને પણ. પૃથ-તથાવિધ અલૌકિક સામાયિક આચાર-વિચારા દિથી બહિસ્થિત બહુવિધ બાલાદિપ્રકારવાળા, નાજને, પ્રાકૃત લેકે, તે પૃથગૂજને, તેવામf Page #637 -------------------------------------------------------------------------- ________________ પ૩૪ લલિત વિસ્તરા : લેગરસસૂત્ર, ચતુર્વિશતિસ્તવ પ્રધાન, પરમ, ઉત્તમ, સત્ એ ધર્મજ પરમ આદેય છે, તેની સમક્ષ અસારભૂત, ગૌણ, પામર, અધમ ને અસત્ એવી ઋદ્ધિ આદિનું નિદાન અનુપાદેય છે, ઈત્યાદિ વિશેષવિભાગના વિવેકનું અજાણપણું નિન્ય છે. અને “પૃથજનોને પણ આ સિદ્ધ છે.” તથા પ્રકારના લકત્તર માર્ગને અનુસરનારા અસામાન્ય-અસાધારણ જનેથી પૃથગૂ-અલગ બાહ્ય એવા જે લોકિક માર્ગાનુયાયી બાલ આદિ સામાન્ય પ્રાકૃત જ છે, તેઓને પણ આ અવિશેષજ્ઞતા અવિશેષતા ગહિત છે ગહિત છે એ વસ્તુ સિદ્ધ છે–પ્રતીત છે, તે પછી તેનાથી અન્ય એ પ્રાકૃત જનોને તે લેકેત્તર માર્ગાનુસારી બુદ્ધિમતનું તે પૂછવું જ શું? એમ પણ સિદ્ધ “અપિ”—પણ શબ્દનો અર્થ છે. આ અંગે અન્યક્તિરૂપ બે સુંદર સુભાષિતે પંજિકાકારે ટાંક્યા છે કે–(૧) જે દેશમાં પરીક્ષા કરવા સમર્થ એવા પરીક્ષક જ નથી, ત્યાં સમુદ્રજન્ય રને અરઘતા નથી; ખરેખર! ભરવાડના નેહડામાં ગેવાળિઆએ ચન્દ્રકાન્ત જેવા મહામૂલા મણિનું મૂલ્ય ત્રણ કેડીનું આંકે છે. (૨) હે સખા કેકિલ! આ હેરા જનની નિવાસભૂમિમાં હારા કેમલ ટહૂકાથી શું? કારણ કે આ કલાથી અનભિ-અજાણ જ દૈવવશથી તેનાથી અભિન્ન વર્ણવાળા તને કાગડે જ સમજે છે ! ઈત્યાદિ પ્રકારે અવિશેષજ્ઞ વ્યવહારને તે પ્રાકૃતજને પણુ ગહણીયપણે- નિપણે પ્રતીત કરે છે. - ત્યારે કઈ કહેશે–એ ભલે હે ! પણ ધર્મનું ફલ તે અભ્યદય છે એમ લેકમાં રૂઢ છે, તે પછી એ જ પ્રકારે તેની પ્રાર્થના કરવામાં અવિશેષજ્ઞતા શી વારુ? તેને જવાબ તેઓને પણ, તે પછી અન્ય એવા શાસ્ત્રાધીન ધીવાલા સુધીનું તે પૂછવું જ શું? એમ અપિ” પણ શબ્દને અર્થ છે. હિન્દ્રસિદ્ધ છે, પ્રતીત છે, પત–આ, અવિશેષજ્ઞતાગ્રહણ. "नान्ति रत्नानि समुद्रजानि, परीक्षका यत्र न सन्ति देशे। आभीरघोषे किल चन्द्रकान्तं, त्रिभिर्वराटैः प्रवदन्ति गोपा:॥ अस्यां सखे बधिरलोकनिवासमूमो, कि कूजितेन तव कोकिलकोमलेन।। एते हि देववशतस्तदभिन्नवर्ण, त्वां काकमेव कलयन्ति कलानभिज्ञाः॥" ( અથત) જે દેશમાં પરીક્ષકે નથી, ત્યાં સમુદ્રજન્ય રને અરવતા (મૂલાતા) નથી. ખરેખર! ભરવાડોના નેહડામાં ગવાળીઆઓ ચન્દ્રકાન્ત મણિનું ત્રણ કેડીનું મૂલ્ય આંકે છે! હે સખા કોકિલ ! આ બધિર લેકની નિવાસભૂમિમાં હારા કેમલ કૂજિતથી શું? કારણ કે આ કલાનભિન્ન દેવવશથી તેનાથી અભિન્નવર્ણ એવા તને કાગડે જ સમજે છે ! ઇત્યાદિ અવિશેષા વ્યવહારોના તેઓને પણ ગર્વણીયપણે પ્રતીતપણાને લીધે. એ ભલે હે! ધર્મના અન્યૂયફલ પણે લેકમાં રૂઢપણાને લીધે અને તેમ જ તેની પ્રાર્થનામાં અવિશેષતા શી ? એમ આશંકાને કહ્યું–જવૃદ્ધિાડશે વહાર–આ વ્યવહાર ગીબુદ્ધિને ગામ છે. આ દ્ધિઅભિવંગથી ધર્મ પ્રાર્થનાને અવિશેષજ્ઞતારૂપ વ્યવહાર મુમુક્ષઓની બુદ્ધિથી પરિવ છે. અને ધર્મના પ્રારંભ-અવસાનમાં સુંદર પરિણામરૂપપણુને લીધે,-અને અદ્ધિના પદે પદે વિપદાઓના પદભૂતપણાને લીધે મહાન વિશેષ છે. અને અન્યને ભવાભિમ્પંગ થકી આમ સમજવાના અશક્તિપણાને લીધે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થભાષારૂપપણાથી ભજના: ભગવંતના ગુણપ્રકર્ષનું બહુમાન કર્મવનને દવાનલ ૫૩૫ આપતાં કહ્યું“વુિત્તિ વ્યવહારઃ'–ગિબુદ્ધિગમ્ય ગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે;” મોક્ષમાર્ગને માટે જે યોગ્ય છે એવા ગી આ વ્યવહાર સાચા મુમુક્ષુજનની બુદ્ધિને ગમ્ય એ આ ઋદ્ધિઅભિવૃંગથી ધર્મ પ્રાર્થનાને અવિશેષજ્ઞતારૂપ વ્યવહાર છે. અને ધર્મ તે આરંભથી માંડી અંત પર્યંત સુંદર પરિણામવંત છે, અને અદ્ધિ તે પપદે વિપદાઓના પદભૂત છે. એટલે આ ધર્મને ને ઋદ્ધિને મહાનું વિશેષ છે, માટે તફાવત છે. પણ ભવાભિવૃંગને લીધે અન્ય ભવાભિનંદી અને આ ગિબુદ્ધિગમ્ય વ્યવહાર સમજવા શક્તિમાન થતા નથી. સાર્થક-અનર્થક મુદ્દા પરત્વે સમાધાન કરતાં અને ચતુર્થભાષારૂપપણાથી ભજના કહી, આના સમર્થનમાં પાંચ સુભાષિત ગાથા ટાંકી ભાવિતાત્મા આચાર્યજી અપૂર્વ ચિન્તામણિ સમા ભગવંતના ગુણપ્રકર્ષનું બહુમાન કર્મવનને દવાનલ છે એમ તાત્પર્ય દર્શાવે છે– २°सार्थकानर्थकचिन्तायां भाज्यमेतत् , चतुर्थभाषारूपत्वात् । तदुक्तं“भासा असञ्चमोसा, णवरं भत्तीए भासिया एसा । न हु खीणपेन्जदोसा, दें ति समाहिं च बोहिं च ॥१॥ तप्पत्थणाए तहवि य, ण मुसावाओवि एत्थ विण्णेओ। तप्पणिहाणाओ च्चिय, तग्गुणओ हंदि फलभावा ॥२॥ चिंतामणिरयणादिहिं, जहा उ भव्या समीहियं वत्थु । पावंति तह जिणेहिं, तेसिं रागादभावेऽवि ॥३॥ पत्थुसहावो एसो, अउव्वचिन्तामणी महाभागो। थोऊण तित्थयरे, पाविजइ बोहिलाभोत्ति ॥५॥ भत्तीए जिणवराणं, खिजन्ती पुव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो, कम्मवणदवाणलो जेण ॥५॥" एतदुक्तं भवति-यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति, तथाप्येवंविधवाक् (पाठांतर वाक्य ) प्रयोगतः प्रवचनाराधनतया सन्मार्गवर्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेवतदुपजायत इति गाथार्थः ॥६॥२९७ અર્થ–સાર્થક-અનર્થક ચિના બા માં આ ભાજ્ય છે–ચતુર્થભાષારૂપ પણાને લીધે, તેથી કહ્યું છે – (કાવ્યાનુવાદ : દેહરા). ભાષા અસત્ય અમૃષા ભક્તિથી ભાષિત એહ; સમાધિ બેધિ ના દીએ, ક્ષણિરાગદ્વેષ જેહ, ૧ તેય તસ પ્રાર્થનથી અહીં, મૃષાવાદ નહિં સાવ; કારણ તસ પ્રણિધાનથી, તસ ગુણથી ફલભાવ. ૨ Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ લલિત વિસ્તરા : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ ચિન્તામણિ રત્નાદિથી લહે, વસ્તુ ઇષ્ટ જ્યમ ખાસ ભળે તેમ જિને થકી, રાગાઘભાવે ય તાસ. ૩ વસ્તુસ્વભાવ-અપૂર્વ આ, ચિતામણિ મહાભાગ; તીર્થકરોને સ્તવી લહે, બાધિલાભ સુભાગ. ૪ જિનવર ભક્તિથી પૂર્વના, સંચિત કર્મ પ્રહાણ, (કારણ) કર્મ–વન દાવાનલ બને, ગુણપ્રકષ બહુમાન. ૫ આ અસત્યઅમૃષા ભાષા ભક્તિથી ભાષિત છે; રાગ-દ્વેષ જેના ક્ષીણ થયા છે તેઓ સમાધિ અને બેહિ દેતા નથી. ૧ તથાપિ તેની પ્રાર્થનાથી અત્ર મૃષાવાદ પણ ન જાણ,–તેના પ્રણિધાન થકી જ તેના ગુણથી ફલભાવને લીધે. ૨ ચિન્તામણિ રત્નાદિ થકી જેમ ભળે સમીહિત વસ્તુ પામે છે, તેમ જિને થક– તેઓના રાગાદિ અભાવે પણ. ૩ આ વસ્તુસ્વભાવ છે કે અપૂર્વ ચિન્તામણિ એવા મહાભાગ તીર્થકરને સ્તવી મહા ભાગ્યવંત બધિલાભ પામે છે. ૪ જિનવરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષીણ થાય છે, કારણ કે ગુણકર્ષનું બહુમાન કમવનને દવાનલ છે. ૫ આ કહેવાનું થયું– ઘપિ તે ભગવતે વીતરાગપણાને લીધે આરેગ્યાદિ નથી દેતા, તથાપિ એવવિધ વા (પાઠાંતર : વાકય) પ્રયોગ થકી પ્રવચન આરાધનાથી સન્માવર્તિ મહાસત્વને તસત્તાનિબન્ધનવાળું જ તે ઉપજે છે–એમ ગાથાને અર્થ છે. તે ૬૯ - વિવેચન “વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણ, ધારે ચેતનરામ એહ થિર વાસના દેવચંદ્ર જિનચંદ્ર હૃદય સ્થિર થાપો, જિન આણાયુત ભક્તિ શક્તિ મુજ આપજે.....વિહરમાન ભગવાન.”–શ્રી દેવચંદ્રજી હવે “સાર્થક–અનર્થક ચિતા બા. માં આ ભાજ્ય છે,-ચતુર્થભાષારૂપપણને લીધે.” અર્થાત્ આ ઉક્ત પ્રકારે જે “આરોગ્ય–બોધિલાભ મને આપે” ઈ. વચન ઉચ્ચાર કરવામાં આવે છે, તે એ અસત્યઅમૃષા એવી ચેથી સાર્થક ભાષારૂપ હોવાથી સાર્થક છે ને અનર્થક પણ છે, એમ વિકલ્પ વા અનર્થક છે. આશંસારૂપ આ ચતુર્થ ભાષા કંઈ સાધવાને વા નિષેધવાને એમ ભજના સમર્થ નથી એટલા માટે અનથિકા છે, અને પ્રકૃષ્ટ શુભ અધ્યવ સાય આનું ફલ હોય છે એટલા માટે સાર્થિકા છે, એમ ભજના છે. સિવા-સાર્થનર્થ ચિન્તાચાં તુ મામેતત–સાર્થક-અનર્થક ચિન્તામાં તે આ ભાન્ય છે,-તુથમાપાત્વાતચતુર્થભાષારૂપપણને લીધે. આ અભિપ્રાય છે. આ ચતુથી ભાષા આશંસારૂપા કઈ સિદ્ધ અર્થ વિધાન કરવાને વા નિષેધવાળે સમર્થ નથી–એટલા માટે અનર્થિકા છે: પ્રકષ્ટ શe અધ્યવસાય ફલ આનું હોય છે એટલા માટે સાથિકા છે, એમ ભાજ્યતા છે. ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितललितविस्तरापचिकायां चतुविशतिस्तवः समाप्तः॥ Page #640 -------------------------------------------------------------------------- ________________ ચોથી નિર્મલ, સૂર્યોથી અધિક, સાગરવરગંભીર સિદ્ધો મને સિદ્ધિ છે. પ૩૭ આ અંગે અત્રે સુભાષિત ટાંક્યા છે, તેને ભાવાર્થ—(૧) સમાધિ-બોધિ દીએ એવી આ અસત્યઅમૃષા ભાષા કેવલ ભક્તિથી ભાષિત છે, પણ નિશ્ચયથી તે જેના રાગ છેષ ક્ષીણ થયા છે એવા ભગવંત સમાધિ અને બોધિ દેતા નથી. ચિંતામણિ સમા (૨) તે પણ તેની પ્રાર્થનાથી અત્રે મૃષાવાદ પણ ન જાણે, કારણ ભગવંતના ગુણપ્રકીનું કે તેના પ્રણિધાન થકી જ તેના ગુણથી ફલને ભાવ-હેવાપણું બહમાન છે માટે. (૩) ચિન્તામણિરત્નાદિ થકી જેમ ભળે સમીહિતકર્મવનને દવાનલ વાંચ્છિત વસ્તુ પામે છે, તેમ તેઓના રાગાદિઅભાવે પણ જિને થકી (વાંચ્છિત વસ્તુ) પામે છે. (૪) કારણ કે આ વસ્તુસ્વભાવ છે કે આ અપૂર્વ ચિન્તામણિ મહાભાગ તીર્થકરને સ્તવને મહાભાગ્યવંત બોધિલાભ પામે છે. (૫) જિનવરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષીણ થાય છે, કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એ કર્મવનને બાળી ભસ્મ કરવા માટે દવાનલ છે. “ગુપત્તિबहुमाणो कम्मवणदवाणलो जेण ।' તાત્પર્ય કે તે ભગવંતે વીતરાગપણને લીધે આરોગ્યાદિ આપતા નથી, તે પણ એવા પ્રકારના વાકપ્રયાગ થકી–વાણી પ્રયોગ થકી “પ્રવચનઆરાધક્ષણ વડે કરીને સન્માર્ગવત્તી મહાસત્વને તસત્તાનિબન્ધનવાળું જ તે ઉપજે છે,” તે ભગવંતની સત્તાના કારણે જ તે આરેગ્યાદિ પ્રાપ્ત થાય છે. ચ કરતાં નિર્મલ છે. વિશેષણસંપન્ન આવા આ સિદ્ધ ભગવો મને સિદ્ધિ આપી એવી ભાવનાને ઉપન્યાસ કરતી આ ચતુર્વિશતિસ્તવની સાતમી ગાથાનું વ્યાખ્યાન કરે છે– ૨૨ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहिअं पयासयरा । सागखरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥णा गाहा । व्याख्या इह प्राकृतशल्या आर्षत्वाच्च पञ्चभ्यर्थे सप्तमी द्रष्टव्येति, चन्द्रेभ्यो निर्मलतरा: पाठान्तरं वा “ चंदेहि निम्मलयरत्ति" तत्र सकलकर्ममलापगमाञ्चन्द्रेभ्यो निर्मलतरा इति । तथा आदित्येभ्योऽधिकं प्रकाशकराः, केवलोद्योतेन विश्वप्रकाशनादिति । उक्त च"चंदाइञ्चगहाणं पहा पगासेइ परिमियं खेत्त । केवलियणाणलभो लोयालोयं पगासेइ " ॥१॥ तथा सागरवरगम्भीरा:-तत्र सागरवरः-स्वयम्भूरमणोऽभिधीयते, परीषहोपसर्गाद्यक्षोभ्यत्वात, तस्मादपि गम्भीरा इति भावना । सितं-ध्मातमेषामिति सिद्धाः, कर्मविगमात्कृतकृत्या इत्यर्थः । सिद्धि-परमपदप्राप्ति मम दिशन्तु-अस्माकं प्रयच्छन्त्विति गाथार्थः ॥७॥२९८ Page #641 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ લલિત વિસ્તરા : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિસ્તવ ૨૧અ : ચંદ્રથી નિર્મલા સૂર્યથી, અધિક પ્રકાશકર, સિદ્ધો સાગરવરગભીર, સિદ્ધિ દિઓ મમ સાર. ૭ ચંદ્રોથી નિર્મલતર, આદિત્યોથી અધિક પ્રકાશકર, સાગર રગંભીરા એવા સિદ્ધો મને સિદ્ધિ આપે ! વ્યાખ્યાઅહીં પ્રાકૃત શૈલીથી અને આર્ષપણાથી પંચમી અર્થમાં સપ્તમી ખવી. ખ્ય નિર્મદ્રત – પતરું વા) ચંદ્ધિ નિદ્રા –ચંદ્રોથી વધારે નિર્મલ. તેમાં સકલ કર્મમલના અપગમ થકી ચન્દોથી નિર્મલાર–વધારે નિર્મલ. A તથા આરિલેખ્યof vલરાજ આદિથી અધિક પ્રકાશકર –કેવલ તિથી વિધપ્રકાશનને લીધે. કહ્યું છે કે ચંદ્રઆદિત્ય-ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશે છે; કેવલજ્ઞાનલાભ લેકાલકને પ્રકાશે છે.” તથા–સા કરવામા –સાગરવરથી ગંભીર, તેમાં સારવાર તે સ્વયંભૂરમણ કહેવાય છે,–પરીષહ-ઉપસદિથી અભ્યપણાને લીધે. તેના કરતાં પણ ગંભીર એમ ભાવના છે. દમાસ પs fત ઉત્તરા–સિત ભાત છે જેઓનું તે સિદ્ધા–કર્મ વિગમ થકી કૃતકૃત્ય એમ અર્થ છે. સિદ્ધિ-સિદ્ધિ, પરમપદપ્રાપ્તિ, મમ વિરાજુ–મને આપે ! અમને આપે! એમ ગાથાથ છે. ૨૯૮ વિવેચન “ચંદ્રપ્રભ જિન સાહિબા રે, તુમ છે ચતુર સુજાણ..મનના માન્યા; સેવા જાણે દાસની રે, દેશે ફળ નિર્વાણ....મનના માન્યા.”—શ્રી યશોવિજયજી તથા “ચંદ્રોથી નિર્મલતર” ઈ. સકલ કર્મમલને અપગમ- દૂર થવા થકી જે ચંદ્રો કરતાં પણ વધારે નિર્મલ છે તથા કેવલઉદ્યોતથી વિશ્વપ્રકાશનને લીધે જે આદિત્યથીસૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા છે; તથા પરીષહ-ઉપસર્ગાદિથી અક્ષેભ્યપણને લીધે જે સાગરવ-સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ ગંભીર છે, એવા તે કર્મવિગમથી કૃતકૃત્ય સિદ્ધો મને સિદ્ધિ-પરમપદ પ્રાપ્તિ આપે ! | તિ સ્ત્રોક્ત સૂત્ર ક Page #642 -------------------------------------------------------------------------- ________________ सर्वलोकेअर्हत्चैत्यवन्दन सूत्र એમ તુવિ શતિસ્તવ કહી સલાકમાં જ અત્યંત્યાના વન્દનાદિ નિમિતે કાર્યેાસ કરણાર્થે વન્દનાકાયાત્સગ સૂત્રનેા ઉપન્યાસ કરી તેનું વ્યાખ્યાન કરે છે— २२ एवं चतुर्विंशतिस्तवमुक्त्वा सर्व्वलोक एवार्हचैत्यानां कायोत्सर्गकरणायेदं पठति पठन्ति वा CE सव्वलोए अरिहंतचेइयाणं करेमि काउस्सग्गमित्यादि जाव वोसिरामि । "" व्याख्या पूर्ववत्, न वरं सर्वलोके अर्हच्चैत्यानां इत्यत्र लोक्यते--दृश्यते केवलज्ञानभास्वतेति लोकश्चतुर्दशरज्ज्वात्मकः परिगृह्यते इति उक्तं च " धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत्क्षेत्रम् | द्रव्यैः सह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम् ॥ १ ॥ " सर्व्वः खल्वधस्तिर्यगृध्र्वभेदभिन्नः सर्वश्वासौ लाकश्च सर्व्वलोकस्तस्मिन् सर्वलोके त्रैलोक्य इत्यर्थः । तथाहि - अधोलोके चमरादिभवनेषु तिर्यग्लोके द्वीपाचलज्योतिष्कविमानादिषु ऊर्ध्वलोके सौधर्मादिषु सन्त्येवार्हश्चेत्यानि । ततश्च मौलं चैत्यं समाधेः कारणमिति मूलप्रतिमायाः प्राक् पश्चात्सर्वेऽहन्तस्तद्गुणा इति सर्वलोकग्रहः । कायोत्सर्गचर्चः पूर्ववत्, तथैव स्तुतिः, नवरं सर्वतीर्थकराणाम्, अन्यथाऽन्यः कायोसर्गः अन्या स्तुतिरिति न सम्यकू, एवमप्येतदभ्युपगमेऽतिप्रसङ्गः । स्याद् एवमन्योद्देशेऽन्यपाठः तथा च निरर्थका उद्देशादयः सूत्रे इति यत्किञ्चिदेतत् ॥ व्याख्यातं लोकस्योद्योतकरानित्यादि सूत्रम् ॥ .२९९ રર્અર્થ :—એમ ચશિત સ્તવ કહી, સલાકે જ અચૈત્યાના કાચાસ – १२९शार्थे या ( भेङ ) पडे छे वा ( अ ) यहे छे “सर्वसाउने विषे अर्ह त्यैत्याना (वंधन प्रत्यये ४.) સલાકને અચૈત્યાના છું. કાર્યાત્મ કરૂં છું, ઇત્યાદિ યાવત્ વાસરાવું व्याज्या पूर्व भ. परंतु सर्वलोके अत्यानां - सर्वसामां महुतयेत्याना पत्रे लोक्यते - सोय छे, કેવલજ્ઞાન ભાસ્કરથી દેખાય છે તે લેક, ચતુર્દશ રજવાત્મક પદ્ધિહાય છે. કહ્યું છે કે— ધર્માદ્વિ દ્રબ્યાની જ્યાં વૃત્તિ છે, તે ક્ષેત્ર તે દ્રવ્યો સહિત લેાક કહેવાય છે; તેનાથી વિપરીત તે અલેાક કહેવાય છે. ” " Page #643 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : સલોકે અહ ચૈત્યવન સૂત્ર સર્વે:—સ, અધ: તિર્યંચ્-ઊ ભેદથી ભિન્ન અને સર્વશ્ર્વાસૌ હોદ્દ: સર્વો:અને સર્વ અવે તે લેાક તે સ લેાક, નિ—તેમાં, સર્વ લેાકમાં, બૈલેાકચમાં એમ અર્થ છે. તે આ પ્રકારે—અધોલાકમાં ચમર આદિ ભવનામાં, તિય ગ્લાકમાં દ્વીપ-અચલ-જ્યાતિષ્ઠ વિમાન આદિમાં, ઊર્ધ્વલાકમાં સૌધમ આદિમાં અચૈત્યો છે જ. ૫૪૦ અને તેથી કરીને મૌજી ચત્વ સમાયે: દાળ—મૌલ ચૈત્ય સમાધિનું કારણ છે, એટલા માટે મૂલ પ્રતિમાનું પૂર્વે (ગ્રહણ ), પછી સર્વે અહ્તા તદ્ગુણવાળા છે એટલા માટે સર્વ લેાકનુ' ગ્રહણ છે. કાયાત્સ ચર્ચા પૂર્વવત્; તેમ જ રસ્તુતિ, પરંતુ સર્વતીર્થંકરાની. નહિ તે। અન્ય કાર્યોત્સર્ગી, અન્ય સ્તુતિ એમ સમ્યક્ ન હેાય. એમ પણ એના અશ્રુપગમે અતિપ્રસંગ આવે. એમ ( શકા ) થાય કે અન્ય ઉદ્દેશ અન્ય પાર્ક અને તથાપ્રકારે સૂત્રમાં ઉદ્દેશાદિ નિરર્થક છે, તેા તે આ યચિત્ છે. ૨૯૯ ॥ લેાકના ઉદ્યોતકરીને ઇત્યાદિ સૂત્ર વ્યાખ્યાત થયું ॥ વિવેચન , : “ જિનપડિમા જિન સારખી, કહી સૂત્ર મઝાર. ”-શ્રી દેવચ`દ્રજી. એમ ચતુવિ શતિ સ્તવ—‘સ્રોસ્સું ’સૂત્ર કહી, સલાકમાં જ અત્યંત્યાના વન્દનાદિ નિમિત્ત કાચેત્સગ કરવા અર્થે આ ‘સવટો ચિંતવૈદ્યાળ' ઇ. વન્દ્રના— કાર્યાત્સગ છે. અને તેનું વ્યાખ્યાન અગાઉ જેમ કહ્યુ છે તેમજ જાણવું. માત્ર એટલું જ વિશેષ છે કે અત્રે ‘સલાક' એટલે ઊર્ધ્વ-અર્ધા–મધ્ય એ ત્રણે લેકમાં જે અત્ અત્યા ’—જિનપ્રતિમાઓ છે, તેના વન્તનથે આ ત્રીજો કાચેાત્સગ છે. અને તેથી ‘મૌટું ચૈત્યું સમયે જાળમૂ ’—મૌલ ચૈત્ય સમાધિનું કારણ છે, અર્થાત્ મૂળ પ્રતિમાજી જેના અવલંબનપ્રત્યયે કાર્યોત્સર્ગી કરાય છે તે સમાધિનું –આત્મસમાધિનું કારણ છે એટલા માટે તેને ઉદ્દેશીને પહેલેા કાર્યાત્સગ કરાય છે. અને પછી ‘સર્વેઽર્દન્તા: તર્ક્ષુળા: ’—સવે અર્હતા તદ્ગુણુ–તે જ ગુણવાળા છે એટલા માટે ગુણુઅભેદભાવથી સલાકમાં અત્ ચૈત્ચાને ઉદ્દેશીને બીજે કાર્યોત્સર્ગ કરાય છે. બાકી બીજે બધેા વિધિ પૂર્વવત્. તેમજ અત્રે સ્તુતિ પણ કહેવી, પણ તે સ તીર્થંકરો સંબંધિની કહેવી શેષ સુગમ છે. ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिहेमविशोधिनी टीकाभिधानेन विवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां लोगस्ससूत्रं (चतुर्विंशति जिनस्तवः) ॥ तथा सर्वलोके अर्हतूंचत्यवन्दनसूत्रं ॥ Page #644 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરવારીપાર્ક સૂત્ર શ્રુતસ્તવ હવે પુષ્કરવરદીપાદ્ધ સુત્રને ઉપન્યાસ કરતાં આચાર્યજી, સર્વ તીર્થંકરાની સ્તુતિ કથા પછી તેઓએ ઉપદેશેલું પ્રદીપ સમું આગમ સ્તવવા યોગ્ય છે એમ આ સૂત્રનું પ્રયોજન નિર્દિષ્ટ કરી, પ્રથમ ગાથા અવતારે છે– પુર પ્રથમgશ્નતામિર્થ ગુજરાતી વિધિવત દત્ત | तस्येदानीमभिसम्बन्धी विवरणं चोन्नीयते -- सर्वतीर्थकराणां स्तुतिरक्ता, इदानीं तैरुपदिष्टस्यागमस्य । येन ते भगवन्तस्तदभिहिताश्च भावाः स्फुटमुपलभ्यन्ते तत्प्रदीपस्थानीयं सम्यक्श्रुतमर्हति N कीर्तनम् । अत इदमुच्यते । २०० पुक्खरखरदीवड़े धायइसंडे य जंबुद्दीवे य । भरहेखयविदेहे धम्माइगरे नमसामि ॥१॥ અર્થ:–અને પુન: પ્રથમ પદથી જેની અભિખ્યા (નામ સંજ્ઞા) કરાઈ છે એવું ગુજરથી વિધિવત્ (એક) પડે છે, વા (બહુ ) પડે છે. તેને હવે અભિસંબંધ અને વિવરણ કહેવામાં આવે છે સર્વ તીર્થકરની સ્તુતિ કહી હવે તેઓથી ઉપદિષ્ટ આગમની,–જેના વડે કરીને તે ભગવતે અને તેઓએ કથેલા ભાવે સ્કુટ જાણવામાં આવે છે, તે પ્રદીપસ્થાનીય સમ્યક્ શ્રત કીત્તન અહે છે. એથી આ કહેવામાં આવે છે. (છાયારૂપ કાવ્યાનુવાદ: આર્યા) પુષ્કરદ્વીપાર્થે, ધાતકીખંડે જંબદ્વીપે વળી; ભરતૈરવતવિદેહે, ઘર્માદિકરે નમું છું લળી. ૧ પુષ્કરવરદ્વીપાર્ધમાં, ધાતકી ખંડમાં અને જંબદ્વીપમાં ભરત–એરવત-વિદેહને વિષે ધર્મઆદિકરાને હું નમસ્કાર કરું છું. ૧ આ ઉક્ત પ્રથમ ગાથાની સ્પષ્ટ વ્યાખ્યા કરે છે - sarg-- Twift-furf સર્ષ:, ગુજરાતી પ્રતિ કમાણ, તા –માનુજાबलार्वाग्भागवर्ति तस्मिन् , Page #645 -------------------------------------------------------------------------- ________________ પર લલિત વિસ્તર : પુષ્કરવરડ્રીપાદ્ધ સૂત્ર तथा धातकीनां खण्डानि यस्मिन्स धातकीखण्डो द्वीप: तस्निश्च, तथा जम्ब्वा उपलक्षितस्तत्प्रधानो वा द्वीपो जम्बूद्वीपः तस्मिश्च, एतेष्वर्द्ध तृतीयेषु द्वीपेषु महत्तरक्षेत्रप्राधान्याङ्गीकरणतः पश्चानुपूर्योपन्यस्तेषु भरतराव. तविदेहानि, प्राकृतशैल्या त्वेकवचननिर्देशः, द्वन्द्वकवद्भावाद्वा भरतरावत विदेह इत्यपि મતિ, तत्र धर्मादिकरान्नमस्यामि । 'दुर्गतिप्रसृतान् जीवानि' त्यादिश्लोकोक्तनिरुक्तो धर्म', स च द्विभेदः-श्रुतधर्मश्चारित्रधर्मश्च । श्रुतधर्मेणेहाधिकारः, तस्य च भरतादिष्वादौ करणशीलास्तीर्थकरा एव ।३०१ અર્થ:–વ્યાખ્યા– પુષf–પુષ્કરે, પદ્ધો, તે–તે વડે કરીને, વર-વર, તે પુષ્કરવર તે પુષ્કરવાર અને દ્વિપ એમ સમાસ છે, તw –તેનું અર્ધ-માનુષત્તર પર્વતના અર્વાગભાગવત્તી, તેમાં તથા–ધાતકીઓના ખંડે જેમાં છે તે પાતળીણg –ધાતકીખંડ, અને તેમાં, તથા–જંબૂ થી ઉપલક્ષિત વા તત્પધાન તપ તે વૃg:–જબુદ્વીપ, અને તેમાં, આ મહત્તર ક્ષેત્રપ્રાધાન્યના અંગીકરણથી પશ્ચાનુપૂવથી ઉપન્યસ્ત એવા અઢી દ્વીપમાં, જે મસૈવતવિરેન ભરત-ઐરવત-વિદેહ-પ્રાકૃત શેલીથી એકવચનનિર્દેશ છે અથવા દ્વન્દ્રના એકવભાવથી મરતૈરાવતદિ --ભરત-અરવત-વિદેહ એમ પણ હેય છે. ત્યાં ધર્માવિલન જમwifમ—ધર્મઆદિકરોને હું નમસ્કાર કરું છું. “કુતિપ્રવૃતાન કીયાન' ઇત્યાદિ ગ્લૅકેક્ત નિક્તવાળે ધર્મ, અને તે દ્વિભેદ છે—મૃતધર્મ અને ચારિત્રધર્મ. અહીં કૃતધર્મથી અધિકાર છે, અને તેના ભરતાદિમાં સાવ વરણાત્રા – આદિમાં કરણશીલ તીર્થકરે જ ૩૨ વિવેચન પુષ્કલાવઈ વિજયે હો કે, વિચરે તીરથપતિ, પ્રભુ ચરણને સેવે કે સુર નર અસુરપતિ, જસુ ગુણ પ્રગટયો છે કે સર્વ પ્રદેશમાં, આતમ ગુણની છે કે પ્રગટી અનંત રમા.”–શ્રી દેવચંદ્રજી આમ “સર્વ તીર્થકરોની સ્તુતિ કહી,” હવે આ પુષ્કરવરદ્વીપા એમ પ્રથમ પદ પરથી જેનું તેવું નામ પાડ્યું છે એવા આ સૂત્રમાં તે અહંત ભગવતેએ ઉપદેશેલા આગમની-આખ્ત વચનની સ્તુતિ કરવામાં આવી છે. કારણકે આ પ્રદીપસ્થાનીય આગમ આગમ “પ્રદીપસ્થાનીય છે,–“દીપળાની', પ્રકૃષ્ટ દીપકને સ્તુત્ય સ્થાને છે, કે જેના વડે કરીને તે ભગંવતનું અને તેઓએ કથેલા ભાનું ફુટ સ્વરૂપ જાણવામાં આવે છે, એટલે અજ્ઞાન અંધકારભર્યા આ લેકમાં આ દીપક સમાન “સમ્યક્ શ્રત કીર્તન અહે છે,” “તારીખથાની તથા તમારા Page #646 -------------------------------------------------------------------------- ________________ અઢી દ્વીપમાં ધર્માદિકને નમસ્કાર:પ્રદીપ સ્થાનીય આગામ સ્તુત્ય ૫૪૩ વર્જનમ'કીર્તનને ગ્ય છે એટલે જ કહ્યું-“પુષ્કરદ્વીપાર્ધમાં” ઈ. આ સૂત્ર. અત્રે વધારે મોટું ક્ષેત્ર તેના પ્રધાનપણથી પશ્ચાનુપૂવીથી–ઉલટા ક્રમે પુષ્કરવરદ્વિીપાર્ધ, ધાતકિખંડ ને જંબુદ્વીપ એમ મૂકેલ છે. આ અઢી દ્વીપને વિષે ભરત, ઐરાવત, વિદેહ એ ક્ષેત્રમાં જે ધર્મના આદિકરે છે તેઓને હું નમસ્કાર કરું છું. કૃતધર્મ અને ચારિત્રધર્મ એ બે પ્રકારના ધર્મમાં અત્રે શ્રતધર્મ વિવક્ષિત છે; તેના આદિમાં કરણશીલ -કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે. શેષ સુગમ છે. શ્રતજ્ઞાનની સ્તુતિ કરવાને ઉપક્રમ છે, તે અને તીર્થકરોની સ્તુતિને પ્રસંગ શો? એ શંકાને ઉત્તર આપે છે– ३आह--श्रुतज्ञानस्य स्तुतिः प्रस्तुता कोऽवसरस्तीर्थ कृतां ? येनोच्यते धर्मादिकरान्नमस्यामीति। उच्यते -श्रतज्ञानस्य तत्प्रभवत्वातू, अन्यथा तदयोगातू, पितृभूतत्वेनावसर एषामिति ।३०२ અર્થ : અંક–શ્રતજ્ઞા ની સ્તુતિ પ્રસ્તુત છે, તીર્થકૃતિનો અવસર છે? જેથી કહેવામાં આવે છે “ધર્માદિકરાને નમસ્કાર કરું છું” એમ (સમાધાન ) કહેવામાં આવે છે–શ્રતાનના તતપ્રભવ ણાને (તેઓ થકી જન્મપણાને) લીધે, અન્યથા તેને અગ છે માટે. પિતૃભૂતપણાએ કરીને એને અવસર છે. ૩૦ વિવેચન જય જિનવાણી ! જય ગુણ ખાણી વીર પિતાની વિનીત દુહિતા! ભવ ભય ભીરુ ભૂત સુહિતા!–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત) અત્રે શંકા થવી સંભવે છે કે અત્રે “શ્રુતજ્ઞાનની સ્તુતિ પ્રસ્તુત છે', તીર્થકરોની સ્તુતિને અવસર-પ્રસંગ ક્યાંથી? તે પછી ધર્માદિકને નમસ્કાર કરું છું એમ કેમ કહ્યું? એનું સમાધાન–“શ્રુતજ્ઞાનના તત્પ્રભાવપણાને લીધે’–છુતજ્ઞાનસ્થ તમવાત' –અર્થાત્ શ્રુતજ્ઞાન છે તે તીર્થકર થકી પ્રભવ-જન્મ પામ્યું છે, અન્યથા તેને અગ છે માટે,” નહિં તે તે શ્રુતજ્ઞાનને જોગ જ ન બને માટે, “પિતૃભૂતપણાએ કરીને એને અવસર છે”, “પિતૃતર કવર: ઉષા ' તીર્થકરો એ શ્રુતજ્ઞાનના જનક પિતા છે, એટલા માટે એ તીર્થકરોની સ્તુતિને અત્ર પ્રસંગ પ્રસ્તુત જ છે. “અહોતે સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ! અહે! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! અહે! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરા એવા પરમ કૃપાળુ સગુરુ દેવ ! તમે આ વિશ્વમાં સર્વકાળ જ્યવંત વન્ત ! જયવંત વૉ !” –શ્રીમદ્ રાજચંદ્રજી Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ લલિત વિસ્તરા : પુષ્કરવરકીપાદ્ધ સૂત્ર આ ઉપરથી સર્વથા અપૌરુષેય વચનને નિરાસ કર્યો, એમ યુક્તિથી પ્રતિપાદન કરે છે– "पतेन सर्वथा अपौरुषेयषचन निरास:। ययोक्तं--"असम्भव्यपौरुषेयं"। वान्ध्येयखरविषाणतुल्यं अपुरुषकृतं वचनं विदुषामनुपन्यसनीयं विद्वत्समवाये, स्वरूपनिराकरणात् । तथाहि-उक्तिर्वचनम् उच्यत इति चेति पुरुषक्रियानुगत रूपमस्य, एतक्रियाऽभावे कथं तद्भवितुमर्हति ।३०३ અર્થ:–આ ઉપરથી સર્વથા અપૌરુષેય વચનને નિરાસ કર્યો. જેમ કહ્યું છે કે “અપૌરુષેય અસંભવિ” છે. વાધેય (વંધ્યાપુત્ર) ને ખવિષાણ તુલ્ય એવું અપષકૃત વચન વિદ્વાનેએ વિદ્વતસમવાયમાં ઉપન્યાસ કરવા એગ્ય નથી–સ્વરૂપનિરાકરણને લીધે. તે આ પ્રકારે–ર્થિવ ફતે ત ર ઉકિત તે વચન અને ઉચરાય છે (તે વચન) એમ પુરુ ક્રિયાઅનુગત આનું રૂપ છે, આ ક્રિયાના અભાવે તે કેમ હોવું યોગ્ય છે?૩૩ વિવેચન “ धर्माधमौ विना नाङ्गं विनाङ्गेन मुखं कुतः । મુerfકના ન વધે તછાતા: ઘરે થમ્ ? ” શ્રી હેમચંદ્રાચાર્યજી. અને “આ ઉપરથી સર્વથા અપૌરુષેય વચનને નિકાસ કર્યો છે, આ-ધર્મના આદિક૨૫ણું ઉપરથી સર્વથા અર્થરૂપ જ્ઞાનરૂપ વા શબ્દરૂપ એમ વચનના સર્વ પ્રકાશનપ્રકારથી અપૌરુષેય વચનનું નિરાકરણ કર્યું, અર્થાત્ વચન પુરુષપ્રયત્નજન્ય નથી, પુરુષકૃત નથી એ માન્યતાનું નિરસન કર્યું. આનું સમર્થન કરતું ધર્મસાર પ્રકરણનું વચન અત્ર ટાંકયું છે–“અરવિ પૌથ” “અપૌરુષેય અસંભવિ” છે, અપુરુષકૃત વચન સંભવતું નથી. આનું જ વિવરણ કરતાં લલિતવિસ્તરાકાર આચાર્યજી દે છે – વાસણાfજવાળતુ અપુષકૃતવરના” ઈ. “વાગ્યેય (વંધ્યાપુત્ર) ને ખરવિષાણુ તુલ્ય એવું રિવા–પર્તન ઇત્યાદિ. સ્વૈન-આ વડે, ધર્માદિકરત્વના જ્ઞાપન વડે, તથા–અર્થ-જ્ઞાનશબ્દરૂપ પ્રકાશનપ્રકારના કાર્યેથી, સાવનનિરાર–પુરુષકૃત વચન નથી એમ એનો નિરાસ કરવામાં આવ્યો છે એમ સમજાય છે. વચનાન્તરથી પણ આને સમર્થિત કરવા કહ્યું –જો – જેમ કહ્યું છે,–ધર્મસાર પ્રકરણમાં વચન-પરીક્ષામાં, સમવિ–નથી સંભાતું એમ અર્થ છે, મ –અપુષકૃત, વચન એમ પ્રકમથી સમજાય છે. એ જ વૃત્તિકાર વ્યાખ્યા કરે છે– વચ્ચે વિષાણતુષ-અસત એમ અર્થ છે, કgષતં વર–અપુરુષક્ત વચન. તેથી શું? તે માટે કહ્યું—વિદુષ–સુધીઓને, અનુપચરી –પક્ષતાથી અવ્યવહરણીય છે, વિદ૪મા-સભ્ય પરિષદમાં. કયા કારણથી? તે માટે કહ્યું-થાનિત -સ્વરૂપનિરાકરણને લીધે. અપૌરુષેયત્વ સાધ્યના ધમિસ્વરૂપે વચનપણે પ્રતિષેધને લીધે. આની જ ભાવના કહી. તથા ઈત્યાદિથી, ફાર્થ ત-વિકુમતિ એ પર્યતથી. અને આ સુગમ છે. પ્રયોગ જે ઉપન્યસ્ત કરાતાં સ્વવચનથી પણ બાધિત થાય છે, તે વિદ્વાને વિદ્વતસભામાં ઉપન્યસનીય નથી. જેમ-હારી માતા વધ્યા છે, હારે પિતા કુમારબાચારી છે. અને તથા પ્રકારનું અપૌરુષેય વચન છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ અપૌરુષેય વચન વદતોવ્યાઘાતરૂપ : પુરૂષક્રિયા વિના અસંભવ ૫૪૫ અપુરુષકૃત વચન વિદ્વાનોએ વિકસમવાયમાં ઉપન્યાસ કરવા યોગ્ય અપૌરુષેય નથી;” વંધ્યાપુત્ર ને ગધેડાના શીંગડાનું અસ્તિત્વ જ છે નહિ, વચન વદ- એટલે વાંઝણીના પુત્ર ને ગધેડાના શીંગડા જેવું જે અસત્ ને વ્યાઘાતરૂપ અસંભવિત છે એવું અપુરુષકૃત વચન” છે એમ બુદ્ધિમાન વિદ્વાનોએ વિકસભામાં રજૂ કરવા યંગ્ય નથી; કારણ કે સ્વરૂપનિરાકરણને લીધે ” અપૌરુષેય પણારૂપ સાધ્ય વચનપણથી જ વિરોધ પામે છે. જેમ વાંઝણું છે તે પુત્ર ક્યાંથી? ને પુત્ર છે તે વાંઝણું ક્યાંથી? એટલે વાંઝણીને પુત્ર એમ કહેવું તે પિતાના સ્વરૂપથી જ નિરાકરણ પામે છે. અથવા ગધેડે છે તે શીંગડા ક્યાંથી ? ને શીંગડા છે તે ગધેડો ક્યાંથી? એટલે ગધેડાના શીંગડાં છે એમ કહેવું તે પિતાના સ્વરૂપથી જ નિરાકરણ પામે છે. તેમ અપૌરુષેય છે તે વચન ક્યાંથી? ને વચન છે તે અપરુષેય ક્યથી? એટલે અપૌરુષેય વચન છે એવી દરખાસ્ત મૂકવી તે પિતાના સ્વરૂપથી જ નિરાકરણ પામે છે, “મહારા મોઢામાં જીભ નથી” એમ વદતે વ્યાઘાતરૂપ થાય છે. એટલે એવી વાત મૂકવી તે વિદ્ધપરિષદૂમાં પોતાને હાસ્યા સ્પદ સ્થિતિમાં મૂકવારૂપ થાય છે, એટલે કે વિદ્વાન એમ કરે ? તે સ્વરૂપનિરાકરણ આ પ્રકારે—“જિજે ૩ચત તિ – ઉક્તિ તે વચન અને ઉચ્ચરાય તે વચન” એમ પુરુષક્રિયાઅનુગત આનું રૂપ છે,–“પુસિયાનુજ સમરસ'—આ ક્રિયાના અભાવે તે કેમ કહેવા ગ્ય છે?' ઉક્તિરૂપ વચનનો અર્થાત ઉક્તિ-બોલવામાં આવે-ઉચ્ચારવામાં આવે તે વચન કહેવાય પુરુષક્રિયા વિના છે, અને આ વચનનું સ્વરૂપ પણ પુરુષની હેઠ–તાલુ-જીભ આદિની અસંભવ કિયાને અનુગત-અનુસરતું છે, અર્થાત્ પુરુષની તે તે ઉચ્ચારણક્રિયા હોય તે જ વયન પિતાના સ્વરૂપને પામે છે, તે જ વચનને સ્વરૂપસંભવ હોય છે, નહિં તે આ ક્રિયા ન હોય તે તે વચનને ઉદ્ભવ જ ન સંભવે. માટે “મહારી માતા વાંઝણી છે, અથવા હારે પિતા કુમાર બ્રહ્મચારી (બાળકુંવારો) છે, તેની જેમ વચન અપૌરુષેય છે એમ કહેવું તે પોતાના વચનથી જ બાધિત થાય છે, એટલે આવું મૂર્ખાઈભર્યું વચન વિદ્વાને વિદ્વજની સભામાં મૂકવા ગ્ય નથી જ એમ સિદ્ધ થયું. આ અપૌરુષેય વચન પુરુષવ્યાપાર વિના કેવલ આપોઆપ ધ્વનિ કરતું કર્યાય જોવામાં આવતું નથી, ઇ. યુક્તિથી અપૌરુષેય વચનક૯૫નાનું અસારપણું ખુલ્લું કરે છે– न चतत्केवलं क्वचिद ध्वनदुपलभ्यते, उपलब्धावप्यदृश्यवक्त्राशङ्कासम्भवातू, तन्निवृ त्युपायाभावात, अतीन्द्रियार्थदर्शिसिद्धेः, अन्यथा तदयोगात, पुनस्तत्कल्पनावैयादसार. मेतदिति ३०४ “અર્થ:–અને આ (અપૌરુષેય વચન) કેવલ કવચિત વનિ કરતું ઉપલબ્ધ થતું નથી, ઉપલબ્ધિ સતે પણ અદશ્ય વક્તાની આશંકાના સંભવને લીધે, તેના (આશંકાના) Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ લલિત વિસ્તા : પુષ્કરવઢીપા ત્ર, શ્રુતસ્તવ નિવૃત્તિઉપાયના અભાવને લીધે, અતીન્દ્રિયઅદશીની સિદ્ધિને લીધે, અન્યથા તેના અયાગને લીધે, પુન: તેની કલ્પનાના વૈધ્યને લીધે,—આ અસાર છે. ૩૦૪ વિવેચન “નિર્માંળ તુજ મુખ વાણી ♦ જે શ્રવણે સુશે, તેહી જ ગુણુણ ખાણી ૐ....થુ જિનેરૂ !”—શ્રી દેવચંદ્રજી હવે વદી કહેશે—પુરુષ વિના આપે।આપ આ વચન કેમ ન ઊડે ? તે માટે કહ્યુ . આ કેવલ ચિત્ ધ્વનિ કરતું ઉપલબ્ધ થતું નથી. ન નૈતીય, પત્તિવ્ યનનુપમ્યતે આ તમે અપોરુષેય એવુ' જે વેદવચન માને છે, તે પુરુષઆપાઆપ અવાજ વ્યાપાર વિના કૈવલ આપોઆપ જ કચય ધ્વનિ કરતું-અવાજ કરતું કા વચનની ઉપલબ્ધ થતું નથી, સંભળતું નથી. અને કાંક કદાચ કઈક ઉપલબ્ધ ' અનુપલબ્ધિ થાય જ છે એમ જો કહેા તા ‘ઉપલબ્ધ સતે પણ અદૃશ્ય વક્તાની આશકાના સંભવને લીધે આ અસાર છે; ' કવિચત્ તેવા ક્વિન કરતા સિજા—મ્યુચ્ચય કહો—ન જૂન જ, પતર્ - આ, અ ગેસ્થેયતાથી અશ્રુપગત વેચન, ય—કેવલ, પુરુષવ્યાપાર રહિત, વષિવું—માકાશાદિમાં, ધ્વનન્ત્-ધ્વનિ કરતું, શબ્દાયમાન, ઉપઢ઼મ્યમાન—ઉપલબ્ધ થતું, સ ંભળાતું. કાચિત્ કદાચિત્ કિંચિત્ ઉપલબ્ધ થાય જ છે એમ જો કહેા તા તે માટે કહ્યું — ઉપમ્પાવત્તિ—ઉપલબ્ધિમાં પણ, શ્રવણે પણ,—કવચિત્ ઘ્વનત્ મુખ્વના, અદચવવત્રાન્ત સમજાત—અથસ્ય—અદશ્ય એવા પિશાચાદિ, વતુ:—વક્તાના, ગાદ્વાન્તમવાત—આશકાના સંભવને લીધે, તેનળ્યા ભાષિત ઢાય એવા સશયભાવ થકી તારે આ અસાર છે એમ સંબધિત થાય છે કયા કારણથી ? તે માટે કહ્યું —તનિવૃત્યુપાયામાત્રાત્——અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાય મભાવને લીધે. એવે કાઈ હેતુ છે જ નહિ કે જેથી તે આશકા નિવર્તાવી શકાય. એ પણ કયા કારણથી ? તે માટે કહ્યું— અતીન્દ્રિયાયયાિસિકે:--અતીન્દ્રિય અથ દશીની સિદ્ધિને લીધે. અતીન્દ્રિયં—અતીન્દ્રિય એવા પિશાચ દિક, અર્થ—અથ’તે હું શી: પુરુષ વવ—દેખવાના શીલવાળા પુરુષ જ તેની નિવૃત્તિના ઉપાય છે,તે થકી જ આ પિશાચાદિથી પ્રભવવાળું વા સ્વત એવ ધ્વનિ કરતું ઉપલબ્ધ થાય છે, એવા નિશ્ચયના સદ્ભાવને લીધે. વ્યતિક કહ્યો:-અન્યથા-નહિં તે, અતીન્દ્રિયાય'દીના, તદ્ચોળતુ અદશ્ય વક્તાની આશકાની નિવૃત્તિના અયોગને લીધે. વારુ, જો અતીન્દ્રિયઅદશી સિદ્ધ થાય છે, તેા તેથી શી ક્ષતિ છે? તે માટે કહ્યું:પુન: તત્વપનાવૈયાતિ—અતીન્દ્રિયા દી'ને માન્ય કરી પુન:—ફરી અપૌરુષેય વચનક૯પનાના થૈને લીધે. કારણુ કે તે અતીન્દ્રિયાદને નહિ’ માનનારાઓને જ સાલ છે. જેમ કહ્યું છે કે— " अतीन्द्रियाणामर्थानां साक्षाद्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥ ( અર્થાત્) અતીન્દ્રિય અર્થીના સાક્ષાત્ દૃષ્ટા છે નહિ; નિત્ય વચનથી જ જે દેખે છે તે દેખે છે. અસાર મસાર, પરિષ્ણુ, નિષ્ફળ, પતતૂં—મ, વચન અપૌરુષેય છે એ. ور Page #650 -------------------------------------------------------------------------- ________________ અતીકિયાર્થદશી સિદ્ધિથી અપૌરય વચનકલ્પના વ્યર્થ શબ્દની ઉપલબ્ધિ-શ્રવણરૂપ અનુભવ થતો હોય, તે પણ ત્યાં કેઈ અદશ્ય એવા પિશાચાદિ વક્તાની આશંકાને સંભવ હોય છે, એટલે આ અપૌરુષેય વચન અસાર છે (એમ સંબંધ છે). એમ શાને લીધે? “તેના (આશંકાના) નિવૃત્તિઉપાયના અભાવને લીધે,”તે અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિના ઉપાયના અભાવને લીધે, અર્થાત્ એ કોઈ હેતુરૂપ ઉપાય છે નહિં કે જે વડે તે અદશ્ય વક્તાની આશંકા દૂર કરી શકાય. એમ પણ શાને લીધે? અતીન્દ્રિય અર્થદશીની સિદ્ધિને લીધે,” અર્થાત્ એમ જે કહે કે તે પિશાચાદિને દેખનારને તે આશંકા દૂર થવાને ઉપાય છે, તે અતીન્દ્રિય એવા પિશાચાદિકને દેખનારની સિદ્ધિ થશે. કારણ કે તેવા અતીન્દ્રિય અર્થદર્શીને જ આ વચન પિશાચાદિથી ઉદ્દભવ પામ્યું છે કે આપોઆપ જ ધ્વનિ કરી રહ્યું છે તે ઉપલબ્ધ થાય છે, એમ નિશ્ચય છે. “અન્યથા તેના અગને લીધે,” નહિં તે અતીન્દ્રિય અર્થદશીવિના અદશ્ય વક્તાની આશંકાની નિવૃત્તિ ઘટતી નથી. ત્યારે વાદી કહેશે-વારુ, ભલે અતીન્દ્રિયાઈદશી સિદ્ધ થતું હોય, તે તેમાં શી ક્ષતિ-હાનિ છે? તે માટે કહ્યું–પુનઃ તેની કલ્પનાના વયર્થ્યને લીધે આ અસાર છે.” અર્થાત્ અતીનિયાથદર્શાને માન્ય કરી પુનઃ જો તમે અપૌરુષેય અતીન્ડિયાદશી- વચનની કલ્પના કરશે તે તેનું વ્યર્થપણું-નિષ્ફળપણું જ છે; સિદ્ધિથી અપૌરુષેય કારણ કે તે કલ્પના અતીન્દ્રિયાર્થદર્શને નહિં માનનારાને જ વચનકલ્પના વ્યર્થ સાર્થક-સફળ છે. તમારૂં જ વચન છે કે-“અતીન્દ્રિય અને સાક્ષાત્ દષ્ટા છે નહિં; નિત્ય એવા વચનથી જ જે દેખે છે તે દેખે છે.” એટલે અતીન્દ્રિયાર્થદશીને સ્વીકાર કરતાં તમારી અપરુષેય વચનની કલ્પના વ્યર્થ-નિષ્ફળ-નકામી થઈ પડશે. એટલે આમ દર્શાવેલી સંકલનાબદ્ધ યુક્તિપરંપરાથી સિદ્ધ થયું કે તમે જે વેદવચન અપૌરુષેય માને છે તે અસાર છે, તે વાતમાં કાંઈ માલ નથી. એટલે અપરુષેયવાદી વળતી દલીલ કરશે—એમ તે અહંતપણું વચનપૂર્વક છે એ તમારા આગમવચનથી તમારું વચન પણ અપૌરુષેય જ છે, કારણ કે અહંતનું અનાદિપણું સતે વચનના અનાદિપણાને લીધે અપૌરુષેયપણાની સિદ્ધિ થશે, અને એકનું અવચનપૂર્વકપણું કહેશો તે અનાદિશુદ્ધવાદની આપત્તિ થશે, ઇ. પ્રકારે અપસવાદી પૂર્વપક્ષ કરે છે – स्यादेतत्, भवतोऽपि तत्त्वतोऽपौरुषेयमेव वचनं, सर्वस्य सर्वदर्शिनस्तत्पूर्वकत्वात्, " तप्पुग्विया अरहया" इति वचमात्, तदनादित्वेऽपि तदनादित्वतस्तथात्वसिद्धेः । अवचनपूर्वकत्वं चैकस्य, तदपि तन्त्रविरोधि, न्यायतोऽनादिशुद्धवादापत्तेरिति ।२०५ અર્થ:–શંકા-એ ભલે હે, તમારું પણ તરવથી અપૌરુષેય જ વચન છે, સર્વ સર્વ દશીનું તાપૂર્વકપણું છે માટે,“તત્પવિકા અહેસા” છે એ વચનથી; તદ (અહેતના) . Page #651 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્ત : પુષ્કરદ્વીપાર્ધ સૂત્ર, શ્રુતસ્તવ અનાદિવમાં પણ તદુ (વચનના) અનાવિથકી તથાત્વની સિદ્ધિ છે માટે. અને એકનું અવચનપૂર્વકપણું, તે પણ તન્નવિધિ છે,-ન્યાયથી અનાદિશુદ્ધવાદની આપત્તિ થાય માટે ૩૦૫ વિવેચન “વિચારી કહા વિચારે ૨, તેરે આગમ અગમ અથાહ.”—શ્રી આનંદઘનજી એટલે અપીયવાદી શંકા ઊઠાવશે–એ ભલે હે, તમારું પણ તત્વથી અપૌરુષેય જ વચન છે-સર્વ સર્વદર્શાનું તપૂર્વકપણું છે માટે,–“તવિયા કરાયા” તત્પવિકા અહંતા છે એ વચનથી.” અર્થાતુ અમારું તે શું પણ તમારુંતમારું વચન પણ પૌરુષેયવાદીનું વચન પણ તત્ત્વથી-એપર્યશુદ્ધિથી અપૌરુષેય જ અપરાય છે. કારણ કે ઋષભાદિ સર્વ સર્વદશી સર્વજ્ઞનું તપૂર્વકપણું - વચનપૂર્વકપણું છે માટે. જુઓ, તમારૂં જ વચન છે કે અહત્તા તપૂર્વિકા-વચનપૂર્વિકા છે. - હવે જે એમ કહે કે અહેસૂસંતાન તે અનાદિ છે તે પોષય વચન કેમ નથી? તે “અનાદિત્યમાં પણ અનાદિ થકી તથાત્વની સિદ્ધિ છે માટે.' તે અહીં તેના અનાદિપણામાં પણ તે વચનના અનાદિપણું થકી તથાત્વની–તથા પ્રકારના અપૌરુષેપણની સિદ્ધિ થશે. અને અપૌરુષેય વચન નહિં માને તે એકનું અવચનપૂર્વકપણે તે પણ iff––ચત-આ ભલે હૈ, (એમ) પરનું વક્તવ્ય છે. મવતોsf–તમારું પણ, પરવચનવાદીનું, તરવરા–તથી, પરમાર્થથી, –નહિં કે કેવલ મહારું, તરવતઃ–પર્યશુદ્ધિથી અપૌરુષેય જ વચન છે, પૌરુષેય પણ નથી. અત્ર હેતુ કહ્યો–સર્વા –સર્વના, ઋષભાદિના, સર્વ રાજ-સર્વદશિના, સર્વના, તપૂવવા–તપૂર્વકપણાને લીધે, વચનપૂર્વકપણાને લીધે. આ પણ કયા કારણથી? તે માટે કહ્યું–તળુવિચા–તપૂર્વિકા, વચનપૂર્વિકા, સરહૃા–અર્વત છે, એ વચનથી. હવે એમ (શંકા) થાય કે અહંતસંતાન અનાદિ છે, તેથી પરુષેય વચન કેમ નથી ! એમ આશંકીને કહ્યું તવનાવિપિ તૈષ–તેઓના અના, અનાવિડ–અનાદિપણામાં પણ, તના સ્વતઃ–તર-તેના, વચનના અનાદિભાવ થકી, તથાપિ –તથાત્વની સિદ્ધિને લીધે, અપૌરુષેયત્વની સિદ્ધિને લીધે. આને જ વિપર્યયબાધક પક્ષાન્તર કો–ાયવનપૂર્વ –અને એકનું અવચનપૂર્વકપણું. જો અપવ વચન માનવામાં નથી આવતું, તે અવચનપૂર્વ કેઈ એક આદિમાં વચનપ્રવર્તક અહંને અભ્યાગમ કરવો પડશે એમ ભાવ છે. એમ પણ ત્યારે ભલે હે, એમ બાકીને પરે જ કહ્યું–તf–તે પણ, અવચનપૂર્વકપણું, તન્નવિધિ–સળવનજ્ઞાનજલિfજ મોક્ષમા સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ એમ આગમવિધિ છે. ક્યા કારણથી ? તે માટે કહ્યું –ાવત:–ન્યાયથી, સદારાનિઘં' અકારણવંત સત્ તે નિત્ય છે એમ નિત્યલક્ષાણુ ન્યાયથી, અનારિશુર:--અનાદિશુદ્ધ, પરંપરિકલ્પિત સદાશિવ આદિવત કઈ અહંત છે એવા ખારવાર–વાદપ્રસંગને લીધે. તિ–-એ પરવક્તથતાની સમાપ્તિ અર્થે છે. Page #652 -------------------------------------------------------------------------- ________________ અપૌરુષેયવાદીની દલીલેનો રદીઓ : પુરુષવ્યાપારઅભાવે વચન ન ઘટે તન્નવિધિ છે, અર્થાત્ આદિમાં અવચનપૂર્વ એ કેઈ એક વચનપ્રવર્તક અહંત માનવે પડશે, તે પણ તન્નવિધિ છે, “સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ” એ આગમને વિધિ છે. શા માટે? “ન્યાયથી અનાવિશુદ્ધવાદની આપત્તિ થાય માટે.” અર્થાત્ અકારણવંત સત્ નિત્ય હોય છે એમ નિત્યલક્ષણ ન્યાયથી અનાદિશુદ્ધ એ અન્યદર્શનીઓએ કપેલ સદાશિવ આદિ જે કેઈ અહંતુ છે એવા વાદને પ્રસંગ પ્રાપ્ત થશે. આમ અપૌરુષેયવાદીએ પૂર્વ પક્ષ કર્યો. અનાદિપણામાં પણ પુરુષવ્યાપાર વિના વચનના અઘટનાનપણથી અપૌરુષેય વચનની સિદ્ધિ નહિ થાય, અને બીજાંકુર ન્યાયથી કેઈનું અવચનપૂર્વકપણું નથી, છે. પ્રકારે અપૌરુષેયવાદીની પ્રત્યેક દલીલને રદીઓ આપી ઉત્તરપક્ષ કરે છે "न, अनादित्वेऽपि पुरुषव्यापाराभावे वचनानुपपत्त्या तथात्वासिद्धेः । न चावचनपूर्वकत्वं कस्यचित् , तदादित्वेन तदनादित्वविरोधादिति । बीजाधैरवदेतत्, ततश्चानादित्वेऽपि प्रधाहतः सर्वज्ञाभूतभवनवद्वक्तृव्यापारपूर्वकत्वमेवाखिलवचनस्येति ।३०६ અર્થ:-(સમાધાન)–એમ નથી,-અનાદિપણામાં પણ પુરુષવ્યાપારના અભાવે વચનની અનુપત્તિથી તથાત્વની અસિદ્ધિ છે માટે અને કેઇનું અવચનપૂર્વકપણું નથી, તેના (વચનના) આદિષણાથી તેના (ભગવતના) અનાદિષણાને વિરોધ છે માટે. આ બીજ–અંકુરવત છે. અને તેથી કરીને પ્રવાહથી અનાદિપણામાં પણ સર્વના અભૂતભવનવત અખિલ વચનનું વકતૃવ્યાપારપૂર્વકપણું જ છે. gfસા –એમ) પર પક્ષ આશંકાને કઉત્તર કહ્યો–7–ન જ, આ પરોક્ત. અત્રે હેતુ કો– અનાહિsf–અનાદિષણમાં પણ, વચનના અવિદ્યમાન આદિભાવે પણ, gવ્યાપામા– વચનપ્રવર્તકના તાલુઆદિ વ્યાપારના અભાવે વવનાનુvપરા–વચનની અનુપત્તિથી, ઉક્ત નિક્તવાળા વચનના અગથી, તથાવાલિ–તેના તથાવની (અપૌરુષેયપણાની) અસિદ્ધિને લીધે. પક્ષાન્તરને નિરસ્ત કરતાં કહ્યું – 7 રન જ, અવરજપૂર્વકલ્થ–પાપન્યસ્ત એવું અવચનપૂર્વકપણું, કાજિતકાઈનું, ભગવંતનું. કયા કારણથી? તે માટે કહ્યું-તહાવિજ–તદ્ આદિવથી, વચનપૂર્વકપણાથી, તનાવ ઋકિરણ–તેના અનાદિપણાના વિરોધને લીધે. તથ–તેના, ભગવંતના, નાસિત્વશ–અવચનપૂર્વકપણાથી આક્ષિપ્ત અનાદિપણાના, વિરોધાત–વિરોધને લીધે, નિરાકરણને લીધે. પરમાર્થ ક–જાવત–આ બીજ-અંકુર જેવું છે. જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, તેમ વચન થકી અહંત ને અહંત થકી વચન પ્રવર્તે છે. પ્રકૃતસિદ્ધિ કહી–– તતશ–અને તેથી કરીને, બીજ-અંકુર દષ્ટાંતથી. ૩૪arrasf–વચનના અનાવિમાં પણ, પ્રાતઃ–પ્રવાહથી, પરંપરાને અપક્ષીને, સર્વજ્ઞમામ નવા સાદાઋષભાદિ વ્યક્તિરૂપ સર્વ જ્ઞના, પૂર્વે સમૂતજી-અભૂતના, માનભિવ-ભવન જેમ, વકૃચTVરપૂર્વક વારિસનસ્ય-લૌકિકાદિ ભેદભિન્ન એવા અખિલ વચનનું વક્તવ્યાપારપૂર્વકપણું જ છે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનુ, ગણધર હર શીષે ઊષ્ણ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેન્ય સુરા નરેશને, ભગવતી શ્રુતગ ંગા રક્ષજો તે અમાને !...ચાગદષ્ટિકળશ (સ્વરચિત) આમ ઉપરમાં પૌરુષેયવદીએ જે પૂર્વી પક્ષ કર્યાં, તેના ઉત્તર પક્ષ કરતાં–રદીએ આપતાં કહ્યું એમ નથી, અનાદિપણામાં પણ પુરુષવ્યાપારના અભાવે વચનની અનુપપત્તિથી તથાત્વની અસિદ્ધિ છે માટે. ' અર્થાત્ અહા મહાનુભાવ ! પુરુષવ્યાપારઅભાવે તમે કહ્યું તેમ અમારૂં વચન પણ તત્ત્વથી પૌઅેય જ છે. એમ વચનની અનુપત્તિ નથી. કારણકે વચનના અનાદિપણામાં પણ પુરુષના તાલુ -હાઠ— જીભ-કંઠ આદિ ઉચ્ચારણક્રિયારૂપ વ્યાપાર નહેાય તેા વચનનું હોવાપણું પણ ઘટતું નથી, એટલે તથાપ્રકારે અપૌરુષેયપણાની સિદ્ધિ થતી નથી. અને કાઈનું અવચનપૂર્ણાંક પણું નથી, તેના આદિપણાથી તેના અનાદિપણાના વિરોધ છે માટે' અર્થાત્ તમે કહેા છે. તેવું કાઈ પણુ ભગવંતનું વચનપૂર્વકપણું નથી, પરંતુ વચનપૂર્વ કપણુ જ છે. કારણકે જો અવચનપૂર્વકપણું હાય તે તે ભગવંતનુ આદિમતપણું થયું, એટલે તેના અનાદિપણાના વિરોધ આવે છે; તેમ જ તે વચનનું પણ ભગવત્પૂર્ણાંકપણાને લીધે આમિતપણું' થયું, એટલે તેના અનાદિણાને પણ વિરેધ આવે છે. આમ વચનને આદિ-હેલાં માનશે, તે ભગત્રત અનાદિ કેમ ? ને ભગવતને આઢિ—હેલાં માનશે। તે વચન અનાદિ કેમ ? એમ વિરોધ આવે છે. પણ વચનને અને ભગવતને બન્નેને જો અનાદ્વિ માનવામાં આવશે તે આ વિધ આવશે નહિં. એટલે ભગવંત અને વચન બન્ને અનાદિ જ સિદ્ધ છે. ‘ઘીના વહેત’—‘આ બીજ-કુરવત્ છે. ' બીજમાંથી અંકુર ને અકુરમાંથી ખીજ એ પરપરા જેમ ચાલ્યા જ કરે છે, તેમાં ખીજ વ્હેલું કે અંકુર વ્હેલા એ કહેવુ અશકય છે, તેમ વચન થકી ભગવંત ને ભગવંત થકી વચન એ અનાદિ પરંપરા સતતિ ચાલ્યા જ કરે છે, ને તેમાં વચન વ્હેલ' કે ભગવંત વ્હેલા એ કહેવું અશકય છે. ઈંડામાંથી મરઘી કે મરઘીમાંથી ઈંડુ ઇત્યાદિ દૃષ્ટાંત પણ અત્ર ઘટે છે. ખીજ–અંકુરવત્ અહુત-વચન અનાદિસિદ્ધ લલિત વિસ્તરા : પુષ્કરવરદ્વીપા સૂત્ર, શ્રુતસ્તવ વિવેચન . અને ‘તેથી કરીને પ્રવાડથી અનાદ્વિપણામાં પણ સર્વજ્ઞના અભૂતભવનવત અખિલ વચનનું વક્તવ્યાપારપૂર્વકશું જ છે. ' આ ખીજ-અંકુરના દૃષ્ટાંત પરથી પ્રત્રાદ્ધથી-પર’પરાથી વચનના અનાદ્વેિષણામાં પણ ઋષભાદિ સČજ્ઞ જે પૂર્વે અભૂત હતા-થયા ન્હાતા, તેનુ' ભવન-ડેાવાપણું' જેમ વચન થકા હાય છે; તેમ લોકિક-અલૌકિક ભેદથી ભિન્ન એવા સ વચનનું હાવાપણું પણ વક્તાના વ્યાપારપૂર્વક જ હાય છે. અર્થાત્ વેદ્રવચન કે અન્ય સવચનનુ વક્તવ્યાપારપૂર્વ કપણું જ Page #654 -------------------------------------------------------------------------- ________________ બીજ-અંકુરવત અહજ-વચન અનાદિસિદ્ધ : વચનનું અર્થ-જ્ઞાન-શ-રૂપપણું ૫૫૧ કોઈ પણ વચન અોય નથી, પરુષેય જ છે, એ સિદ્ધાંત સ્થાપિત થયે. વિનુ આધે આધા નહીં રે, બિન આધેય આધાર, મુરગી બિન ઈંડા નહીં કરે, યા બિન મુરગડી નાર. ભુટા બીજ વિના નહીં રે, બીજ ન ભુટા ટાર નિસિ બિન દિવસ ઘટે નહીં પ્યારે, દિન બિન નિ સે નિધાર. વિચારી કહા વિચારે છે, તે આગમ અગમ અથાહ.”—આનંદઘનપદ કોઈ સર્વ અવચનપૂર્વક જ હશે એવી અપૌવવાદીની દલીલને પુનઃ બીજાં કરવત ન્યાયથી રદીઓ આપી, વચનના અર્થ-જ્ઞાન-શબ્દરૂપણાને લીધે કોઈને અવચનપૂર્વકપણામાં પણ દેવ નથી, એ મરદેવી માતાજી (આદિના દષ્ટાંતથા) સિદ્ધ કરે છે– नन्येव सर्वज्ञ एत्रास्य वक्ता सदा नान्यः, तदसाधुत्वप्रसङ्गादिति । सोऽवचनपूर्वक एव कश्चिन्नीतितः । ननु बीजाङ्करवत् इत्यनेन प्रत्युक्तं, परिभावनीयं तु यत्नतः । - તથાડનારકાધિકૃતઘરન# શકવવાના ભાવપૂર્વક gિ - बिहोष , मरुदेव्यादीनां तथाषणात, वचनार्थप्रतिपत्तित एव तेषामपि तथात्वसिद्धेस्तत्त्व. तस्तत्पूर्वकत्वमिति । भवति च विशिष्टक्षयोपशमादितो मार्गानुसारिबुद्धेर्वचनमन्तरेणापि तदर्थप्रतिपत्तिः, वचित्तथादर्शनात, संवादसिद्धेः ३०७ fસર–ાનું–વારુ, પરના અક્ષમામાં, એમ, પૌરુષત્વમાં, સર્વજ્ઞ પ–સર્વજ્ઞ જ, અજી-આને, વચનને, વ -વક્તા, નવા–સર્વકાલ, નાન્ય–તેનાથી વ્યતિરિક્ત એવો અન્ય નહિં. ક્યા કારણથી ? તે માટે કહ્યું–તરા–તેના; વચનના, અસાધુત્વાકાતુ-અસાધુવપ્રસંગને લીધે, અપ્રામાણ્યપ્રાપ્તિને લીધે. વક્તપ્રામાણ્યથી જ વચનપ્રામાણ્ય એ હતુને લીધે. સ:–તે, સર્વ , વવનgધવા પત્ત ચિ–અવચનપૂર્વક જ કોઈ ચિરકાલાતીત, નાતિત: –નીતિથી, અન્યથા અપૌરુષેય વચન હોય એમ નીતિ આશ્રીને અભ્યાગમ કરો થોગ્ય છે એમ સમજાય છે. અત્રે ઉત્તર–77–વારુ, વિતર્ક કર–વીનાકુરત–બીજા કરની જેમ એ ગ્રંથથી, – પ્રયુક્ત, આ નિરાકૃત છે, એ માનીએ તુ રત–પત્નથી પરિભાવનીય છે–તે સમ્યફ પરિભાવિત સતે પુનઃ આમ ઉપન્યાસના અયોગને લીધે. અને જેનોને કવચિત એકાન્ત નથી એમ પણ પ્રતિપાદન કરતાં કહ્યું – તથા–તથા, એ પક્ષાન્તરના સમુચ્ચયમ, જ્ઞાનરૂપવત-અર્થ-જ્ઞાન–શબ્દરૂ૫૫ણાને લીધે; અથ:–અર્થ, સામાયિક પરિણામ આદિ, શાનં–તદ્ગત જ પ્રતીતિ, -બ્દ, વાચક ધ્વનિ, જાતકૂ૫૫ણને લીધે, તસ્વભાવપણાને લીધે, અધિકૃત વનસ્થ—અધિકૃત વચનના, પ્રકૃત આગમના, તેથી. રાજનાથ શબ્દરૂપ વચનને અપેલીને, –ન જ, વચનથsf– અવચનપૂર્વકપણુમાં પણ, વારિત કેઈ સર્વદરિના, રોષ:-દેષ, અનાદિશુદ્ધવાદ આપત્તિલક્ષણ દેષ સમર્થક કહ્યું – Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ લલિત વિસ્તરા : પુષ્કરવરફ્લીપાઈસત્ર, શ્રુતસ્તવ અર્થ :–શંકા-વા, એમ તો સર્વજ્ઞ જ આને વક્તા સદા હેય, અન્ય નહિં– તેના અસાધુત્વના પ્રસંગને લીધે. તે અવચનપૂર્વક જ કોઈ નીતિથી છે. (સમાધાન ઉત્તર)–વારુ, બીજકરવત એ પરથી (આ) પ્રત્યુક્ત છે. (એ) યત્નથી પરિભાવનીય છે. તથા -- અધિકૃત વચનના અર્થ-જ્ઞાન-શબ્દરૂપપણાને લીધે શબ્દવચન અપેક્ષાએ કેના અવચનપૂર્વકપણામાં પણ દોષ નથી,-મરુદેવી આદિના તથા શ્રવણને લીધે, વચનાથે પ્રતિ પત્તિ થકી જ તેઓનું પણ તથા–સિદ્ધિને લીધે તત્વથી તપૂર્વકપણું છે. અને વિશિષ્ટ પશમાદિ થકી માગનુસારિ બુદ્ધિાંતને વચન વિના પણ તેના અર્થની પ્રતિપત્તિ હોય છે -કવચિત તથાદશનને લીધે, સંવાદસિદ્ધિને લીધે વિવેચન પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અર્થ પ્રમાણે તે સૌ શાસ્ત્ર અનાદિ છે.”–શ્રીમદ દેવચંદ્રજી. અત્રે અપૌરુષેયવાદી પુનઃ શંકા કરશે-વારૂ, એમ તે સર્વજ્ઞ જ આને વક્તા સદા હાય, અન્ય નહિં,તેના અસાધુત્વના પ્રસંગને લીધે. તે અવચનપૂર્વક જ કઈ નીતિથી છે.” અર્થાત્ એમ જે પૌરુષેય જ વચન માનશે તે સર્વજ્ઞ જ અપૌરુષેયવાદીની આ વચનને વક્તા સદા-સર્વકાલ હોય, તેનાથી વ્યતિરિક્ત એ પુનઃ તે જ દલીલ અન્ય અસર્વજ્ઞ નહિં. કારણ કે તેના વચનને અસાધુપણાને અસમ્યક્ષપણાને-અપ્રમાણપણને પ્રસંગ પ્રાપ્ત થાય–વક્તાના પ્રમાણપણથી જ વચનનું પ્રમાણ પણું હેય માટે. એટલે અતિ અતિ ચિરકાલ પૂર્વે અતીત–ભૂત કાળમાં એ કેઈ સર્વજ્ઞ અવચનપૂર્વક જ થઈ ગયેલે હવે જોઈએ એમ નીતિથી–ન્યાયથી સિદ્ધ થાય છે નહિં તે અવચનપૂર્વક જ જે ન હોય તે તે મ ચાવી નાં–મદેવી આદિના, પ્રથમ જિનજનની પ્રાતિના–સ્વયમેવ પકવ ભવ્યત્વવંતના, તથor-તથા શ્રવણને લીધે, શબ્દરૂપ વચનની અપેક્ષાએ જ સર્વદર્શિત્વના શ્રવણને લીધે. હવે “તપુષિા મરા ' તપૂર્વિકા અહંતા એ વચનને સમર્થન કરતા કહ્યું–થવનાથ તિત્તિતા gણ–વચનાર્થ પ્રતિપત્તિ થકી જ. વચનથી સાધ્ય જ્ઞાનાનુષ્ઠાન લક્ષણ સામાધિકાદિ અર્થા–અર્થની, અતિરિત gg–પ્રતિપત્તિ થકી જ, અંગીકરણ થકી જ, નહિં કે અન્યથા, તેવામf–તેઓને પણ, મરુદેવી આદિને પણ, ગ—િપણ શબ્દથી ઋષભાદિને, તથતિ :–તથાત સિદ્ધિને લીધે, સર્વદર્શિત સિદ્ધિને લીધે, તરંવત:-તત્વથી, નિશ્ચયવૃત્તિથી, ન તે વ્યવહારથી પણ, તપૂર્વવત્વતપૂર્વકત્વ, વચનપૂર્વક. એ જ ભાવે છે – મતિ = વિરાણોઘરામયિતા–અને હેય છે, પરિણા–વિશિષ્ટ-દર્શનમેહનીય આદિ ગોચર ક્ષય-ક્ષપશમ થકી, માનુનrfqધે –સમ્યગ-દર્શનાદિ મોક્ષમાર્ગીનુયાયી પ્રજ્ઞાવતને, નમ્ -ઉક્તલક્ષણ વચન—ચન્તનrfg-વિના પણ તથતિ:ત્તિ:-વચનના અર્થની પ્રતિપત્તિ. કયા કારણથી? તે માટે કહ્યું–જાવ-પ્રજ્ઞાપનીયમાં, તથાફાના7-વચનાથપ્રતિપત્તિના દર્શનને લીધે. મા ક્યા કારણથી ? તે માટે કહ્યુ ઈંવાર–સંવાદસિદ્ધિને લીધે. જે આ હારાથી કહેવામાં નાવ્યું તે હારાથી સ્વત એવ જ્ઞાત વા અનષ્ઠિત છે એમ પ્રત અર્થના અવ્યભિચારની સિદ્ધિને લીધે. Page #656 -------------------------------------------------------------------------- ________________ વચનનું અર્થ-જ્ઞાન-શબ્દરૂપપણું : અનાશુિદ્ધવાદની આપત્તિ નથી ૫૫૩ વચનપૂર્વક જ હે જોઈએ, એટલે વચન અપોયિ જ છે એમ તમારે ન્યાયથી માન્ય કરવું પડશે. એને ઉત્તર આપે-વારુ, બીજાંકુવરવત્ એ પરથી (આ) પ્રત્યુત છે. (એ) યત્નથી પરિભાવનીય છે.” બીજ-અંકુરના દૃષ્ટાંતથી આ તમારી દલીલને રદીઓ અપાઈ ચૂક છે, એટલે પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. એ દૃષ્ટાંત જ યત્નથી બીજાંકુરવત પરિભાવન કરવા ચગ્ય છે. એ સમ્યક્રપણે પરિભાવન કરશે એટલે એ પરથી રદીઓ તમારું સમાધાન થઈ જશે. તેમજ–અનેકાન્તવાદી જેનો કયાંય એકાન્ત છે નહિં, એટલે “અર્થgliારાસ્થાપિતાના અધિકૃત વચનના અર્થ-જ્ઞાન–શબ્દરૂપણને લીધે શબ્દવચન અપેક્ષાએ કાઈના અવચનપૂર્વકપણામાં પણ દેષ નથી, “દવાનાવચનનું અર્થ-જ્ઞાન- ક્ષar ના વપૂર્ણs જયવિર કોષ:, મરુદેવી આદિના શબ્દ રૂપપણું તથાશ્રવણને લીધે ” અર્થાત્ અધિકૃત વચન–પ્રસ્તુત આગમ વચન છે તે (૧) અર્થરૂપ-સામાયિક પરિણામોદિ ભાવરૂપ, (૨) જ્ઞાનરૂપતદુગતપ્રતીતિરૂપ, અને (૩) શબ્દરૂપ–વાચકધ્વનિરૂપ એમ ત્રણ પ્રકારે છે. એટલે વાચક ધ્વનિરૂપ-શબ્દરૂપે વચનની અપેક્ષાએ કેઈ સર્વસના અવચનપૂર્વકપણામાં પણ અનાદિશુદ્ધવાદની આપત્તિરૂપ દેષ નથી. કારણ કે આદિ તીર્થકર ઋષભદેવજીના માતા મરુદેવીજી આદિનું ભવ્યત્વ સ્વયમેવ પરિપાક પામ્યું હતું એમ તથા પ્રકારનું શ્રવણ થાય છે, શબ્દરૂપ વચનની અપેક્ષા વિના જ એઓને સર્વજ્ઞ-સર્વદર્શિ પણું પ્રાપ્ત થયું હતું એમ આગમમાં સંભળાય છે. હવે “તપૂર્વિકા મહત્તા” એ વચનને સમર્થિત કરતાં કહ્યું–‘વચનાર્થ પ્રતિપત્તિ થકી જ તેઓનું પણ તથા–સિદ્ધિને લીધે તત્વથી તતપૂર્વકપણું છે.” અર્થાત્ વચન થકી સાધ્ય એ જે જ્ઞાનાનુષ્ઠાનરૂપ સામાયિક પરિણામ આદિ અર્થ, વચનાર્થ પ્રતિપત્તિથી તેની તો તેઓએ પ્રતિપત્તિ કરી જ છે. અંગીકરણ કર્યું જ છે; સર્વાપણાની સિદ્ધિ એટલે આ અર્થરૂપ-સામાયિકાદિ ભાવરૂપ પ્રતિપત્તિ થકી જ તેઓને—મરુદેવી માતાજી આદિને પણ તથાત્વની–તથા પ્રકારના સર્વજ્ઞ–સર્વદર્શિપણાની સિદ્ધિ છે, એટલા માટે તત્વથી–નિશ્ચયવૃત્તિથી તે મરદેવીજી આદિને પણ તપૂર્વકપણું–વચનપૂર્વકપણું સિદ્ધ થયું. અને—મતિ = વિfારક્ષયારામતિ માનુરારિ'–વિશિષ્ટ ક્ષપદમાદિ થકી માર્ગાનુસારિ બુદ્ધિવંતને વચન વિના પણ તેના અર્થની પ્રતિપત્તિ હોય છે –“વચનમતા િતર્થપ્રતિપત્તિ: –“કવચિત્ તથાદર્શનને લીધે. સંવાદસિદ્ધિને લીધે અર્થાત્ દર્શનમોહનીય આદિ કર્મ સંબંધી ક્ષય-ક્ષેપમ–ઉપશમ થકી સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગને અનુસાર–અનુયાયિ બુદ્ધિવંત-પ્રજ્ઞાવતને ઉક્તલક્ષણવાળા વચન વિના પણ તે વચનના અર્થની પ્રતિપત્તિ-અંગીકરણ હોય છે, કારણકે કવચિત્ તથા પ્રકારનું વચનના અર્થની પ્રતિતપત્તિનું દર્શન થાય છે, અને તેનું કારણ પણ તેવા પ્રકારે સંવાદની-મળતા Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ લલિત વિસ્તરા : પુષ્કરવરકી પદ્ધ સુવ, શ્રુતસ્તવ પણાની સિદ્ધિ હોય છે એ છે. જેમકે—જે આ તમારામાંથી કહેવામાં આવ્યું તે મહારાથી આપોઆપ જ જાણવામાં આવ્યું છે વા આચરવામાં આવ્યું છે, એમ પ્રકૃતિ અર્થના અવ્યભિચારની–અવિસંવાદની સિદ્ધિ હોય છે. અને એમ સર્વના વચનપૂર્વકપણાને લીધે વ્યક્તિ અપેક્ષાએ અનાદિશદ્ધવાદની આપત્તિ નથી, એમ શેષ દલીલને રદીઓ આપી અપરુષેયવાદીને નિરુત્તર કરે છે – एवं च व्यक्त्यपेक्षया नानादिशुद्धवादापत्तिः, सर्वस्य तथा तत्पूर्वकत्वात, प्रवाहतस्त्विष्यत एवेति । न ममपि तत्वतोऽपौरुषेयमेव वचनमिति प्रपश्चितमेतदन्यत्रेति नेह प्रयासः ॥३०८ અર્થ :–અને એમ વ્યક્તિ અપેક્ષાએ અનાદિશુદ્ધવાદની આપત્તિ નથી–સર્વનું તથા પ્રકારે તપૂર્વકપણું છે માટે પ્રવાહથી તે (અનાદિશુદ્ધ) ઈટ માનવામાં આવે જ છે. મહારૂં પણ તત્ત્વથી અપૌરય જ વચન નથી, એમ આ અન્યત્ર પ્રપંચિત છે. એટલે અહીં પ્રયાસનથી ૩૮ વિવેચન આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહિ હોય.”—શ્રી આત્મસિદ્ધિ અને “એમ વ્યક્તિએ પક્ષાએ અનાદિશુદ્ધવાદની આપત્તિ નથી, સર્વના તથા પ્રકારે તપૂર્વકપણને લીધે.” એમ વચનનું પરુષેયપણું સને, વ્યક્તિઅપેક્ષાએ—એકેક | સર્વદેશિને અપેક્ષીને અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી, કેઈ એક એમ વ્યક્તિઅપેક્ષાએ અનાદિશુદ્ધ સર્વદળ વક્તા હેવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી; અનાદિશુદ્ધવાદની કારણ કે સર્વનું તથા પ્રકારે–પૂર્વોકત પ્રકારે તપૂર્વકપણું–વચનપૂર્વક આષત્તિ નથી પણું છે માટે. પણ “પ્રવાહથી તે ઈષ્ટ માનવામાં આવે જ છે, પ્રવાહથી-પરંપરાથી તે અનાદિશુદ્ધ માનવામાં આવે જ છે, કારણકે પ્રવાહનું અનાદિપણું છે. એમ અમારું પડ્યું તરસથી અપૌરુષેય જ વચન નથી, rfસા–ઘઉં – અને એમ, વચનનું પરપ વ સતે, દ ક્ષિણા–વ્યક્તિઅપેક્ષાએ, એકેક સર્વદર્શીને અપેક્ષીને, નાનાવિશુક્રયાલાપત્તિ-અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી, કેઈ એક અનાદિશુદ્ધ સર્વદશ વક્તા આપન થતો નથી. ક્યા કારણથી? તે માટે કહ્યું-વસ્થ–સર્વના, સર્વદર્શિના, તથા–તથા પ્રકારે, પૂર્વોક્ત પ્રકારે, તપૂર્વાવતે--વચનપૂર્વક પણાને લીધે. વાતતુપણ પ્રવાહથી તે , પરંપરાને અપેક્ષીને, સુયત – અનાદિશુદ્ધ દષ્ટ માનવામાં આવે જ છે – પ્રવાહના અનાદિપણને લીધે. એમ ન મife તાવતા જર્ન–હારું પણ તત્ત્વથી આપૌરુષેય વચન નથી,જે તે પૂર્વે પ્રસંજિત કર્યું હતું. પશ્વિમતરર–આ અન્યત્ર–સર્વ સિદ્ધિ આદિમાં પ્રપચિત છે, રૂ૪ પ્રકાર:–અહીં પ્રયાસ-પ્રયત્ન નથી, Page #658 -------------------------------------------------------------------------- ________________ માહુજાલ ફાડનારા ઇ પુષ્ટ સીમાવર શ્રુતધની સ્તુતિ ૫૫૫ એમ આ અન્યત્ર પ્રષચિત છે, એટલે અહીં પ્રયાસ નથી.' અર્થાત એવા પ્રકારે અમારૂં વચન તત્ત્વથી અપૌરુષેય છે એમ ઠસાવવાના તમે જે પ્રયત્ન કર્યા હતા, તે તેમ નથી, એટલે અમારૂ વચન પણ તત્ત્વથી અપૌરુષેય જ વચન નથી, અપિતુ પૌરુષેય જ છે. છેવટે પ્રસ્તુત ચર્ચાના ઉપસંહાર કરતાં આચાર્યજી વદે છે કે—આ અમે અન્યત્ર સજ્ઞસિદ્ધિ આદિ અન્ય ગ્રંથમાં પ્રપંચથી-વિસ્તારથી સમજાવ્યું છે, એટલે અહી એના પિષ્ટપેષણુરૂપ પ્રયાસ–પ્રયત્ન કરતા નથી. માટે સુરેપુ (ક' બહુના ? હવે મેદુજાલ ફાડનારા ઇ. ગુવિશિષ્ટ સીમાધર શ્રુતંત્ર'ની સ્તુતિરૂપ ખીજી ગાથા અવતારી, તેની પ્રસ્પષ્ટ વ્યાખ્યા કરે છે— १° तदेवं श्रुतधर्मादिकराणां स्तुतिमभिधायाधुना श्रुतधर्मस्याभिधित्सुराह— तमतिमिरपडलविन्द्ध सणस्स सुरगणनरिंदमहिअस्स । सीमाiरस्स वंदे पफोडिअमोहजालस्स ||२| अस्य व्याख्या तमः - अज्ञानं, तदेव तिमिरं तमस्तिमिरं, अथवा तम: बद्धस्पृष्टनिधत्तं ज्ञानावरणीयं निकाचितं तिमिरं तस्य पटलं-वृन्दं तमस्तिमिरपटले, तद्विध्वंसयति - विनाशयतीति तमस्तिमिरपटलविध्वंसनः तस्य । तथा चाज्ञाननिरासेनैवास्य प्रवृत्ति: । तथा - सुरगणनरेन्द्रमहितस्य - तथा द्यागममहिमां (मानं) कुर्वन्त्येव सुरादयः । तथा - सीमां मर्यादां धारयतीति सीमावरः तस्येति कर्म्मणि षष्ठी, तं वन्दे, तस्य वा यन्माहात्म्यं तद् बन्दे, अथवा तस्य वन्द इति तद्र्वन्दनं करोमि । तथा ह्यागमत्रन्त एव मर्यादां धारयन्ति । किंभूतस्य ? - प्रकर्षेण स्फोटितं मोहजालं-- मिथ्यात्वादि येन स तथोच्यते तस्य । तथा चास्मिन्सति विवेकिनो मोहजाले विलयमुपयाति इति । २०१ ૧ અર્થ :—તેથી એમ શ્રૃતવર્માદિકરાની સ્તુતિ કહી, હવે શ્રુતત્રની સ્તુતિ કહેવાને ઇચ્છતા સ્તા કહે છે. ( છાયાનુવાઃ : આર્યા ) તતિમિરપટલ ધ્વંસી, પૂજ્યા જે સુરગણુનરેંદ્રે કેાડી; સીમાધર તે વહું, જેણે માહુજાલ સાવ જ ફાડી. તમિતિમ ્ પટલના વિધ્વસન, સુરગણુ-નરેન્દ્રથી મહિત, મેાહજાલને પ્રસ્ફારિત કરનાર એવા સીમાધરને વંદુ છું. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ લલિત વિરતા : પુષ્કરદ્વીપાદ્ધ સૂત્ર, શ્રુતસ્તત્વ આની વ્યાખ્યા તમ:–તમસ, અજ્ઞાન તે જ તિમિર–તિમિર, તે તમતિમિર, અથવા તમા–બદ્ધસ્પષ્ટ-નિધત્ત એવું જ્ઞાનાવરણીય, નિકાચિત તે તિમિ-તિમિર, તસ્ય –તેનું પટલ, વૃન્દ, તે તમતિમિરપટલ, તેને વિશ્વસે છે, વિનાશે છે તે તમતિમિરપટટ્યવિવંતન:–તમતિમિરપટલવિશ્વસન, તેને. અને તથા પ્રકારે અજ્ઞાનના નિરાસથી જ આની પ્રવૃત્તિ છે. તથા–સુરાઇનરેન્દ્રમતિ–સુરગણ-નરેન્દ્રથી મહિત એવાને, કારણકે તથા પ્રકારે સુરાદિ આગમનો મહિમા કરે જ છે. તથા–નીમાં–સીમાને, મર્યાદાને હારતોતિ–ધારે છે તે સીમા પર:–સીમાવર, તા–તેને–એમ કર્મમાં છઠ્ઠી વિભક્તિ છે, તં–તેને વરેહું વજું છું, વા તેનું જે માહાભ્ય તેને વંદુ છું, અથવા ત વ –તેનું વન્દન કરું છું. કારણકે તથા પ્રકારે આગમવંત જ મર્યાદા ધારે છે કિંજૂતને ? –પ્રકર્ષથી ફેરિત (ફેડી નંખાયેલી છે મોબાઈ– મેહજાલ, મિથ્યાત્વાદિ, ન, જેનાથી, ન તથાજો–તે તથા (પ્રદરતમોનr) કહેવાય છે, તેને, અને તથા પ્રકારે આ સતે વિવેકીની મોહજાલ વિલય પામે છે. વિવેચન પ્રશમરસ ઝરંતી આત્મબ્રતિ હતી, જગત હિત કરંતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણ જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવ સુખ જનની તે વંદુ જિતેંદ્ર વાણી–પ્રજ્ઞાબોધ મેક્ષમાળા શ્રતધર્મના પિતારૂપ કૃતધર્માદિકરાની-તીર્થકરોની સ્તુતિ કહી, હવે અત્રે થતધર્મની સ્તુતિ કહી છે. હું કૃતધર્મને વજું છું. આ કૃતધર્મ કે છે? (૧) તમતિમિરપટલ વિધ્વંસન –તમસરૂપ-અજ્ઞાનરૂપ-તિમિર-અંધકાર તે તમતિમિર સીમાધિર શ્રતધર્મને અથવા બદ્ધ-પૃ-નિધન એવું જ્ઞાનાવરણીય કર્મ તે તમને નિકાચિત કર્મ તે તિમિર આ તમતિમિરના પટલને-વૃન્દને-- સમૂહને જે વિધ્વંસ-વિનાશ કરે છે તે તમતિમિરપટલવિવંસને. તે પરમ જ્ઞાનીઓએ પ્રણીત કરેલ શ્રુતજ્ઞાનને પ્રકાશ તેવા પ્રકારે અજ્ઞાન–અંધકારને વિધ્વંસ કરે જ છે. (૨) મુરગણુનરેન્દ્રમાહિત–તેવા પ્રકારે દેવગણનરેન્દ્રો પરમપૂજ્ય અહંઆગમને મહિમા કરે જ છે. (૩) મોહજાલને પ્રસ્ફટિત કરનાર–મિથ્યાત્વાદિ મેહજાલને પ્રકર્ષથી સ્ફટિત કરનાર, સર્વથા ફાડી નાંખનાર આ કૃતધર્મ સતે વિવેકીની મહાલ વિલય પામે છે. (૪) એવા સીમાધરને સીમાને અર્થાત્ સ્વ–પર વસ્તુની સ્વભાવમર્યાદાને-મર્યાદાધર્મને જે ધારે છે તે સમાધરને-સમયને, આગમન, શ્રતને હું વંદું છું; અથવા તે આગમના મહામ્યને હું વંદું છું. આ સમાધર-મર્યાદા ધર્મ એટલે શું? તેને પરમાર્થ વિચારવા ગ્ય છે. તેની સપષ્ટ મર્યાદા અત્ર બતાવી છે– Page #660 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ તે ધર્મ ને વિભાવ તે અધર્મ—એ સ્પષ્ટ મર્યાદા ધર્મ ૫૫૭ આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે, અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે તે સ્વભાવ છે. જે પ્રકારે આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વભાવ તે ધર્મ ને સ્વનું ભવન-હેવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે તેવું તે વિભાવ તે અધર્મ– “સ્વભાવ છે. અને આ સ્વભાવ પણ ભાવાવધિ જX એ સ્પષ્ટ મર્યાદાધર્મ યુક્ત છે, એટલે કે જેટલી સ્વભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતન ભાવમાં હોવું-વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, એ જ એને મર્યાદા ધર્મ” – મરજાદ” છે, એટલે શુદ્ધ ચેતન ભાવમાં વ તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિં. કારણ કે સ્વભાવમર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વર્તતાં, પરભાવ-વિભાવમાં વત્ત, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વર્ષો જે કહીએ તે અતિપ્રસંગ દેવ આવે, કારણકે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરસભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્યદ્રવ્યરૂપ થાય. તો તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં રહેવું–વર્તવું, તથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે. તે ભાવમર્યાદામાં ન હોવું--ન વર્તવું તે સ્વગાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે.” શ્રી યંગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૬૪૭ આમ સ્વભાવ તે ધર્મ ને વિભાવ તે અધર્મ એમ ધર્મ-અધર્મની સ્પષ્ટ મર્યાદા, સ્વ–પર વસ્તુની સીમા ધરનાર આ સમાધર કૃતધર્મ, “લ્યુમદાથ ધ ' વસ્તુને વસ્તુને સ્વભાવ તે ધર્મ ઇત્યાદિ ધૃતવચનથી દાખવે છે. આવા વિશેષણસંપન્ન જન્મ–જરા-મરણ-શોક પ્રણાશ કરનારા ધર્મને સાર પામી કાણું પ્રમાણ કરે? એમ પ્રમાદને નિર કરતી ત્રીજી ગાથાને ઉપન્યાસ કરી, તેનો પરમાર્થ પ્રકાશે છે– ११इत्थं श्रुतमभिवन्धाधुना तस्यैव गुणोपदर्शनद्वारेणाप्रमादगोचरता प्रतिपादयन्नाह जाईजरामरणसोगपणासणस्स, कल्लाणपुक्खलबिसालसुहावहस्स। को देवदाणवनरिंदगणच्चि अस्स, धम्मस्स सारमुवलब्भ करे पमायं ? ॥३॥ अस्य व्याख्याકાતિ:- રાત્તિ: 18-વાદનક્ષા મf–ાળના શો-માનો સુ*" स्वभावोऽस्य स्वभावो यन्निजा सत्तव तत्त्वतः। भावावधिरय युक्तो नान्यथाऽतिप्रसङ्गत: ॥ * “ શુamઘનમના િવમવલ્થ ઇ--- માર્ચે મવતિ યતિ થા તર્જ દિ ચત બra: ? ?'--શ્રીસમયસાર કળશ, Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ લલિત વિસ્તરા : પુષ્કરદ્વીપાદ્ધ સૂત્ર. શ્રુતસ્તવ વિશેષ:, કાતિર્થ ૪૨ માં ૪ રાતિ દ્ર: નાતજારીમરાન gurફાતિઅપનચતિ જ્ઞાતિનરામરાજarrફાની, સંસ્થા તથા ૧ બુતપરાનુ ટાનાગાર: प्रणश्यन्त्येव । अनेक चास्यानर्थप्रतिधातित्वमाह। વચમ્-સબં, જમતીતિ કન્યા, થે દઢતીર્થ, પુજા–સપૂર્ણ, ન જ તi, fજતુ? વિશારું-વિરત પુર્વ-પ્રતીä, Trir pલારું વિષાઢ સુમારहति-प्रापयति कल्याणपुष्कलविशालसुखावहः, तस्य । तथा च श्रुतधर्मोक्तानुष्ठानादुक्तलक्षणमपवर्गसुखमवाप्यत एव । अनेन चास्य विशिष्टार्थप्रसाधकत्वमाह । ક: wાળા ફેરાનવનરેન્દ્રભાતબ્ધ થaષાર્મા સારં-સામર્ચ ૩vજ-રા विज्ञाय कुर्यात् प्रमाद सेवेत? सचेतसश्चारित्रधर्म प्रमाद कर्तृ न युक्त इहि हृदयं । आह-सुरगणनरेन्द्रमहितस्येत्युक्तं, पुन देवदानवनरेन्द्रगणाचितस्येति किमर्थम् ! उच्यते-प्रस्तुतभावान्वयफलतन्निगमनत्वाददोषः। तस्यैवं गुणस्य धर्मस्य सारं सामर्थ्यमुपलभ्य कः सकर्णः प्रमादी भवेच्चारित्रधर्म ત્તિ ૨૦ અર્થ :–આમ શ્રતને અભિવન્દી હવે તેના જ ગુણના ઉપદનદ્વારે અપ્રમાદગચરતા પ્રતિપાદન કરતાં કહે છે – (વસંતતિલકા) જાતિ-જરા-મરણ-શોક પ્રણાલનારા, કલ્યાણ પુષ્કલ મહા સુખ આણનારા; જે દેવ-દાનવ-નરેન્દ્ર પૂજિત પાદ, તે ધર્મસાર લહી કેણ કરે પ્રમાદ? જાતિ (જન્મ), જરા મરણ ને શોકને પ્રણુશ કરનારા, કલ્યાણ પુષ્કલ-વિશાલ સુખાવહ, દેવ-દાનવ -નરેન્દ્રગણેથી અર્ચિત એવા ધર્મને સાર પામીને કેણુ પ્રમાદ કરે? આની વ્યાખ્યા જ્ઞાતિ-જાતિ, ઉત્પત્તિ, ક–જરા, હાનિલક્ષણો, મળ-મરણ, પ્રાણનાશ ફર:-શેક, માનસ દુઃખવિશેષ, જાતિ અને જરા અને મરણ અને શોક એમ દ્વ છે. જાતિ, જરા, મરણ અને શાકને પ્રણા છે, દૂર કરે છે. તે જ્ઞાતિજ્ઞામળાજામફાર: Page #662 -------------------------------------------------------------------------- ________________ આયા જન્મ-જાતિ-પ્રણાશનારા ધર્મના સાર પામી કાણ પ્રમાદ કરે ? ૫૫૯ જાત-જા-મણ-શાક પ્રણાશન, તેના, અને તથાપ્રકારે શ્રૃતક્તિ અનુાન થકી જાતિ આદિ પ્રણો જ છે. અને આ વડે કરીને આનું અનર્થ પ્રતિઘાતિપશું કહ્યું. જ્ય—કલ્ય, આરોગ્ય, સ્ત્ય અતીતિ વજ્જાના—કલ્પને અણે છે તે કલ્યાણ, કલ્યને એલાવે છે એમ અથ છે. પુષ્કરું—પુલ, સપૂર્ણ, અને તે અલ્પ નહિં, કિંતુ વિશારું— વિશાલ, વિસ્તીર્ણ, સુ་-મુખ, પ્રતીત છે. કલ્યાણ પુશ્કેલ વિશાલ મુખ સ્રાવ તિ—આવડે છે; પ્રાપ્ત કરાવે છે તે સ્થાનપુ વાટમુલાવદ---કલ્યાણ પુષ્કલ વિશાલ સુખાવહુ, તેના. અને તથાપ્રકારે શ્રૃતધર્માંક્ત અનુષ્ઠાન થકી ઉક્તલક્ષણવાળું અષવર્ગ સુખ પમાય જ છે. અને આ વડે આનુ વિશિષ્ઠઅર્થ પ્રસાધકપણું કહ્યું, ..—કાણ, કયા, પ્રાળી---પ્રાણી, વૈવવાનયનરેન્દ્ર૫ાવિતસ્ય-દેવ-દાનવ-નરેન્દ્રગણથી અર્ચિત એવા, શ્રૃતધર્મચ-શ્રત ના, સારં-સાર, સામર્થ્ય, ૩૫૬મ્ય-દેખી, જાણી, કુર્યાત પ્રમાż—પ્રમાદ કરે ? રોવે ? સચેતસ્તે રિધમમાં પ્રમાદ કરવા યુક્ત નથી એમ હ્રદય છે. શકા— સુરણનરેંન્દ્રહિતસ્ય' એમ કહ્યુ, પુન: ‘ટ્રેવયંમાનયનરેન્દ્ર-ચિંતન્ય ’ એમ શુ અર્થ ? ( સમાધાન) કહેવામાં આવે છે—પ્રસ્તુત ભાવના અન્વયફલવાળા તેના (તે પૂ વચનના ) નિગમનપણાને લીધે દોષ છે, તે એવા ગુણવાળા ધર્મને સાર-સામર્થ્ય દેખીને, કયા સર્યું ચારિત્રધર્મોમાં પ્રમાદી હાય ? ૧૦ વિવેચન “ સેવા ભવિયાં વિમલ જિજ્ઞેસર, દુહા સજ્જન સંગાજી, એવા પ્રભુનું દર્શીન લેવુ', તે આળસમાં હું ગગાજી; અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલે જી. ” શ્રી યશેાવિજયજી આવા અત્ર ઉક્ત લક્ષણવાળા ધર્મના સાર પામી કૈણુ પ્રમાદ કરે ? એમ સંબંધ છે. આ ધર્મ કેવા છે ? (૧) જાતિ-જરા-મરણ-શેકના પ્રનાશ કરનારો છે. અને તેવા પ્રકારે શ્રૃતધર્મમાં કહેલ અનુષ્ઠાન થકી જન્મ-જરા-મરણુ-શોક પ્રણાશ પામે જ છે. આ વિશેષણથી આ ધર્મનું અન પ્રતિઘાતિપણું કહ્યું, અનના પ્રતિઘાત કરનાર સ્વભાવ દર્શોન્યા. (૨) કલ્યાણુ પુષ્કલ વિશાલ સુખાવહ છે. કલ્પ એટલે આરાગ્ય, તેને અણે છે, એલાવે છે, આણુ છે તે કલ્યાણ; પુષ્કલ સંપૂર્ણ, અને તે અલ્પ નહિં પણ વિશાલ વિસ્તી સુખને આવડે છે, પ્રાપ્ત કરાવે છે. અને તથાપ્રકારે દ્યુતક્તિ અનુષ્ઠાન થકી ઉક્તલક્ષણવળું કલ્યાણમય પુષ્કલ વિશાલ સુખ-અપવર્ગસુખ-મેાક્ષસુખ પમાય જ છે. પન્નિવા--- પ્રસ્તુતમવન્વય-ન્નિમનવાદ-પ્રસ્તુતત્ર -એટલે કે સુરગણુ-નરેન્દ્ર મઢિત ભગવાન શ્રૃતધમ છે એવા લક્ષણવાળા પ્રસ્તુત ભાવના, અન્ધય.એન્વય, અનુવૃત્તિ, ન પત્ર છું—તે જ કુલ–સાધ્ય છે, વસ્ય તત તથા—જેનું તે તથા, તય~તેનુ', પૂવચનનું, નિયમનું-નિગમન, સમર્થન, પશ્ચાત્ કર્મધાર સમાસ અને ભાવ પ્રતી, પ્રસ્તુતમથથતન્નિશમનહ્યું--- પ્રસ્તુત ભાવના અન્વય લવાળા તે વચનનુ નિગમનપણું, વરાળથનદ્રશાચિતય-દેવ-દાનવનરેન્દ્રગણુાયિ તનું કારણકે છે, તમાત—તેને લીધે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ લલિત વિસ્તરા, પુષ્કરવરદ્વીપા સૂત્ર, શ્રુતસ્તવ આ વિશેષથી આ ધર્મનું વિશિષ્ટઅસાધકપણુ કહ્યુ, વિશિષ્ટ અને પ્રસાધક સ્વભાવ દર્શાવ્યે.. એવા દેવ-દાનવ-નરેન્દ્ર ગણુથી અર્ચિત-પૂજિત ધર્મને!-શ્રુતધર્મના સાર–સામર્થ્ય દેખીને-જાણીને કાણુ પ્રમાદ કરે? કયા પ્રાણી પ્રમાદ સેવે ? તાત્પર્ય કે ‘સચેતને ચારિત્રધર્માંમાં પ્રમાદ કરવા યુક્ત નથી એમ હૃદય છે.' અર્થાત્ ભગવંતના શ્રૃતધ શ્રુત કરી સચેતસ્ તે ધર્મના અનુષ્માનરૂપ-આચરણરૂપ ચારિત્રધર્મમાં પ્રમાદ કરે જ નહિ, તેથી ‘ એવા ગુણવાળા ધર્મના સાર--સામર્થ્ય દેખી કયા સકણ ચારિત્રધર્મ માં પ્રમાદી होय ?' खेभ तात्पर्यार्थ छे. तर आंतर निह गाढ तुं, उ आत्मन् ! अलग लग! तुं; પુરુષાર્થ સદા સ્ફુરાવને, ભજ નિત્યે અપ્રમાદ ભાવને.-પ્રજ્ઞાવબાધ માક્ષમાળા આમ ધર્મ'માં કાણુ પ્રમાદ કરે ? ઇ. સૂત્રથી પ્રતિક્ષેધ પાની જે પ્રમાદને ક્રૂગાવી દઈ શ્રુતમ – ચારિત્રધર્માંમાં ઉદ્યત થયો છે, એવા મુમુક્ષુ આત્માની અહેાનિશ શ્રૃતધ વૃદ્ધિની ભાવના વ્યક્ત કરતી ચેાથી ગાથા અવતારી, ભાવિતામા મહિષ હિરભદ્રજી તેનું અપૂર્વ ભાવપૂણૢ અભાવન કરે છે— १२. २यतश्चैवमतः सिद्धे भो ! पयओ नमो जिणमए नन्दी सया संजमे, देवन | सुवण्णकिण्णरगणस्सव्भअभावच्चिए । लोगो जत्थ पट्टिओ जगमिणं तेलोक्क मच्चासुर, धम्मो सासओ विजयओ धम्मुत्तरं बहुउ ||४|| च ॥४॥ अस्य व्याख्या सिद्धे - प्रतिष्ठिते प्रख्याते, तत्र सिद्ध: फलाव्यभिचारेण प्रतिष्ठितः सकलनयव्याप्तेः प्रख्यातस्त्रिकोटी परिशुद्धत्वेन । भो इत्येतदतिशयिनामामन्त्रणं, पश्यन्तु भवन्तः । प्रयतोऽहं यथायेतावन्तं कालं प्रकर्षेण यतः । इत्थं परसाक्षिकं प्रयतो भूत्वा पुनर्नमस्करोति - " नमो जिनमते " -सुपां सुपो भवन्तीति चतुर्थ्यर्थे सप्तमी, नमो जिनमताय । तथा चास्मिन् सति जिनमते " नन्दि: " - समृद्धिः सदा- -सर्व्वकाल, क्व ? “संयमे” चारित्रे, तथा चोक' ' पढमं नाणं तओ दयेत्यादि । " T किंभूते संयमे ? - देवनाग सुवर्ण किन्नरगणैः सद्भूतभावेनाचिते । तथा च संयमवन्तः अच्यन्त एव देवादिभिः । किंभूते जिनमते ? - लोकनं लोक: ज्ञानमेव स यत्र प्रतिष्ठितः । तथा जगदिदं ज्ञेय - तया । केचिन्मनुष्यलोकमेव जगन्मन्यन्त इत्यत आह - " त्रैलोक्यं मनुष्यासुर' आधाराधेयभावरूपमिर्थः । अयमित्थम्भूतः श्रुतमे वर्धतां - वृद्धिमुपयातु, शाश्वतमिति क्रियाविशेषणमेतत्, शाश्वतं वर्द्धतामित्यप्रच्युत्येति भावना | Page #664 -------------------------------------------------------------------------- ________________ મૃતધર્મચારિત્રધર્મમાં ઉઘત મુમુક્ષની સદા મૃતધર્મવૃદ્ધિની ભાવના ૫૬૧ વિનવત: (પાંતર: વિનયતા૫ )નાવૃત્તાધવાવિવતિ | તથા ઉત્તર–ચારિત્રધર તil gધ્યમિધાને મીક્ષાના પ્રાદું જ્ઞાનपृद्धिः कार्येति प्रदर्शनार्थ । तथा च तीर्थकरनामकर्महेतून प्रतिपादयतोतं " अपुवनाण” તિરસ અર્થ :–અને કારણ કે એમ છે. એથી કરીને— (શાર્દૂલવિક્રીડિત) સિદ્ધ રે! પ્રયત, ન જિનમતે, નંદી સદા સંયમે, દેવ નામ સુવર્ણ કિન્નર પૅજે સદ્ભાવથી જેહને, લોક જ્યાંહિ પ્રતિષ્ઠિત ત્રિજગ આ મર્યાસુરે સાથ ! વાઘો શાશ્વત ધર્મ તે વિજયથી ! ધર્મોત્તર વાધજો! અહ! સિદ્ધ એવા (આ ધર્મમાં) હું પ્રયત છું. જિનમતને નમસ્કાર હે!—જેના થકી દેવ-નાગ-સુવર્ણ -કિનરગણથી સદ્ભત ભાવે કરીને અર્ચિત એવા સંયમમાં સદા ન%િ (સમદ્ધિ) હોય છે, અને જેમાં લોક અને રૈલોક્ય—મર્યા–અસુરવાળું આ જગત પ્રતિષ્ઠિત છે. ધર્મ શાશ્વતપણે વિજયથી વૃદ્ધિ પામો ! (અથવા વિજય પામ!) ધર્મોત્તર વૃદ્ધિ પામો ! આની વ્યાખ્યા– રિદ્ધિ-સિદ્ધ, પ્રતિષ્ઠિત, પ્રખ્યાત. તેમાં સિદ્ધ–ફલઅવ્યભિચારથી, પ્રતિષ્ઠિત સકલનયવ્યાપ્તિથી, પ્રખ્યાત–વિકેટીપરિશુદ્ધપણાથી. મ–અહો! એમ આ અતિશીઓનું આમંત્રણ છે. આ૫ જુઓ ! પ્રચતો હું–હું પ્રયત છું, યથાશક્તિ આટલે કાળ પણ થત:–પ્રકર્ષથી યત છું. આમ પરસાક્ષિકપણે પ્રયત થઇ પુન: નમસ્કાર કરે છે–નમાં વિનામત્તે- “કુvi vi મવત તિ’ચતુથી અર્થમાં સપ્તમી છે, (એટલે) નમનિનામતા–નમસ્કાર હે જિનમતને ! અને તથા પ્રકારે આ જિનમત સતે નિ:-નંદિ, સમૃદ્ધિ, ર સદા, સર્વકાલ, ક્યાં ? હંમે–સંયમમાં, ચારિત્રમાં, અને તથા પ્રકારે કહ્યું છે–“પઢમં ના તો ” પ્રથમ જ્ઞાન અને પછી દયા ઇત્યાદિ. Page #665 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ લલિત વિરતા : પુષ્કરવરદીપાઈન્સવ, શ્રતસ્તવ કેવા પ્રકારના સંયમમાં ? – હેવનારાયુવવિજા: સમૂતમાનાયિતે–દેવ, નાગ, સુવર્ણ, કિરણથી સદુભૂત ભાવે કરીને અતિ એવા. અને તથા પ્રકારે સંયમવતે દેવાદિથી અર્ચાય જ છે. કેવા પ્રકારના જિનમતમાં–સ્રોલ – કન તે લક, જ્ઞાન જ ર = પ્રતિfeતા–તે જ્યાં પ્રતિષ્ઠિત છે. તથા જ્ઞાવિ–આ જગત ,-શેયતાએ કરીને કે મનુષ્ય લાકને જ જગત માને છે એટલા માટે કહ્યું–જોવચં મનુથાપુર–લાક્ય મનુષ્ય-અસુરવાળું—આધાર-આધેયભાવરૂપ એમ અર્થ છે. આ સ્થમૂત:-ઇત્થભૂત, એવંભૂત, આવા પ્રકારને, કૃતધર્મ:-શ્રતધર્મ, વધતાં– વૃદ્ધિ પામે ! શાશ્વતં—એ ક્રિયાવિશેષણ છે, શાશ્વતપણે વૃદ્ધિ પામે ! એમ અગ્રુતિથી એવી ભાવના છે, વિનાત્ત:—વિજયથી– પાઠાંઃ વિજ્ઞતાં—વિજયે પામે !) અનર્થ. પ્રવૃત્ત પર પ્રવાદીના વિજયથી એમ હૃદય છે. તથા–ધમંત્તર—ધર્મોત્તર, ચારિત્રધમત્તર, વર્ખતાં–વૃદ્ધિ પામો ! પુન: વૃદ્ધિ અભિધાન ક્ષાર્થના પ્રત્યä જ્ઞાનવૃત્તિ: વાઘ––મોક્ષાથી એ પ્રતિદિન જ્ઞાનવૃદ્ધિ કરવા ગ્યા છે, એમ પ્રદર્શન અર્થે (છે). અને તથા પ્રકારે તીર્થકર નામકર્મના હેતુઓને પ્રતિપાદન કરતાં કહ્યું છે–“પુનાજનો –અપૂર્વજ્ઞાન ગ્રહણ ૧૧ વિવેચન તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે, સમયચરણ સેવા શુદ્ધ દેજે, જિમ આનંદઘન લહિયે છે.”—શ્રી આનંદઘનજી આમ ધર્મમાં કોણ પ્રમાદ કરે? એ સૂત્રથી પ્રતિબધ પામી, જે પ્રમાદ ફગાવી દઈ શ્રતધર્મ–ચારિત્રધર્મમાં ઉજમાળ થયો છે, એ મુમુક્ષુ આત્મા ભાવે છે કે અહે! મહારા કરતાં ચઢીયાતી-અતિશયી આત્મદશાવાળા સંત જને! હું આ સિદ્ધ ધર્મમાં હું સિદ્ધ એવા આ ધર્મમાં પ્રયત છું. આ આત્મસ્વભાવરૂપ પ્રયત છું ધર્મ સ્વભાવભૂત હેવાથી અનાદિઅનંત અને સ્વયંસિદ્ધ છે, એને સિદ્ધ કરવાની જરૂર નથી, કારણકે જે આ આત્મસ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરે છે તેને અવશ્ય મોક્ષરૂપે ફળ મળે છે, એટલે “fa: ઢામવાળ' –“ફલઅવ્યભિચારથી” આ ધર્મ સિદ્ધ છે; “પ્રતિદિત: સવાટનાળાતે:–“સકલ નયવ્યાપ્તિથી પ્રતિષ્ઠિત” છે, કઈ પણ ના ન દુભાય ને સર્વ નય એમાં વ્યાપીને હળીમળીને રહે એ અવિસંવાદી હોવાથી તે પ્રતિષ્ઠિત છે; અને “પ્રહાત: ત્રિીપરિશુદ્ધન’–‘ત્રિકેટપરિશુદ્ધપણાથી” તે પ્રખ્યાત છે, કષ–છેદ-તાપ એ ત્રિકેટી અગ્નિપરીક્ષામાં શુદ્ધ સુવર્ણવતું સમુત્તીર્ણ હોવાથી અથવા આદિ-મધ્ય ને અંત એ ત્રિકેટીમાં અવિરુદ્ધ અખંડ અબાધિત હેવાથી સર્વથા શુદ્ધપણાએ કરીને તે પ્રખ્યાત છેજગતપ્રસિદ્ધ છે. આમ ફલઅવ્યભિચારથી સિદ્ધ, સકલનયવ્યાપ્તિથી પ્રતિષ્ઠિત અને ત્રિકેટ પરિશુદ્ધપણાથી પ્રખ્યાત-એવા આ સિદ્ધ ધર્મમાં હું આટલે કાળ, મહારૂં બલ-વીર્ય Page #666 -------------------------------------------------------------------------- ________________ જેથી સંયમમાં સદાનંદી હોય છે તે શ્રતધર્મ શાશ્વત વિજ્યજી વૃદ્ધિ પામો! પ૬૩ ગોપવ્યા વિના, સર્વાત્માથી-હારી સર્વ શક્તિ સહિત યથાશક્તિ પ્રયત છું, પ્રકર્ષથી યત-યત્નવંત છું. તેના હે મહાનુભાવ ભાવિતાત્મા મુમુક્ષુ મહાત્માઓ! તમે સાક્ષી છે. નમસ્કાર છે આ કૃતધર્મરૂપ જિનમતને!-કે જે જિનમતના સર્ભવે, “દેવ–નાગસુવર્ણ-કિન્નરગણેથી સદ્ભૂત ભાવે કરીને અર્ચિત –પૂજિત એવા સંયમને વિષે સદા નંદી હોય છેઆત્મસ્વરૂપમાં સંયમનરૂપ સંયમમાં, આત્મસ્વરૂપમાં નમસ્કાર હે ચરણરૂપ ચારિત્રમાં સદા સર્વકાલ વૃદ્ધિ કરનારી એવી આત્માનંદ જિનમતને.-જેના ઉપજાવનારી નંદી-સમૃદ્ધિ હોય છે. કારણકે “પઢમં ન તો રા' સભાને સંયમમાં –પ્રથમ જ્ઞાન ને પછી દયા, એ મહાસૂત્ર પ્રમાણે જ્ઞાનનું સ્થાન સદા નદી હોય છે. પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂક્યું છે, એટલે પ્રથમ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલ કૃતધર્મ થકી દેહાદિથી ભિન્ન એવું આત્માનું જેવું આનંદમય સ્વરૂપ જાણ્યું, તેવું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે પછી તથારૂપ શ્રુતધર્મને અમલમાં મૂક્વારૂપ આચરણ કરવા–ચારિત્રધર્મ આરાધવા આત્માને આનંદેલ્લાસ દિનપ્રતિદિન વધતું જાય છે. આ જિનમત-જિનપ્રણીત શ્રતધર્મ એ વિશાલ ને વ્યાપક છે કે તેમાં લોક પ્રતિષ્ઠિત છે, લેક-લેખન-જ્ઞાન પ્રતિષ્ઠિત છે, સર્વ જ્ઞાન એમાં સ્થિતિ કરી રહ્યું છે, એટલું જ નહિં પણ કેટલાક માને છે તેમ માત્ર મનુષ્યલોકરૂપ જગતું જ નહિં, પણ મનુષ્યઅસુરવાળું ઐક્ય પણ એમાં પ્રતિષ્ઠિત છે. સર્વ શ્રુતજ્ઞાન અને ત્રણે લેકના સર્વભાવ એમાં કઈથી પણ ઉત્થાપી ન શકાય એમ પ્રતિષ્ઠિત વર્તે છે. આમ જેનાથી સંયમને વિષે સદા નંદી હોય છે ને જેમાં સર્વ જ્ઞાનરૂપ લેક ને શૈલેષરૂપ આ જગત પ્રતિષ્ઠિત છે, એ આ પરમ આત્મકલ્યાણકારી સુપ્રતિષ્ઠિત “શ્રતધર્મ શાશ્વતપણે વિજયથી વૃદ્ધિ પામો!” “૩યમિર્થમૂત; આ કૃતધર્મ છુતમ વતાં શાશ્વત’– અનર્થ પ્રવૃત્ત પર પ્રવાદીઓના વિજયથી શાશ્વતપણે વિજયથી કદી પણ ન પ્રસ્મૃતિ ન થાય એમ અખંડપણે નિરંતર સતત વૃદ્ધિ વૃદ્ધિ પામે! પામ્યા કરે! તથા “ધર્મોત્તર (ચારિત્ર ધર્મોત્તર) વૃદ્ધિ પામે ! ચારિત્રધમંત્તરે વત–-ચારિત્રધર્મ પછી પણ તે શ્રતધર્મ ઉત્તર ત્તર વૃદ્ધિ પામ્યા કરે ! કારણ કે-- મોક્ષાથના પ્રાદું જ્ઞાન જાથા –મેક્ષાર્થીએ પ્રતિદિન જ્ઞાનવૃદ્ધિ કરવા ગ્ય છે, અને “પુનાજ ” નિત્ય નિત્ય નવનવા અપૂર્વ જ્ઞાનને અભ્યાસ કરી આત્માનું અનુભવજ્ઞાન વધારવું—એ તીર્થકરપદ પ્રાપ્તિસ્થાનક મધ્યેનું એક પદ એમ જ્ઞાની ભગવંતે ભાખ્યું છે, માટે હું પ્રાણું છું કે મહારે આ કૃતધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યા કરે! તથાસ્તુ ! આ મૃતધર્મવૃદ્ધિની અભિલાષા એ પ્રણિધાન છે ને તે મેક્ષપ્રતિબંધથી અનાશ સાભાવનું બીજ છે, અને અસંગથી એનું ફલ સંવેદાય છે, ઈ. તત્ત્વવાર્તા પ્રકાશે છે– Page #667 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ લલિત વિસ્તર : પુષ્કરવીપાધવ, શ્રતસ્તવ “ રnfrષાનતા, અનાનામાવવી, મક્ષિતિવન | માતિવર્ષ rv પ્રતિવર્ષ, असङ्गफलसंवेदनात् । यथोदितश्रतधर्मवृद्धोक्षः, सिद्धत्वेन, नेह फले व्यभिचारः, असङ्गेन चैतत्फलं संवेद्यते।३१२ આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે –મોક્ષપ્રતિબન્ધ વડે કરીને. આ પ્રતિ બન્ધ અપ્રતિબન્ધ છે,–અસંગલના સંવેદનને લીધે. યાદિત શ્રતધર્મની વૃદ્ધિ થકી છે –સિદ્ધપણાએ કરીને અહીં ફલમાં વ્યભિચાર નથી; અને અસંગથી આનું ફલ સદાય પર વિવેચન પ્રણિધાનધારી સદા આત્મરામી, ન ધે આવવા દ્રષ્ટિમાં કાંઈ ખામી–ગદષ્ટિકળશ અને “જિધાનતત માસામાવલી='_આ પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે.” આ કૃતધર્મની અભિલાષારૂપ જે પ્રણિધાન-આશંસા છે, તે અનાશંસાભાવનું -સર્વ ઈછાના ઉપરમરૂપ અનિચ્છાભાવનું બીજ-કારણ છે. અર્થાત્ આ પ્રણિધાન આ કૃતધર્મની મને વૃદ્ધિ હો !—એવી અંતરંગ કામનારૂપઅનાશંસા ભાવતું આશંસારૂપ જે પ્રણિધાન-મકૃષ્ટ નિધાન છે, તેમાં ચિત્તનું પ્રણિધાન બીજ –પ્રકૃષ્ટ નિધાન–પ્રકૃષ્ટ સ્થાપન તે અનાશંસા ભાવનું-નિષ્કામ ભાવનું બીજ છે. આ આમ શાથી કરીને છે? “મોક્ષપ્રતિનિ”—મક્ષપ્રતિબંધથી.” આ પ્રસ્તુત કામના મેક્ષ સાથે પ્રતિબદ્ધ-જોડાયેલી છે, માત્ર મોક્ષ અભિલાષ” શિવાય બીજી કઈ કામનાના પ્રતિબંધથી રહિત હેઈમેક્ષપ્રત્યયી છે, અને મેક્ષ તે અનિછારૂપ-અનાશંસારૂપ જ છે, એટલે ખરેખરા મુમુક્ષુની આ કૃતધર્મવૃદ્ધિની પ્રાર્થના માત્ર મેક્ષહેતુએ જ હોઈ આ પ્રણિધાન અનાશ સાભાવનું બીજ-કારણ પ્રતીત થાય છે. કારણ કે મૃતધર્મશાસ્ત્રાભ્યાસ કાંઈ લેકમાં માન-પૂજા--પ્રતિષ્ઠા-કીર્તિ આદિ માનાઈ અર્થ નથી, પણ માત્ર મેક્ષાથે જ—કેવલ શુદ્ધ આત્માર્થ અથે જ છે. આ અંગે દશવૈકાલિક સૂત્રમાં શ્રી સુધર્માસ્વામી જબસ્વામી પ્રત્યે કહે છે – vfa –પ્રધાન ઈત્યાદિ. પ્રfનધનમ્ –પ્રણિધાન, આશંસા, પતર–આ, શ્રતધર્મવૃદ્ધિનું અલિપણ. કેવું? તે માટે કહ્યું–નાનામાવવી-૩નાના---અનાશંસા, સર્વઈચ્છાઉપરમ, Rય–તે જ, મર:–ભાવ, પર્યાય, તી–તેનું, ચા–બીજ, કારણ છે. કેવી રીતે ? તે માટે કહ્યું –મોક્ષપ્રતિવન–મોક્ષપ્રતિબંધથી. મેત પ્રતિ જ આ પ્રાર્થના છે, અને તે (મેલ) અનિચ્છારૂપ છે. (શંકા)–અપ્રતિબંધથી સાખ મેલ છે, તે આમ પણ ત્યાં પ્રતિબંધ શી રીતે શ્રેમરૂપ ( હૈય?) એટલા માટે કહ્યું – સતિષધ –અપ્રતિબન્ધ સદશ, ઇg:–આ, મોક્ષત્રિય, પ્રતિષ:–-પ્રતિબન્ધ,-પ્રાર્થનારૂપ. કયા કારણથી ? તે માટે કહ્યું --અનારસંગમા-અરજી- અસંગ, રાગ-દૂષ-મહાદિ અવિષથી Page #668 -------------------------------------------------------------------------- ________________ આ પ્રણિધાન અનાશંસાભાવબીજ : યક્ત કૃતધર્મવૃદ્ધિથી મોક્ષ ૫૬૫ શ્રુતસમાધિ ચાર પ્રકારે છેઃ (૧) મને શ્રુતજ્ઞાન હશે આ બુદ્ધિથી અધ્યયન કરવાનું હોય, નહિં કે મેહઆદિ આલંબનથી. (૨) હું એકાગ્રચિત્ત હોઈશ એટલા માટે અધ્યયન કરવાનું હાય, નહિં કે વિસ્તુતચિત્ત (ડામાડોળ) હોઉં એ માટે (૩) હું આત્માને સ્વરૂપને વિષે સ્થાપીશ એટલા માટે અધ્યયન કરવાનું હોય. (૪) અને આમ સ્વયં આત્મધર્મમાં સ્થિત થયેલ હું પરને આત્મધર્મમાં સ્થાપીશ, એટલા માટે અધ્યયન કરવાનું હોય. આમ હું જ્ઞાન પામી એકાગ્રચિત્ત હઈશ અને તે સ્વરૂપમાં સ્થિત થઈ બીજાને સ્થાપીશ, એમ સમજી શ્રુતસમાધિમાં રત થયેલે મુમુક્ષુ પુરુષ શ્રુતેનું અધ્યયન કરે.” - શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૧૩, (સ્વરચિત) આમ માત્ર મોક્ષપ્રતિબંધથી આ પ્રણિધાન હોય છે. અત્રે શંકા થશે કે મોક્ષ તે અપ્રતિબંધથી સાધ્ય છે, તે આમ પણ ત્યાં પ્રતિબંધ મેયરૂપ શી રીતે હોય? તે માટે કહ્યું – “પ્રતિવધ પ્રતિવધ: સર ટર્ણનાત'–“આ મોક્ષપ્રતિબંધ પ્રતિબન્ધ અપ્રતિબન્ધ છે–અસંગફલસંવેદનને લીધે.’ આ અપ્રતિબંધ મૂક્ષપ્રત્યયી કૃતધર્મવૃદ્ધિપ્રાર્થનારૂપ પ્રતિબધ અપ્રતિબન્ધ જ છે, અપ્રતિબન્ધ જેવો જ છે, કારણ કે તેમાં અસંગ લ સંવેદનઅનુભવન હોય છે, અર્થાત્ રાગ-દ્વેષ-મોહાદિને સંગ જ્યાં નથી એવા અસંગ ફલને તેવી મૃતધર્મવૃદ્ધિઆશંસામાં અનુભવ થાય છે, એટલે એ પ્રતિબન્ધ પણ અપ્રતિબધ જ છે, પણ રાગ-દ્વેષ–મહાદિ સંગને સંગ જ્યાં છે એવું જે સંગવાળું પ્રણિધાન છે, તે તે પરમપુરુષાર્થ લાભને ઉપઘાતિ થતું હોવાથી મોક્ષપ્રાપ્તિમાં અંતરાય–અટકાયત કરનારું હોવાથી પ્રતિબધે જ છે. આ પ્રણિધાન અનાશ સાભાવનું બીજ છે એ નિયમ કેમ? તેની સિદ્ધિ અર્થે કહ્યુંથતિધૃતધર્મવૃધેક્ષ: તિન્નર’–‘ય દિત કૃતધર્મવૃદ્ધિ થકી મોક્ષ છે, સિદ્ધપણાએ કરીને.” જે સર્વજ્ઞ ભગવાને ભાખ્યો છે, તેવા કૃતધર્મની વૃદ્ધિ યક્ત કૃતધર્મવૃદ્ધિથી થકી-ઉત્તરોત્તર પ્રકથકી મિક્ષ હોય છે, કારણ કે કૃતધર્મની વૃદ્ધિ મક્ષ મોક્ષની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિં એ એક્ષપ્રાપ્તિને અવંધ્ય-અચૂક–અમેઘ હેતુ છે, એટલે કૃતધર્મવૃદ્ધિ થકી મેક્ષ હોય કૃત, -કુલના, આરસનીયના, સંવનીત-સંવેદનને લીધે, અનુભવને લીધે કારણકે અનીદરા કલ આલંબનવાનું પ્રણિધાન તે પરમ પુરુસાર્થલાના ઉપઘાતિપણાને લીધે પ્રતિબન્ધ છે. વાસ. આ નિયમ કેમ કે આ પ્રણિધાન અનશંસાભાવનું બીજ છે ? એટલા માટે કહ્યું– ચથતિશ્રતધર્મવૃદ:–યદિત થતધર્મની વૃદ્ધિ થકી, સર્વજ્ઞાપજ્ઞ શ્રતધર્મના પ્રક થઈ, મક્ષ:–મોક્ષ-અનાશંસારૂ૫ –જેના થકી હોય છે એમ સમજાય છે. અત્રે પણ એકતિ કેવી રીતે ? તે માટે કહ્યું – વિન–સિદ્ધપણુએ કરીને, સુતધર્મવૃદ્ધિના મેલ પ્રતિ અવંધ્ય હેતુમાવે કરીને. આ જ ભાવે છે– ન– જ, દ–અહીં, મોક્ષલક્ષણ ---કલમાં, મિજાજ – વ્યભિચાર, વિસંવાદ, –-બુતધર્મવૃદ્ધિના ફલાન્તરભાવથી વા નિષ્કલતાથી. આના જ અસંગત્યની સિદ્ધિ અર્થે કહ્યું – અને અસંગથી, રાગ-દ્વેષ–મોહ લક્ષણ સંગના અભાવથી, તન—આ, મોક્ષકલ, પંક્તિ -સંવે. જાય છે, સર્વે જ મુક્ષુઓથી પ્રતીતાય છે, Page #669 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર : પુષ્કરવઠ્ઠીપાર્થસૂત્ર, શતરતવ એ સિદ્ધ વસ્તુ છે. તે આ પ્રકારે બજેદ હે વ્યભિચાર:–“અહીં ફલમાં વ્યભિચાર નથી.” અહીં મોક્ષરૂપે ફળ મળવાની બાબતમાં વ્યભિચાર–આડુંઅવળું ચસવાપણું નથી, વિસંવાદ નથી; અર્થાત્ કૃતધર્મવૃદ્ધિ નિષ્ફળ જતી નથી, વા તેનાથી મોક્ષ શિવાય બીજું ફળ મળતું નથી. “ફલ વિસંવાદ જેહમાં નહિ” એ આનંદઘનજીની અમર ઉક્તિ અત્ર ચરિતાર્થ બને છે. “અને અસંગથી આનું ફળ સદાય છે – “અફેર ચિતારું કંઇ?' રાગ-દ્વેષ-મહરૂપ સંગના અભાવથી આ કૃતધર્મવૃદ્ધિનું ફળ સદાય છે, અનુભવાય છે. અર્થાત્ જેમ જેમ આ ગ્રુધર્મની વૃદ્ધિ થાય છે, તેમ તેમ રાગઅસંગ ફલ સંવેદન દ્વેષ-મહાદિ સંગ દૂર થતા જાય છે, એટલે આમ રાગાદિ સંગથી મુક્તપણારૂપ અસંગથી આ શ્રતધર્મવૃદ્ધિનું મેક્ષની વાનકી જેવું જીવન્મુક્તપણુરૂપ ફળ સર્વ મુમુક્ષુઓને સાક્ષાત્ આત્માનુભવગોચર થાય જ છે. એમ મૃતધર્મવૃદ્ધિની ભાવનારૂપ સદભાવના આપણુ થકી મૃતધર્મવૃદ્ધિ હોય છે, તે શાલિબીજઆરેપણથી શાલિવૃદ્ધિના દષ્ટાંતથી સમર્થિત કરે છે – १४एवं च सद्भावारोपणात्तवृद्धिः । शुभमेतदध्यवसानमत्यर्थ, शालिबीजारोपणवच्छा लिहेतुः । दृष्टा ह्येवं पौनःपुन्येन तवृद्धिः, एवमिहाप्यत इष्टवृद्धिरिति ।३१३ અર્થ:–અને એમ સંભાવના આરોપણ થકી તેની વૃદ્ધિ (હોય છે). આ અધ્ય. વસાન અત્યંત શુભ છે. શાલિબીજ આપણની જેમ શાલિહેતુ છે; કારણકે એમ પૌનપુન્યથી તેની વૃદ્ધિ દુષ્ટ છે, એમ અહીં પણ આ થકી (પુન: પુન: શ્રુતવૃદ્ધિ પ્રાર્થના થકી) ઈવૃદ્ધિ છે. ૧૩ rf –આમ મૃતધર્મવૃદ્ધિની સિદ્ધિ કહી દેખાડી આની જ (મૃતધર્મવૃદ્ધિની) હેતુસિદ્ધિ કહે છે,–વં–એમ, ઉક્ત પ્રકારથી, ર–પુનઃ અર્થમાં અને ભિન્નક્રમરૂપ છે, સાથrigoriz– સભાવઆરોપણ થકી, મૃતકૃદ્ધિપ્રાર્થનારૂપ શુદ્ધ પરિણામના અંગીકરણ થકી, તવૃદ્વિશ્ય-શ્રતધર્મવૃદ્ધિ પુનઃ, હોય છે એમ સમજાય છે. એને ભાવનાથે જ કહ્યું શુમં–શુભ, પ્રશસ્ત, પતત–આ, પુનઃ મૃતધર્મવૃદ્ધિ-આશંસાલક્ષણ, દશવરા–અધ્યવસાન, પરિણામ. અત્યર્થ-અત્યંત. કેવું? તે માટે કહ્યું–રાત્રિથનારીવાવત–શાલિબીજના આપણુવત, શાલિબીજના પુનઃ પુનઃ નિક્ષેપણની જેમ, રૂઢિહેતુ:- શાલિહેતુ, શાલિફલ નિમિત્ત. એ જ ભાવે છે – દુષ્ટ-દષ્ટ છે, ઉપલબ્ધ છે, કારણ કે, ઘઉં—એમ, મૃતધર્મવૃદ્ધિપ્રાર્થનાન્યાયથી, તન:પુજેર–શાલિબીજ આરેપણના પનઃપુન્યથી, વૃદ્ધિ. તવૃત્તિ:–તેની વૃદ્ધિ, શાલિવૃદ્ધિ. gā–એમ, શાલિવૃદ્ધિપ્રકારથી, દ્વાદિ-અહીં પણ, મૃતસ્તવમાં, તા-આ થકી, આશંસાના પનઃપુન્ય થકી, req –ષ્ટવૃદ્ધિ, મૃતદ્ધિ. Page #670 -------------------------------------------------------------------------- ________________ એમ સભાવારાપણ થકી શ્રુતધ વૃદ્ધિ : શાલિબીજારોપણ દૃષ્ટાંત વિવેચન “ ખીજે વૃક્ષ અનંતતા ૨ે લાલ, પસરે ભૂજલ યાગ રે; તિમ મુજ આતમસ પદ્મા ૨ લાલ, પ્રગટે પ્રભુ સચેગ રે....પદ્મપ્રભ.” —શ્રી દેવચંદ્રજી આમ શ્રુતધવૃદ્ધિની ફલસિદ્ધિ છે ને તે કેવી રીતે હાય છે તેની હેતુસિદ્ધિ પશુ આ પ્રકારે... અને એમ સદ્ભાવના આરેપણ થકી તેની વૃદ્ધિ હાય છે.' શ્રુતધર્મની વૃદ્ધિ હા !—એમ શ્રુતવૃદ્ધિની આશંસારૂપ સદ્ભાવના આરેપણુ થકી આત્મામાં શુદ્ધ પરિણામના આરેાપવા થકી પુનઃ શ્રુતધર્મની વૃદ્ધિ હૈાય છે. “ યાદી માત્રના તાદશી ffū:” જેવી ભાવના તેવી સિદ્ધિ એ ન્યાયે. કારણકે ‘ આ અધ્યવસાન અત્યંત શુભ છે.' આ શ્રુતધર્મવૃદ્ધિ આશ સારૂપ સદ્ભાવના આપણુરૂપ અધ્યવસાન-આત્મપરિણામ અત્યંત શુભ-પ્રશસ્ત છે. એમ સદ્કાવાર પણ થકી શ્રુતધર્મવૃદ્ધિ કાની જેમ ? “ રાીિનાìપળવત્ ચાહિદ્વૈતુ: ’”— શાલિખીજના આરેાપણુની જેમ શાલિહેતુ છે.' જેમ શાલિખીજનું આરાપણુ શાલિલનું કારણ છે તેમ. ‘કારણ કે એમ પૌનઃપુન્યથી તેની વૃદ્ધિ દૃષ્ટ છે.' એમ-શ્રુતવૃદ્ધિપ્રાર્થનાન્યાયથી પુનઃપુનઃપણે ફરી ફરીને શાલિખીજ ૨ાપવાથી શાલિની વૃદ્ધિ પ્રગટ દૃષ્ટ છે; અર્થાત પાંચસેા ચાખાના દાણા વાવવાથી ધારો કે એકેક દાણામાંથી પચાશ દાણા ઊગે તે પાંચસેા દાણાથી પચીશ હજાર દાણા ઊગે. એ પચીશ હજાર દાણાને ફરીથી વાવતાં સાડા બાર લાખ દાણા થાય. એમ ફ્રી ફ્રીને વાવતાં ઉત્તરોત્તર અનેકગણી વૃદ્ધિ થયા કરે. ‘ એમ અહી. પશુ આ થકી ( પુનઃ પુનઃ શ્રુતવૃદ્ધિપ્રાર્થના થકી) ઇષ્યવૃદ્ધિ છે. એમ-શાલિબીજના પુનઃ પુન: રાપણુથી શાલિવૃદ્ધિની જેમ, અહીં શ્રુતસ્તવમાં પણ આ શ્રુતધર્મવૃદ્ધિની આશસારૂપ સદ્ભાવના પુનઃ પુનઃ આરેાપણુથી ઈષ્ટ એવા શ્રુતધર્મની વૃદ્ધિ થયા કરે છે. શાલિખીજ આરોપણનું દૃષ્ટાંત ૫૬૭ અત્રે શ્રૃત-શાલિવૃદ્ધિમાં વિવેકગ્રહણ એ જ જલ છે, અને આ વિવેક અતિ ગંભીર ઉદાર આશ્ચયરૂપ હાઈ, આ થકી જ સંવેગઅમૃતનુ' આસ્વાદન હૈાય છે, ઇ. પ્રકારે આચાર્યજી વિવેકની મુક્તક : પ્રશંસા કરે છે—— १५ एवं विवेकग्रहणमत्र जलम् । अतिगम्भीरोदार एष आशयः । अत एव संवेगामृतास्वादनं । नाविज्ञातगुणे चिन्तामणौ यत्नः, न चान्यथाऽतोऽपि समीहितसिद्धिः । प्रकटमिदं प्रेक्षापूर्वकारिणां, एकान्ताविषयो गोयोनिवर्गस्य | ३१४ ૧૧અર્થ :—એમ વિવેકગ્રહણ અત્રે જલ છે, આ (વિવેક ) આશય અતિ ગંભીર ઉદાર છે, આ થકી જ સવેગઅમૃતનુ આસ્વાદન ( હેાય છે. ) અવિજ્ઞાત ગુણવાળા ચિન્તા Page #671 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ લલિત વિસ્તરા : પુષ્કરવારીપાત્ર, શ્રુતસ્તવ મણિમાં ન હોતો નથી, અને અન્યથા આ (ચિન્તામણિ ) થકી પણ સમીહિત સિદ્ધિ હોતી નથી. આ પ્રેક્ષાપૂર્વકારીઓને પ્રકટ છે, આ ( વિક) ગેનિવર્ગને એકાતે અવિષય છે.૧૪ વિવેચન જિણે વિવેક ધરીએ પખ ગ્રહિયે, તત્તજ્ઞાની તે કહિયે; શ્રી મુનિસુવ્રત જે કૃપા કરો તે, આનંદઘન પદ લહિયે.”– શ્રી આનંદઘનજી હવે આ શાલિબીજ આપણ છતથી આક્ષિપ્ત સહકારિકરણરૂપ જલને પ્રતિપાદન કરતાં કહ્યું “ઘર્ષ વિરામ નત્રમ’–‘એમ વિવેકગ્રહણ અત્રે જ છે.” એમ -હમણાં જ કહ્યું તે પ્રકારે અત્રે શ્રુત-શાલિવૃદ્ધિમાં વિવેકથી– અત્રે શ્રુત-શાલિવૃદ્ધિમાં સમ્યક્રઅવધારણુવિચારથી કૃતનું ગ્રહણ અથવા વિવેકનું ગ્રહણ વિવેક-ગ્રહણ તે જલ એ જ જલ છે. જેમ શાલિની વાવણીમાં પાણી અને તે પણ પુષ્કળ પાણી હોય તે જ શાલિ ઊગે ને વધે; તેમ કૃતરૂપ rfસા –હવે શાલિબીજ પણ દષ્ટાંતથી આક્ષિપ્ત સહકારિ કારણરૂપ જલને પણ પ્રતિપાદન કરતાં કહે છે,-gવમુ-એમ, અનન્તરક્ત પ્રકારથી, વિરાળ- વિવેકગ્રહણ, વિન–વિવેકથી, સમ્યઅર્થઅવધારણુવિચારથી, દi–પ્રહણ, સ્વીકાર,–તે મૃતનું; વિવાહ્ય વા–વા વિવેકનું, –પ્રહણ, તે શું? તે માટે કહ્યું–ર–અત્રે, મૃત-શાલિવૃદ્ધિમાં, -જલ, અંભા-પાણી છે. હવે વિવેકને જ સ્તવતાં કહ્યું – અતિજન્માર:–અતિ ગંભીર ઉદાર, પ્રભૂત ભૂતાવરણ ક્ષ પશમથી લભ્યપણાને લીધે અયુજ્ઞાન અને સકલ સુખલાભસાધકપણાને લીધે ઉદાર, ps:–આવિવેકરૂપ, મારૂચ: આશય, પરિણામ. મત gવ–આ થકી જ, વિવેક થકી જ, નહિં કે સૂત્રમાત્રથી પણ સંભાવૃતાવાર સંવેગ અમૃતનું આસ્વાદત (હેય છે), સં--ધર્માદિ અનુરાગ. કહ્યું છે કે – " तथ्ये धर्म ध्वस्तहिंसाप्रबन्धे, देवे रागद्वेषमोहादिमुक्ते। साधौ सर्वग्रन्थसंदर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुराग: ॥" (અર્થાત ) હિંસાપ્રબન્ધ ઓ નષ્ટ છે એવા સાચા ધર્મમાં, રાગ-દ્વેષ-મોહાદિથી મુક્ત દેવમાં, સર્વ ગ્રંથસમૂહથી રહિત સાધુમાં જે નિશ્ચલ અનુરાગ તે સંવેગ છે. વાપૃર્તતે જ ( સંગ ) અમૃત-સુધા, તથાSSાનં–તેનું આસ્વાદન, અનભવ. શંકા-વારુ, ક્રિયા જ ફલદા છે, નહિ કે જ્ઞાન. કહ્યું છે કે " क्रियैव फलदा पुंसां, न फलदं मतम् । ગત: બ્રમણ્યમ જ્ઞો, જ્ઞાનાત મુવિ મત છે ” (અર્થાત) ક્રિયા જ પુરુષોને ફલદા છે, જ્ઞાન ફલદ માન્યું નથી, કારણ કે સ્ત્રી-ભક્ષ્ય–ભેગા જ્ઞાન થકી સુખિઓ નથી હોતા. એટલે વિવેકગ્રહણથી શું? એમ આશંકીને વ્યતિરેકથી અર્થાન્તરઉપન્યાસથી કહ્યું –ન જ, ૩વિજ્ઞાત -અવિજ્ઞાત ગુણવાળા, અનિણત જવરાદિ ઉપશમ-સ્વભાવવાળા નિત્તામૉ–ચિન્તારત્નમાં, ચ7:–તચિત પૂજાદિ અનુષ્ઠાન લક્ષણ યત્ન. જેમ ચિન્તામણિમાં જ્ઞાત ગુણ સતે જ યત્ન ( હેય છે ), તેમ ધૃતમાં પણ. એટલા માટે જ્ઞાનપૂર્વિકા જ ક્રિયા ફલવતી છે. Page #672 -------------------------------------------------------------------------- ________________ શ્રત-શાલિવૃદ્ધિમાં વિવેકગ્રહણ જલ : વિવેકથકી સવેગ અમૃતાસ્વાદન શાલિની વાવણીમાં પણ વિવેકરૂપ પુષ્કળ પાણી હોય તે જ કૃત–શાલિ ઊગે ને વધે; પણ વિવેકરૂપ પાણી ન હોય તે શ્રુત-શાલિ ઊગે નહિ ને વધે નહિં. એટલે વિવેકગ્રહણ એ જ આ કૃત-શાલિની વૃદ્ધિમાં મુખ્ય હેતુ છે. આવા આ વિવેકના મહામહિમાની મુક્તકંઠે પ્રશંસા કરતાં શાસ્ત્રકર્તા આચાર્યજી વદે છે–“મતિના ઉપ ૩નારાય:” – “આ (વિવેક) આશય અતિગંભીર ઉદાર છે. આ વિવેકરૂપ આશય-ચિત્તપરિણામ પુષ્કળ શ્રુતાવરણના આ વિવેક થકી સંવેગ ક્ષપશમથી પ્રાપ્ત થવા ગ્ય હેવાથી અતિ ગંભીર છે અને અમૃતનું આસ્વાદન સકલ સુખસંપત્તિ આપનાર હોવાથી ઉદાર છે. “જત ક સંવેTI મૃતાવી” – “આ થકી જ સંવેગ અમૃતનું આસ્વાદન હેાય છે.” આ વિવેક થકી જ, નહિં કે સૂત્રમાત્રથી (પઠનથી), સંવેગરૂપ અમૃતનું આસ્વાદનઅનુભવન હોય છે વિવેકવિહેણ સૂવમાત્ર પાઠથી સંવેગ ઉપજતું નથી, પણ વિવેક થકી જ સંવેગરૂપ સુધાનું અનુભવન હોય છે. “આ દેહાદિ પરવસ્તુથી ભિન્ન એ શુદ્ધ ચિતન્યસ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહજાન્મસ્વરૂપ જ મહારું છે, બીજું કંઈ પણ મહારું નથી. હું આ દેહાદિ ભાવો નથી, ને આ દેહાદિ ભાવ મ્હારા નથી. માટે હારે આ મ્હારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે માટે હું મહારા આત્મભાવને જ ભજું ને સમસ્ત પર માવપ્રપંચને ત્યજું એ જ છે. આમ સમ્યગદષ્ટિ દષ્ટા પુરુષને સત્પન સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા “શ્રુત જ્ઞાનથી વિવેક ઉપજે છે, શ્રુત જ્ઞાન સમ્યક્રપણે પરિણમ્યાથી સદુ-અસનું ભાન થયું છે, વસ્તુસ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રગટ્યું છે, આત્મા-અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યું છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે. એટલે તે જીવ આવા દુઃખમય ભયરૂપ સંસારમાં રમતું નથી, પણ જેમ ભયસ્થાનથી કે ઈ મૂઠીઓ વાળીને વેગે દૂર ભાગી જાય, તેમ આ સમ્યગદષ્ટિ મુમુક્ષુ જીવ પણ સંવેગથી–અત્યંત વેગથી તે સંસારથી ભડકીને ભાગે છે; ક્ષણભર તેને સંસારની મેહિની રુચિકર લાગતી નથી. અથવા સંવેગ એટલે અત્યંત મેક્ષાભિલાષ, તીવ્ર મુમુક્ષુપણું. સમ્યગૃષ્ટિ પુરુષે સહજ આત્મસ્વરૂપને પરમાનંદમય રસાસ્વાદ કર્યો છે, અદ્ભુત શંકા–ચિતામણિ ચિતામણિપણુ થકી જ સમીહિત ફતવાળે હેય, તેમાં ઉક્ત યત્નથી શું? તે માટે કહ્યું જ -ન જ, અન્યથા-અન્યથા, અજ્ઞાતગુણપણાએ કરીને, યત્ન અભાવે, ઉતfo-આ થકી પણ, ચિન્તામણિ થકી પણુ-શ્રુતજ્ઞાન થકી તે દૂર રહો ! સહિતનિતિ–સમીહિત સિદ્ધિ, પ્રાર્થિત પરઐશ્વર્યની સિદ્ધિ. એ જ દઢ કરતાં કહ્યું – નિરં–પ્રત્યક્ષ છે આ, ક્ષાપૂર્વાજિળાં-પ્રેક્ષાપૂર્વકારીઓને, બુદ્ધિમતાને, પ્રેક્ષચક્ષતા વિષયપણાને લીધે, કે જ્ઞાનપૂર્વ સર્વ યત્ન સમીહિત સિદ્ધિફલવાળો છે. વ્યતિરેક કહ્યો–પાત્તાજિs:–એકાન્ત અવિષય, સદા પણ અસંવૈદ્યપણાને લીધે, ગોચરના –ગયોનિવર્ગને, બલિવર્દ સમ પૃથજો . Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ લલિત વિસ્તરા : પુષ્કરવીપાર્થસૂત્ર, મુતસ્તવ સમકિત અમૃતરસ ચાખે છે, એટલે સ્વાભાવિક રીતે જ તેની સહજ આત્મપરિણતિ અત્યંત સંવેગથી–અત્યંત અત્યંત વેગથી સહજાન્મસ્વરૂપે સ્થિતિરૂપ મોક્ષ ભણું દોડે છે. અને આ તીવ્ર મોક્ષાભિલાષરૂપ સંવેગ હેવાથી, ઉપલક્ષણથી તે મોક્ષના સાધનરૂપકારણરૂપ અહંભક્તિ-વાત્સલ્ય વગેરે સન્માન પ્રત્યે પણ સંવેગ-પરમ રુચિભાવ ધરાવે છે. એટલે તે ભગવાન અડે તેની ભક્તિ-વાત્સલ્ય આદિ પ્રત્યે સંવેગથી–અત્યંત વેગથી, પૂર્ણ ઉત્સાહથી, પરમ આત્મલ્લાસથી, અત્યંત ચિત્તપ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનું પૂર કયું રોકાતું નથી, તેમ સમ્યગુદષ્ટિને આ સાધન પ્રત્યેને અત્યંત વેગસવેગ–અદમ્ય ઉત્સાહ રેક રેકાતો નથી.' –શ્રી એગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૨૭૭, ૪૭૭, અત્રે આશંકા થશે–કિયા જ ફલદાયિની છે, નહિં કે જ્ઞાન. કહ્યું છે કે –“કિયા જ પુરુષને ફલદાયિની છે, જ્ઞાન ફલદાયી માન્યું નથી, કારણ કે સ્ત્રી–ભક્ષ્ય–ભેગને જાણનારે જ્ઞાન થકી સુખિએ નથી હોત.” એટલે વિવેકગ્રહણથી અવિજ્ઞાતગુણવાળા શું? એ આશંકાનું નિવારણ કરતાં કહ્યું—“નાવિજ્ઞાત"ને જીવત્તામળો ચિન્તામણિમાં યત્ન :- અવિજ્ઞાતગુણવાળા ચિન્તામણિમાં યત્ન હેતે નથી. હેતો નથી જેમ જેને ગુણ જાણવામાં આવ્યું નથી એવા ચિતારત્નમાં તેને યોગ્ય પૂજાદિ અનુષ્ઠાનરૂપ યત્ન હોતું નથી, પણ તેને તથાપ્રકારને ગુણ જાણવામાં આવ્યું જ તથા પ્રકારને પૂજાદિ યત્ન હોય છે, તેમ શ્રુત-ચિન્તામણિ બા. માં પણ તેને ગુણ જાણવામાં આવ્યું ન હોય તે તેના આરાધનરૂપ યત્ન હોતે નથી, પણ તેને તથા પ્રકારને ગુણ જાણવામાં આવ્યું જ તથા પ્રકારને આરાધન યત્ન હેાય છે. માટે જ્ઞાનપૂર્વિકા જ કિયા ફલવતી છે. અત્રે વળી બીજી આશંકા થશે–ચિન્તામણિ ચિન્તામણિપણે થકી જ વાંચ્છિત ફલ આપે, તેમાં યત્નનું શું કામ? તેને ઉત્તર આપતાં કહ્યું “ર ચારથથsfu સમffહતffજ:-- “અને અન્યથા આ (ચિન્તામણિ) થકી પણ સમીહિતસિદ્ધિ હોતી નથી.” નહિં તે ગુણ જાણવામાં આવ્યું નહિં હેઈ, યત્ન અભાવે શ્રુતજ્ઞાનની વાત તે દૂર રહે, પણ આ ચિન્તામણિ થકી પણ ઈષ્ટ સિદ્ધિ-વાંછિત પરમ એશ્વર્ય આદિ સિદ્ધિ ન જ હેય. તેમ ગુણ અજ્ઞાત હેઈ યત્નઅભાવે કૃતચિન્તામણિ થકી પણ મેક્ષરૂપ વાંચ્છિત ફલસિદ્ધિ ન જ હોય. આ “કામિ ક્ષાપૂર્વકળા– ' આ પ્રેક્ષાપૂર્વકારીઓને પ્રગટ છે–આ જ્ઞાનપૂર્વક સર્વ યત્ન ઈષ્ટ સિદ્ધિ ફળ આપવાવાળે છે, એ પ્રેક્ષા–ચક્ષુને વિષય હોવાથી, આ પ્રસ્તુત વિવેક સંબંધી વાત પ્રેક્ષાપૂર્વકારીઓને–પ્રથમ જોઈ આ વિવેક ગોનિ વિચારી પ્રવર્તનારા બુદ્ધિમત પ્રાજ્ઞજનેને પ્રકટ છે, પ્રત્યક્ષ દીવા વર્ગને એકાતે અવિષય જેવી સ્પષ્ટ છે. પણ “giાવિષ નિવારવા ગોનિવર્ગને એકાન્ત અવિષય છે. અર્થાત “ગેનિ”—બળદીઆ સમા પૃથગૂજન-પ્રાકૃત જનને જે વર્ગ–સમૂહ છે, તેને તો આ વિવેક વિષય નથી, Page #674 -------------------------------------------------------------------------- ________________ આ વિવેક ગાનિવગન એકતે અવિષય : યોગશાને પરમ ગભ ૫૭૧ બળદીઆ જેવા અણસમજુ ગમાર અજ્ઞ અવિવેકી જ છે તેને તે આ વિવેક કદી પણ સદાતે નથી, એટલે તેઓને આ એકાંતે અવિષય જ છે. આ વિવેક યોગાસ્ત્રોને પરમ ગર્ભ છે ને તેને તે તે સુંદર શબ્દોથી જૂદા જૂદા યોગશાસ્ત્રકારોએ છે તે દર્શાવે છે– પ્રશં મr gg ચોrશાધri | ઋમિતિર્દિ તૈત્રંથારા ત્રાકુઇતિ कैश्चितू, तमोग्रन्थिभेदानन्द इति चान्यैः, गुहान्धकारालोककल्पमपरैः, भवोदधिद्वीपस्थानं चान्यैरिति।३१५ અર્થ :–આ (વિવેક) વેગશાસ્ત્રોને પરમ ગભ છે. આ (વિવેક વસ્તુ તે તે ચાર શબ્દોથી કહેવામાં આવ્યું છે; મેક્ષાવૃદુગ્રહણ એમ કેઈથી, તમોગ્રંથિભેદાનન્દ એમ અન્યથી, ગુહાન્ધકાર આલેક રસમ એમ બીજાઓથી. અને ભદધિદ્વીપસ્થાન એમ અન્યથી. ૩૧ વિવેચન સાહેલાં તે કુંથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતે હે લાલ. સા. મુજ મન મંદિરમાંહી, આવે જે અરિબલ જપતે હે લાલ. સા. મિટે તે મોહ અંધાર, અનુભવ તેજે જળહળ હે લાલ.” – શ્રી યશોવિજયજી અને “ઘરમા vs ચાવાળri’–‘આ (વિવેક) યોગશાસ્ત્રોને પરમગર્ભ– છે.” આ વિવેક છે તે જોગશાસ્ત્રોનો પરમ ગ–પરમ રહસ્યભૂત મર્મ છે. કારણ કે આ (વિવેક વસ્તુ) તે તે ચાર શબ્દોથી કહેવામાં આવ્યું છે–અન્યોથી.” જૂદા જૂદા સુંદર “આ વિવેક વસ્તુ આ કહેવામાં આવતા તે તે સત્ય ઉદાર અર્થવાળા શબ્દોથી ઓળખાતો ચારુ-સુંદર શબ્દોથી જૂદા જૂદા યેગશાસ્ત્રકારથી કહેવામાં આવી છે. આ વિવેક યોગશાસ્ત્રોનો જેમકે-(૧) કેઈ તેને “મેક્ષાવૃદુર્ગગ્રહણ” કહે છે, કારણ કે પરમગર્ભ જેમ માગે ચેર આદિને ઉપદ્રવ થયે દુર્ગપ્રહણ-દુર્ગને આશ્રય એ જ પરિત્રાણ-રક્ષણે પાય છે, તેમ મોક્ષમાર્ગ રાગાદિ ઉપદ્રવ gfસક–પુનઃ કેવો? તે માટે કહ્યું– Gરમર્મ–પરમ ગર્ભ, પરમ રહસ્ય, pg:–આ, વિવેક, ચોરાયાભi–ોગશાસ્ત્રોને, ષષ્ટિતંત્રાદિના. કયા કારણથી ? કારણકે—સહિતfમહં–આ વિવેક વસ્તુ કહેવામાં આવી છે. તૈR:તે તે વફ્ટમાણ, વાદ-ચાર શબ્દથી, સત્ય ઉદાર અર્થવાળા ઇવનિથી, મોક્ષrsઈત્યાદિ વચનચતુષ્ક પણ પ્રતીતાર્થ છે. પરંતુ–મોક્ષદુઘામૂ-મોક્ષમાર્ગમાં દુર્ગગ્રહણ. જેમ કોઈને ક્વચિત્ માર્ગમાં તસ્કરાદિ ઉપદ્રવે દુર્ગગ્રહણ જ પરિત્રાણ છે, તેમ મોક્ષમાર્ગમાં રાગાદિ ચેરના ઉપદ્રવ વિવેકગ્રહણ. Page #675 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ લલિત વિસ્તર : પુષ્કરવીપાધસૂવ, શ્રુતસ્તવ સતે વિવેકગ્રહણ એ જ ત્રાણ છે, શરણ છે. (૨) બીજાઓ તેને “તમોગ્રન્થિભેદાનન્દ કહે છે, મિથ્યાત્વરૂપ તમ:ગ્રંથિના-અજ્ઞાનાંધકાર ગ્રન્વિના ભેદથી ઉપજતે આનંદ કહે છે. (૩) અને તેને “ગુહાન્ધકાર આલોક સમ” કહે છે, ગુફાના અંધકારમાં આલેકપ્રકાશ સમો કહે છે. (૪) અને કેઈ તેને “ભદાંધ દ્વીપસ્થાન' કહે છે, સંસારસમુદ્રમાં દ્વિીપરૂપ આશ્રયસ્થાન કહે છે. આમ સુંદર અન્વયાર્થી નામ આપી તે તે ગશાસ્ત્રકારોએ આ વિવેકને જ મહામહિમા સંગીત કર્યો છે. શ્રત અને વિવેક એમ જૂ ૬ ગ્રહણ કરવાનું રહસ્ય એ છે કે કાવ્યભ વને હૃદયની જેમ મહામિચ્છાદષ્ટિ આ મૃત યથાવત જાણતો નથી, એટલે જ નિષ્કલપણાને લીધે અભવ્યને ચિન્તામણિની પ્રાપ્તિ જેમ તેને પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે, એમ મમ કથે છે – न चैतद्यथावदवबुध्यते महामिथ्यादृष्टिः, तद्भावाऽऽच्छादनात अहृदयवत्काव्यभावमिति । तत्प्रवृत्त्यायेव छत्र सल्लिङ्गं, तद्भाववृद्धिश्च काव्यभावज्ञवत् । अत एव हि महामिथ्यादृष्टे: प्राप्तिरप्यप्राप्तिः, तत्फलाभावात्, अभव्यचिन्तामणिप्राप्तिवत् ।३१६ ૧૭અર્થ-અને આને (શ્રતને) મહામિથ્યાષ્ટિ યથાવત અવબોધતો નથી,–તભાવના આચ્છાદનને લીધે,–કાવ્યભાવને અહૃદયની જેમ. કારણકે તતપ્રવૃત્તિ આદિ જ અત્ર સત - લિંગ છે, અને તભાવવૃદ્ધિ–કાવ્યભાવવત . એટલા માટે જ મહામિથ્યાષ્ટિની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે,–તેના ફલઅભાવને લીધે અભવ્યને ચિન્તામણિપ્રાપ્તિવત.૩૬ fસવા–શંકા–મૃતમાત્રનિયત વિવેકગ્રહણ છે, તે આનાથી આનું વિશેષથી પૃથફ જ્ઞાપન શું કામ? એમ અલંકીને કહ્યું– અને ન જ, તટૂ-આ ભૂતને,-કથંચિત પાઠે પણ યથાવત – જે પ્રકારના અર્થવાળું છે, યાદશાર્થ અર્થ છે, વઘુ -અવધત, જાણ, મનિ. gf–મહામિથાષ્ટિ, પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળે. કેમ? તે માટે કહ્યું–તીવાડછીરાત—તદભાવના આછાદનને લીધ, બાધભાવના આવરણને લીધે. દુષ્ટતા કહ્યું –gયવ-અહંદય જેમ. અવ્યત્મન જેમ, જામજન્મ–કાવ્યભાવને, શૃંગારાદિ રસસૂચક વચનરહસ્યને. એથી કરીને શ્રતમાત્રનિયત વિવેકગ્રહણ કેમ? કયા કારણથી આ આમ છે તે માટે કહ્યું તસ્ત્રવૃરયા –તેની પ્રવૃત્તિ આદિ જ, હિ–કારણકે, તત્ર–તેમાં, અવબુદ્ધ કૃતાર્થમાં. પ્રવૃત્તિ, વિજય, સિદ્ધિ, વિનિગ જ, –નહિ કે કૃતાર્થજ્ઞાન માત્ર, શત્ર–અત્રે, મૃતાવબોધમાં, સત્ત , અવ્યભિચાર, હિમ-લિંગ, નમક હેતુ છે. શું આટલું જ ? ના, તે માટે કહ્યું-તમાવવૃદ્ધિઅને તદ્દભાવવૃદ્ધિ, બોધભાવવૃદ્ધિ, થમાવવતુ–કાવ્ય બા. માં કાવ્યભાવની જેમ. એમ દષ્ટાંત છે. મત gવ–એટલા માટે જ, યથાવત અનવબોધને લીધે જ, દિ–ટપણે, મrઉમદા – ઉક્તલક્ષણ મહામિથ્યાદષ્ટિને, gifa –અધ્યયનાદિરૂપ શ્રતની પ્રાપ્તિ, અrif –અપ્રાપ્તિ છે. કયા કારણથી? તે માટે કહ્યું-તામાત્રા-નેના ફલના અભાવને લીચે યથાવત્ અવબોધરૂપ ફલના અભાવને લીધે. કોની જેમ ? તે માટે કહ્યું-સમાધ્યજિત્તામfromતિવતુ-અભયને ચિન્તામણિપ્રાપ્તિ જેમ. જેમ અતિનિભયતાથી અયોગ્યને ચિન્તામણિ પ્રાપ્ત સતે પણ તેના જ્ઞાનવત્વના અભાવે તેનું ફલ નથી, તેમ આને મૃતપ્રાપ્તિમાં પણ Page #676 -------------------------------------------------------------------------- ________________ મહામિથ્યાદષ્ટિની શ્રુતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ અભવ્યને ચિન્તામણિપ્રાપ્તિ જેમ અફલ પ૭૩ વિવેચન આદર્યો આચરણ કઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મઅવલંબ વિણ, તેહ કાર્ય તિણે કે ન સીધે.” અત્રે શંકા થવી સંભવે છે કે–વિવેકગ્રહણ તે નિયતપણે શ્રુતમાત્ર આધીન છે, તે આ કૃતથી આ વિવેકનું પૃથક્ જ્ઞાપન શું કામ? એ આશંકાની સંભાવના દેખી કહ્યું - “અને આ (કૃત) મહામિથ્યાદષ્ટિ યથાવત્ અવધતું નથી,” મહામિદષ્ટિ “ન ચૈતન્દુ અથવવવવુથેરે મામિથ્યાgિ: ’ પુદ્ગલપરાવર્તાથી આ શ્રત યથાવત જેને અધિક સંસાર છે એ મહામિથ્યાદષ્ટિ આ યુતને કથંચિત અવધતો નથી પાઠ કરે તે પણ તે યથાવ-જેમ છે તેમ સમ્યક્ અર્થ પણે અવબોધત-જાણો–સમજાતું નથી. શાને લીધે? “તદ્દભાવના આચ્છાદાનને લીધે,–તમાલાછનાત’–તેને બધભાવના આચ્છાદનને–આવરણને લીધે, ઢંકાઈ જવાપણાને લીધે. અત્રે દષ્ટાંત-સદૃવત્ કાવ્યમયમ– “કાવ્યભાવને અહૃદયની જેમ.” શૃંગારાદિ રસમય કાવ્યના ભાવને જેમ હૃદયવિહીન–અહૃદય અરસિક અવ્યુત્પન જન અવબોધ નથી, જાણતા નથી, તેમ પ્રસ્તુત શ્રુતના ભાવને ભાવવિહીન એ મહામિથ્યાદિષ્ટિ જાણત-સમજતું નથી. એટલે વિવેકગ્રહણ નિયતપણે ચોકકસ કૃતમાત્રને આધીન કેમ હેય? અર્થાત્ શ્રુત તે મહામિથ્યાદષ્ટિ પણ પડે છે, પણ તેને બે તેને હેતું નથી. એટલે કૃત છતાં વિવેક ન હોય એમ બને છે, એટલા માટે શ્રત અને વિવેક એમ જૂઠું ગ્રહણ કર્યું છે તે યથાર્થ જ છે, સહેતુક જ છે. કારણકે “તતુપ્રવૃત્તિ આદિ જ અત્ર સલિંગ છે. “તત્મવૃત્ત સgિ?— અત્રે–અવબુદ્ધ ધૃતાર્થમાં તપ્રવૃત્તિ આદિ જ એટલે કે પ્રવૃત્તિ, વિનજ્ય, સિદ્ધિ, વિનિયોગ આદિ જ સ–અવ્યભિચારી લિંગ-ગમક જણાવનારે હેતુ છે, નહિં કે કૃતાર્થ જ્ઞાન માત્ર. શ્રુતાવધ થયેલ છે કે નહિ તે તથા પ્રકારે પ્રવૃત્તિ, વિજય સિદ્ધિ, વિનિયેગ આદિ લિંગ-પ્રગટ ચિન્હ પરથી જણાય છે, નહિં કે કૃતાર્થજ્ઞાનમાત્રથી. આટલું જ માત્ર કૃતાવધનું લિંગ જ છે નહિં, પણ “તદ્ભાવવૃદ્ધિ કાવ્યભાવવત્ છે.” તમારવૃત્તિ સામાઘર –અર્થાત્ કાવ્યના ભાવને જાણનારની જેમ ભાવની આત્મપરિણમનરૂપ બધભાવની વૃદ્ધિ એ પણ અત્ર લિંગ છે. અને “સત પર્વ દિ મંદામિથ્યા : I'—એટલા માટે જ મહામિથ્યાષ્ટિની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે;” યથાવત્ અનવબંધને લીધે, સમ્યક્રપણે આત્મામાં પરિણમવારૂપ બેધભાવના અભાવને લીધે સ્કુટપણે મહામિથ્યાષ્ટિની અધ્યયનાદિરૂપ શ્રતની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ છે. મહામિથ્યાષ્ટિ મૃતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ ભલે શ્રતને ગમે તેટલે અભ્યાસ કરે તે પણ તેના આત્મામાં જ્ઞાનરૂપે પરિણમન-બેધભાવ નહિ ઉપજતે હેવાથી, તે શ્રતને પામે તે નહિં પામ્યા બરાબર છે. Page #677 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : પુષ્કરવરદ્વીપા સૂત્ર, શ્રુતસ્તવ એમ શાને લીધે ? ‘તામાવાત્, સમચિન્તામનિપ્રાપ્તિવત્ ’—‘ તેના કુલઅભાવને લીધે,—અભયને ચિન્તામણિપ્રાપ્તિવત્.' યથાવત્ એધરૂપ ફુલના અભાવને લીધે, અભવ્યને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ જેમ તેની શ્રુતપ્રાપ્તિ પણ અપ્રાપ્તિ જ છે. જેમ કેાઈ અલવ્યને અયેાગ્ય પાત્રને ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થઈ, પણ તે દુર્ભાગીને તેના મહામહિમાવંત સ્વરૂપનું ભાન નથી, એટલે તે ચિન્તામણિપ્રાપ્તિનું ફલ તેને મળતું નથી, તેથી તેની પ્રાપ્તિ તે અપ્રાપ્તિ જ છે. તેમ અભવ્ય-અયેાગ્ય એવા મહામિથ્યાદૃષ્ટિને શ્રુત-ચિન્તામણિની પ્રાપ્તિ થઈ, પણ તે મહાદુર્ભાગી અપત્ર જીવને તે અનંતગુણવિશિષ્ટ ચિત્ત્વ મહિમાવંત શ્રુતચિંતામણિના સ્વરૂપનું ભાન નથી, એટલે વિવેકપૂર્વક સમ્યક્દ્યુતચિંતાના અભાવે તેને તે શ્રુતચિંતામણિપ્રાપ્તિનું યથાવત્ ધભાવરૂપ ફળ મળતું નથી, તેથી શ્રુતને અાગ્ય અધિકારી એવા તે મહામિથ્યાદષ્ટિની શ્રુતપ્રાપ્તિ તે અપ્રાપ્તિ જ છે. ૫૭૪ અભવ્યને ચિન્તામણિ પ્રાપ્તિ જેમ અફલ મિથ્યાદષ્ટિને તા દ્રવ્યમ્રુતપ્રાપ્તિ હાય અને તેના ભવ્યપણાના યાગને લીધે અસ્થાને અભિનિવેશ ન હાય, એમ મહામિથ્યાદષ્ટિથી તેને ભેદ દર્શાવે છે— १८मिथ्यादृष्टेस्तु भवेद् द्रव्यप्राप्तिः साऽऽदरादिलिङ्गा अनाभोगवती । न त्वया - स्थान एवाभिनिवेशः, भव्यत्वायोगात् । तच्चैव लक्षणं । ३१७ - ૧૮અર્થ : મિથ્યાદાષ્ટને તા દ્રવ્યપ્રાપ્તિ હોય; તે આદ્યાદિ લિંગવાળી અનાભાગવતી ( એવી હાય ); આના અસ્થાને જ અભિનિવેશ ન હોય,—ભવ્યયોગને લીધે. અને તે ( ભવ્યત્વ ) એવા લક્ષણવાળુ છે. ૧૭ પન્નિા—વારુ, મહામિથ્યાદષ્ટિને એમ ભલે હા, પણ મિથ્યાદષ્ટિની શી વાર્તો ? તે માટે કહ્યું— મિથ્યાદêતુ—ધમ બીજાધાન આદિતે અહુ એવા મિથ્યાદષ્ટિને તે, મયંત્—હાય, વ્યપ્રાપ્તિ:ભાવદ્યુતયેાગ્ય એવી દ્રશ્રુતપ્રાપ્તિ. દ્રવ્યશ્રુતપ્રાપ્તિ કેવી હોય ? સ્રાવાહિકા—‘ આવ: રળે પ્રીતિ: ' ઇત્યાદિ લિ’ગવાળી, અનમોવતી—સભ્યશ્રુતમ્મના ઉપયેગરહિત એવી. વારુ, મિથ્યાદષ્ટિ અને મહામિથ્યાદષ્ટિમાં અનાભાગ આદિના વિશેષને લીધે કયા પ્રતિવિશેષ છે ? તે માટે કહ્યું—ન તુ—ન પુનઃ, સસ્ય—મને, મિથ્યાદષ્ટિને, સ્થાન વ—અસ્થાને જ, મેક્ષપથપ્રતિપથિ જ ભાવમાં, અમિનિવેશઃ—અભિનિવેશ, અાગ્રહ,—સ્થાને અભિનિવેશના પણ તેને ભાવને લીધે. એમ કર્યાંથી ? તે માટે કહ્યું—મધ્યવયોગાત્—ભવ્યયેાગને લીધે ભાવશ્રુતયેાગ્યત્વના ભાવને લીધે, અસ્થાને અભિનિવેશ જ હાય નહિ, તેના અભાવને લીધે. આના જ હેતુનું સ્વરૂપ ક—ત¥— અને તે પુનઃ ભવ્ય, કંક્ષળ—એવા લક્ષણવાળું, અસ્થાને અને સ્થાને અભિનિવેશરવભાવવાળું એમ આ બન્નેને વિશેષ જાણવા ચાગ્ય છે. Page #678 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદષ્ટિ ને મહામિથ્યાષ્ટિને ભેદ : મિથ્યાદષ્ટિને અસ્થાને અભિનિવેશ ન હોય પ૭૫ વિવેચન આદર કિરિયા રતિ ઘણીજી, વિઘન ટળે મિલે લછી જિજ્ઞાસા બુધસેવનાજી, શુભ ક્રિયા ચિહ્ન પ્રત્યચ્છી.” –શ્રી યોગદષ્ટિ સઝાય મહામિથ્યાદષ્ટિને માટે એમ ભલે છે, પણ મિથ્યાદષ્ટિને માટે શું? તે માટે કહ્યું–મિથ્યાદષ્ટિને તે તે આદરાદિ લિંગવાળી અનાગવતી દ્રવ્યપ્રાપ્તિ હોય ધર્મ– બીજાધાન આદિને અહે–ચોગ્ય એવા મિથ્યાદષ્ટિને તે ભાવથત– મિથ્યાષ્ટિને યોગ્ય–ભાવતનું કારણ થાય એવી દ્રવ્યશ્રત પ્રાપ્તિ હોય; અને તે દ્રવ્યશ્રત પ્રાપ્ત “માર: કાળે તિ:” ઈ૦ કલેકમાં કહ્યા પ્રમાણે આદરાદિ લિંગવાળી અને અભેગવતી-સમ્યક્ શ્રત અર્થના ઉપગ રહિત એવી હોય. વારુ, મિથ્યાદષ્ટિ અને મહામિથ્યાષ્ટિમાં અનાભોગ (અનુપયોગ) આદિને તફાવત નથી, તે પછી તેમાં કર્યો તફાવત છે કે જેથી આમ ભેદ પાડે છે? તે માટે કહ્યું – આને અસ્થાને જ અભિનિવેશ ન હોય,ભવ્યોગને લીધે મિથ્યાષ્ટિને અસ્થાને આને-મિથ્યાષ્ટિને અસ્થાને જ-એક્ષપથપ્રતિપંથિ–મોક્ષમાર્ગ અભિનિવેશ ન હેય વિરોધી ભાવમાં જ અભિનિવેશ-આગ્રહ ન હોય, પણ સ્થાને મોક્ષપથ અપ્રતિપંથિ–મેક્ષમાર્ગ અવિરોધી ભાવમાં તે એને અભિનિવેશ-આગ્રહ હોય, કારણ કે તેને ભવ્યત્વને યોગ છે, માટે. “અને આ એવા લક્ષણવાળું છે.” આ—ભવ્યત્વ એવા લક્ષણવાળું છે. એટલે અસ્થાને અને સ્થાને અભિનિવેશસ્વભાવવાળું એમ આ બન્નેને વિશેષ જાણ ગ્ય છે. અર્થાત્ ભાવકૃતગ્યપણાના ભાવને લીધે આ મિથ્યાદષ્ટિને અસ્થાને જ અભિનિવેશ હોય નહિં; પણ મહામિથ્યાષ્ટિને તે ભવ્યત્વને–ભાવકૃતગ્યપણાને અભાવ છે, એટલે તેને અસ્થાને–મોક્ષપથપ્રતિપંથિમોક્ષમાર્ગવિરોધી ભાવમાં અભિનિવેશ હોય, પણ મોક્ષપંથઅપ્રતિપંથિ–મોક્ષમાર્ગ અવિરોધી ભાવમાં અભિનિવેશ હોય નહિં. આમ મિથ્યાષ્ટિ ભાવકૃત જનનોગ્ય એવા પ્રધાન દ્રવ્યનું ભાજન હેવાથી દ્રવ્યથી શ્રુતને અધિકારી છે, પણ મહામિથ્યાદષ્ટિ તો અપ્રધાન દ્રવ્યનું ભાજન હોવાથી દ્રવ્યથી પણ શ્રતને અધિકારી નથી, અનધિકારી જ છે. અને આગમપ્રમાણુથી જણાય છે કે આ શ્રત અભાએ પણ અનેકવાર પ્રાપ્ત કર્યું છે. પણ નિષ્કલપણાને લીધે તેથી કંઈ નથી, આ વસ્તુ આગમાનુસાર પરિભાવન કરવાનો પરમ ભાવિતાત્મા આચાર્ય શ્રી હરિભદ્રજી આગમોને અનુરોધ કરે છે– प्राप्त चैतदभव्यरप्यसकृत, वचनप्रामाण्यात् । न च तत: किञ्चित्, प्रस्तुतफललेशस्याप्य सिद्रेः। परिभावनीयमेतदागमहर्वचनानुसारेणेति । एवमन्येषामपि सूत्राणामों वेदितव्य इति । दिग्मात्रप्रदर्शनमेतत् ॥३१८ Page #679 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ લલિત વિસ્તરા : પુષ્કરદ્વીપાર્થસૂત્ર, શ્રુતસ્તવ અર્થ:–અને આ (શ્રત ) અભથી પણ અનેકવાર પ્રાપ્ત કરાયું છે,-વચનપ્રામાણ્યને લીધે. અને તે થકી કંઈ નથી -પ્રસ્તુત ફલલેશની પણ અસિદ્ધિને લીધે. આ આગમોએ વચનાનુસારે પરિભાવનીય છે. એમ અન્ય સૂત્રને પણ અર્થ જાણ યોગ્ય છે. આ દિશમાત્ર પ્રદર્શન છે. વિવેચન “એક વચન જિન આગમને લહી, નીપાવ્યાં નિજ કામ...જિકુંદ! એટલે આગમ કારણ સંપ, ઢીલ થઈ કિમ આમ જિર્ણદજી!” – શ્રી દેવચંદ્રજી આમ ઉપરમાં કહી દેખાડ્યું તેમ મહામિથ્યાદષ્ટિને આ શ્રતની પ્રાપ્તિ પણ અસંભાવિની છે, તે તેની ફલચિંતા તો ક્યાંથી? તે માટે કહ્યું–‘uri તમારત, વનપ્રામાણત' અને આ (કૃત) અભથી પણ અનેકવાર આ શ્રત અભળેથી પ્રાપ્ત કરાયું છે–વચનપ્રામાણ્યને લીધે.” આ કૃત મુક્તિગમનપણ અનેકવાર પ્રાપ્ત અયોગ્ય એવા અભએ પણ-એકાન્ત મહામિદષ્ટિએ પણ અનેકવાર પ્રાપ્ત કર્યું છે, તે પછી અન્ય મિથ્યાષ્ટિનું તે પૂછવું જ શું? કારણ કે તે માટે વચનનું-આગમનું પ્રમાણપણું છે. આ ગામમાં કહ્યું છે કે સર્વ જીવેને અનંતવાર શૈવેયકમાં ઉપપાત થયો છે, એમ આગમનું પ્રમાણપણું છે માટે. આ અંગે પંચાશકશાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે –“સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના કિયા જ નથી, કારણ કે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે રૈવેયકઉપપાતનું દૃષ્ટાંત છે.” અર્થાત્ કૈવેયપ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ કિયાના પાલન વિના હતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ કિયા અને ઉપલક્ષણથી તેનું જ્ઞાપક દ્રવ્યકૃત પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિ ! અરે! દર્શન પણ સિદ્ધ થયું નહિં! –મહામિયાદષ્ટિને પ્રાપ્તિ પણ અસંભાવિની, તે તેની ફલચિંતા તો કયાંથી? તે માટે કહ્ય: G–પ્રાપ્ત, લબ્ધ, રકાર-ઉક્ત સમુચ્ચયમાં, ઇતત-અ, શ્રત સમજfe –અભવ્યોથી પણ, એકાત મહામિથ્યાષ્ટિથી, પુનઃ અન્ય મિથ્યદૃષ્ટિથી તે પૂછવું જ શું? -અનેકવાર. કયા કારણથી? તે માટે કહ્યુંવરનrrrruથત–વચનપ્રામાણ્યને લીધે. સર્વે જીવોના અનંતવાર શ્રેયકમાં ઉપપાત પ્રજ્ઞાપનાના પ્રામાણ્યને લીધે. ત્યારે એમ તે તેનું ફલ પણ તેઓમાં હશે ? એટલા માટે કહ્યું a –ન જ, તત:–તે થકી, મૃતપ્રાપ્તિ થકી, વિ7-કંઈ, ફલ એમ સમજાય છે. ક્યા કારણથી? તે માટે કહ્યું–કરતુતઢેરા –પ્રસ્તુત ફલલેશની પણ, પ્રકૃતિ યથાવત્ ધરૂપ લાશની પણ, સર્વની વાત તે દૂર રહે ! સિ:–અસિદ્ધિને લીધે, અપ્રાપ્તિને લીધે. તેની સિદ્ધિ સતે અલ્પકાળે જ સર્વની મુક્તિની પ્રાપ્તિના પ્રસંગને લીધે. x संण्पुणावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति । fજયવિરરસ વનાવવાથTruf ” શ્રી પંચાશક, Page #680 -------------------------------------------------------------------------- ________________ આ શ્રુત અભવ્યોથી અનેકવાર પ્રાપ્ત:નિષ્કલપણાને લીધે ન કિંચિત ૫૭૭ ત્યારે એમ અનંતવાર મૃત પ્રાપ્ત થયું તે તેનું ફલ પણ તેઓને પ્રાપ્ત હશે? તે માટે કહ્યું– ૪ તત: શ્ચિત' ઈ. “અને તે થકી કંઈ નથી,–પ્રસ્તુત ફલલેશની પણ અસિદ્ધિને લીધે તે મૃતપ્રાપ્તિ થકી તેઓને કંઈ પણ ફલ પણ ફલને નામે મોટું નથી, કારણ કે પ્રસ્તુત યથાવત્ બેધરૂપ ફલશની પણ તેઓને મીંડું ! અસિદ્ધિ-અપ્રાપ્તિ છે માટે. આ અંગે મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું છે કે – “અભવ્ય સારી પેઠે શા ભણીને પણ પ્રકૃતિ છેડતે નથી,–ગળવાળું દૂધ પીને સાપ નિર્વિષ થાય નહિ તેમ.” અર્થાત્ મહામિથ્યાષ્ટિએ અનંતવાર આગમનું-શ્રુતનું શ્રવણ વા અભ્યાસ કરે, તો પણ તેને ફલને નામે મોટું મીંડું જ છે! “આ આગમોએ વચનાનુસારે પરિભાવનીય છે. આમ અનંતવાર શ્રુતઅભ્યાસની નિષ્ફળતા કેમ થઈ? એ વસ્તુ આગમજ્ઞાતાઓએ આગમવચનાનુસારે પરિભાવન કરવા ગ્ય છે, અર્થાત્ તથારૂપ બોધભાવની ઉત્પત્તિ વિના જ તે અનંત પરિશ્રમ પણ વૃથા કલેશમાત્ર ફળરૂપ થઈ પડયે, એ વસ્તુ ફરી ફરી ભાવન કરવા છે. એમ “અન્ય સૂત્રોને પણ અર્થ જાણવો એગ્ય છે, આ દિગદર્શનમાત્ર પ્રદર્શન છે, એમ છેવટમાં ઉપસંહાર કરતાં આચાર્યજી હરિભદ્રજી કહે છે. એમ મૃતધર્મવૃદ્ધિની ભાવનારૂપ પ્રણિધાન કરી, શ્રુત ભગવંતના વન્દનાદિ પ્રત્યયે કાયોત્સર્ગસૂત્રને અવતાર કરે છે— २०एवं प्रणिधानं कृत्वैतत्पूर्विका क्रिया फलायेति श्रुतस्यैव कायोत्सर्गसंपादना पठति पठन्ति वा सुयस्स भगवओ करेमि काउस्सग्गमित्यादि यावदोसिरामि । ३१९ અર્થ:–એમ પ્રણિધાન કરી, એ-પૂવિકા કિયા ફલાળે છે એટલા માટે કૃતના જ કાત્સર્ગ સંપાદનાથે (એક) પડ છે વા (બહુ ) પડે છે– શ્રુત ભગવંતના વંદન પ્રત્યયે કાયોત્સર્ગ કરું છું ઇત્યાદિ, યાવત વસરાવું છું. ૩૯ આ સૂવની વ્યાખ્યા કરતાં આચાર્ય ભગવંત મહર્ષિ હરિભદ્રજી સમગ્ર ઐશ્વર્યયુક્ત આ કૃત ભગવંતનો આ સમગ્ર અયોગ સિદ્ધપણાએ કરીને ફલઅભિયારથી, સુપ્રતિષ્ઠિત પણાથી અને ત્રિકટિપરિદ્ધિથી કેવી રીતે ધટે છે ? તેનું સવિસ્તર ભાવન કરે છે શાહથા પૂર્વવત, નવश्रुतस्येति--प्रवचनस्य सामायिकादिचतुर्दशपूर्वपर्यन्तस्य । भगवतः, सम्प्रैश्वर्यादि. યુtહ્યો + “મુ પથતિમ સુવિ ૩ન્નારૂ તથાળ ! reટુgિ ચિંતા fifકવર (તિ ” શ્રી સમયસાર 3 Page #681 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ લલિત વિસ્તરા : પુષ્કરદ્વીપસૂત્ર, શ્રતસ્તવ सिद्धत्वेन (पाठां. शुद्धत्वेन) समग्रेश्वर्यादियोग: । न ह्यतो विधिप्रवृत्तः फलेन वञ्च्यते। व्याप्ताश्च सर्वे प्रवादा एतेन । विधिप्रतिषेधानुष्ठानपदार्थाविरोधेन च वर्तते,--स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्तव्यं, सर्वे जीवा न हन्तव्या इतिवचनाव, समितिगुप्तिशुद्धा क्रिया असपत्नो योग इतिवचनातू, उत्पादविगमध्रौव्ययुक्तं सत, एकं द्रव्यमनन्तपर्यायमर्थ इतिवचनात् ।३२० અર્થ:–વ્યાખ્યા પૂર્વવત, પરંતુછતા–મૃતના, સામાયિકાદિ ચતુર્દશ પૂર્વપર્યન્ત પ્રવચનના, માવત–ભગવંતના, સમગ્ર ઐશ્વર્યાદિ યુક્તના. સિદ્ધત્વથી (પાઠાંતર: શુદ્ધત્વથી) સમગ્ર ઐશ્વર્યાદિયુગ છે. કારણકે આ થકી વિધિપ્રવૃત્ત ફલથી વંચિત થતો નથી; અને સર્વ પ્રવાદે આનાથી વ્યાપ્ત છે; અને વિધિપ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરઘથી વસે છે,–સ્વર્ગ–કેવલાથીએ તપ-ધ્યાનાદિ કર્તવ્ય છે, સર્વ હણવા યોગ્ય નથી-એ વચનથી; સમિતિથિી શુદ્ધ કિયા તે અસપત્ન ગ–એ વચનથી; ઉત્પાદ-વિરમ-ધ્રૌવ્યયુક્ત સત, અનઃ પર્યાયવાળું એક દ્રવ્ય એ અર્થ એ વચનથી ૩ર૦ વિવેચન વિધિ પ્રતિષેધ કરી આતમાં, પદારથ અવિરોધ રે; પ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બેધ રે...શાંતિજિન!” –શ્રી આનંદઘનજી. આ શ્રત સમગ્ર ઐશ્વર્યાદિ વેગને લીધે ભગવંત છે. (જુઓ સાવંતા એ પદનું વિવેચન) અને “સિદ્ધત્વથી (પાઠાંતરઃ શુદ્ધત્વથી) સમગ્ર ઐશ્વર્યાદિ યોગ છે? આ શ્રતના ભગવંતપણાના કારણભૂત જે સમગ્ર ઐશ્વર્યાદિ ભેગ કહ્યો, તે આ કૃત ભગવંતના સિદ્ધપણુએ કરીને અથવા શુદ્ધપણાએ કરીને છે; અર્થાત્ લઅવ્યભિચાર, પ્રતિષ્ઠિતપણું અને વિકેટપરિશુદ્ધિ એમ ત્રણે પ્રકારે સમગ્ર ઐશ્વર્યાદિગ સિદ્ધપણાએ કરીને આ શ્રત સમગ્ર ઐશ્વર્યાદિયુક્ત ભગવંત છે. સિદ્ધપણથી વા કારણ કે–(૧) “ન હત વિધિપ્રવૃત્ત ન વદત્તે – આ થકી શુદ્ધપણથી વિધિપ્રવૃત્ત ફલથી વંચિત થતું નથી.' આ શ્રત અનુસાર વિધિથી પ્રવર્તતે પુરુષ ફલથી વચિત થતું નથી, અર્થાત્ ઈષ્ટ ફલ અચૂકપણેઅવધ્યપણે પામે જ છે. આમ ફલાવ્યભિચારથી આ શ્રુત ભગવંતનું સિદ્ધપણું છે. rf –fસર–સિદ્ધત્વથી,-- ફલાવ્યભિચાર, પ્રતિષ્ઠિતત્વ, વિકાટિપરિશુદ્ધિ ભેદથી આ જ હતો વિધિવૃત્ત: ઇત્યાદિ વાક્યત્રયથી યથાક્રમે ભાવે છે. અને આ સુગમ છે, પણ વિધિrfધાનુષ્ઠાન હાથffધેર –વિધિપ્રતિષ –કષરૂપ વિધિપ્રતિષેધના, અનુ દાના–છેદરૂપ અનુષ્ઠાનના, ઘાસ ર–અને તાપવિષય પદાર્થના, અવિન–અવિરોધથી, -પૂર્વોપરઅબાધાથી વર્તે છે. જ કાર-ઉક્ત સમુચ્ચયાર્થે છે. આ જ અવિરાધી ત્રિટિપરિશુદ્ધિલક્ષણ બે વચનોથી દર્શાવે છે–રા ઈત્યાદિથી. અને આ સુગમ છે, કિંતુ સ્વર્ગથીએ તપ-દેવતાપૂજનાદિ, કેવલાથીએ તે ધ્યાન–અધ્યયનાદિ કર્તવ્ય છે. અસપત્ની :- અસપત્ત યોગ, અસપત્ન-પરસ્પર અવિધી, સ્વસ્વકાલે અનુષ્ઠાનાદિ યોગ, સ્વાધ્યાયાદિ સમાચાર, Page #682 -------------------------------------------------------------------------- ________________ મૃત “ભગવંતને સિદ્ધપણાથી વા શુદ્ધપણાથી સમગ્ર એશ્વર્યાદિ યોગ પ૭૯ (૨) “ચાતાપ સર્વે પ્રવાલ પતેર” “અને સર્વે પ્રવાદે આનાથી વ્યાપ્ત છે.” જૂદી જૂદી નયઅપેક્ષાએ પ્રવર્તતા સર્વે પ્રવાદે આ શ્રુત ભગવંતથી વ્યાપ્ત છે; આ અનેકાંત શ્રુત સર્વ પ્રવાદને-દર્શનને વ્યાપીને રહેલું છે. આમ સર્વનયવ્યાપક સુવિશાલ અનેકાન્ત દષ્ટિથી સુપ્રતિષ્ઠિતપણુએ કરીને આ શ્રુત ભગવંતનું સિદ્ધપણું છે. “આ બધા દર્શને એક જિનદર્શન અર્થાત્ શુદ્ધ આત્મદર્શનારૂપ પુરુષનાં અંગરૂપ જ છે. એટલે પિતાના અંગરૂપ એ વદર્શનને આ જિનદર્શનના આરાધક પુરુષે સમ્યક સ્યાદ્વાદ દષ્ટિથી આરાધે છે. આવી પરમ વિશાલ અનેકાન્ત દષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમોત્તમ છે કે તેમાં સર્વે મતદર્શન હળીમળીને પિતાપિતાની સંભાળ કરતા રહે છે–પ્રજ્ઞવિધ મેક્ષમાળા પા. ૨૩ અને (૩) વિધિ તિથિગુજરાનgવાથવિધેર જ થત—વિધિપ્રતિષ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધથી વર્તે છે.” આ શ્રત કષપરીક્ષારૂપ વિધિપ્રતિષેધના, છેદ પરીક્ષારૂપ અનુષ્ઠાનના, અને તાપપરીક્ષારૂપ પદાર્થના અવિરોધથી વર્તે છે. આમ વિધિપ્રતિષેધ, અનુષ્ઠાન અને પદાર્થના અવિરોધરૂપ વિકેટિપરિશુદ્ધિથી પણ આ શ્રુત ભગવંતનું સિદ્ધપણું છે. જેમકે...(૪) “સ્વર્ગ–કેવલાથએ તપ-ધ્યાનાદિ કર્તવ્ય છે. સર્વે જ હણવા ગ્ય નથી, એ વચનથી, આ શ્રુત, વિધિપ્રતિષેધના અવિરધથી વર્તે છે. અર્થાત્ સ્વર્ગથએ તપ–દેવતા પૂજનાદિ કરવા યોગ્ય છે, કેવલાથીએ ધ્યાન–અધ્યયનાદિ કરવા યેગ્ય છે, અને સર્વે જીવે હણવા યોગ્ય નથી, એમ આ કરવું ને આ ન કરવું એવા વિધિપ્રતિષેધની પરિશુદ્ધિરૂપ કપરીક્ષામાં આ જિનવચન સમુત્તીર્ણ થાય છે. (a.) “સમિતિગુણિશુદ્ધ કિયા તે અસપત્ન ગ–એ વચનથીઆ શ્રુત અનુષ્ઠાનના અવિ. ધથી વર્તે છે. અર્થાત્ સમિતિગુપ્તિથી શુદ્ધ ક્રિયા તે અસપત્ન–પરસ્પર અવિરેાધી એ સ્વસ્વકાલે અનુઠાનાદિ વેગ, સ્વાધ્યાયાદિ સમાચાર–સમ્યકઆચાર છે. આમ વિધિપ્રતિષેધને અનુકૂળ–અનુરૂપ અનુષ્ઠાનની પરિશુદ્ધિરૂપ છેદપરીક્ષામાં પણ આ જિનવચન સમુત્તીર્ણ થાય છે. (જ.) “ઉત્પાદ–વિગમ-ધ્રૌવ્યયુક્ત સત્” “અનંત પર્યાયવાળું એક દ્રવ્ય એ અર્થ” એ વચનથી આ કૃત પદાર્થના અવિરેજથી વર્તે છે. વિધિપ્રતિષેધ અને અનુષ્ઠાનને અવિધ એવા આ પદાર્થ સ્વરૂપ-તનવસ્વરૂપની પરિશુદ્ધિરૂપ તાપપરીક્ષામાં પણ શુદ્ધ સુવર્ણવત્ આ પરિશુદ્ધ જિનવચન સાંગોપાંગ સમુત્તીર્ણ થાય છે. આ વિધિપ્રતિ ધના, અનુષ્ઠાનના અને પદાર્થના અવિરધથી ત્રિકટિપરિશુદ્ધથી પણ આ કૃત ભગવંતનું સિદ્ધપણું છે, અને એમ એનું શુદ્ધપણું પણ સિદ્ધ છે. તે તિ સિદ્ધ કાયોત્સર્ગ, સ્તુતિ વગેરે બા. પૂર્વે કહ્યા મુજબ જાણવું, એમ વિધિ કહી આ પુષ્કરવાહી પદ્ધ છે. સૂત્રની વ્યાખ્યા ઉપસંહરે છે– २२कायोत्सर्गप्रपञ्चः प्राग्वत, तथैव च स्तुतिः. यदि परं श्रुतस्य, समानजातीय Page #683 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ લલિત વિસ્ત : પુષ્કરવઠ્ઠીપાર્થસૂત્ર, શ્રુતસ્તવ बृहकत्वात् । अनुभवसिद्धमेतत् तज्ज्ञानां, चलति समाधिरन्यथेति प्रकटं, ऐतिय चैतदेवमतो न बाधनीयम् ।३२१ ॥ इति व्याख्यातं पुष्कर वरद्वीपार्द्ध इत्यादि सूत्रम् ॥ અર્થ:–કોત્સર્ગ પ્રપંચ પૂર્વવત , અને તેમજ સ્તુતિ, પણ (તે) શ્રતની – માનજાતીયનું બહકપણું છે માટે. તજજ્ઞોને આ અનુભવસિદ્ધ છે, અન્યથા સમાધિ ચળે છે એ પ્રકટ છે, અને આ અતિર્યો છે, એથી બાધનીય નથી. વિવેચન ગિરિ મેરુ સમ જિનશાસનમાં, ભગવાન સદાગમ નંદનામાં સુરવૃક્ષ સુભાષિત રમ્ય દીસે, પ્રસરે તસ સીરમ સર્વ દિશે–પ્રજ્ઞાબોધ કાત્સર્ગ અપચ—કત્સર્ગ સંબંધી વિસ્તાર પૂર્વવ –અગાઉ કહ્યું હતું તેમ જાણ તેમજ સ્તુતિ પણ જાણવી, અને તે સ્તુતિ પણ અત્રે શ્રુત સંબંધિની જ કહેવી ઉચિત છે“સમાન જાતીયનું બૃહફ પણું છે માટે”—સમાનગાલીચીત, અર્થાત્ સમાન જાતીયએક સરખી જાતિનું જે હોય તેને પ્રકૃતિ ભાવનું બહપણું-વર્ધકપણું–પષકપણું (Synergism) હોય છે માટે. ત ને–તેના જ્ઞાતાઓને–જાણકારોને આ અનુભવથી સિદ્ધ છે. નહિં તે સમાધિ ચળે છે એ પ્રકટ છે, અને આ “અતિા છે–સંપ્રદાયથી પરંપરા ગતપણે ચાલી આવતી વાત છે કે ત્રીજી સ્તુતિ કૃતની કહેવી, એટલા માટે આ શિષ્ટ સંપ્રદાય “બાધનીય” નથી, બાધન કરવા ગ્ય નથી. ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुनातेन चिदुहेमविशोधिनीटीकाभिधानविवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां पुष्करवरद्वीपासूत्र (श्रुतस्तवः) ॥ gfસતિ વૈત-અને આ અતિા છે, આ સંપ્રદાય છે કે તૃતીયા તુતિ શ્રતની છે. ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितविस्तरापञिकायां श्रुतस्तवः समाप्तः ॥ Page #684 -------------------------------------------------------------------------- ________________ . સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રઃ સિદ્ધ સ્તવ હવે અનુષ્ઠાનપરંપરાના ફલભૂત અને તે અનુષ્ઠાનક્રિયાના પ્રયોજક એવા સિદ્ધોને નમસ્કારાર્થે સિહસ્તવને ઉપન્યાસ દર્શાવી, તેની પ્રથમ ગાથા અવતારે છે– 'पुनरनुष्ठानपरम्पराफलभूतेभ्यस्तथाभावेन तक्रियाप्रयोजकेभ्यश्च सिद्धेभ्यो नमस्करणायेदं पठति पठन्ति वा-- ३२२ सिद्धाण बुद्धाणं, पारगयाणं परंपरगयाणं । लोयग्गमुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ॥१॥ અથ:–પુન: અનુષ્ઠાનપરંપરાના ફલભૂત અને તથાભાવથી તતક્રિયાના પ્રાજક એવા સિદ્ધો પ્રત્યે નમસ્કરણાર્થે (એક) આ પડે છે વા (બહુ) પઠે છે–૩૨૨ | (છાયારૂપ કાવ્યાનુવાદ) સિધ્ધને બુઘોને, પારગતને પરંપરગતોને; લોકાગ્રઉપગને, નમો સદા સર્વ સિધ્ધને! ૧ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, લેકાગ્રપિગત એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હે! વિવેચન અચળ અબાધિત હો જે નિઃસંગતા, પરમાતમ ચિદ્રુપ આતમભેગી હે રમતા નિજ પદે, સિદ્ધ રમણ એ રૂપસ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે.” – શ્રી દેવચંદ્રજી હવે સિદ્ધ સ્તવને ઉપન્યાસ કરે છે–પુનઃ અનુષ્ઠાનપરંપરાના ફલભૂત–– પડે છે.” સિદ્ધ ભગવાને છે તે અનુષ્ઠાનપરંપરાના ફલભૂત છે અર્થાત એઓ આ અનુષ્ઠાનપરંપરાના ફલપરિણમે સિદ્ધ થયા છે અને આમ અનુષ્ઠાનપરંપરાના તથાભાવથી એટલે કે અનુષ્ઠાન પરંપરાના ફલભૂત એઓ છે એવા કુલભૂત સિદ્ધો તથા પ્રકારના ભાવથી એ તક્રિયાના–તે અનુષ્ઠાનક્રિયાના પ્રાજક તક્રિયાના પ્રેરક -પ્રજનાર-પ્રેરક છે અર્થાત અમે સિદ્ધ થયા છીએ તે આ જ્ઞાનને અનુસરતી અધ્યાત્મક્રિયારૂપ અનુષ્ઠાનના ફલપરિણામે થયા છીએ, માટે અહીં સિદ્ધિકામી મુમુક્ષુ ભવ્યજને! તમે પણ આ જ્ઞાનપૂર્વક અધ્યાત્મક્રિયારૂપ અનુષ્ઠાનપરંપરાને સેવે, નિજ સ્વરૂપ સાધ્ય લક્ષ્યને અનુલક્ષીને આ અનુષ્ઠાનપરંપરાને આરાધે, તે તમે પણ આ અમારા જેવી સિદ્ધ દશાને પામશે. એમ તે તે Page #685 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ લલિત વિસ્તરા : “સિદ્ધાણું બુદ્વાણું' સૂત્ર, સિદ્ધસ્તવ આધ્યાત્મિક અનુષ્ઠાનક્રિયામાં મુમુક્ષુ જનેને પ્રયોજતાં–પ્રેરણા કરતાં જાણે પિકારીને આ સિદ્ધ ભગવંત ઉદ્બેધી રહ્યા છે. આવા સિદ્ધ ભગવંતે પ્રત્યે ભક્તિભાવરૂપ નમસ્કાર કરવા અર્થે આ સિદ્ધસ્તવને પાઠ કરે છે. આ ગાથાની સવિસ્તર વ્યાખ્યાને ઉપક્રમ કરતાં “સિદ્ધ” અને “બુદ્ધ' એ બે પદોને પરમાર્થ પ્રકાશે છે – ચ સ્થાળા -- सितं मातमेषामिति सिद्धाः निर्दग्धानेकभवकर्मन्धना इत्यर्थः, तेभ्यो नमः इति योगः। ते च सामान्यतः कर्मादिसिद्धा अपि भवन्ति । यथोक्तम्-- “कम्मे सिप्पे य विजा य, मंते जोगे य आगमे । भत्थ जत्ता अभिप्पाए, तवे कम्मक्रवए इय॥” इत्यादि । अत: कर्मादिसिद्धव्यपोहायाह-- લુખ્ય अज्ञाननिद्राप्रसुप्ते जगत्यपरोपदेशेन जीवादिरूपं तत्त्वं बुद्धवन्तो बुद्धाः, सर्वज्ञसर्वदर्शिस्वभावबोधरूपा इत्यर्थः, एतेभ्यः ।३२३ અર્થ :-આની વ્યાખ્યાfસત દમાતં પsi fa fસત્તા–સિત એઓનું માત થયું છે તેદિધે. અનેક ભવનું કમબન્ધન જેઓનું નિષ્પ (સર્વથા બળી ગયેલું) થયું છે એવા એમ અર્થ છે. તેઓને નમસ્કાર હો! એમ ોગ છે. અને તેઓ સામાન્યથી કર્માદિસિદ્ધ પણ હોય છે. જેમ કહ્યું છે કે – કમમાં, શિલ્પમાં, વિદ્યામાં, મંત્રમાં, યુગમાં આગમમાં, અર્થમાં, યાત્રામાં, અભિપ્રાયમાં, તપમાં અને કર્મક્ષયમાં” (આ સિદ્ધ શબ્દ પ્રયોજાય છે). એટલા માટે કર્માદિસિદ્ધના હાથે કહ્યું બુદ્ધોને અજ્ઞાનનિવાથી પ્રમુખ જગતમાં અપરોપદેશથી જેણે જવાહિરૂપ તત્વ જાણું તે બુદ્ધો, સર્વ-સર્વશીસ્વભાવ બોધરૂપ એમ અર્થ છે, એઓને૨૩ વિવેચન સકલ પ્રદેશે હે કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હે જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ.. સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે.”—શ્રી દેવચંદ્રજી Page #686 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનપર પરાના ફ્લભૂત ને તતક્રિયાપ્રયોજક સિદ્ધોને નમસ્કાર : સિદ્ધ-યુદ્ધપદ વ્યાખ્યા ૫૮૩ સિદ્ધયુદ્ધ ઈ. ની વ્યાખ્યા હવે કહે છે—(૧) સિદ્ધોને–‘સિત જેનું ‘માત થયું છે.’ ‘સિત` ધમાત' ચેલાં કૃતિ સન્ના: ’—ઇ. જેનું કકલક ધમાઈ ગયું છે, ફૂંકાઇ ગયુ છે, તે સિદ્ધ; અર્થાત્ જેનું અનેક ભવનું કઇધન—કરૂપી બળતણુ નિગ્ધ-સર્વથા ખળી ગયુ છે તે સિદ્ધો; તેઓને નમસ્કાર હા ! એમ ચેાગ–સંબંધ છે. અને સિદ્ધ શબ્દ ક આદિ અનેક વિષયમાં પ્રયેાજાય છે, જેમકે-કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિષ્ઠ, મંત્રસિદ્ધ, ચેાગસિદ્ધ, આગમસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ, અને કર્મ ક્ષયસિદ્ધ, —એમ સિદ્ધના અનેક પ્રકાર છે, એટલા માટે કસિદ્ધ આદિ પ્રકારાના વ્યવચ્છેદ અર્થે કહ્યું — (૨) મુદ્દોને— અજ્ઞાનનિદ્રાથી પ્રસુપ્ત ’ ઇ. અજ્ઞાનરૂપ નિદ્રાથી પ્રસૃપ્ત-ઊંધી ગયેલ જગતમાં અપરોપદેશથી—ખીજાના ઉપદેશ વિના જેણે જીવાદિ તત્ત્વ અવયુદ્ધ કર્યું છે, તે તે તત્ત્વની યથાવત્ મર્યાદા પ્રમાણે જેમ છે તેમ જાણ્યું છે, તે યુદ્ધો; અર્થાત્ સર્વાંગસદગી સ્વભાવ એધરૂપ જે છે તે યુદ્ધો; એએને આ સિદ્દો નથી સંસારમાં કે નથી નિર્વાણુમાં સ્થિત એમ કાઇ કહે છે, તેના નિરાકરણાથે પારગત ' વિશેષણનું પ્રયાજન દર્શાવી, તેને ભાવાર્થ સ્પષ્ટ કરે છે— एते च संसारनिर्वाणोभयपरित्यागेन स्थितवन्तः कैश्विदिष्यन्ते- “ન સંસારે ન નિર્વાને, સ્થિતો મુત્રનમૂતયે | अचिन्त्यः सर्वलोकानां, चिन्तारत्नाधिको महान् ॥ " --રૂતિ વચનાત્ | પતન્નિરાસાયાહ- पारगतेभ्यः पर -- पर्यन्तं संसारस्य प्रयोजनवातस्य वा गताः पारगताः, तथा भव्यत्वाक्षिप्तसकलप्रयोजन समाप्त्या निरवशेषकर्त्तव्यशक्तिविप्रमुक्ता इति यदुक्तं भवति, एतेभ्यः | ३२४ ૐઅર્થ : અને એ સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગથી સ્થિતિ કરી રહેલા, કાઇથી માનવામાં આવે છે- “ સ લેાકાને અચિન્હ, ચિન્તારનથી અધિક એવા મહાન્ ભુવનભૂતિ અર્થે નથી સંસારમાં સ્થિત, નથી નિર્વાણમાં સ્થિત ” એ વચનથી; એના નિરાસાથે કહ્યુ પારગતાને પારને—સંસારના વા પ્રયોજનસમૂહના પન્તને ગત—પામેલા તે પાગતા; તથાભવ્યુ હથી આક્ષિપ્ત સકલ પ્રત્યેાજનની સમાપ્તિથી નિર્વશેષ કત્તવ્યશક્તિથી વિપ્રમુક્ત એમ કહેવાનુ થયું; એઓને. ૩૨૪ વિવેચન ઇંદ્ર કહે જગતારણેા, પારગ અમ પરમેશ” શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્રપૂજા અને એએ સસાર અને નિર્વાણુ—મેાક્ષ એ બન્ને છોડીને સ્થિતિ કરી રહ્યા છે, અર્થાત્ તે નથી સંસારમાં ને નથી નિબઁણમાં એમ સ્થિત છે, એમ કાઈથી માનવામાં આવે Page #687 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ છે, અને તેવા પ્રકારે તેઓનું વચન છે, એના નિરાકરણાર્થે કહ્યું-(૩) “પારગતને – સંસારના પારને–પર્યતને જે પામેલા છે. અથવા પ્રજનસમૂડના પાને-પર્ય તને જે પામેલા છે તે પારગત. અર્થાત્ તથા ભવ્યત્વથી–તથા પ્રકારના ભવ્યપણાથી આક્ષિતઆકર્ષાઈને આવી પડેલ સર્વ પ્રજનની સમાપ્તિથી–પૂર્ણતાથી કંઈ પણ શેષ બાકી જ્યાં રહ્યું નથી એવી નિરવશેષ કર્તવ્યશક્તિથી વિપ્રમુક્ત-વિશેષ કરીને પ્રકૃષ્ટપણે સર્વથા મુક્ત; જેને કંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી એવા કૃતકૃત્ય. આમ સકલ પ્રજનને પાર પામી તેઓ કૃતકૃત્ય થયેલા છે, એટલે જ તેઓ સંસારને પાર પામી ગયેલા છે, તે પારગતને. કોઈ યદચ્છાવાદી સિદ્ધોને અક્રમસિદ્ધપણે માને છે, તેના નિરસનરૂપ પરંપરાગત' પદનું પ્રયોજન કહી, તેની વ્યાખ્યા કરે છે– ४एते च यदृच्छावादिभिः कैश्चिदक्रमसिद्धत्वेनापि गीयन्ते । यथोक्तम्-- नैकादिसङ्ख्याक्रमतो, वित्तप्राप्तिर्नियोगतः । दरिद्रराज्याप्तिसमा, तद्वन्मुक्तिः क्वचिन्न किम् ? " ॥१॥ -इत्येतस्यपोहायाह-- परम्परगतेभ्यः परम्परया-ज्ञानदर्शनचारित्ररूपया मिथ्यादृष्टिसास्वादनसम्यग्मिथ्यादृष्टिअविरतसम्यग्दृष्टिविरताविरतप्रमत्ताप्रमत्तनिवृत्त्य निवृत्तिबादरसूक्ष्मोपशान्तक्षीणमोहसयोग्ययोगिगुणस्थानभेदभिन्नया गताः परम्परगता, एतेभ्यः ।२२५ અર્થ:–અને એઓ છાવાદી એવા કેઈથી અમસિદ્ધત્વથી પણ ગવાય છે. એક આદિ સંખ્યાના કમથી ધનપ્રાપ્તિ નિયોગથી (નિયમથી) નથી. તેની જેમ, દરિદ્રને રાજ્યપ્રાતિ સમી મુક્તિ કવચિત કેમ ન હોય?”—એના વ્યાપોહ અથે કહ્યું– પરંપરાને પરંપરાથી–મિથ્યાષ્ટિ, સાસ્વાદન, સમ્યગમિથ્યાષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, વિરતાવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિબાદર, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મમેહ, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સગિ, અગિ ગુણસ્થાનભેદથી ભિન્ન એવી જ્ઞાન-દર્શનચારિત્રરૂપ પરંપરાથી ગત તે પરમ્પરગત; એઓને ર૫ વિવેચન “કારણ ભાવ પરંપરસેવન, પ્રગટે કારજ ભાજી” થી દેવચંદ્રજી અને એમાં વળી ફાવે તે-ગમે તે કમે મુક્તિ થાય એમ વદના “યટછાવારી” કોઈથી “અક્રમસિદ્ધત્વથી”—વિના કમે સિદ્ધપણે માનવામાં આવે છે. તેઓ આ અંગે Page #688 -------------------------------------------------------------------------- ________________ પારગત-પરંપરગત પદ વ્યાખ્યા ચૌદ ગુણસ્થાનનો અપૂર્વ આત્મગુણવિકાસક્રમ ૫૮૫ દાખલ આપે છે કે એક-બે-ત્રણ એ આદિ સંખ્યાના કને જ ધનપ્રાપ્તિ થાય એ કાંઈ નિયમ નથી, કારણ કે દરિદ્રને રાજ્યપ્રાપ્તિ થાય તેમાં એક આદિ સંખ્યાને કમ હેતે નથી, પણ એક સામટી જ મહાઋદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, તેમ મુક્તિની બા. માં પણ આ ક્રમે કે તે ક્રમે જ મુક્તિ થાય એ કાંઈ નિયમ નથી. માટે દરિદ્રને રાજ્ય મળવાની જેમ તે કવચિત્ અકમે પણ કેમ પ્રાપ્ત ન હોય? આ યદચ્છાવાદના નિરાકરણ અર્થે કહ્યું – (૪) પરંપરગતને પરંપરાથી અર્થાત્ મિથ્યાષ્ટિ ગુણસ્થાનથી માંડી અગિ ગુણસ્થાન પર્યંત ગુણસ્થાનભેદથી ભિનન એવી જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ પરંપરાથી ગત પરંપરગત પ્રથમ મિત્રા દષ્ટિને એગ્ય ગુણગણ પ્રાપ્ત કરી ગુણના સ્થાનરૂપ ખરેખરૂં ચૌદ ગુણસ્થાનને નિરુપચરિત એવું પ્રથમ મિથ્યાદષ્ટિ ગુસ્થાન પ્રાપ્ત કર્યું. પછી અપૂર્વ આત્મગુણ- અનુક્રમે દર્શનમોહના-મિથ્યાત્વના ક્ષપશમાદિ કરી સાસ્વાદન, વિકાસ ક્રમ સમ્યમિાદષ્ટિ, અવિરત સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી. પછી અનુક્રમે અવિરતિને દેશયાગ કરી દેશવિરતિ અને સર્વત્યાગ કરી સર્વવિરતિ ગુણસ્થાનની પ્રાપ્તિ કરી. આમ સર્વથા અવિરતિથી વિરામ પામી આત્મસ્વરૂપથી પ્રમત્તપણારૂપ–ભ્રષ્ટપણારૂપ અંશમાત્ર પ્રમાદ દેષને પણ ત્યાગ કરી આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત ઉપગે સ્થિતિ કરી અપ્રમત્ત ગુણસ્થાનની પ્રાપ્તિ કરી; અને ત્યાં અપૂર્વ આત્મવીર્યને ઉલ્લાસ પામી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને (નિવૃત્તિનાદર) પહોંચ્યા, અને ત્યાં અપૂર્વ આત્મસામના ગરૂપ સામર્થ્યગથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ કર્મ પ્રકૃતિએને જડમૂળથી ઉખેડી નાંખી, શેષ સંજવલન કષાયને ક્ષય કરતાં કરતાં અનુક્રમે અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મમેહ એ ૯-૧૦ ગુણસ્થાન વટાવી જઈ બારમા ક્ષીણમેહ ગુણસ્થાને ક્ષીણમેહ થયા. અને આમ દર્શનમોહ–ચારિત્રમોહને સર્વનાશ કર્યો કે તક્ષણ જ ઈતર ત્રણ ઘાતિ કમને ક્ષય કરી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવી તેરમા સગી કેવલિ ગુણસ્થાને પહેંચ્યા. અને છેવટે આયુ પ્રમાણે સગ કેવલી ગુણ સ્થાને સ્થિતિ કરી, આયુ પ્રાંતે યથાસંભવ કેવલિ સમુદ્દઘાત કરી, શશીકરણ કરી અગિ કેવલિ ગુણસ્થાનને પામ્યા. અને પાંચ હસ્વ સ્વર (અ, ઈ, ઉ, ઝ, લ) પ્રમાણુ કાલ ત્યાં સ્થિતિ કરી, ઊર્ધ્વગમન કરી સિદ્ધાલયે બિરાજમાન થયા. આમ અનુક્રમે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યંગ એ પાંચ બંધહેતુઓને અનુક્રમે સંક્ષય કરી, આત્મગુણને ઉત્તરોત્તર ક્રમે વિકાસ સાધી, આ ભગવંત પરંપરાથી સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે. એટલા માટે એને પરંપરાગત છે, એએને. આ ગુણસ્થાનનું પરમ રહસ્યભૂત તત્વદર્શન પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશ્ય છે – “કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મેક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યગદર્શન. દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક, Page #689 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ લલિત વિસ્તર : “ સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ સર્વ આચરણરૂપે તે છઠ્ઠ ગુણસ્થાનક અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ. અપૂર્વ આત્મજાગૃતિ તે અષ્ટમ. સત્તાગત સ્થળ કષાયબળપૂર્વક સ્વસ્વરૂપસ્થિતિ તે નવમ. , સૂકમ દશમ. ., ઉપશાંત એકાદશ. , ક્ષીણ y y શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૫૭ દ્વાદશ.” આ સિદ્ધોને કોઈ અનિયત દેશસ્થિત માને છે, તેના વ્યવદર્ભે “કાગ્ર ઉપગત’એ વિશેષણનું પ્રોજન પુષ્ટ કરી, ભાવાર્થ કથે છે– एतेऽपि कैश्चिदनियतदेशा अभ्युपगम्यन्ते, " यत्र क्लेशक्षयस्तत्र, विज्ञानमवतिष्ठते । વાધા ર થાઓ, તમારા જ્ઞાતુતિ .” | ૨ | इति वचनात् । एतन्निराचिकीर्षयाऽऽह રોઝપગમ્યઃ लोकाग्रम्-ईषत्प्राग्भाराख्यं तदुप-सामीप्येन निरवशेषकर्मविच्युत्या तदपराभिन्नप्रदेशतया गताः-उपगताः । उक्त च ___ " जत्थ य एगो सिद्धो, तत्थ अणता भवक्खयविमुक्का । નો નમાવા, જિતિ સુદી જુદું પત્તાં | ” / ૨ ( पाठांतरः अन्नोन्नमणाबाहं पुट्ठा सम्वे अलोग ते ) तेभ्यः ।३२६ "અર્થ-એએ પણ કેઈથી અનિયતદેશવાળા માનવામાં આવે છે– “જ્યાં કલેશ ક્ષય થાય છે ત્યાં વિજ્ઞાન અવસ્થિત રહે છે, અને એને અહીં તેના (કલેશના) અભાવને લીધે કદી પણ સર્વથા બાધા હોતી નથી,”—એ વચનથી, એની નિરાકરણેચ્છાથી કહ્યું– લોકાગ્ર ઉપગતોને – કાગ-ઇતપાગભારા નામનું, તેના ઉપ-સામીણથી નિરવશેષ કર્મવિશુતિથી, તેનાથી અપર અભિનપ્રદેશતાથી ગત, તે ઉપગત. કહ્યું છે કે જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી વિમુક્ત એવા અનંતા અન્ય અનાબાધપણે સુખપ્રાપ્તિ સુખી સ્થિતિ કરે છે.” (પાઠાંતર: અન્ય અનાબાધપણે તેઓ સર્વે અલકને સ્પશીને રહ્યા છે.) તેઓને ૩ર૬ Page #690 -------------------------------------------------------------------------- ________________ પ૮૭ લકાઉપગત પર વ્યાખ્યા : નમ: સદા સર્વ સિદ્ધોને ! વિવેચન ત્રિભુવન શિખરે દીવો રે...આદીશ્વર અલબેલે છે.”– શ્રી વીરવિજયજી. અને “એઓ પણ કોઈથી અનિયતદેશવાળા માનવામાં આવે છે. તેઓ કઈ એક અમુક નિયત ચોક્કસ પ્રદેશે જ સ્થિતિ કરે છે એમ નથી, પણ અનિયત દેશે જ સ્થિતિ કરે છે, એમ કઈ (બૌદ્ધો) માને છે. તેઓ કહે છે કે “જ્યાં ક્લેશ ક્ષય થાય છે, ત્યાં જ વિજ્ઞાન અવસ્થિત રહે છે અને એને અહીં તેના (કલેશના) અભાવથી કદી પણ બાધા સર્વથા દેતી નથીએના નિરાકરણ અર્થે કહ્યું – (૫) લોકાગ્ર ઉપગને–“લોકાઝ-ઈષપ્રાગભારા' ઈ. “ઈષપ્રાગભારા” નામને જે કામ-લકને અગ્રભાગ, શિખર ભાગ, તેના ઉપ–સમીપપણાથી, “નિરવશેષ કર્મ વિશ્રુતિથી” તેનાથી અપર અભિનપ્રદેશતાથી ગત–ગયેલા તે લેકાગ્રઉપગત. આ અંગે કહ્યું છે કે જ્યાં એક સિદ્ધ છે” ઈ. અર્થાત જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષયથી વિમુક્ત એવા અનંત સિદ્ધો પરસપર બાધારહિતપણે સુખ પ્રાપ્ત થઈ સુખી સ્થિતિ કરે છે. (પાઠાંતર)-અન્ય અનાબાધ એવા તેઓ સર્વે અલકને સ્પશીને રહ્યા છે. સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જે...અપૂર્વ અવસર.”–શ્રીમદ્ રાજચંદ્રજી. સકલ કર્મમુક્તની લોકાન્ત પર્યત ગતિ કેમ હોય છે? એ આશંકાનું ચક્રભ્રમણવત ‘પૂર્વપ્રમાદિ કારણ’થી સમાધાન દાખવે છે ६ आह–कथं पुनरिह सकलकर्मविप्रमुक्तानां लोकान्तं यावदगतिर्भवति, भावे वा सर्वदेव कस्मान्न भवतीति । अत्रोच्यते-पूर्वावेशवशाहण्डादिचक्रभ्रमणवत् समयमेवैकमविरुद्धेति न दोष इति ॥३२७ અર્થ-શંકા–પુન: અહી સકલકર્મથી વિપ્રમુક્તોની લોકાત પર્યત ગતિ કેમ હોય છે? વા ભાવે (હોય તો) સર્વદા જ કેમ નથી હોતી? અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–પૂર્વ આવેશ (પાઠાં આવેગ) વશથી દષ્ઠાદિથી ચકભ્રમણ જેમ એક સમય જ અવિરુદ્ધા એવી, એટલા માટે દોષ નથી. વિવેચન “પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. અત્રે “શંકા” ઈ. અત્રે શંકા થવી સંભવે છે કે અહીં જે સર્વ કર્મથી સર્વથા મુક્ત થયા છે, તેઓની લેકાન્ત પર્યત ગતિ કેમ હોય છે? અથવા જે હોય તે પછી તે ગતિ સદાય કેમ નથી હોતી? Page #691 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ લલિત વિસ્તર : “સિદ્ધાણં બુદ્ધાણ ” યુવ, સિદ્ધસ્તવ આનું સમાધાન–ફરતા ચકને હાથે મૂકી દીધા છતાં તે ચક પૂર્વ આવેશથીઆવેગથી અમુક વખત ફર્યા કરે છે, તેમ પૂર્વ પ્રાગાદિ કારણના યોગે કરીને એક સમય માત્ર જ અવિરુદ્ધ એવી સિદ્ધગતિ હોય છે. એટલા માટે અત્રે દોષ નથી. આ એવંભૂત સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હે !” એ સૂવને મર્મ સમજાવી, “સર્વ પદથી આક્ષિપ્ત પંદર ભેદે સિદ્ધોને નિર્દેશ કરે છે-- "एतेभ्यः एवंभूतेभ्यः किमित्याह नमः सदा सर्वसिध्धेभ्यः । નમ: તિ શિargવું, વા-નવર્સિ, પ્રારતમજૂરળતાથર્થમ િવશિત્રાभिग्रहभाववदित्याचार्याः, सर्वसिद्धेभ्यः-तीर्थसिद्धादिभेदभिन्नेभ्यः । यथोक्तम् "तित्थसिद्धा १, अतित्थसिद्धा २, तित्थगरसिद्धा ३, अतित्थगरसिद्धा ४, सयंबुद्धसिद्धा ५, पत्तेयबुद्धसिद्धा ६, बुद्धबोहियसिद्धा ७. थीलिंगसिद्धा ८, पुरिसलिंगसिद्धा ९, नपुंसकलिंगसिद्धा १०, सलिंगसिद्धा ११, अण्णलिंगसिद्धा १२, गिहिलिंगसिद्धा १३ एगસિદ્ધા ૨૩, ગૌrfar ,” તા ૨૮ અથર–એને એવંભૂતને શું? તે માટે કહ્યું– નમ: સદા સર્વસિદ્ધોને ! નમ:-નમસ્કાર હો એ ક્રિયાપદ છે. સદા-સર્વકાલ-પ્રશસ્ત ભાવપૂરણ આ અયથાર્થ છતાં ફલવત છે, ચિત્ર અભિગ્રહ ભાવ જેમ, એમ આચાર્યો કહે છે; સર્વસિદ્ધોને–તીર્થસિદ્ધ આદિ ભેદથી ભિન્નોને. કહ્યું છે કે ૧. તીર્થસિદ્ધો, ૨. અતીર્થસિદ્ધો, ૩. તીર્થકરસિદ્ધો, ૪. અતીર્થકરસિદ્ધો, ૫. સ્વયં બુદ્ધ સિદ્ધો, ૬. પ્રત્યેકબુદ્ધ સિદ્ધો, ૭. બુદ્ધાધિત સિદ્ધો, ૮. સ્ત્રીલિંગ સિદ્ધો, ૯. પુરુષલિંગ સિદ્ધો, ૧૦, નપુંસકલિંગ સિદ્ધો, ૧૧. સ્વલિંગ સિદ્ધો, ૧૨. અન્યલિંગ સિદ્ધો, ૧૩. ગૃહીલિંગ સિદ્ધ, ૧૪. એક સિદ્ધો, ૧૫. અનેક સિદ્ધો ૩૨૮ વિવેચન સકલ પ્રદેશ હે કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ આતમ ગુણની હે જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનુપ.....સ્વામી સ્વય” –શ્રી દેવચંદ્રજી સિ –જિત્રામિદમાવતુ–ચિત્રઅભિગ્રહભાવ જેમ. જેમ ગ્લાન પ્રતિજાગરણ (માંદાની સારસંભાળ) આદિ વિષયી ચિપ અભિગ્રહભાવ નિય અસંપદ્યમાન વિષયવાળો છતાં શુભભાવનો આપૂરક છે, તેમ નમ: સદા સર્કસભ્ય:–નમસ્કાર હે સદા સર્વ સિદ્ધોને–એ પ્રણિધાન. Page #692 -------------------------------------------------------------------------- ________________ તીરથસિદ્ધ આદિ પંદર ભેટે સિદ્ધ : તીર્થસિદ્ધ આદિ ચાર ભેદસ્વરૂપ ૫૮૯ આમ જેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે, લોકારો ઉપગત છે, એવા એવંભૂત છે, એવંભૂત નયે જે તથા પ્રકારની સિદ્ધ દશાવાળા છે, તે આ “મો તથા સવજ્ઞાન'–“સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હો! તેને સદા પ્રણામ અત્રે સદા-સર્વકાલ નમસ્કાર છે એમ કહ્યું તે અયથાર્થ છતાં તે ભગવંત પ્રત્યે સદા પ્રણત ભાવરૂપ પ્રશસ્ત ભાવનું પૂરણ કરનાર હોવાથી ફલવંત છે. જેમ પ્લાનપ્રતિજાગરણને-માંદાની માવજતને–સાર સંભાળને અભિગ્રહ લીધે હોય, પણ ગ્લાનના અભાવે તે માંદાની માવજતને પ્રસંગ ન બની શક્તિ હોવ, છતાં તે અભિગ્રહ તે તેવા શુભ ભાવને પૂરક છે. આવા ચિત્રનાના પ્રકારના અભિગ્રહની જેમ, સિદ્ધ ભગવાન પ્રત્યે સદા પ્રણત ભાવના અનુબંધને લીધે આ “સદા નમસ્કાર હો!” એમ કહ્યું છે તે યથાર્થ છે, ફળવાનું છે. જેમ પરાભક્તિની પરાકાષ્ઠાને પણ વટાવી ગયેલા શ્રીમદ્ રાજચંદ્રજીનું પણ સુભાષિત ભક્તિવચન છે કે– પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.”—શ્રીમદ રાજચંદ્રજી. અત્રે “સર્વ' સિદ્ધોને એમ કહ્યું છે, એટલે તીર્થસિદ્ધ આદિ ભેદથી ભિન્ન એવા સર્વ સિદ્ધોને. આ સિદ્ધના તીર્થસિદ્ધ, અતીર્થ સિદ્ધ આદિ પંદર સ્પષ્ટ ભેદે છે. તેનું અત્યંત વિશદ નિતુષ સ્વરૂપ લલિતવિસ્તરાકારજીએ સ્વયં પ્રદર્શિત કર્યું છે, અને તે સુગમ છે, એટલે તેનું પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. (જુએ વૃત્તિ). હવે આ ઉક્ત પંદર ભેદે સિદ્ધનું અનુક્રમે વિવરણ કરતાં આચાર્યશ્રી હરિભદ્રજી તીર્થસિદ્ધ અદિ પહેલા ચાર ભેદનું સ્વરૂપ પ્રદર્શિત કરે છે-- ‘તર– तीर्थ-प्राग्व्यावर्णितस्वरूपं तच्चतुर्विधः श्रमणसङ्घः, तस्मिन्नुत्पन्ने ये सिद्धास्ते तीर्थसिद्धाः, अतीथै सिद्धा अतीर्थसिद्धाः तीर्थान्तरसिद्धा इत्यर्थः । श्रूयते च “ जिणंतरे साहुवोच्छेओ"त्ति, तत्रापि जातिस्मरणादिनाऽवाप्तापवर्गमाग्र्गा: सिध्ध्यन्त्येव, मरुदेवीप्रभृतयो घा अतीर्थसिद्धाः, तदा तीर्थस्यानुत्पन्नत्वात् । तीर्थकरसिद्धाः तीर्थकरा एव । अतीर्थकरसिद्धा अन्ये सामान्यकेवलिनः ।३२९ અર્થ તેમાં– (૧) તીથ–પૂર્વે વ્યાવતિ સ્વરૂપવાળું, તે ચતુર્વિધ શ્રમણ સંઘ, તે ઉત્પન્ન થયે જેઓ સિદ્ધ છે, તે તીથ સિદ્ધો, - (૨) અતીર્થમાં સિદ્ધ તે અતીર્થસિદ્ધ તીર્થાન્તરમાં (બે તીથ વચ્ચેના અંતરમાં) સિદ્ધ એમ અર્થ છે. અને સંભળાય છે કે “જિનાન્તરમાં સાધુવ્યુછેદ હોય છેત્યાં પણ Page #693 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધતવ જાતિસ્મરણાદિથી જેને અપવમા (માક્ષમાગ ) પ્રાપ્ત છે એવા સિદ્ધ થાય જ છે અથવા માઁવી પ્રકૃતિ અતીર્થસિદ્ધ છે,—ત્યારે તીર્થના અનુત્પન્નષણાને લીધે. (૩) તીર્થંકરસિદ્ધોતી કરા જ. (૪) અતી સિદ્ધો—અન્ય સામાન્ય કેવલીઆ ર ૫૦ વિવેચન (આ અને આ પછીના સૂત્ર ૧૪ સુધીની વ્યાખ્યા સાવ સ્પષ્ટ હાઈ વિવેચન અનાવશ્યક છે; તેમજ તે પછી પણ કાઈ કાઈ સૂત્ર અંગે તેમજ સમજવું.) સ્વયંબુદ્ધ સિદ્ધ, પ્રત્યેકમુદ્ધ સિદ્ધ ને મુદ્દોષિત સિદ્ધ એ ૫-૬-૭ ત્રણ ભેદનું સ્વરૂપ દર્શાવી, સ્વયં યુદ્ધ ને પ્રત્યેકબુદ્ધના સ્પષ્ટ તદ્દાવત સમજાવે છે- ९स्वयंबुद्धसिद्धाः स्वयंबुद्धाः सन्तो ये सिद्धाः । प्रत्येकबुद्धसिद्धाः प्रत्येकबुद्धाः सम्तो થૈ ઉત્તજ્જા: । अथ स्वयंवृद्धप्रत्येकबुद्धसिद्धयो कः प्रतिविशेष इति । उच्यते - बोध्युपधिश्रुतलिङ्गकृतो विशेषः । तथाहि स्वयं बुद्धा बाह्यप्रत्ययमन्तरेण बुध्यन्ते, प्रत्येक-बुद्धास्तु न तद्विरहेण । श्रूयते च बाह्यवृषभादिप्रत्ययसापेक्षा करकण्ड्वादीनां प्रत्येकबुद्धानां बोधिः, नैवं स्वयंबुद्धानां जातिस्मरणादीनामिति । उपधिस्तु स्वयं बुद्धानां द्वादशविध: पात्रादिः, प्रत्येकबुद्धानां तु नवविधः प्रावरणवर्जः । स्वयंवृद्धानां पूर्वाधीतश्रुतेऽनियमः, प्रत्येकबुद्धानां तु नियमतो भवत्येव । लिङ्गप्रतिपत्तिः स्वयंबुद्धानामाचार्य सन्निधावपि भवति, प्रत्येकबुद्धानां तु देवता प्रयच्छतीत्यलं विस्तरेण । बुद्धबोधितसिद्धा बुद्धा आचार्यास्तैर्बोधिताः सन्तो ये सिद्धास्ते इद्द गृह्यन्ते । ३३० ‘અર્થ :-(૫) સ્વયંબુદ્ધ સિદ્ધો—સ્વયં બુદ્ધ સતા જે સિદ્ધો તે. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધો—પ્રત્યેકમૃદ્ધ સતા જે સિદ્ધો તે, હવે સ્વયંભુદ્ધ સિદ્ધ ને પ્રત્યેકબુદ્ધ સિદ્ધમાં કર્યા પ્રતિવિરોષ (તફાવત) છે ? કહેવામાં આવે છે આધિ, ઉપધિ, શ્રુત, લિંગકૃત વિશેષ છે, તે આ પ્રકારે અ. વય બુદ્ધો બાહ્ય પ્રત્યય વિના એધ પામે છે, પ્રત્યેકબુદ્ધો તા તેના વિરહે (અભાવે નહિ. અને કકડુ આદિ પ્રત્યેકબુદ્ધોના બાહ્ય વૃષભાદિ પ્રત્યય સાપેક્ષ એધિ સભળાય છે,એમ જાતિસ્મરણાદિવ’ત સ્વયં બુદ્ધોને નથી જ હોતું. ૬. ઉપધિ તા સ્વય’બુદ્ધોને દ્રાદવિધ પાત્રાદિ પ્રત્યેકબુદ્ધોને તા નવિધ,પ્રાવરણ ( વજ્ર ) શિવાય. ૪. સ્વય’બુદ્ધોને પૂર્વી અભ્યરત શ્રુત ખા. માં અનિયમ છે, પ્રત્યેકબુદ્ધોને તા નિયમથી હોય જ છે. Page #694 -------------------------------------------------------------------------- ________________ સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધાધિત સિદ્ધ : સ્ત્રીલિંગાદિ ત્રણ ભેદે સિદ્ધ ૫૯૧ તુ લિંગપ્રતિપત્તિ. સ્વયબુદ્ધને આચાર્ય સન્નિધિમાં (પાસે) પણ હોય છે, પ્રત્યેક બુદ્ધોએ દેવતા આપે છે. વિસ્તરથી સયું! (૭) બુદ્ધાધિત બુદ્ધો–બુદ્ધો-આચાર્યો, તેથી બધિત સતા જેઓ સિદ્ધ છે, તેઓ અહીં ગ્રહાય છે.૩૩૦ સ્ત્રીલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ ને પુરૂષલિંગ સિદ્ધ એ ૮-૯-૧૦ ત્રણ ભેદનું સ્વરૂપ સ્ત્રીલિંગ સિદ્ધ બા. શંકાના નિરાકરણ પૂર્વક કહે છે- २०एते च सर्वेऽपि स्त्रीलिङ्गसिद्धाः केचित्, केचित्पुंलिङ्गसिद्धाः, केचिन्नपुंसकलिङ्गसिद्धा इति । आह-तीर्थकरा अपि स्त्रीलिङ्गसिद्धा भवन्ति ? भवन्तीत्याह, यत उक्त सिद्धप्राभृते " सव्वत्थोवा तित्थयरिसिद्धा, तित्थगरितित्थे णोतित्थगरसिद्धा असंखेज्जगुणाओ, तित्थगरितित्थे णोतित्थगरसिद्धा संखेज्जगुणा" इति । न नपुंसकलिङ्गसिद्धाः । प्रत्येक बुधास्तु पुंल्लिङ्गा एव ।३३१ અર્થ-અને આ સર્વેય (૮) કેઈ સીલિંગ સિદ્ધો, (૯) કેઈ પુંલિંગ સિદ્ધો, (૧૦) કેઈ નપુંસકલિંગ સિદ્ધો (હેય છે). શંકા–તીર્થકરે પણ સ્ત્રીલિંગ સિદ્ધો હોય છે ? (ઉત્તર)–હોય છે, એમ કહ્યું છે. કારણ કે સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે કે– તીર્થંકરસિદ્ધો સવથી છેડા છે. તીર્થકરતીર્થસિદ્ધો અતીર્થકર સિદ્ધ કરતાં અસંખ્ય ગુણ છે, તીર્થંકર-તીર્થસિદ્ધો અતીર્થકર કરતાં સંખ્યાતગુણ છે.” (તીર્થંકરસિદ્ધ) નપુંસકલિંગ સિદ્ધ ન હોય. પ્રત્યેકબુદ્ધ તે પુલિંગ જ હોય ? સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ ને ગૃહસ્થલિંગ સિદ્ધ એ ૧૧-૧ર-૧૩ ત્રણ ભેદનું સ્વરૂપ દર્શાવે છે-- ११स्वलिङ्गसिद्धा द्रव्य लिङ्गं प्रति रजोहरणगोच्छधारिणः । अन्यलिङ्गसिद्धा: परिव्राजकादिलिङ्गसिधाः । गृहिलिङ्गसिद्धा मरुदेवीप्रभृतयः ।३३२ (૧૧) લિંગ સિદ્ધા–દ્રવ્ય લિંગ પ્રતિ રજોહરણ-ગચ્છાધારીએ. (૧૨) અન્ય લિંગ સિદ્ધો–પરિવ્રાજકાદિ લિંગ સિદ્ધો. (૧૩) હિલિંગ સિદ્ધા—મરુદેવી પ્રભૂતિ. એક સિદ્ધ, અનેક સિદ્ધ એ છેલ્લા બે ભેદ વિવરે છે– १२एगसिद्धा-इति एकस्मिन् समये एक एव सिद्धः । अणेगसिद्धा इति एकस्मिन् ममये यावदष्टशतं सिद्धं । यत उक्तम् સિક્કાજ નgwદ–નપુંસકલિંગે તીર્થંકરસિધ્ધો ન હોય એમ યોજ્ય છે Page #695 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધા” સૂત્ર, સિદ્ધસ્તવ " बत्तीसा अडयाला सट्ठी बावत्तरीय बोद्धव्वा । चुलसीई छण्णउई दुरहिय अटुत्तरसयं च ॥"३३३ અર્થ:-૧) એક સિદ્ધા–એક સમયે એક જ સિદ્ધ. (૧૫) અનેક સિદ્ધો–એક સમયે યાવત એકસે આઠ સિદ્ધ. જેથી કહ્યું છે કે – બત્રીશ, અડતાલીશ, સાઠ, બોંતેર, ચોર્યાશી, છન્જ, અઠ્ઠાણુ, એકસે આઠ ૩ર ૪૮ ૬૦ ૭૨ ૮૪ ૯૬ ૯૮ ૧૦૮ (એક સાથે સિદ્ધ) જાણવા. ૩૩ આ સર્વ ભેદ તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ એ પ્રથમ બે ભેદમાં અન્તર્ભાવ પામે છે, છતાં અજ્ઞાત એવા ઉત્તર ભેદના જ્ઞાપનાર્થે આમ ભેદકથન છે એમ ખુલાસો કરે છે १३अत्राह चोदकः-ननु सर्व एवैते भेदास्तीर्थसिद्ध-अतीर्थसिद्धभेदद्वयान्त विनः । तथाहि-तीर्थसिद्धा एव तीर्थकरसिद्धाः, अतीर्थकरसिद्धा अपि तीर्थसिद्धा वा स्युरतीर्थसिद्धा થા | ભેંધે છેafપ માનવમાત: રિમિતિ ___अत्रोच्यते-अन्तर्भावे सत्यपि पूर्वभेदद्वयादेवोत्तरोत्तरभेदाप्रतिपत्तेरज्ञातज्ञापनार्थ भेदाभिधानमित्यदोषः ।३३४ અર્થ:-અત્રે (શંકા) પ્રેરક કહે છે–વાર, આ સર્વે જ ભેદ તીર્થ સિદ્ધ અને અતીર્થસિદ્ધ એ બે ભેદમાં અંતર્ભાવ છે. તે આ પ્રકારે–તીર્થંકરસિદ્ધ તીર્થસિદ્ધો જ છે, અતીર્થકર સિદ્ધો પણ તીર્થસિદ્ધો વા અતીર્થસિદ્ધ હોય. એમ શેમાં પણ ભાવન કરવા ગ્ય છે. એટલા માટે આથી (ભેદથી , શું? અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–અન્તર્ભાવ સતે પણ પૂર્વભેદયમાંથી જ ઉત્તરોત્તર ભેદની અપ્રતિપત્તિને માટે લીધે અજ્ઞાતના જ્ઞાપનાથે ભે અભિધાન છે, એટલા માટે અદોષ છે.૩૩૪ - હવે આસન ઉપકારી ભગવાન મહાવીર વર્ધમાન સ્વામીની સ્તુતિરૂપ બીજી ગાથાનો અવતાર કરે છે १४इत्थं सामान्येन सर्वसिद्धनमस्कार कृत्वा पुनरासन्नोपकारित्वाद्वर्तमानतीर्थाधिपते: श्रीमन्महावीरवर्द्धमानस्वामिनः स्तुति (करोति) कृर्वन्तिवा ।-३३५ जो देवाणवि देवो, जं देवा पंजली नमसंति । तं देवदेवमहिअं, सिरसा वंदे महावीरं ॥ २॥ અર્થ-આમ સામાન્યથી સર્વસિદ્ધિને નમસ્કાર કરી, પુનઃ આસન ઉપકારિપણાને લીધે વર્તમાન તીર્થાધિપતિ શ્રીમદ્ મહાવીર વદ્ધમાન સ્વામીની સ્તુતિ (એક) કરે છે વા (બહુ) કરે છે– Page #696 -------------------------------------------------------------------------- ________________ દેવપૂજિત મહાવીરને વંદન : મહાવીરનું મહાવીરપણું ૫૯૩ જે દેવના પણ દેવ છે, જેને દેવો અંજલિ જોડી નમે છે, તે દેવદેવપૂજિત મહાવીરને હું શિરથી વંદું છું જી આ ગાથાની વ્યાખ્યા કરતાં આચાર્યજી મહાવીરનું મહાવીર પણું પ્રકાશે છે– *અન્ન યાહ્યા यो-भगवान् वर्द्धमानः, देवानामपि-भवनवास्यादीनां देव: पूज्यत्वात, तथा चाह-य देवाः प्राञ्जलयो नमस्यन्ति-विनयरचितकरपुटाः सन्तः प्रणमन्ति, तं देवदेवमहितं-देवदेवाः शक्रादयः तैर्महितः पूजितः, शिरसा-उत्तमाङ्गेनेत्यादरप्रदर्शनार्थ माह, वंदे, कं? महावीरम्-ईर गतिप्रेरणयोरित्यस्य विपूर्वस्य विशेषेण ईरयति, कर्म गमयति याति चेह शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः । उक्तश्च “વિકારયતિ કર્મ, તપના જ વિરાનરે ! तपोवीर्येण युक्तश्च, तस्माद्वीर इति स्मृतः ॥ १॥"-तं ॥३३६ t"અર્થ-આની વ્યાખ્યા– જે–ભગવાન વર્ધમાન, દેવના પણ—ભવનવાસી આદિના દેવ છે, પૂજ્યપણાને લીધે અને તથા પ્રકારે કહ્યું–જેને દેવે પ્રાંજલિ (અંજલિ જેડી) નમે છે, વિનયથી રચિત કરપુટવાળા સતા પ્રણમે છે; તે દેવદેવથી મહિત, દેવદે-શકાદિ, તેઓથી મહિત–પૂજિતને, શિરથી-ઉત્તમાંગથી એમ આદરપ્રદશનાથે કહ્યું, વંદુ છું. કેને? મહાવીરને– (ધાતુ) ગતિ-પ્રેરણા અર્થ માં છે, એટલે –પૂર્વ આના વિશેષથી ઈ રે છે, કમને ગમાવે છે અને અહીં શિવ પ્રત્યે જાય છે, તે વીર અને મહાન એ તે વીર તે મહાવીર, કહ્યું છે કે કારણ કે કમને વિદારે છે, અને તપથી વિરાજે છે, અને તવીર્યથી યુક્ત છે, તેથી વીર” એમ કહે છે.”—તેને ૩૬ વિવેચન “નમો ગુજરાવિવૈરિવારનિશાળેિ છે મર્હતે જિનાથાય, મહારાજ તને .” –શ્રી હેમચંદ્રાચાર્યજી. આમ-ઉક્તપ્રકારે “સામાન્યથી સર્વ સિદ્ધને નમસ્કાર કરી,” પુનઃ “મારનોખારિ. ત્યાત’ આસન્ન-નિકટ ઉપકારીપણાને કારણે વર્તમાન તીર્થાધિપતિ-વર્તમાનમાં વત્તા રહેલા તીર્થના અધિપતિનાયક–સ્વામી શ્રીમદ્ મહાવીર વદ્ધમાન સ્વામીની સ્તુતિ અત્ર કહી છે-“જે દેવેન પણ દેવ છે” ઈ. જે ભગવાન વર્ધમાન પૂજ્યપણને લીધે ભવનવાસી દેના પણ દેવ છે, જેને દેવે અંજલિ જેડીને નમે છે, તે દેવદેવથી–શકાદિથીઇટાદિથી મહિત–પૂજિત એવા મહાવીરને હું શિરથી–ઉત્તમાંગથી વંદું છું. અત્રે આદરપ્રદર્શનાર્થે ઉત્તમાંગ-શિર નમાવીને વંદુ છું એમ કહ્યું. આ મહાવીર કેવા છે? વિન્ ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં પ્રજાય ૭પ Page #697 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : “સિદ્ધાણુ બુદ્ધિાણં' સૂત્ર, સિહસ્તવ છે. એટલે વિ=વિશેષથી જે કમને ઈરે છે, પ્રેરે છે, ધક્કા મારે છે, ગમાવે છે, અને અહીં શિવ પ્રત્યે–એક્ષ પ્રત્યે ગમન કરે છે, તે વીર અને મહાન મહાવીરનું એ તે વીર, તે મહાવીર. કહ્યું છે કે –“કારણ કે કમને વિદારે મહાવીપણું છે, અને તપથી વિરાજે છે, અને તવીર્યથી યુક્ત છે તેથી વીર' એમ કહ્યો છે” એવા તે ભગવાન “વીર” છે, આ અન્વર્થ નામ છે, એટલે કે વીર શબ્દની વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તે બરાબર યથાર્થ પણે ઘટે છે. તે સાચેસાવા “વીર’ છે, કારણ કે તે વીર ભગવંત પરમ આત્મવાર્યથી વિરાજમાન છે; તપ વડે તેમણે કર્મનું વિદારણ કર્યું છે, કષાય વગેરે અંતરંગ વરીએ ઉપર વિજય મેળવ્યું છે અને એવા પરમ પરાકમવંતના ઉત્તમ ગુણથી રીઝીને કેવલલક્ષ્મી તે પુરુષોત્તમને સ્વયં વરી છે. આમ વિક્રમવંતઆત્મપરાક્રમવંતના સમસ્ત લક્ષણ હોવાથી ભગવંતને “વીર’ નામ બરાબર છાજે છે.” શ્રીગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) પૃ. ૮ હવે પોપકારરૂપ અને આત્મભાવવૃદ્ધિરૂપ પ્રોજન દર્શાવી, ભગવંતના એક પણ નમરકારનું સંસારસાગર તારણરૂપ ઉત્તમ ફલ પ્રદર્શિત કરતી “પ રિ નમોને” ઈ. ત્રીજી ગાથા અવતારે છે– १६इत्थं स्तुतिं कृत्वा पुनः परोपकारायाऽऽत्मभाववृध्ध्यै फलप्रदर्शनपर मिदं पठति पठन्ति वा-३३७ एक्कोवि णमोक्कागे, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारिं वा ॥ ३ ॥ અર્થ-આમ સ્તુતિ કરી પુન: પરોપકારાર્થે આત્મભાવની વૃદ્ધિ અર્થે ફલપ્રદર્શન પર એવું આ (એક) પડે છે વા (બહુ) પડે છે–૩૩૩ એક પણ નમસ્કાર, જિનવરવૃષભ વર્ધમાન પ્રતિ; સંસારસાગર થકી, તારે નર ને નારીને ય નકી ૩ જિનવવૃષભ વદ્ધમાનને એક પણ નમસ્કાર કરવા નારીને સંસારસાગરથી તારે છે. આ ગાથાની વ્યાખ્યા કરતાં અચાર્યજી, પુરુષ કે સ્ત્રી ભગવદ્ભક્તિ થકી તદ્દભવે જ મોક્ષગામી થઈ શકે છે, એ મુદ્દો સ્પષ્ટ કરે છે – અ૪ ચાચાएकोऽपि नमस्कार:, तिष्ठन्तु वहा:, जिनवरवृषभाय-वर्द्धमानाय यत्नात् क्रियमाण: સન, વી Page #698 -------------------------------------------------------------------------- ________________ નર વા નારીને સંસારસાગર તારનારે એક પણ (વા એક જ) નમસ્કાર संसरण-संसार:-तिर्यग्नरनारकामरभवानुभवलक्षण:, स एव भवस्थितिकाय स्थितिभ्यामनेकधाऽवस्थानेनालब्धपारत्वात्सागर इव संसारसागरः, तस्मात् तारयति-अपनयતીચર્થક, नर व नारिं वा-पुरुषं वा स्त्रियं वा। पुरुषग्रहणं पुरुषोत्तमधर्म प्रतिपादनार्थ, स्त्रीग्रहणं तासामपि तद्भव एव संसारक्षयो भवतीति ज्ञापनार्थ । ३३८ અર્થ --આની વ્યાખ્યાusત્તિ નમ :–એક પણ નમસ્કાર, બહુ તે દૂર રહે! ઉનનgvમાર કર્જમાના–જિનવવૃષભ વાદ્ધમાનને,યત્નથી કરવામાં આવતા સતો. શું? સંત સંસાર સંસરણ તે સંસાર, તિર્યંચ-નર-નારક-અમરભવ અનુભવલક્ષણ. તે જ ભાવસ્થિતિકાયસ્થિતિ વડે અનેક પ્રકારે અવસ્થાનથી અલબ્ધપારપણાને લીધે સાગર જે તે સંસારસાર-સંસારસાગર, તમત-તેમાંથી, તારચતિ-તારે છે, દૂર કરે છે એમ અર્થ છે. ન વ ના િવાનર વા નારીને, પુરુષને વા સ્ત્રીને પુરુષગ્રહણ પુરુષોત્તમ ધર્મના પ્રતિપાદનાથે સ્ત્રીગ્રહણ તેઓને પણ તદ્ભવે જ સંસારય હેય છે એમ જ્ઞાપનાથે છે.૩૩૮ વિવેચન “નૃપચંદ્ર પ્રપંચ અનંત દવે, જિને ભગવંત ભવંત લહે.”—શ્રીમદ્ રાજચંદ્રજી ઉક્ત ગાથાને અર્થ અત્ર વિચાર્યો છે-આ જિનવરવૃષભ વદ્ધમાનને યત્નથી કરવામાં આવતા સતે એક પણ નમસ્કાર સંસારસાગરથી નર વા નારીને તારે છે. તે પછી બહુ નમસ્કાર તે તારે જ એમાં પૂછવું જ શું? ભગવદ્ભક્તિ vs નમાર: તિરુકુ ઘાવ: એમ “અપિ”—પણ શબ્દથી ફલાતિશય સૂચવ્યું છે. અથવા બહુ નમસ્કારની વાત તે દૂર રહે, પણ એક જ નમસ્કાર પણ ભવસાગરથી તારે છે, એમ એને ફલાતિશય સૂચવ્યું છે. ભવસાગરથી તારવાને સમર્થ એવા આ એક જ નમસ્કારનું સ્વરૂપ કેવું હોય તે હવે પછી કહેશે. તિર્યચ-મનુષ્ય-નાક-દેવ ભવના અનુભવરૂપ સંસરણ તે સંસાર; અને “ભવસ્થિતિકાયસ્થિતિ વડે અવસ્થાનથી અલભ્ય પારપણાને લીધે ”—તેને પાર પ્રાપ્ત નહિં થતે હેવાને લીધે તે સાગર જેવો છે, એટલે સંસારસાગર કહ્યો. આવા આ સંસારસાગરમાંથી તે એક પણ નમસ્કાર નર વા નારીને, પુરુષને વા સ્ત્રીને તારે છે. અત્રે પુરુષનું ગ્રહણ પુરુષેતમ-પુરુષપ્રધાન ધર્મના પ્રતિપાદન અર્થે છે; સ્ત્રીનું ગ્રહણ તેઓને પણ તદ્દભવે જતે જ ભવમાં સંસારક્ષય હોય છે એમ જ્ઞાપનાર્થે જણાવવા માટે છે. Page #699 -------------------------------------------------------------------------- ________________ પ૯૬ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ - સ્ત્રી પણ મુક્તિગામી થઈ શકે છે એ ઉકતના સમર્થનમાં,–“સ્ત્રી નથી અજીવ, નથી અભવ્ય ' ઇ, પંદર નિષેધાત્મક મુદ્દા દર્શાવી, સ્ત્રી ઉત્તમધર્મ સાધિકા કેમ ન હોય એવા ભાવનું યાપનીય તંત્રનું વચન ટકે છે– १८वचः यथोक्तं यापनीयतन्त्रे “ો ફરિથ મો, ગ જાતિ મા, જી વિસ્તff, જે अमाणुसा, णो अणारिउप्पत्ती, णो असंखेजाउया, णो अइकूरमई, णो ण उवसन्तमोहा, णो ण सुद्धाचारा, णो असुद्धबोंदी, णो ववसायवज्जिया, णो अपुवकरणविरोहिणी, णो णवगुणठाणरहिया, णो अजोगा लडीए, णो अकल्लाणभायणंति कह न उत्तमधम्मसाहिग" त्ति ।३३९ અર્થ-જેવા પ્રકારે વચન યાપનીય તંત્રમાં કહ્યું – બચી નથી જ અજીવ, નથી અભવ્ય, નથી દર્શનવિધિની, નથી અમાનુષ, નથી અનાર્ય ઉત્પત્તિવાળી, નથી અસંખેય આયુષ્યાળી, નથી અતિકૂરમતિ, નથી ને ઉપશાતમહા. નથી ન શદ્ધાચાર. નથી અશુદ્ધ બદી (કાયા), નથી વ્યવસાય વર્જિતા. નથી અપૂર્વકરણવિધિની, નથી નવગુણસ્થાન હિતા, નથી લબ્ધિઅયોગ્યા, નથી અકલ્યાણભાજન–તે તે ઉત્તમ સાધિકા કેમ ન હોય?૩૩૯ - વિવેચન આગલા સૂત્રમાં સ્ત્રીને પણ તદ્દભવક્ષગામિની હવાને અધિકાર પ્રતિપાદન કર્યો, તેને સમર્થનમાં અત્રે યાપનીય તંત્રનું વયન ટાંકર્યું છે. તેમાં અત્રે દર્શાવેલ એક્ષપ્રાપ્તિવિરોધક પંદર મુદ્દાને અસંભવ સ્ત્રીમાં છે એમ નિષેધાત્મક ઉક્તિથી દર્શાવ્યું છે, અને તે પ્રત્યેક મુદ્દો સ્ત્રીમાં કેવી કેવી રીતે નથી ઘટતે તેનું યુક્તિથી સમર્થન હવે પછીના સૂત્રોમાં આચાર્યજીએ સ્વયં કર્યું છે. ઉક્ત પંદર મુદ્દાની કુશલ ધર્મશાસ્ત્રીની અદાથી સવિસ્તર મીસાંસા કરતાં ન્યાયમૂર્તિ આચાર્યજીસ્ત્રી નથી અજીવ છે. પ્રથમ ત્રણ મુદ્દા સમજાવે છે– ૨૬s न खल्विति नैव स्त्री अजीवो वर्तते, किन्तु जीव एव, जीवस्य चोत्तमधर्मसाधकत्वाविरोधस्तथादर्शनात् । न जीवोऽपि सर्व उत्तमधर्मसाधको भवति, अभव्येन व्यभिचारात्,-तद्वयपोहायाह ન ચાવમા ”— जातिप्रतिषेधोऽय । यद्यपि काचिदभव्या तथापि, सर्वेवाभव्या न भवति, संसारनिवेदनिर्वाणधर्माद्वेषशुश्रूषादिदर्शनात् । Page #700 -------------------------------------------------------------------------- ________________ સૌ ઉત્તમધમ સાધિકા કેમ ન હોય ? એ અંગે પદર મુદ્દાવાળું યાપનીયત વ્રવચન भव्योऽपि कश्चिद्दर्शनविरोधी यो न सेत्स्यति, तन्निरासायाह, - ‘નો ટ્ર્રાવરોધની ’— दर्शनमिह सम्यग्दर्शन' परिगृह्यते तत्त्वार्थश्रद्धानरूपं, न तद्विरोधिन्येव, आस्तिक्यादिदर्शनात् । ३४० ૧૯અથ : તેમાં— ન વુલુ—નથી જ સ્ત્રી અજીવ વતી, કિંતુ જીવ જ ( વર્તે છે ); અને જીવના ઉત્તમધર્મ સાધકપણાના અવિરાધ છે,-તથાદન છે માટે. ૧૯૭ જીવ પણ સ` ઉત્તમધ સાત્રક નથી હોતા,—અભવ્યથી વ્યભિચાર છે માટે. તેના વ્યપાહાથે કહ્યું— ‘અને અભવ્યા પણ નથી, ’ આ જાતિપ્રતિષેધ છે. યપિ કોઇ અભવ્યા હાય, તાષિ સત્ર જ અભવ્યા નથી હાતી, સંસારનવેન્દ્ર, નિર્વાણધમ અદ્વેષ, શુષા આદિનુ દન છે માટે, ભવ્ય પણ કાઇ દનિર્વરોધી હોય જે સિદ્ધ થતા નથી તેના નિરાસ અર્થે કહ્યું— નથી દર્શનવિધિની ’~~ દર્શીન અહી' તરવા શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શન પરિગ્રહાય છે, તેની વિરેધિની જ નથી,આસ્તિકયાદિનું દર્શન છે માટે, ૩૪૦ વિવેચન ઉપરમાં જે યાપનીય તંત્રનું સૂત્ર કહ્યુ, તેમાં દર્શાવેલ પ્રત્યેક મુદ્દાનુ યુક્તિયુક્ત સમથન હવે આચાય જી કરે છે — (૧) પ્રથમ ા સ્ત્રી જે છે તે કાંઈ અજીવ નથી, પશુ જીવ જ છે. અને જીવને મેક્ષરૂપ ઉત્તમ ધર્મના સાધકપણાને વિશેષ નથી, કારણુ કે તથાદર્શન-તથાપ્રકારનું દર્શન થાય છે. એટલે ઉત્તમધમ સાધકપણારૂપ મેાક્ષપુરુષાર્થ એ જીવના અધિકારની વસ્તુ છે. (૨) જીવ પણ સર્વાં ઉત્તમધર્મસાધક હાતા નથી, કારણ કે અભ—મોક્ષગમન— અચેાગ્ય જીવ તે મોક્ષપુરુષાર્થ રૂપ ઉત્તમધમ ના સાધક હાતા નથી એમ વ્યભિચાર છે. એટલે તેના નિરાકરણાથે કહ્યું – અને અભળ્યા પણ નથી.' અર્થાત્ સ્ત્રીની આખી જાતિ કાંઈ અભવ્યા નથી એમ આ જાતિપ્રતિષેધ છે. ભલે કાઈ સ્ત્રી અભળ્યા-મેાક્ષગમનયાગ્ય હાય, પણ અશ્વીય અભવ્યા નથી હોતી. કારણ કે સંસારનિવેદ-ભવવૈરાગ્ય, મેાક્ષધમ પ્રત્યે અદ્વેષ, શુશ્રુષા-તત્ત્વશ્રવણેચ્છા આદિનું તેમાં દન થાય છે. (૩) ભવ્ય પણ કાઈ દનવિરાધી હોય તે સિદ્ધ થતા નથી, તેના નિરાકરણાથે કહ્યું-‘ દનવિરોધિની નથી.’ અત્રે દન તત્ત્વા શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ગૃહ્યું છે, સ્ત્રી તેની વિધિની જ હોય એમ નથી, કારણ કે તેમાં તત્ત્વ પ્રત્યેની આસ્થારૂપ આસ્તિ Page #701 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તાઃ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર. સિદ્ધસ્તવ યાદિનું દર્શન થાય છે, શમ-સંવેગ-નિર્વેદ-આસ્તિક્ય–અનુકંપ એ સમ્યગુદર્શનના લિંગનું-પ્રગટ ચિનું હવાપણું પ્રગટ દેખાય છે. સ્ત્રી નથી અમાનુષી છે. એ ૪-૫-૬ ત્રણ મુદ્દા સ્પષ્ટ કરે છે-- २°दर्शनाविरोधिन्यपि अमानुषी नेष्यत एव, तत्प्रतिषेधायाह मनुष्यजातौ भावात, विशिष्टकरचरणोरुग्रीवाद्यवयवसन्निवेशदर्शनात् । मानुष्यप्यनार्योत्पत्तिरनिष्टा, तदपनोदायाह “ના નાથufસઃ – आयेष्वप्युत्पत्तेः, तथादर्शनात् । आर्योत्पत्तिरप्यसंख्येयायुर्नाधिकृतसाधनायेत्येतदधिकृत्याह-- નો અથાણું:વ, સદાપુષુવા ગા માવત, તળાવનાત્ત ૨૨ અથઃ-દનઅવિધિની પણ અમાનુષી ઈષ્ટ માનવામાં આવતી જ નથી, તેના પ્રતિધાથે કહ્યું – નથી અમાનુષી – મનુષ્યજાતિમાં ભાવને લીધે –વિશિષ્ટ કર-ચરણ-ઊરુ-ઝીવ આદિ અવયવસન્નિવેશના (રચનાના) દર્શનને લીધે. માનુષી પણ અનાર્ય ઉત્પત્તિવાળી અનિષ્ટ છે, તેના અપદાર્થે કહ્યું– નથી અનાર્ય ઉત્પત્તિવાળી. આર્યોમાં પણ ઉત્પત્તિને લીધે,–તથાદશનને લીધે. આર્ય ઉત્પત્તિવાળી પણ અસંખેય આયુવાળી અધિકૃત સાધનાથે નથી, એને અધિકૃત કરી કહ્યું “નથી અસંખ્યયઆયુવાળી. સર્વે જ–સંખેય આયુયુક્તના પણ ભાવને લીધે, તથાદર્શનને લીધે. વિવેચન (૪) હવે દર્શનઅવિરધિની પણ અમનષ્યિણ (તિર્થ ચિણ, દેવાંગના) હોય, તે તે મોક્ષસાધન માટે ઈષ્ટ માનવામાં આવતી નથી, એટલે તેના પ્રતિષેધ અર્થે કહ્યું અમાનુષી નથી,” કારણ કે તેનું મનુષ્યજાતિમાં હોવાપણું છે, હાથ-પગ-સાથળ–ડોક વગેરે અવયવના સન્નિવેશનું વિશિષ્ટ રચનાનું તેમાં પ્રગટ દર્શન થાય છે માટે, અને મનુષ્યનું તે મોક્ષસાધન માટેનું અધિકૃતપણું સ્વીકૃત જ છે. (૫) મનુષ્યિણ હોય છતાં અનાર્ય જાતિમાં ઉત્પન હેય તે તે ઉત્તમ સાધિકા થઈ શકે નહિં, એટલે તેના નિરાકરણાથે કહ્યું-અનાર્ય ઉત્પત્તિવાળી નથી.' કારણ કે Page #702 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સાત મુદ્દાની મીમાંસા : પ્રકૃઇ રૌદ્રધ્યાનની પ્રવૃષ્ટ શુભધ્યાન સાથે વ્યાપ્તિ નથી પલ્સ આર્યોમાં પણ તેની ઉત્પત્તિ છે, તથા પ્રકારે પ્રત્યક્ષ દર્શન થાય છે માટે. (૬) હવે આર્ય ઉત્પત્તિ હોય છતાં અસંખ્યાતા વર્ષના યુવાળી હોય તે પણ અધિકૃત મક્ષસાધનાથે સમર્થ થાય નહિ, એટલા માટે કહ્યું- અસંખ્યયઆયુવાળી સર્વેજ નથી' કારણ કે સંખેય આયુવાળી પણ હોય છે, તથા પ્રકારનું પ્રત્યક્ષ દર્શન થાય છે માટે. સ્ત્રી નથી અતિક્રમતિ, એ સાતમો મુદ્દો સમજાવતાં પ્રકૃષ્ટ રૌદ્રધાન સાથે પ્રકૃષ્ણ શુભધ્યાનની પ્રતિબંધરૂપ વ્યાપ્તિ નથી ઇ યુક્તિ દર્શાવે છે–– २१सङ्ख्येयायुरपि अतिक्रूरमतिः प्रतिषिद्धा, तन्निराचिकीर्षयाऽह ‘નાતરમતિ – सप्तमनरकायुर्निबन्धनरौद्रध्यानाभावात् । तद्वत्प्रकृष्टशुभध्यानाभाव इति चेत्, न, तेन तस्य प्रतिबन्धाभावात, तत्फलवदितरफलभावेनानिष्टप्रसङ्गात् ।३४२ અર્થ:-સંખે આયુવાળી પણ અતિક્રમતિ પ્રતિષિદ્ધ છે, તેની નિરાકરણછાથી નથી આ ટૂરમતિ – સતમ નરક આયુના નિબન્ધનરૂપ રૌદ્ર ધ્યાનના અભાવને લીધે તેની જેમ પ્રકૃષ્ટ શુભ ધ્યાને અભાવ છે એમ જ કહે, તો તેમ નથી, તેની સાથે તેના પ્રતિબન્ધઅભાવને લીધે, તતકલની જેમ ઇતર ફલભાવથી અનિષ્ટ પ્રસંગને લીધે fસવા-સતમ ઈત્યાદિ. સત્તમનરલૅ–અતિકિલષ્ટ સન્દ્રસ્થાન રૂપ સપ્તમ નરકમાં, માયુ નિધનW-આયુના નિબન્ધન, રૌદ્રધ્યાનચ-તત્રસંક્લેશરૂપ રૌદ્રધ્યાનના, ઉમરાત -અભાવને લીધે,–ીઓને, “ન્ટ થિઃ ” અને છઠ્ઠી નરકે સ્ત્રીઓએ વચનથી. તદ–તેની જેમ પ્રકત રૌદ્રધ્યાનની જેમ. ૪-પ્રકૃ9 મે હેતુ મધ્યાહ્ય-શુકલરૂપ શુભધ્યાનને, અમારઃ –અભાવ, તિ-એમ, જે તમારે અન્યૂપીમ હેય, તે એનો પરિહાર કહ્યો ર-ન જ, આ પરોક્ત. ક્યા કારણથી? તે માટે કહ્યું–તેજ-તે સાથે, પ્રકૃત રૌદ્રધ્યાન સાથે, ત૬-તેના, પ્રકત શુભ થાનના, શતાબ્ધભાવ-પ્રતિબ~અમાવને લીધે અવિનાભાવના અને લીધે. કારણકે બે વ્યાપક કારણોની પ્રતિબન્ધસિદ્ધિ સતે, વૃક્ષવ– નવજની નિવૃત્તિ સતે શિશપાધૂમની િવૃનિ જેમ –પ્રકૃ1 રૌદ્રધ્યાન અભાવે પ્રકૃત શુભધ્યાનને અભાવ ઉપન્ય યુક્ત હેય. અને પ્રતિબંધ છે નહિં કયા કારણથી ? તે માટે કહ્યું ત ત-–તેના. પ્રકૃત શુભ ધ્યાનના, હૃ--કલ, મુક્તિગમત, તવ--તેની જેમ, ત માન- ઇતર કલભાવથી, સપ્તમ નરકગમન લક્ષણ પ્રત કૌદ્રધ્યાનફલને, મન-- ભાવથી, યુગવત સત્તાથી, અનિદ્રા --પરમ પુરુષાર્થના ઉપધાતરૂપ અનિષ્ટના પ્રસંગને લીધે. કારણ કે પ્રતિબંધસિદ્ધિ સને, શિંશપાત્વમાં વૃક્ષત્વની જેમ વા ધુમમાં ધૂમધ્વજની (અગ્નિની) જેમ, સ્વફલકારી પ્રકષ્ટ શભ ધ્યાનના ભાવે અવયંભાવી પ્રકૃત રૌદ્રધ્યાનભાવ સ્વીકાર્યકારી હેય-વસ્તુના સ્વકાર્યકારિપણાને લીધે. સ્વકાર્યને આક્ષેપતું તે પરમ પુરુષાર્થને કેમ ઉપઘાત ન કરે? વારુ, Page #703 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણ' સૂત્ર, સિદ્ધસ્તવ નથી. વિવેચન સંપેયઆયુવાળી હોય, પણ અતિકરમતિવાળી-નિર્વસ ઘાતકી પરિણામવાળી હોય, તે તે નિષિદ્ધ છે, તેનું નિરાકરણ કરવાની ઈચ્છાથી કહ્યું-(૭) “અતિક્રમતિવાળી નથી.” કારણ કે સાતમી નરકના આયુના કારણરૂપ રૌદ્રધ્યાનને પ્રકૃષ્ટ રદ્ર અભાવ હોય છે માટે સાતમી નરકે તે અતિકૂર ઘાતકી નિર્વસ ધ્યાનની પ્રકૃષ્ટ પરિણામવાળા કિલષ્ટ પ્રાણીઓ જાય છે, અને તેને આયુને બંધ શુભધ્યાન સાથે તે તીવ્ર સંક્લેશ પરિણામરૂપ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન થી હોય છે, પણ પ્રતિબંધિરૂપ વ્યાપ્તિ સ્ત્રી તે વધારેમાં વધારે છઠ્ઠી નરક સુધી જ જાય છે, કારણ કે તેને તેવું તીવ્ર સંકલેશપરિણામી રૌદ્રધ્યાન નથી હોતું. એટલે કેઈએમ કહેશે કે તે પછી સ્ત્રીને જેમ પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનને અભાવ કહે છે, તેની જેમ તેને પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ કેમ ન હોય? તેને રદીઓ આપે કે “એમ જે કહે છે તેમ નથી, કારણ કે તેની સાથે તેના પ્રતિબંધને અભાવ છે માટે.” અર્થાત્ પ્રકૃષ્ટ દુષ્ટ ધ્યાન ન હોય તે પ્રકૃષ્ટ શુભ ધ્યાન ન હોય એવી કઈ એ બે કારણેની પરસ્પર વ્યાપ્તિ નથી, અવિનાભાવ સંબંધ નથી કારણ કે એ બન્નેને જે તે પ્રતિબંધ-પરસ્પર વ્યાપ્તિરૂપ અવિનાભાવ સંબંધ હોય, તે “તતફલની જેમ ઇતરફલભાવથી અનિષ્ટ પ્રસંગને લીધે” અનિષ્ટ આપત્તિ થાય, અર્થાત્ પ્રસ્તુત શુભ દયાનનું ફળ મુક્તિ ગમન છે, તેની જેમ પ્રસ્તુત રૌદ્રધ્યાનનું સપ્તમ નરકગમનરૂપ ફળ એકીસાથે પ્રાપ્ત થવાને અનિષ્ટ પ્રસંગ આવી પડે અને આમ ધૂમ હોય તે અગ્નિ હેય તેની જેમ, પ્રકૃષ્ટ શુભધ્યાન હોય તે પ્રકૃષ્ટ રૌદ્રધ્યાન ભાવ પણ ત્યાં હેય, એટલે રોદ્ર ધ્યાન પણ પિતાનું કાર્ય કરી–પિતાને ભાવ ભજવી મોક્ષરૂપ પરમ પુરુષાર્થને વ્યાઘાત પહેચાડશે આ તે અનિષ્ટ છે. એટલે સ્ત્રીને પ્રકૃષ્ટ રૌદ્રધ્યાનને અભાવ છે, એટલે પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ છે એવી પ્રતિબંધરૂપ વ્યાપ્તિ સંભવતી નથી. સ્ત્રી નથી ન ઉપશાંતમહા ઈ. એ ૮-૯-૧૦ ત્રણ મુદ્દા સમર્થિત કરે છે – २२अक्रूरमतिरपि रतिलालसाऽसुन्दरंव, तदपोहायाह નો ૩પરાન્ત '– काचित् उपशान्तमोहापि सम्भवति, तथादर्शनात् । उपशान्तमोहाऽप्यशुद्धाचारा गर्हिता, तत्प्रतिक्षेपायाह “ચક્કાવાર' સાવિત શુદ્ધાજાજsfu મન, પરના ઘાચારનra | शुद्धाचाराऽप्यशुद्धबोन्दिरसाध्वी, तदपनोदायाह Page #704 -------------------------------------------------------------------------- ________________ નથી ન ઉપશતહા” ઇ. ૮૯–૧૦-૧૧-૧ર-૧૩-૧૪-૧૫ મુદ્દાની અનુક્રમે ચર્ચા ૬૦૧ काचित शुद्धतनुरपि भवति प्राक्कर्मानुवेधतः संसञ्जनाद्यदर्शनात् कक्षास्तनादिदेशेषु।३४३ અર્થ:-અટૂરમતિ પણ રતિલાલસાવાળી અસુન્દરા જ છે, તેના અપહાથે કહ્યું ‘નથી ન ઉપશાન્તહા” કેઈ ઉપશાન્ત મહા પણ સંભવે છે,–તથાદનને લીધે, ઉપશાતમહા પણ અશુદ્ધઆચારવાળી ગહિત છે, તેના પ્રતિક્ષેપાથે કહ્યું– નથી ને શુદ્ધાચાર– કદાચિત શુદ્ધાચારવાળી પણ હોય છે –ઔચિત્યથી પરપકરણઅર્જન આદિ આચારના દર્શનને લીધે. શુદ્ધાચારવાળી પણ અશુદ્ધાનિ (અશુદ્ધ કાયાવાળી) અસાધ્વી (હોય). તેના અપનાથે કહ્યું નથી અશુદ્ધબેન્ટિવાળી, – કેઈશુદ્ધતનુવાળી પણ હેય છે,-પૂર્વકર્મના અનુવેધ થકી કક્ષાતન આદિ દેશમાં સંસજનાદિના અદશનને લીધે. વિવેચન અકરમતિ પણ રતિલાલસાવાળી સુંદર નથી, તેના નિરાકરણાર્થે કહ્યું--(૮) “ઉપશાન્તમોહા નથી એમ નથી,” કેઈ ઉપશાંતમહા પણ સંભવે છે, કારણ કે જેની મેહરૂપ વિષયવાછા ઉપશાંત થઈ છે એવી સ્ત્રીનું તથા પ્રકારનું પ્રગટ દર્શન થાય છે માટે, ઉપશાંતમહા હોય, પણ અશુદ્ધઆચારવાળી હોય તે તે ગહિંત-નિન્દ્રિત છે, તેના નિવારણાર્થે કહ્યું-(“શુદ્ધાચારવાળી નથી એમ નથી,” અપિ તુ કદાચિત શુદ્ધઆચારવાળી પણ હોય છે. કારણ કે તેવી શુદ્ધાચારવંતી સ્ત્રીઓ ઉચિતપણે પરોપકારકરણ આદિ શુદ્ધ આચાર સેવતી પ્રત્યક્ષ દેખાય છે. શુદ્ધઆચારવાળી પણ અશુદ્ધબોન્તિ-અશુદ્ધકાયાવાળી રૂડી ન હોય, તેના નિરાકરણાર્થે કહ્યું–(૧૦) “અશુદ્ધબેન્દિવાળી નથી.” કોઈ શુદ્ધકાયાવાળી પણ હોય છે. કારણ કે પૂર્વ કર્મ અનુસારથી કાંખ-સ્તનાદિ ભાગમાં સંપૂર્ણ નાદિની ઉત્પત્તિ દેખાતી નથી. સ્ત્રી નથી વ્યવસાયવર્જિતા નથી અપૂર્વકરણવિધિ તી, નથી નવગુણસ્થાનરહિતા, એ ૧૧-૧૨-૧૩ ત્રણ મુદ્દા પરિરકુટ કરે છે– २३शुद्धबोन्दिरपि व्यवसायजिता निन्दितैव, तन्निरासायाह “નો વ્યવસાયનતા” વિરારોગ્યવસાયિની, શાસ્ત્રાર (પદ : બ્રા) નવા सव्यवसायाऽप्यपूर्वकरणविरोधिनी विरोधिन्येव, तत्प्रतिषेधमाह “ના પૂર્વજળવિરોfધન” अपूर्वकरणसम्भवस्य स्त्रीजातावपि प्रतिपादितत्वात् । अपूर्वकरणवत्यपि नवगुणस्थानरहिता नेष्टसिद्धये (इति) इष्टसिद्ध्यर्थमाह Page #705 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ 'नो नवगुणस्थानरहिता'तत्सम्भवस्य तस्याः प्रतिपादितत्वात् ।३४४ અર્થ:-શુદ્ધબોદિવાળી પણ વ્યવસાયવજિતા નિજિતા જ છે, તેના નિરા સાથે કહ્યું “નથી વ્યવસાય વર્જાિતા – કઈ પલેકવ્યવસાની (હોય છે).–શારા થકી (પાઠશાસ્ત્રાદિમાં) તેની પ્રવૃત્તિના દર્શનને લીધે, સવ્યવસાયા પણ અપૂર્વકરણવિધિની વિધિની જ છે, તેને પ્રતિષેધ કો– નથીઅપૂર્વકરણ વિધિની – અપૂર્વકરણના સંભવના ત્રીજાતિમાં પણ પ્રતિપાદિતપણાને લીધે. અપૂર્વકરણવતી પણ નવગુણસ્થાન હિતા ઇષ્ટસિદ્ધિ અર્થે નથી હોતી, એટલા માટે ઇષ્ટ સિદ્ધિ અર્થે કહ્યું– “નથી નવગુણસ્થાન હિતા, – તેને તેના સંભવના પ્રતિપાદિતપણાને લીધે. વિવેચન શુદ્ધબેન્દિવાળી હોય, પણ વ્યવસાયવપિતા-પુરુષાર્થ રહિતા વિન્દિત જ છે, તેના નિરા સાથે કહ્યું–(૧૧) વ્યવસાયવર્જિતા નથી.” કઈ પલેક વ્યવસાયિની--પલેક સંબંધી વ્યવસાય-સતપુરુષાર્થ સેવનારી પણ હોય છે, કારણ કે શાસ્ત્ર થકી-શાસ આજ્ઞાનુસારે તેની તથા પ્રકારની સત્પુરુષાર્થ પ્રવૃત્તિનું દર્શન થાય છે માટે. સવ્યવસાયા-પુરુષાર્થશીલ હોય, પણ અપૂર્વકરણની વિધિની હોય, તે તે મિક્ષ પ્રાપ્તિની વિધિની જ છે, તેને પ્રતિષેધ કહ્યો–(૧૨) “અપૂર્વકરણવિધિની નથી.” કારણ કે જે પ્રાપ્ત કરવા અપૂર્વ આત્મપુરુષાર્થ કરવું પડે છે, ને જેમાં અપૂર્વ આત્મસામર્થ્ય કુરે છે. એવાં અપૂર્વકરણનો સ્ત્રી જાતિમાં પણ સંભવ છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. અપૂર્વકરણવાળી હેય, પણ નવગુણસ્થાનરહિત હોય, તે મોક્ષપ્રાપ્તિરૂપ ઇષ્ટ સિદ્ધિ કરી શકતી નથી, તે માટે ઈષ્ટ સિદ્ધિ અર્થે કહ્યું-(૧૩)- નવ ગુણસ્થાન રહિતા નથી.” કારણ કે સ્ત્રીને નવમાં ગુણસ્થાનને સંભવ છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ્ત્રી નથી લબ્ધિ અયોગ્યા એ ચૌદમો મુદ્દો –ત્રીને દ્વાદશાંગીને નિષેધ કેમ છે ? એ શંકાનું ભાવથી -અર્થથી સ્ત્રીને દ્વાદશાંગલબ્ધિ છે એમ નિરાકરણ કરી,- સમજાવે છે – २ नवगुणस्थानसङ्गताऽपि लध्ययोग्या अकारणमधिकृतविधेरित्येतत्प्रतिक्षेपायाह નાથા :– आमोषध्यादिरूपायाः, कालौचित्येनेदानीमपि दर्शनात् । Page #706 -------------------------------------------------------------------------- ________________ ચીને ભાવથી ગલખ્યિ : સ્ત્રીને શુકલનની પ્રાપ્તિ અને મુક્તિ कथं द्वादशाङ्गप्रतिषेधः ? तथाविग्रहे ततो दोषात् । श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतोभ.वोऽविरुद्ध અર્થ:-નવગુણસ્થાનસંગતા પણ લબ્ધિઅયોગ્ય અધિકૃત વિધિનું અકારણ છે, એના પ્રતિક્ષેપથે કહ્યું નથી અા લબ્ધિને– આમ ઔષધિ આરિરૂપ લબ્ધિને–કાલૌચિત્યથી હમણાં પણ દર્શનને લીધે. (તે પછી સીન) દ્વાદશાંગને પ્રતિષેધ કેમ? તથા પ્રકારના વિગ્રહમાં (દેહમાં) તે થકી દોષને લીધે; પણ શ્રેણિપરિણતિ સતે કાલગર્ભવઃ ભાવથકી ભાવ (હેવાપણું) અવિરુદ્ધ જ છે.૩૪૫ વિવેચન - હવે નવમા ગુણસ્થાન સુધી પહોંચે, પણ લબ્ધિને અયોગ્ય હોય, તે પ્રસ્તુત મોક્ષ પ્રાપ્તિનું કારણ થઈ શકતી નથી, એટલે તેના પ્રતિક્ષેપ અથે કહ્યું–‘લબ્ધિને અગ્યા નથી.” આમષષધિ આદિ અનેક પ્રકારની લબ્ધિ માટે સ્ત્રી અાગ્ય છે એમ નથી, કારણ કે કાળઔચિત્યથી આ વર્તમાનકાળને ઉચિત પણ પ્રમાણે હાલમાં પણ તેવી લબ્ધિનું કોઈ સ્ત્રીમાં દર્શન થાય છે માટે. અત્રે પ્રશ્ન થશે કે તે પછી સ્ત્રીને દ્વાદશાંગને નિષેધ કેમ કર્યો ભાવથી દ્વાદશાંગ છે? તેને ઉત્તર એ છે કે તેવા પ્રકારના અદેહમાં તે થકી દેષ લબ્ધિ છે માટે. “ તુ’ પણ “શ્રેણિપરિણતિ સતે –મોહનીય કમને ક્ષય કર્યા પછી ક્ષપકશ્રેણી પરિણામ પામ્યું, “કાલગર્ભવત્ ભાવથકી ભાવ અવિરુદ્ધ જ છે“શરાર્માત માવતર મા વિરુદ્ધ પ્રા.”—અર્થાત ઋતપ્રવૃત્તિઉચિત કાળે ગર્ભની જેમ ભાવ થકી-દ્વાદશાંગીના અર્થ ઉપગરૂપ ભાવ થકી –નહિ કે શબ્દ થકી સ્ત્રીને દ્વાદશાંગીને ભાવ-સત્તારૂપ હેવાપણું છે. એ બા. માં કઈ gf –ળા ઇત્યાદિ. પરિતા તુ–શ્રેણી પરિણતિ સતે તે, વેદમેહનીયક્ષયના ઉત્તરકાળે પુનઃ પકશ્રેણિપરિણામે, રામવત જે–ઋતુપ્રવૃત્તિ ઉચિત કાળે, ૩રસર્ચ ફુર–ઉદરસત્ત્વની જેમ, માવત:–ભાવથી, દ્વાદશાંગના અર્થઉપથગરૂપ ભાવથી, –નહિ કે શબ્દથી પણ, માવા-ભાવ, દ્વાદશાંગીની સત્તા, વિર:-અવિરુદ્ધ છે, દેપવાનું નથી. આ અત્રે હદય છે–સ્ત્રીઓને પણ પ્રકૃત યુક્તિથી કેવલપ્રાપ્તિ છે જ, અને તે (કેવલ) શુકલધ્યાનથી સાધ્ય છે. “દયાનાન્તરિયાં રામેત્રાવનાર ઉમેદયાનામાથાં વર્તમાનજી agwાત્રે શકલ આદ્ય ભેદના અંતે ઉત્તર બે ભેદની અનારંભરૂપ ધ્યાનાન્તરિકામાં વર્તમાનને કેવલ ઉપજે છે–એવા વચનના પ્રમાણને લીધે; અને પૂર્વગત શિવાય શુકલધ્યાનના બે આદ્ય ભેદ હેતા નથી, “થે પૂર્વવિ:” (તરવાર્થ મ. ૧. રૂ8) આદ્ય બે (શુકલ) પૂર્વવિક્ત, એ વચનથી. અને દૃષ્ટિવાદનિષેધ “સ્ત્રનામુ’–સ્ત્રીઓને એ વચનથી. એટલા માટે ક્ષપકશ્રેણિપરિણતિમાં સ્ત્રીઓને ક્ષયપામવિશેષ થકી તેના અર્થ ઉપયોગરૂપ દ્વાદશાંગ ભાવ અદુષ્ટ છે. Page #707 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ વિરોધ છે નહિ. એટલે સ્ત્રીને શબ્દરૂપ વચનથી ભલે દ્વાદશાંગીની પ્રાપ્તિ મ હે, પણ ક્ષપકશ્રેણિ પરિણામ પામે તેને પણ ભાવથી–અર્થરૂપ વચનથી અર્થાત્ તથારૂપ આત્મપરિણામરૂપ ભાવભાષાથી દ્વાદશાંગીની લબ્ધિ હેય જ છે. અને આ ઉપરથી એ રહસ્ય ફલિત થાય છે કે સ્ત્રીઓને દષ્ટિવાદને નિષેધ છતાં, આ પ્રસ્તુત યુક્તિથી સ્ત્રીઓને અર્થ ઉપગરૂપ દ્વાદશાંગીની પ્રાપ્તિ હોય છે, એટલે તેને પ્રથમ બે શુકલધ્યાનને સંભવ પણ સિદ્ધ થાય છે. કારણ કે સ્ત્રીને પણ શુકલ સાથે પૂર્વવિરઃ પ્રથમ બે શુકલધ્યાન પૂર્વવિર્ભે હોય છે, એટલે ધ્યાનની પ્રાપ્તિને મુક્તિ ભાવથી દ્વાદશાંગલબ્ધિસંપન સ્ત્રી પૂર્વવિદ્ હેઈ તેને તે બે - શુકલધ્યાન સંભવે છે. અને આમ જે પૂર્વજ્ઞાન થકી શુકલધ્યાનની પ્રાપ્તિ સ્ત્રીને સંભવે છે, તે પછી તે શુકલધ્યાન થકી તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ સંભવે છે. આ અંગે કહ્યું છે કે “શુક્લધ્યાનના આદ્ય બે ભેદના અંતે ઉત્તર બે ભેદની અનારંભરૂપ ધ્યાનાન્તરિકામાં (Interval of ધ્યાન) વર્તમાનને કેવલજ્ઞાન ઉપજે છે.” અને આમ જે દ્વાદશાંગની ભાવલબ્ધિ થકી પૂર્વજ્ઞાન, તે થકી શુકલધ્યાન, ને તે થકી કેવલજ્ઞાન જે સ્ત્રીને પ્રાપ્ત થઈ શકે છે, તે પછી તેને મુક્તિની પ્રાપ્તિ કેમ ન હોય? સ્ત્રી નથી આકલ્યાણભાજન એ પંદરમે મુદ્દો તીર્થંકરજનનથી પર કલ્યાણ નથી એ યુક્તિથી સમર્થિત કરી, સ્ત્રી ઉત્તમધર્મ સાધિકા કેમ ન હોય ? એ વ્યતિરેકથી કહી, અન્વયથી આટલી ગુણસંપસંપન્ન હોય તે ઉત્તમધર્મ સાધિકા હોય એમ અર્થોપત્તિથી દર્શાવે છે लब्धियोग्याऽप्यकल्याणभाजनोपघातान्नाभिलाषितार्थसाधनायालमित्यत आह નાથાળમાજનં – તીર્થયાત્રાનાત, જાતઃ વન્યાનમતિ ! यत एवमतः कथं नोत्तमधर्मसाधिकेति । उत्तमधर्मसाधिकैव ॥ अनेन तत्तत्कालापेक्षयतावदगुणस-पन्समन्वितैवोत्तधर्मसाधिकेति विद्वांसः।३४६ "અર્થ-લબ્ધિગ્યા પણ અકલ્યાણભાજન, ઉપઘાતને લીધે, અભિલપિત અર્થના સાધનાર્થે સમર્થ ન હોય, એટલા માટે કહ્યું – નથી અલ્યાણ ભાજન– તીર્થકરજનનને લીધે,આનાથી પર કલ્યાણ છે નહિ, કારણકે એમ છે, એથી કરીને (સ્ત્રી) ઉત્તમધમસાધિકા કેમ નહિ ? ઉત્તમધર્મ સાધિકા જ આ પરથી તે તે કાલ અપેક્ષાએ આટલી ગુણસંપસમન્વિતા જ ઉત્તમ સાધિકા છે, એમ વિદ્વાન વદે છે.૩૪૬ Page #708 -------------------------------------------------------------------------- ________________ શ્રી સર્વથા ઉત્તમધર્માધિકા : કેવલસાધક આ નમસ્કાર ને તેથી મુક્તિ વિવેચન હમપતિછ જિનજનની ઘર આવિયા, જિનમાતાજી વંદી સ્વામી વિધાવિયા” –શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્ર પુજા લબ્ધિયેગ્યા હોય, પણ “અલ્યાણભાજના” ઉપઘાતને લીધે મોક્ષરૂપ ઈષ્ટ અર્થ સાધવા સમર્થ ન થાય, એટલા માટે કહ્યું –(૧૫) “અકલ્યાણભાજન નથી,” કારણ કે તીર્થકર જેવી વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિને જન્મ આપનારી પણ સ્ત્રી છે, “રાત: 7 જાનઆનાથી પર કલ્યાણ છે નહિં.' એટલે એ મુક્તિપ્રાપ્તિમાં વિરોધને એ મુદ્દે પણ ટકતો નથી. આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ સ્ત્રીને મુક્તિપ્રાપ્તિમાં વિજ્ઞભૂત પંદર મુદ્દામંદથી એક પણ મુદ્દો ટકતું નથી, એટલે સ્ત્રી મેક્ષરૂપ ઉત્તમ ધર્મની સાધિકા કેમ ન હોય? અપિ તુ ઉત્તમધર્મ સાધિકા જ હોય એમ સિદ્ધ થાય છે. અને આ ઉપરથી અન્વયથી એ પણ સિદ્ધ થાય છે કે—તત્તાપક્ષતાવળાજમ્પલ્સમર્થિતત્તમધમતાધિકા” “તે તે કાલ અપેક્ષાએ આટલી ગુણસમ્પસમન્વિતા જ ઉત્તમધર્મસાધિકા છે એમ વિદ્વાને વદે છે. અર્થાત્ જે જીવ છે, ભગ્ય છે, દર્શનને અવિધિની છે, મનુષ્યિણી છે, આર્યઉત્પત્તિવંતી છેસંખેયઆયુવાળી છે, અકરમતિ છે, ઉપશાન્તા છે, શુદ્ધાગારવાળી છે, શુદ્ધકાવાળી છે, વ્યવસાય સહિતા છે, અપૂર્વકરણ અવિરાધિની છે, નવગુણસ્થાન સહિતા છે, લબ્ધિયેગ્યા છે, અને કલ્યાણભાજન છે,-એટલા ગુણ સંપન્ન જે સ્ત્રી છે, તે મોક્ષરૂપ ઉત્તમ ધર્મની સાધનારી છે, એમ આ ઉપરથી અર્થપત્તિથી સમજી લઈ વિચક્ષણ વિદ્વાને કહે છે. આવા ઉક્ત ગુણસંપત્તિવંતે કરેલા પ્રસ્તુત નમસ્કાર કેવલસાધક છે ને કેવલ સતે મોક્ષ હેય જ એમ નિગમન કરી, આવો મહા મહિમાવંત ભગવદ્ભક્તિરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે એમ ઉપદેશ છે २६केवलसाधकश्चायं, सति च केवले नियमान्मोक्षप्राप्तिरित्युक्तमानुषङ्गिक । तस्मा. नमस्कारः कार्य इति।३४७ અર્થ:-અને આ (નમસ્કાર) કેવલને સાધક છે, અને કેવલ સતે નિયમથી એક્ષપ્રાપ્તિ હોય છે. આનુષગિક કહ્યું. તેટલા માટે નમસ્કાર કાર્ય છે? વિવેચન સહજ અકૃત્રિમ નિર્મલ જ્ઞાનાનંદ જે, દેવચંદ્ર એક સેવનથી વરે રે લો.” –શ્રી દેવચંદ્રજી આ બધી ચર્ચાને ફલિતાર્થ હવે કહે છે–જેવટસાધવાચા' – “અને આ (નમસ્કાર) કેવલસાધક છે.” અર્થાત્ આવી ઉક્ત ઉત્તમ ગુણસંપત્તિવંતને જે નમસ્કાર Page #709 -------------------------------------------------------------------------- ________________ k લલિત વિસ્તા ‘ સિદ્ધાણ યુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ છે, તે કેવલ જ્ઞાનનેા સાધક--સાધનાર છે. અને · કેવલ સતે નિયમથી મેાક્ષપ્રાપ્તિ હોય છે,’ —તિ પ લેવટે નિયમામ્મોક્ષપ્રાપ્તિ:'; કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મેાક્ષપ્રાપ્તિ અવશ્ય હોય જ એ નિયમમાં કેઈ કાળે ફેર પડે એમ નથી. એટલે જિનવરવૃષભ ભગવાન્ વમાન પ્રત્યે આવા પરમભાવપૂર્ણ એક નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારી મેાક્ષ પમાડે જ કૃતિ સ્થિત, કૃતિ ત્તિનૢ । એમ આનુષંગિક-પ્રાસંગિક કહ્યું, ‘તેટલા માટે નમસ્કાર કાય છે,’-‘તસ્માન્નમER: ાર્ચ:’-નમસ્કાર કરવા ચેાગ્ય છે. આ શું સ્તુતિમવાદ છે ? કે વિધિવાદ છે ? જો સ્તુતિમવાદ છે તે યથેાક્ત ફૂલને અભાવ વા ક્લાન્તરના ભાવ હાય, તો પછી અહીં યત્ન કર્યોથી શું ? અને જો વાવવાદ છે. તો સમ્યક્દ્વ્રતાદિનું વ્યČપણું થશે, આમ બન્ને પક્ષમાં દૂષણ છે, એમ શકાકાર પૂર્વ પક્ષ કરે છે— २७ आह - किमेष स्तुत्यर्थवादो यथा-' एकया पूर्णाहुत्या सर्वान् कामानवाप्नोती 'ति, રત વિધિવાય હવે ચથા—‘ નિંદોત્રં નદુયાત સ્વામ ' કૃતિ । વિસ્રાત: ? ચઘાવ: पक्षः ततो यथोक्तफलशून्यत्वात् फलान्तरभावे च तदन्यस्तुत्यविशेषादलमिदैव यत्नेन, न च यक्षस्तुतिरप्यफलवेति, प्रतीतमेवैतत् । अथ चरम विकल्पः ततः सम्यक्त्वाणुव्रतमहाव्रतादिचारित्रपालनावैयर्थ्य, तत एव मुक्तिसिद्धेः । न च फलान्तरसाधकमिष्यते सम्यकुत्त्रादि, मोक्षफलत्वेनेष्टत्वात, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग ' ( तत्वार्थे अ. १ æ. હું) કૃતિ વચનાવિતિ ૨૮ <©અથ:-શકા—શું આ સ્તુતિઅથવાદ છે ! જેમ. ‘ યા પૂર્ણાંદુસ્યા સર્જન વામામ્ અવાìતિ ’—એક પૂર્ણાહુતિ વડે સર્વ કામો પ્રાપ્ત કરે છે' એમ કે વિધિવાત છે ? જેમ— • અગ્નિહોત્ર ગુન્નુયાત્ સ્વર્ગામ: ’—સ્વર્ગકામી અગ્નિહેાત્ર હામ કરે, એમ. અને આથી શું? જો આદ્ય પક્ષ છે તેા યથાક્ત ફુલના શૂન્યપણાને લીધે અને કલાન્તરભાવ સતે તેનાથી અન્ય સ્તુતિથી વિશેષને લીધે અહીં જ યત્નથી સ! અને યક્ષસ્તુતિ પણ અફલા જ નથી. એ પ્રતીત જ છે. હવે જો ચરમ (છેલ્લા ) વિકલ્પ છે, તેા સભ્ય-અણુવ્રત-મહાવ્રત આદિ ચારિત્રપાલનાનું વૈયથ્ય વ્યર્થ પણું) છે,—તેના થકી જ (એક નમસ્કાર થકી જ) મુક્તિની સિદ્ધિને લીધે. અને સાદિ ફેલાન્તસાધક માનવામાં આવતું નથી,—મોક્ષફલપણાએ કરીને ઇષ્ટપણાને લીધે. સમ્યકÁનજ્ઞાનચરિત્રાણિ મોક્ષ:’—સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ એ વચનથી ૩૪૮ ' વિવેચન 39 કાર્મિત પૂરણપુરતરું, સ્માનંદઘન પ્રભુ પાય. --શ્રી આનંદઘનજી અત્રે પૂર્વીપક્ષરૂપ શકા થવી સંભવે છે. આ સ્તુતિઅર્થવાદ છે ? એક પૂર્ણાહુતિ વડે સર્વ કામે પ્રાપ્ત કરે છે, એમ. કે વિધિવાદ્ય છે? સ્વર્ગકામી અગ્નિહોત્ર 66 બ્રિા-સ્તુત્યધવાર: સ્તુતચે—સ્તુતિ અર્થે, કાથવાવ:-અર્થવાદ, પ્રશ'સા તે સ્તુતિઅવાદ. વિપ્લાવનાદિ અર્થાં પણુ અંવાદ હાય, તેના વ્યવસ્કેદાર્થ સ્તુતિગ્રહણ છે. Page #710 -------------------------------------------------------------------------- ________________ આ સ્તુતિઅથવાદ? કે વિધિવાદ: આ વિધિવાદ જ, ભગવદ્ભક્તિને અપૂર્વ મહિમા ૬૦૭ હમ કરે, એમ.” છેતરપીંડી–સ્વાર્થ આદિ અર્થે પણ અર્થવાદસ્તુતિ અર્થવાદ? હેતુપ્રયોજનથી પ્રશંસાવચન હોય છે, તેથી અત્રે સ્તુતિઅર્થવાદ કે વિધિવત ? એમ કહ્યું છે, અર્થાત્ એક પૂર્ણાહુતિ વડે સર્વ કામ પામે એની જેમ આ શું સ્તુતિ અર્થે અર્થવાદ-પ્રશંસાવચન છે? સ્તુતિ ખાતર સ્તુતિ છે કે સ્વર્ગકામી અગ્નિહોત્ર હોમ કરે એની જેમ વિહિત વચન પ્રમાણે વિધિ કરે તે યક્ત ફલ પામે એમ વિધિવાદ છે? આ ઉપરથી તમે શું કહેવા માગો છે? એનું સ્પષ્ટીકરણ કરતાં શંકાકાર પોતાની દલીલ આગળ ચલાવે છે – જે આદ્યપક્ષ છે તે––આ પ્રતીત જ છે. અર્થાત આ સ્તુતિ અર્થવાદ છે, સ્તુતિ ખાતર સ્તુતિ છે એમ પહેલે પક્ષ જે ગ્રહણ સ્તુતિઅર્થવાદ કરો, તે સંસારસાગરમાંથી તારે એવો આ નમસ્કાર છે એવું જે પક્ષમાં દૂષણ ફલ કહ્યું, તેનું શૂન્યપણું–અભાવ હેય; અથવા ફેલાતર અર્થાત્ સંસારસાગરથી તારણરૂપ ફલથી અન્ય એવું સંસારપ્રન્યથી ફલા હોય છે એમ જે કહો. તે તે પછી અન્ય સ્તુતિથી આ જિનસ્તુતિને કાંઈ વિશેષપણારૂપ વિશેષ –તફાવત રહ્યો નહિ. તે પછી અહીં જ-જિનસ્તુતિમાં યત્ન કર્યાથી શું ? અને યક્ષ જેવા સામાન્ય દેવની સ્તુતિ પણ અકલ હોતી નથી, તે પછી જિન જેવા અસામાન્ય દેવની સ્તુતિ અફલ કેમ હોય ? આ સર્વ કઈ સમજી શકે એવી સ્પષ્ટ વાત છે. અને “હવે જે ચશ્મ (લે) વિકલ્પ છે––તે ક્ષમા એ વચનથી ” અર્થાત આ વિધિવાદ છે એમ જે કહે, યથે ક્ત વિડિત આચરણ કરવારૂપ િધિના ઉચ્ચારણ રૂપ આ વચન છે એમ જે કહે, તે પછી આ એક નમસ્કાર થકી જ વિધિવાદ પક્ષમાં સંસારસાગર તરી જ વારૂ મોક્ષ થશે. એટલે સમ્યકત્વ- વ્રતદૂષણ: સમ્યકત્વ- મહાવ્રત અ દિ ચારિત્રપાલનનું વ્યર્થપણું, નિષ્ફળપણું, ફોગટપણું અણુવ્રતાદિનું છે. જે આ એક નમસ્કારથી જ મોક્ષનું કામ પતી જતું હોય, બર્થ પણું તો પછી આ સકત્વાદિ પ્રપંચની પંચાત શા માટે જોઈએ? એક નમસ્કાર થકી જ મક્તિની સિદ્ધિ થઈ જાય એમ છે તે આ બધી માથાફોડ શાને? આમ સમ્યકત્વાદિ વ્યર્થ–નિષ્ફળ થઈ પડશે. પણ આ સમ્યક્ત્વાદિ છે તે કલાન્તરનું–મક્ષ નિવાય બીજા કેઈ પણ ફલનું સાધક માનવામાં આવતું નથી, કારણ કે મેક્ષફલપણાએ કરીને જ એનું ઈષ્ટપણું છે, સમ્યકુવાદિનું ફલ મોક્ષ છે, એટલા માટે જ એ સમ્યકુવાદિ ઈષ્ટ માનવામાં આવ્યા છે. કારણ કે “સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ” એ વચનથી આ સિદ્ધ થાય છે. આમ અર્થવાદ ને વિધિવાદ બન્ને પક્ષમાં દેષ સંભવે છે, માટે એનું સમાધાન કરે. એમ પૂર્વપક્ષકારે પૂર્વપક્ષ રજૂ કર્યો. આ વિધવાદ જ છે અને તત્વથી સમ્યફવાદિ હેય તે જ આ ભાવનમસ્કાર હોય છે એટલે સમ્યક્ત્વાદિનું વ્યર્થપણું નથી, પણ ભાવનમસ્કારનું અવંધ્ય હેતુપણું છે, એમ દીનારાદિ થકી ભૂતિન્યાયના Page #711 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો: ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધરતવ દષ્ટાંતથી સમર્થિત કરી, અને અર્થવાદ પક્ષમાં પણ સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી એ બાવળ અને કલ્પદ્રુમના દષ્ટાંતથી સિદ્ધ કરી, ભગવનમસ્કાર ઉપમાતીત છે, એમ ભક્તશિરોમણિ મહર્ષિ હરિભદ્રજી ભગવદ્ભક્તિનો અપૂર્વ મહિમા ઉકીર્તન કરે છે– २८अत्रोच्यते-विधिवाद एवायं । न च सम्यक्त्वादिवैयर्थ्य, तत्त्वतस्तद्भाव एवास्य भावात् । दीनारादिभ्यो भूतिन्याय एषः, तदवन्ध्यत्वेन तथा तद्भावोपपत्तेः । अवन्ध्यहेतु. श्चाधिकृतफलसिद्धौ भावनमस्कार इति। अर्थवादपक्षेऽपि न सर्वा स्तुतिः समानफलेत्यतो विशिष्टफलहेतुत्वेनात्रैव यत्नः कार्य:, तुल्ययत्नादेव विषयभेदेन फलभेदोपपत्तेबब्बूलकल्पपादपादौ प्रतीतमेतत् । भगवन्नमस्कारश्च परमात्मविषयतयोपमातीतो वर्तते ।३४९ ૧૮અર્થ:–અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–આ વિધિવાદ જ છે; અને સમ્યત્યાદિનું વૈયથ્ય નથી,-તત્વથી તભાવે જ (સમ્યગ્દર્શનાદિના ભાવે જ) આને (નમસ્કાર ભાવ છે માટે. દીનારાદિ થકી આ ભૂતિન્યાય છે,–ત (નમસ્કારના) અવશ્વ-હેતુ પણાએ કરીને તથા પ્રકારે તદુભાવની (સમ્યકત્વાદિની) ઉપષત્તિને લીધે અને અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર અવશ્ય હેતુ છે. અથવાદ પક્ષમાં પણ સર્વ રસુતિ સમાન ફલવાળી નથી, એટલા માટે વિશિષ્ટફલહેતુપણ કરીને અત્રે જ યત્ન કાર્ય છે,–તુલ્ય યત્ન થકી જ વિષયભેદથી ફલભેદની ઉપષત્તિ છે માટે,-બાવળ-ક૯પવૃક્ષ આદિમાં આ પ્રતીત છે. અને ભાગવતનમસ્કાર પરમાત્મવિષયતાથી ઉપમાતીત વરે છે.૩૪ જ્ઞિક-તરવતા–ઈત્યાદિ. તરંવત:- તત્વથી, નિશ્ચયવૃત્તિથી, તાવ -તભાવે જ, સમ્યગદર્શન દિ ભાવે જ, મા-આના, નમસ્કાર તે, મrઘા-ભાવને લીધે. દ્રવ્યથી પુનઃ આ અન્યથા પણ હાય એટલા માટે તત્વગ્રહણુ (છે). આ જ સદષ્ટાન્ત કહ્યું:-રનારાષ્પિ –દીનાર પ્રમુખ પ્રશસ્ત વસ્તુઓ થક, મૂતિન્યા:-વિભૂતિ દસ્કૃત,–તેના સદાપણાથી ભૂતિન્યાય, g:-આ, સમ્યફાદ થકી નમસકાર. એ પણ કયા કારણથી કે તે માટે કહ્યું—તવજાતુન-ત–તેના, સાપ્ય એવા નમસ્કાર, મથતુન–અવધ્યપણુએ કરીને, સમ્યવાદિના નિયત ફલકારી હેતભાવે કરીને, તા-તથાપ્રકારે, ભવનમસ્કા-રૂપતાથી તદ્દાવપપ:-તભાવની ઉપપત્તિને લીધે, સમ્યકતવાદિની પરિણતિની ઉપપત્તિને લીધે. ભૂતિપક્ષે તે–તથા –તેના, ભૂતિના, કાયદાન–દીનારાદિના અવળહેતુ પણ એ કરીને, તથા–તથા પ્રકારે, ભૂતિપણે, તેvi-તેઓની. દીનારાદિની પરિણતિના ઘટનાને લીધે એમ થાય છે, ભલે એમ છે, તથાપિ પ્રકૃત સંસારઉત્તારસિદ્ધિ કેવી રીતે ? એમ આશંકીને કહ્યું–ગવાતુ– અને અધ્યહેતુ, અખલિત કારણ, પિતર –મોક્ષલક્ષણ અધિકૃત ફલસિદ્ધિમાં, મનમાર:–ભ વનમસ્કાર, ભગવતપ્રતિપત્તિરૂ૫ છે, એટલા માટે સમ્યગ્દર્શનાદિ મોક્ષકલવાળું કેમ ન હોય?–પરંપરાથી મોક્ષના તસ્કુલપણાને (તેના લપણાને લીધે. Page #712 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુર્શનાદિભાવ સતે જ ભાવનમસ્કારને ભાવ : દીનારાદિ થકી આ ભૂતિન્યાય ૬૯ વિવેચન એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય...જિનવર પૂજે.-શ્રી સંભવ.. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણ ગેહ, કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિનવર પૂજો.....શ્રી સંભવ.” --શ્રી દેવચંદ્રજી આમ આગલા સૂત્રમાં કહ્યા પ્રમાણે પૂર્વ પક્ષ ઉપન્યસ્ત કરી, શાસ્ત્રકર્તા આચાર્ય હરિભદ્રજી ઉત્તરપક્ષ રજૂ કરતાં કહે છે--આ શંકાનું સમાધાન) કહેવામાં આવે છે-- “નિષિાર વાયં” --“આ વિધવાદ જ છે,” અર્થાત્ આ સમ્યગદર્શનાદિ ભાવ વિહિત વચનના ભાવ પ્રમાણે ભાવનમસ્કારરૂપ વિહિત આચરણ સતે જ વિધિ કરે, તે મેક્ષરૂપ યક્ત ફળ મળે છે. વિશેષ નમસ્કારની ભાવનમસ્કાર ભાવ વાત તે દૂર રહે, પણ એક પણ પૂરેપૂરો ભાવનમસ્કાર કરે, અપૂર્વ આત્મભાવઉ૯લાસથી પ્રાપ્ત થતા અપૂર્વકરણમાં સામર્થ્ય ગથી ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર કરે, તે તે અપૂર્વ આત્મભાવ ઉ૯લાસવાળે સામર્થ્યોગની દશાવાળે એક જ નમસ્કાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવી મોક્ષફલ આપવાને માટે પૂરેપૂરા સમર્થ છે જ. આમ આ વિધિવાદ જ છે છતાં “સમ્યક્ત્યાદિનું વૈયચ્યું નથી, તત્ત્વથી તદુભાવે જ આના ભાવને લીધે --“ર ૨ નકાદિ તરતત્તમ માવત'. -- અર્થાત્ સમ્યક્ત્યાદિનું વ્યર્થ પણું, નિષ્ફળપણું, નિરકપણું નથી, કારણ કે તત્વથી-નિશ્ચયથી તે સમ્યગ્રદર્શનાદિ ભાવ હોય તે જ આ નમસ્કારને ભાવ હોય છે, અને “દીનારાદિ થકી આ ભૂતિન્યાય છે.” “ફીનrifો વિચાર gg –અર્થાત્ દીનાર-સોનામહેર વગેરે હોય તે તે થકી પિસાદાર-વૈભવવાનું કહેવાય છે; અને જેટલી સોનામહોર વગેરે હોય તેટલે પૈસાદાર-વૈભવવાનું કહેવાય. જેમકેદીનારાદિ થકી આ લાખ સોનામહોર હોય તે લખપતિ, કરોડ હેય તે કરોડપતિ, ભૂતિ ન્યાય અબજ હોય તે અબજપતિ; એમ સોનામહોર વગેરે મૂડી પ્રમાણે તેટલે વિભૂતિવાન ગણાય. તે જ પ્રકારે સમ્યક્ત્વાદિ ભાવ હોય તે તે થકી ભાવવિભવવાનું કહેવાય અને જેટલે આ સમ્યક્ત્વાદિ ભાવ હોય તેટલે ભાવવિભવવાન કહેવાય. જઘન્ય ભાવ હોય તો જઘન્ય ભાવવિભવવાન , મધ્યમ ભાવ હોય તે મધ્યમ ભાવવિભવવાનું ને ઉત્કૃષ્ટ ભાવ હોય તો ઉત્કૃષ્ટ ભાવવિભવવાનું એમ સમ્યક્ત્વાદિ ભાવની મૂડી પ્રમાણે ભાવવિભવવાનું ગણાય. એટલે સમ્યક્ત્વાદિ ભાવ મૂડી હોય તે જ નમસ્કારભાવરૂપ ભાવવિભવ હેય ને એટલે તે સમ્યક્ત્વાદિ ભાવ હેય તેટલા ભાવવાળે જ આ નમસ્કારભાવ હેય. આમ શાને લીધે ? “તદ્ અવધ્ધહેતુપણાએ કરીને તથા પ્રકારે તદ્દભાવની ઉ૫૫ત્તિને લીધે —-તત્વવાદાર તથા તાલvg: ' અર્થાત્ જેમ દીનારાદિને ભાવ Page #713 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લલિત વિરતરા : “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ હોવાપણું છે તે ભૂતિને-વૈભવને અવધ્ય અચૂક અમેઘ હેતુ છે, સમ્યકત્વાદિભાવ તે એટલે દીનારાદિ ભાવનું જ તથા પ્રકારે વૈભવરૂપપણું ઘટે છે, તેમ નમસ્કારભાવનો અવંધ્ય સમ્યક્ત્વાદિ ભાવ છે તે નમસ્કારભાવને અવંધ્ય અચૂક અમોઘ હેતુ અને ભાવનમસ્કાર હેતુ છે એટલે સમ્યક્ત્વાદિ ભાવ-પરિણતિ તથા પ્રકારે ભાવનમસ્કારમોક્ષફલનો અવંધ્ય હેતુ રૂ૫૫ણે જ ઘટે છે. આમ સમ્યક્ત્વાદિ ભાવ તે ભાવનમસ્કાર જ છે. “અને અધિકૃત ફલસિદ્ધિમાં ભાવમસકાર અવધ્ય હેતુ છે,” “ઉજવાતુચાધિકૃત માનમાર-અર્થાત્ મેક્ષરૂ૫ અધિકૃત–પ્રસ્તુત ફલ સિદ્ધિમાં સમ્યક્ત્વાદિ ભાવરૂપ આ ભાવમસકાર અવય-અચૂક-અમેઘ કારણ છે. અને જ્યાં સમ્યક્ત્વાદિની પ્રાપ્તિને પ્રારંભ થાય છે તે ઈચ્છાગથી માંડીને સામગ પર્યત આ ભાવનમસ્કાર વ્યાપક છે, અર્થાત્ ઈચછાયોગથી માંડીને સામગ પર્યત આ ઉત્તરોત્તર ચઢતી આત્મદશાવાળે આ ભાવનમસ્કાર હોય છે. એટલે જે ઈચછાયેગ-શાસ્ત્રની દશાવાળે મંદ-મધ્યમ ભાવવાળો ભાવનમસ્કાર હોય તો તે અનેક નમસ્કાર પણ પરંપરાએ મેક્ષફળનું મંદ મધ્યમ ઉત્કૃષ્ટ અવધ્ય–અચૂક કારણે થઈ પડે છે. એ અત્રે “ઇ ' એક ભાવનમસ્કાર પણ- એ પદમાં “જિ” પણ શબ્દથી સૂચવ્યું છે. એટલે તે અને સમ્યક્ત્વાદિ ભાવનું-ઈચ્છાયાગાદિનું લેશ પણ નિષ્ફળપણું નથી, “p વિ જમાનું પણ સર્વથા સફળપણું જ છે. અને તે સમ્યક્ત્વાદિ-ઈઅછાયેગાદિ ભાવની મૂડી ઉત્તરોત્તર સંચિત થાય ત્યારે જ, અપૂર્વ આત્મ ભાવના ઉલ્લાસથી અપૂર્વ આત્મસામર્થ્યના ગે તે ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, કે જે એક જ નમસ્કારથી મોક્ષરૂપ સ્વિકાર્યની સિદ્ધિ થાય છે. આમ “get વિ” એક જ—એ પદમાં એકથી સૂચિત ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર મોક્ષરૂપ ઈષ્ટ ફળનું અચૂક અમોઘ અવધ્ય કારણ થાય જ છે એમ સિદ્ધ થયું. અત્રે એ પણ સમજી લેવા એગ્ય છે કે લખપતિ કરોડપતિ બને ત્યારે લાખની મૂડી કાયમ રહી કરોડમાં અંતર્ભાવ પામી જાય છે, તેમ મંદ-મધ્યમ ભાવવાળે ઉત્કૃષ્ટ ભાવવંત બને ત્યારે તે મંદ-મધ્યમ ભાવની મૂડી ઉત્કૃષ્ટ ભાવમાં અંતર્ભાવ પામી જાય છે. એટલે આ દીનારાદિ થકી ભૂતિન્યાયના દાન્ત પરથી એ પણ સિદ્ધ થયું કે સમ્યક્ત્વાદિ ભાવ પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારના અંગરૂપ થઈ પડે છે. તાત્પર્ય કે–મંદ-મધ્યમ ભાવવાળે જે ભાવનમસ્કાર હોય તે પરંપરાએ પણ મેક્ષફળ મળે છે ને ઉત્કૃષ્ટ ભાવવાળે ભાવનમસ્કાર હોય તો અનંતરપણે તદ્દભવે મેક્ષફળ મળે છે. અથવા બીજી રીતે ઘટાવીએ તે એક જ વાર એક જ વા એક જે સમ્યગ્રદર્શનરૂપ ભાવનમસ્કારને આત્માને સ્પર્શ થઈ ગયે, પણ ભાવનમસ્કાર તે તે નર વા નારીને અનંતરપણે વા પરંપરપણે સંસાર અપૂર્વ મહિમા સાગરથી તારી દેવાને સમર્થ હોય જ છે. એટલે પ્રભુના તત્વ સ્વરૂપને સમ્યક્રપણે ઓળખી જે તેને તાત્વિક ભક્તિથી એકવાર Page #714 -------------------------------------------------------------------------- ________________ “gat વિ જોકર'નું રહસ્ય: એક જ વા એકપણ ભાવનમસ્કા અપૂર્વ મહિમા ૬૧૧ પણ સાચે ભાવનમસ્કાર કરે છે, તેને બેડો પાર થઈ જાય છે. કારણ કે તે એકવાર ભાવનમસ્કાર અનંતર વા પરંપરપણે જીવને તે ભવતારક ઉત્કૃષ્ટ ભાવવાળે એક નમસ્કાર પ્રાપ્ત થવાનું અમોઘ અચૂક અવંધ્ય કારણ થઈ પડે છે. એટલે આ ભગવંતને એક પણ નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારે છે એમ જે ડિડિમનાદથી પોકાર્યું તે સર્વથા યથાતથ્ય જ છે. રતિ કિટ્ટા ઉપરમાં જે પ્રતિપાદન કર્યું તેને “શ્રી ધર્મસંગ્રહણી” * ૮૮૮ મી ગાથા પુષ્ટિ આપે છે–“સમ્યભાવથી સમ્યપણે કરવામાં આવેલું એક પણ નમસ્કાર અપાઈ પુદ્ગલપરાવર્ત મધ્યે નિયમથી તારે છે, તેથી આ સ્તુતિ સ્તુતિમાત્ર કેમ હોય?” અર્થાત્ આ અર્થવાદવાકય કેમ હેાય? ન જ હોય એમ ભાવ છે, કિંતુ આ વિધિ જ છે. આ તે વિધિવાદની વાત થઈ. હવે “સથવાઘsf અર્થવાદપક્ષમાં પણ સર્વ સ્તુતિ સમાનફલવાળી નથી “ર ના હતુતિઃ સમાનરા'—–આ પ્રતીત છે.” અર્થાત્ ખેળ અને ગોળ જેમ સરખા નથી, કાચ અને ચિન્તામણિ જેમ સરખા નથી, સવ સ્તુતિ સમાન તેમ સરાગી એવા યક્ષાદિ સામાન્ય દેવની સ્તુતિ ને વીતરાગ એવા ફલવાળી નથીઃ આ અસામાન્ય વિશિષ્ટ દેવની સ્તુતિ,-એ સર્વની સ્તુતિનું ફલ કાંઈ બાવળ અને કપ- સમાન-સરખું નથી, પણ આ અસામાન્ય વિશિષ્ટ દેવની સ્તુતિનું કુમનું દ્રષ્ટાંત ફળ પણ વિશિષ્ટ છે, એટલા માટે અત્રે જ-આ વિતરાગ એવા વિશિષ્ટ દેવની સ્તુતિમાં જ યત્ન કરવા યોગ્ય છે. તો વિફાદgદેતુનાગૈવ : ” કારણ કે તુલ્ય-સરખો યત્ન છતાં વિષયભેદથી ફલભેદ ઘટે છે,–“તુવરના વિષયમેન મેપ:'. જેમ બાવળ માટે જેટલે પ્રયત્ન કરે છે, તેટલો જ પ્રયત્ન કલ્પવૃક્ષ માટે કરે તે ફલદ પ્રગટ છે. વ્યાપક પ્રતીત તા.બાવળ પાસેથી કાંટા મળે ને કલ્પવૃક્ષ પાસેથી ઉત્તમ અમૃત ફળ મળે; તેમ બાવળીઆ જેવા સરાગી દેવની સ્તુતિ ને કલ્પવૃક્ષ રામા આ વિતરાગ દેવની સ્તુતિ, એ બન્નેની સ્તુતિમાં આકાશપાતાલનું અંતર છે. આમ વિષયભેદથી ફલભેદ ઘટે છે. બાકી બીજી રીતે જોઈએ, તે આ ભગવનમસ્કાર પરમાતમવિષયતાથી ઉપમાતીત વ છે,માવતનમાર પરમાર-વિચતના રૂપમતીનો વત્તતં , અર્થાત્ આ ભગવાનને નમસ્કાર છે તે તો જે સર્વથી પર છે ને જેનાથી પર કેઈ છે ભગવતનમસ્કાર નહિં એવા પરમાત્મવિષયી છે, એટલે તે તે સર્વ પ્રકારની ઉપમાતીત ઉપમાથી પર વક્ત છે, તેથી તેને કલ્પવૃક્ષ-ચિંતામણિ આદિની ઉપમા પણ ન્યૂન–ઓછી પડે છે. * " एक्कोवि नमोकारो सम्मकतो सम्मावती चेव । तारेयघड्ढपोग्गलमज्झे नियमेण कह ण थुती ॥" -શ્રી હરિભક્િત ધમ સંગ્રહણી ગા. ૮૮૮, Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લલિત વિસ્તરા : ‘સિદ્ધાણ' બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ “અજિત જિષ્ણુ દશું પ્રીતડી, મને ન ગમે હા બીજાનેા સંગ કે; માલતી ફૂલે મેાહિએ, કિમ બેસે હા ખાવલ તરૂ ભંગ કે?” શ્રી યશાવિજયજી આ ભગવનમસ્કાર ઉપમાતીત વર્તે છે, એ ઉક્તના સમર્થનમાં ભક્તિરસભાવિત પરમ ભાવિતાત્મા આચાર્યજી હિરભદ્રજી અત્રે ત્રણ સુભાષિત ક્ષેાક ટાંકે છે— २९ ચથી.- कल्पद्रुमः परो मन्त्रः पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभाग:, कल्पनागोचर फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ॥ २ ॥ न पुण्यमपवग्र्गाय, न च चिन्तामणिर्यत: । તર્થ તે નમસ્કાર, ખ્રિસ્તુોમિીયતે ? | ૨ || ક્રચલિ | "મૈક॰ અ:-જેમ કહ્યું છે 66 (કાવ્યાનુવાદ : ઢાહરા ) ‘કપડુમ પર્મમંત્ર તે, પુણ્ય ચિન્તામણિ અમ તે નમસ્કાર ગવાય છે, કંધે અપતિ તેમ. કલ્પનાગાચર ફૂલ દર્દીએ, કલ્પદ્રુમ મહાભાગ તે સદુ:વિષહર, મત્ર પણ ન મહાભાગ. અપવર્ગો પુણ્ય ના, ન જ ચિંતામણિ થાય; તેા કચમ નમસ્કાર તાહરા, એથી તુલ્ય કથાય ? ” ૩ પુણ્ય અને ચિન્તામણિ એવે જે ગવાય છે, તે નમસ્કાર તેમજ કલ્પવૃક્ષ, પર મન્ત્ર, અપાડતા કહે છે. ત્ 1 મહાભાગ કલ્પકુમ કલ્પનાગાચર ફલ આપે છે, અને મંત્ર પણ સ` દુ:ખ-વિષ દૂર કરનારો નથી; પુણ્ય પણ અપવર્થ નથી અને ચિન્તામણિ પણ નથી, તે હે ભગવન્ ! હારો નમસ્કાર એએથી તુલ્ય કેમ કહેવાય? ૨-ક ઇત્યાદિ ૩૪૦ ૐ ઉન્ના—પન્નુમ ઇત્યાદિ બ્લેક ટ્ટમ:-કલ્પવૃક્ષ, પો મન્ત્રો—પરમત્ર, હરિણૈગમેષાદિ, પુછ્યું-પુણ્ય, તીકર નામકર્માદિ, ચિન્તામળિવિાવ:—ચિન્તાવિશેષ, ચૌયતે—જે ગવાય છે, જે જગતમાં ઇષ્ફલદાયિતાથી સુણાય છે, સંચવ~તેમજ, ગીયમાન કલ્પદ્રુમાદિ પ્રકાર જ, :~~તે, હે ભગવાન ! તત્ર નમા:-હારા નમસ્કાર, ગદુહિતા:-પડિતાએ——અકુશલા ઘો છે. એ એમ શેષ છે. Page #716 -------------------------------------------------------------------------- ________________ ભગવત્ નમસ્કાર ઉપયાતીત : કલ્પફુલ્મ ચિંતામણિ અતિ ઉપમા હીન વિવેચન “ઉપમા આપ્યાની જેની તમા રાખવી તે બ્ય, આપવાથી નિજ મતિ મપાઈ મે માની છે. ”-શ્રી મેાક્ષમાળા (શ્રીમદ્ રાજચંદ્ર) આ ભગવનમસ્કાર પરમાત્મવિષયતાથી ઉપમાતીત વર્તે છે એમ જે કહ્યુ, તે કેવી રીતે ઉપમાતીત છે એ દર્શાવવા અત્રે સુભાષિત ટાંકયા છે. તેના ભાવા છે કે— કલ્પદ્રુમ, પરમત્ર, પુણ્ય, ચિંતામણિ એવા જે ગવાય છે, તે નમસ્કાર તેવા જ છે એમ અડતા-અબુધજનો કહે છે. કારણ કે મહાભાગ એવા કલ્પદ્રુમ કલ્પનાગોચર-કલ્પિત ફળ આપે છે. પણ ત્હારા નમસ્કાર તે અકલ્પ્ય અકલ્પિત ફળ આપે છે. અને પર મંત્ર છે તે કાંઈ સર્વાં દુ:ખને સર્વ વિષ હરનારા નથી, પણ હાર નમસ્કાર સર્વ દુઃખ ને સવ વિષ હરનારે છે. અને પુણ્ય છે તે અપવત્રનું—મેક્ષનું કારણુ થતું નથી, તેમ જ ચિન્તામણિ પણ થતું નથી, પણ હારા નમસ્કાર તા અપગનું-મેાક્ષનું કારણ અવશ્ય થાય છે. માટે હે ભગવન્! હારા નમસ્કાર એ કલ્પદ્રુમ આદિ તુલ્ય કેમ કહેવાય ? એટલે જ અમે કહીએ છીએ કે માને ઉપમા આપવાની તમા રાખવી તે છે—નકામી છે. અને ઉપમા આપશે। તે પરથી જ તમારી બુદ્ધિનું માપ અમે કાઢીશું! ય “નાથ ભક્તિ રસ ભાવથી રે, મનમોહના. તૃણુ જાણુ' પર દેવ....રે ભવ. ચિન્તામણિ સુરતરુ થકી ફ્, મન. અધિકી અરિહંત સેવ....૨ ભિવ ’ શ્રી દેવચ‘દ્રજી ઢાચક નામે ઇં ઘણા, તું સાચર તે કૂપ હા; તે બહુ ખજુઆ તગતગે, તું દિનકર તેજ સરૂપ હો’ ~~~શ્રી શીતલ જિન લેટિયે, કરી ભકતે ચેકખું ચિત્ત હૈ” શ્રી યશોવિજયજી ૬૧૩ આ સૂત્રની વ્યાખ્યાના ઉપસહાર કરે છે ३० पतास्तिस्रः स्तुतो नियमेोच्यन्ते । केचित्तु अन्या अपि पठन्ति न च तत्र नियम इति न तदव्याख्यानक्रिया । ३५१ ૩૦. અર્થ : :—આ ત્રણ સ્તુતિઓ નિયમથી બાલવામાં આવે છે. કાઇ તા અન્યા પણ પડે છે, અને તે બાબતમાં નિયમ નથી; એટલા માટે તેની વ્યાખ્યાનક્રિયા નથી ૩પ૬ 4 Page #717 -------------------------------------------------------------------------- ________________ 'बेयावच्चगराणं' सूत्र એમ સિદ્ધસ્તવના પાઠ પછી, આ ચૈત્યવદન ચિત્તેામાં ઉપયેાગકલવાળું છે એ જણાવવા અર્થે આ "वैयावस्यराणु' ४० सूत्रो उपन्यास हवे हे- ३१एवमेतत्पठितोपचितपुण्यसंभारा उचितेषूपयोगफलमेतदिति ज्ञापनार्थं पठन्ति — वेयावच्चराणं संतिगराणं सम्मद्दिद्वित्तमा हिगराणं करेमि कामित्यादि यावोसिरामि ॥। ३५२ ૩૧અ :-એમ એના પતિથી જેણે પુણ્યસ'ભાર ઉચિત કર્યાં છે એવા, ચિતામાં આ ઉપયાગલવાળું છે એમ જ્ઞાપનાથે પડે છે— વૈયાવચ્ચકર, શાંતિકર, સમ્યગ્દષ્ટિસમાધિકરોના સબંધી કાયોત્સર્ગ કરૂં છું... ઇત્યાદિ. યાવત્ વાસરાવું છું. પર આ સૂત્રના પ્રતિપદની સ્ફુટ વ્યાખ્યા કરે ३२. व्याख्या पूर्ववत्, नवर वैयावृत्त्यकराणां--प्रवचनार्थ व्यापृतभावानां यथाऽम्बाकूष्माण्डादीनां, शान्तिकराणां - क्षुद्रोपद्रवेषु, सम्यग्दृष्टीनां - सामान्येनान्येषां समाधिकराणां - स्वपरयोस्तेषामेव, स्वरूपमेतदेवैषामिति वृद्धसम्प्रदायः । एतेषां सम्बन्धिनं, सप्तम्यर्थे वा षष्ठी, एतद्विषय -- एतानाश्रित्य करोमि कायोत्सवर्गमिति । कायोत्सर्गविस्तरः पूर्ववत् स्तुतिश्च नवरमेषां वैयावृत्त्यकराणां तथा तद्भाववृद्धेरित्युक्तप्राय । ३५३ उरे अर्थ:- व्याज्या पूर्ववत् परंतु पञ्जिका उचितेषूपयोगफलमेतद् - उचितेषु उयितोभां सोत्तर पुशझ परिष्यामनी निष्पन्धताथी योग्यो- माहिम, उपयोगफलम् - उपयोगइवा, प्रणिधान प्रयोजनवाणु एतद्मा, चैत्यवन्धन, इति-भ, अर्थना, ज्ञापनार्थम् --- ज्ञापनार्थे. Page #718 -------------------------------------------------------------------------- ________________ વિયાવૃન્યકર શાંતિકર સમૃષ્ટિસમાધિકર દેવતાને ઉદ્દેશી કાયોત્સર્ગ ૬૧૫ ધયાવૃાવાળાં - વેરાવૃત્યકરના–પ્રવચનાથે વ્યાકૃત ભાવવાળાઓના, જેમ-અંબા, કુભાછી આદિના. સરિતાન–શાંતિકરના,-ક્ષક ઉપદમાં. નથvટ્ટીનાં–સમ્યગષ્ટના–સામાન્યથી અન્યોના, સમાધિજાળાં - સ્વપરના સમાધિકરના, તેઓના જ એ જ એનું સ્વરૂપ છે એમ વૃદ્ધસંપ્રદાય છે. gri સાધન-એનો સંબંધી, વા સહમી અર્થમાં ષષ્ઠી, એ-વિષયી, એને આશ્રીને, મિ કાથોસા--હું કાયોત્સર્ગ કરૂં છે. કાસગવિસ્તર પૂર્વવત, પણ સ્તુતિ તે આ વૈયાવૃજ્યકરોની,–તથા પ્રકારે તભાવવૃદ્ધિને લીધે, એમ ઉક્તપ્રાય છે.૩૩ તે વૈયાવૃકર આદિ સમ્યગુદષ્ટિ દેવતાઓ વિષયી કાર્યોત્સર્ગ બા. ન જાણતા હોય, તે પણ આ થકી શુભસિદ્ધિ જ હેય એમ આગમપ્રમાણુથી અને અભિચારકાદિના પ્રત્યક્ષ દર્શનથી સમર્થિત કરી, અને શેષ વિવિ કહે છે – २३तदपरिज्ञानेऽप्यस्मात् तच्छुभसिद्धाविदमेव वचन ज्ञापकं । न चासिद्धमेतद, अभिचारकादौ तथेक्षणात् सदौचित्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदम्पर्यमस्य । तदेतत् सकलयोगबीजं वन्दनादिप्रत्ययमित्यादि न पठ्यते, अपित्वन्यत्रोच्छ्वसितेने त्यादि, तेषामविरतत्वात, सामान्यप्रवृत्तरित्थमेवोपकारदर्शनातू, वचनप्रामाण्यादिति ॥३५४ ॥ इति व्याख्यात सिद्धेभ्य इत्यादि सूत्रम् ।। અર્થ:–તેના અપસ્સિાને પણ આ થકી તતશુભસિદ્ધિમાં આ જ વચન જ્ઞાપક છે, અને આ અસિદ્ધ નથી,-અભિચારકાદિમાં (પાઠ: અભિચારકાદિમાં) તથાદશનને લીધે. સદા ઔચિત્યપ્રવૃત્તિથી સર્વત્ર પ્રવવું યોગ્ય છે એમ આનું પર્વ છે. તેથી આ સકલ બીજ વનવિચં-વન્દનાદિ પ્રત્યય ઇત્યાદિ નથી પડતું,શિવાય કે--માત્ર સુરત -ઇત્યાદિ, તેઓના અવિરતપણાને લીધે, સામાન્ય પ્રવૃત્તિ થકી આમ જ ઉપકારના દર્શનને લીધે, વચનપ્રામાણને લીધે એમ સિદ્ધોને ઇત્યાદિ સૂત્ર વ્યાખ્યાત થયું. I ufજ્ઞaviાન ઈત્યાદિ. :–તેઓથી, વૈયાવૃન્યકર આદિથી, મgfiાડપિ–સ્વવિષયી કાયોત્સર્ગના અપરિડને પણ, રમત–આ થકી, કાયેત્સર્ગ થકી, તજ્જ–તેની, કાયોત્સર્ગકર્તાની, મસિ–શુભ સિદ્ધિમાં, વિનઉપશમ-પુણ્યબબ્ધ આદિ સિદ્ધિન, કુવ-આ જ, કયેત્સર્ગપ્રવર્તક વચન, -જ્ઞાપક, નમક છે,—માપ્તપદિષ્ટપણાએ કરીને આવ્યભિચારિપણાને લીધે. અને ન જ, નિર્દ–અસિદ્ધ, આ પ્રતિષ્ઠિત,-પ્રમાણાન્તરથી, પતર–આ થકી શભસિદિલક્ષણ વેરતુ. કયા કારણથી ? તે માટે કહ્યું—મિત્રા -અભિચારક આદિમાં, દૃષ્ટાંતમ એ અભિચારુક સ્તંભન–સ્તંભન-મેહનાદિ ફલવાળા કામમાં, ૩રિ શબ્દથી શતિક, પૌષ્ટિક આદિ શુભ ફલવાળા કર્મમાં, તથાન્િતથી ઈક્ષણને લીધે. તેભનીય-સ્તંભનીય આદિથી અવિજ્ઞાને પણ આપ્તપદેશથી તેભનાદિ કર્મ કર્તાને ઈટલના-સ્તંભનાદિના પ્રત્યક્ષ-અનુમાનથી દર્શનને લીધે. પ્રયોગ–જે આપ્તપદેશપૂર્વક કર્મ, તેના વિષયથી અજ્ઞાત છતાં પણ, કર્તાને ઈષ્ટફલકારિ હેય છે. જેમ સ્તંભન-સ્તંભનાદિ કર્મ. અને તથા પ્રકારે આ વૈયાવૃન્યકરાદિવિષયી કાર્યોત્સર્ગકરણ. Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ લલિત વિસ્તરા : “યાવચ્ચગરાણું' સૂત્ર વિવેચન “શાસનભક્ત જે સુરવરા, વિનવું શિષ નમાય....લાલ; કૃપા કરે છે મુજ પરે, તે જિનવંદન થાય ત્યારે દેવયશા.”–શ્રી દેવચંદ્રજી આ “વેયાવગરણ ઇ. સૂત્રની વ્યાખ્યા– વૈવાવૃત્યકર – વૈયાવચ્ચ કરનારા, એટલે “પ્રવચનાર્થે વ્યાકૃત ભાવવાળા પ્રવચન-જિનશાસન અર્થે જેને ભાવ વ્યાપૃત છે, જિનશાસનની–તીર્થની સેવામાં–રક્ષામાં જેને ભાવ સદા પ્રવત્તી રહ્યો છે એવી અંબા, માડી આદિ શાસનરક્ષક દેવતાનો. શાંતિકર –શુદ્ર ઉપદ્રની શાંતિ-શમન કરનાર “સમ્યગૃષ્ટિ સમાધિકર ––સામાન્યથી અન્ય એવા સમ્યગ્દષ્ટિઓની સ્વપસંબંધી તેઓની જ સમાધિ કરનાર. આમ પ્રવચનસેવા, શાંતિ, સમાધિ કરવી એ જ એઓનું સ્વરૂપ છે એમ વૃદ્ધસંપ્રદાય છે. એટલે આમ પ્રવચનની સેવામાં જેને ભાવ વ્યાકૃત છે, જે ક્ષુદ્ર ઉપદ્રની શાંતિ કરનાર છે, અને સમદષ્ટિ જીતી જે સમાધિ કરનાર છે એવા આ સમ્યગ્દષ્ટિ દેવતાઓ છે, તેઓને આશ્રીને-ઉદ્દેશીને હું કાર્યોત્સર્ગ કરું અત્રે સ્તુતિ પણ આ વૈયાવૃત્યકર દેવતાની કહેવી, કારણુક કે તથા પ્રકારે ભાવની વૃદ્ધિ હોય છે. અને “તેના અપરિણાને પણ આ થકી તત્વમસિદ્ધિમાં આ જ વચન જ્ઞાપક છે.' તે વૈયાવૃત્યકર આદિના સ્વવિષયી યેત્સર્ગના અપરિજ્ઞને પગ, આ કાયે ત્સર્ગ થકી તે કાયોત્સર્ગકર્તાને શુભ સિદ્ધિમાં આ જ કાર્યોત્સર્ગ પ્રવર્તક વચન જ્ઞાપક-ગમક-જાવનાર છે-આપ્તપદિષ્ટપણાએ કરીને આવ્યભિચારિપણાને લીધે અર્થાત્ તે વૃિજ્યકર આદિ દેવતા છે પિતાને ઉદ્દેશીને કરવામાં આવતા કાર્યોત્સર્ગને ન જાણતા હોય તે પણ, આ કાયેત્સર્ગ થકી તે કાર્યોત્સર્ગ કરનારને વિજ્ઞઉપશમ-પુણ-બન્ધ આદિ સિદ્ધિ હોય છે, એ આજ કાયેત્સર્ગમા પ્રેરનાર આગમવચનથી જ જણાય છે, કારણ કે શુભ ભાવથી આડું અવળું હોય તે તે આપ્તપદિષ્ટ વચન આદેશે જ નહિં, એટલે બાપ્ત વયનથી આ આ દષ્ટ છે એ પરથી આ શુભ સિદ્ધિ અવશ્ય હોવી જ જોઈએ એમ શીધ્ર સમજાઈ જાય છે. અને “આ અસિદ્ધ નથી– અભિચારુકાદિમાં તથાદશનને લીધે.” આ થકી શુભસિદ્ધિ થાય છે એ અસિદ્ધ નથી, પ્રમાણરથી અપ્રતિષ્ઠિત નથી, કારણ કે અભિચારુક વગેરેમાં તથા પ્રકારે દર્શન થાય છે માટે. અભિચારુક અર્થાત્ સ્તંભનતંભન–મોહન આદિ કર્મમાં અને આદિ શબ્દથી શાંતિક પૌષ્ટિક આદિ શુભફલવાળા કર્મમાં, સ્તંભનીયસ્તંભનીય આદિના જાણવામાં ન હોય છતાં આપ્તપદેશથી સ્તોભનાદિ કર્મ કરનારને સ્તંભન-સ્તંભન આદિ ઈષ્ટફલનું પ્રત્યક્ષથી ને અનુમાનથી દર્શન થાય છે માટે. આમ “જે આપ્તપદેશ પૂર્વક કમ છે, તે તેના વિષયથી અજ્ઞાત છતાં તેના કર્તાને ઈષ્ટફલકારી Page #720 -------------------------------------------------------------------------- ________________ આ કાચોત્સગથી વિઘ્નઉપશમઆદિસિદ્ધિ : સત્ર ચિતપણે પ્રવત્ત છું એ તાત્પર્ય ૬૧૭ છે,-જેમ સ્નેાલન સ્તંભનાદિ કરે અને તથાપ્રકારે તેવા પ્રકારે આ વૈયાનૃત્યકરાિ વિષયી કાચેત્સર્ગીકરણ પણુ” ઇલકારી છે. માટે ‘સદા ઔચિત્યપણાથી સત્ર પ્રવર્ત્તવું ચેાગ્ય છે એમ આનું ઐકમ્પ છે.' સર્વકાળે જ્યાં જ્યાં જે જે ચાગ્ય-ઉચિત છે, ત્યાં ત્યાં તે તે ઉચિત પ્રવૃત્તિથી સર્વ સ્થળે પ્રવર્ત્તવું ચાગ્ય છે એમ આનું તાત્પર્ય છે. અને તેથી આ સકલ ચેગબીજ ' વન્દનાઢિ પ્રત્યયે' ઇત્યાદિ નથી પડાતું,—શિવાય કે અન્યત્ર ઉપિસત ઇ॰ અર્થાત્ ય-ળવત્તિયાપ વન્દનપ્રત્યયે ઈ૦ અત્ર ખેલવુ' ઉચિત નથી, એટલા માટે એ અત્રે ખેલવામાં આવતું નથી. શાને લીધે ઉચિત નથી ને ખેલવામાં આવતું નથી ? તેના અવિરતપણાને લીધે, સામાન્ય પ્રવૃત્તિ થકી આમ જ ઉપકારના દનને લીધે.' અર્થાત તે સમ્યગ્દષ્ટ દેવતાએ પેાતે અવિરત છે, એટલે તેઓને ઉદ્દેશીને વન્દનાદિ પ્રત્યયે ઇ પાઠ એલવા ઉચિત નથી. તેમજ તેઓને ઉદ્દેશીને કરાતે આ કાર્યોત્સર્ગ સામાન્ય પ્રવૃત્તિરૂપ છે અને તે થકી આમ જ ઉપકાર થતા દેખાય છે માટે. અને તે પણ ‘વચનપ્રામાણ્યને લીધે 'આગમવચનના પ્રમાણપણા થકી તેમ કરવામાં આવે છે. ( ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिहेमविशोधिनीटीकाभिधानविवेचनेन सविस्तर विवेचितायां ललितविस्तरायां સિદ્ધમ્યો’હત્યાદિ સૂત્રમ્ (સિદ્ધસ્તય;) । તથા ‘- વૈયાવચગાળું ? 3. સૂત્રમ્ ॥ Page #721 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન સત્રઃ ‘જય વીયરાય’સૂત્ર એમ ભક્તિર ંગથી રંગાયેલા-સંવેગભાવિત મતિવતા વિધિથી એસી, પૂર્વવત્ પ્રણિપાતદડકાદિ પડી, સ્ટેત્રપાપૂર્વક સકલ ચેાગઆક્ષેપ થે મુક્તશુક્તિ મુદ્રાથી પ્રણિધાન કરે છે એમ વિધિ કહી, અત્રે વિવિધ મુદ્રાનું સ્વરૂપ દર્શાવતી ગાથા ટાંકે છે~~ १ पुनः संवेगभावितमतयो विधिनोपविश्य पूर्ववत् प्रणिपातदण्डकादि पठित्वा स्तोत्रपाठपूर्वकं ततः सकलयोगाक्षेपाय प्रणिधानं करोति कुर्वन्ति वा, મુર્ત્તાજીયા ૩ ૨ “ વચનો પળિયાનો, થયઢો દોર્ નોનમુદ્રાવ | वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्ती ॥ १ ॥ दो जाणू दोणि करा, पंचमगं होइ उत्तमंग तु । ક્ષમ સંપળિયો, પૈસો મળિયો ॥ ૨ ॥ अण्णोंतरियंगुलिकोसागारेहिं दोहि हत्थेहिं । uptatatप्परसंटिपहिं तह जोगमुद्दत्ति ॥ ३ ॥ चत्तारि अंगुलाई, पुरओ ऊणाइँ जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा || ४ || मुत्तासुत्ती मुद्दा, समा जहिं दोवि गब्भिया हत्था । , ते पुण निलाडदे से, लग्गा अन्ने अलग्गत्ति ॥ ५ ॥ અર્થ :—પુન: સંવેગથી ભાવિતમતિએ વિધિથી એસી, પૂર્વવત્ પ્રણિપાતાણ્ડકાર્દિ પડી, સ્ટેાત્રપાઠપૂર્વક, પછી સકલ યોગાક્ષેપાથે (એક) પ્રણિધાન કરે છે વા (બહુ) કરે છે, —મુક્તાશક્તિથી. કહ્યું છે કે પંચાંગપ્રણિપાત–સ્તવપા ચોગમુદ્રાથી હોય, વંદન જિનમુદ્રાથી, પ્રણિધાન મુક્તાશુક્તિથી. ૧ બે જાનુ, એ હાથ, અને પાંચમું ઉત્તમાંગ હોય, એમ સમ્યક્ સંપ્રણિપાત જાણવો. ૨ અન્યોન્ય અંતરિત આંગળીવાળા કોષાકાર એ હાથ પેટ પર કાણી રહે એમ રાખવા તે પ્રકારે યોગમુદ્રા છે. ૩ આગળમાં ચાર અંશુલ અને પાછળમાં જ્યાં ઊણા (ચાર ગુલ) છૂટા પગ હાય, તે રીતે કાઉસગ્ગ, એ જિનમુદ્રા હેાય. ૪ મુક્તાક્તિ મુદ્રા—જેમાં અને ભિ ત હાથા સમ ને લલાટ દેશે લગાડેલા હાય તે, અથવા બીજાઓના મતે નહિ લગાડેલા હોય તે. ૫ ૩૫૫ Page #722 -------------------------------------------------------------------------- ________________ વિવિધ મુદ્રા : આશય પ્રમાણે તીવસ રહે તે પ્રણિધાન, તે થકી સોગલાભ ૬૧૯ વિવેચન અસ્તિ સ્વભાવ જે આપણે રે, રુચિ વૈરાગ્ય સમેત પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ વેતકુંથુજિનેસરૂ.”—શ્રી દેવચંદ્રજી. અને “પુનઃ સંવેગથી ભાવિતમતિ—–મુક્તાશુક્તિથી અર્થાત્ સંવેગથી–સદ્ધર્મ પ્રત્યેના શુદ્ધ પરમાર્થ પ્રેમના આવેગથી–ઊમળકાથી જેની મતિ ભાવિત થઈ છે, એવા સંવેગભાવિતમતિભાવિતાત્માઓ ફરીથી પ્રમાર્જનાદિ વિધિથી બેસી, અગાઉની જેમ પ્રણિપાતદડકાદિ પડે છે, અને સ્તોત્રપાઠપૂર્વક પછી સકલ યુગના આક્ષેપથે મુક્તાશક્તિ મુદ્રાથી એક વા બહુ પ્રણિધાન કરે છે. આ પ્રણિપાત અને વિવિધ મુદ્રાનું સ્વરૂપ દર્શાવતી ગાથાઓ અત્રે ટાંકી છે. તેને ભાવાર્થ એ છે કે –(૧) પંચાંગપ્રણિપાત-સ્તવપાઠ ગમુદ્રાથી, વંદન જિનમુદ્રાથી અને પ્રણિધાન મુક્તાશુક્તિ મુદ્રાથી કરવું. (૨) બે ગોઠણ, બે હાથ અને પાંચમું માથું એ ભૂમિને સ્પશે એમ એને સમ્યક્ સંપ્રણિપાત-નમન તે પંચાંગ પ્રણિપાત છે. (૩) એક બીજા સાથે અંતરિત–આંકડીઓ વાળેલ આંગળીવાળા કેષાકાર બે હાથ–પેટ પર કેણી રહે એમ રાખવા તે ગમુદ્રા છે. (૪) આગળમાં ચાર આંગળ અને પાછળમાં ચાર આંગળથી કંઈક ન્યૂન એમ બે પગ છૂટા રાખી કાર્યોત્સર્ગ કરે તે જિનમુદ્રા છે. (૫) જેમાં મોતીની છીપની જેમ બને ગર્ભિત–પલા હાથ સરખા હોય ને વળી તે લલાટદેશે-કપાળ પર લગાડેલા વા બીજાઓના અભિપ્રાયે નહિ લગાડેલા હેય, એવી મુદ્રા તે મુક્તાશુક્તિ મુદ્રા છે. આશય પ્રમાણે જે જેને તીવ્રસંગહેતુ હોય છે તે પ્રણિધાન છે અને તે થકી સહગલાભ હોય છે એમ પ્રણિધાનને પ્રશંસી, અત્રે અન્યદર્શનીઓનું સંવાદી વચન ટાંકે છે– प्रणिधानं यथाशयं यद्यस्य तीब्रसंवेगहेतुः, ततोऽत्र सद्योगलाभः । यथाहुरन्ये"तीव्रसंवेगानामासन्न: समाधिः मृदुमध्याधिमात्रत्वात्, ततोऽपि विशेष इत्यादि । ३५६ સિવા–તતત્ર ઇત્યાદિ. તતઃ–તે થકી, ઉક્તરૂપ તી સંવેગ થકી, સત્ર-અ, પ્રણિધાને, સોનામ:-સોગલાભ, શુદ્ધ સમાધિ પ્રાપ્તિ. પર સમયથી પણ સમર્થન કરતાં કહ્યું-ન્યથા– જેમ કહ્યું છે, જે–બીજાઓએ, પતંજલિ પ્રકૃતિએ. જે કહ્યું છે તે જ દર્શાવે છે– તીવ્રરંગાનાં–તીવ્રવેગવંતને, પ્રષ્ટ મોક્ષવાચ્છાવાળાઓને, –આસન, આશભાવી, કf:–સમાધિ, મનઃપ્રસાદ, જે થકી એમ સમજાય છે. અત્રે પણ તારતમ્ય અભિધાનાથે કહ્યુંઅનામિત્રાતૃ-મૃદુલાતૂ-મુદ્દવથી, સુકુમારતાથી, અથવાતુ-મધ્યત્વથી, અજધન્ય અનકષ્ટતાથી, મિત્રત્યાહૂ-અશ્વિમાત્રત્વથી, પ્રકૃષ્ટતાથી–તીવ્રસંગની. તતfu–તે થકી પણ તીવ્રસંગ થકી પણ, પુનઃ ભદવા મધ્ય સંવેગથી તે પૂછવું જ શું?fs: કિવિ ત્રિવિધ વિશેષ છે. આસન, આસન્નતર, આસન્નતમરૂપ સમાધિ. આ િશબ્દથી મૃદુ-મધ્ય અને અધિમાત્ર એવા યમનિયમાદિ ઉપાયથી સમવાયવશાત પ્રત્યેકપણે મૃદુ-મધ્ય-અવિમાત્ર ભેદથી ભિનપણે ત્રિવિધ સમાધિના ભાવને લીધે તે નવધા (નવ પ્રકારને) વાય છે. Page #723 -------------------------------------------------------------------------- ________________ १२० લલિત વિસ્તર : પ્રણિધાનસૂવ–“જ્ય વીયરાય” સૂત્ર અર્થ-પ્રણિધાન–યથાશય જે જેને તીવ્રસંગહેતુ છે, તે થકી અત્રે ગલાભ હોય છે. જેમ અન્યએ કહ્યું છે તીવ્ર સગવતેને સમાધિ આસન્ન (નિટ) છે, મૃદુ-મધ્ય-અધિમાત્રપણાને લીધે તે થકી પણ વિશેષ (હેય છે), ઇત્યાદિ.૫ વિવેચન “દૂર કરો દાદા પાસજી, ભવ દુઃખકા ફંદા, વાચક જશ કહે દાસકું, દિયે પરમાનંદા–શ્રી યશોવિજયજી. અને પ્રાધાન્ન થારાથ–પ્રણિધાન તે યથાશય,–જે જેને તીવ્રસંગહેતુ છે તે—“ કચ્છ તીવ્રઉmહેતુ:'—જે જે જેને જે આશય જેને તીવ્ર સવેગને હેતુ હોય છે તે પ્રણિધાન છે. અર્થાત્ જે જે જેને આશય પ્રણિધાન છે તેનું પ્રણિધાન–પ્રનિધાન, પ્રસ્તુત ક્રિયામાં પ્રકૃષ્ણપણે સ્થાપન, તીવ્રસંગ હેતુ પ્રકૃષ્ટપણે ચિત્તન્યાસ, પૂરેપૂરું ચિત્તનું લગાડવું-મૂકવું, તે પ્રણિધાન કહેવાય છે, અને તે તેને તીવ્ર સંવેગને હેતુ હોય છે. “તે થકી અત્રે સાગ લાભ હોય છે?—બતતોત્ર સાઢામ:'–તે થકી–તીવ્ર સંવેગ થકી અત્રે પ્રણિધાનમાં સગલાભ–શુદ્ધસમાધિપ્રાપ્તિ હોય છે. આ અંગે અન્યદર્શનીઓએ પતંજલિ આદિએ કહ્યું છે–તીવ્ર સંવેગવંતને સમાધિ આસન્ન (નિકટ) છે–તીવ્રરંગાનામાસન્ન: સમાધિ:'–મૃદુ-મધ્ય-અશ્વિમાત્ર પણને લીધે તે થકી પણ વિશેષ હોય છે– મૃદુમાધિમત્રરાત તીવ્ર સંવેગવાને તતf :' ઇત્યાદિ. અર્થાત્ તીવ્રસંગવતેને—ઉત્કૃષ્ટસમાધિ નિકટ પ્રકૃષ્ટ મોક્ષાભિલાષવંતને-મુમુક્ષુઓને સમાધિ આસન-નિટ વતે છે,–જે સમાધિ થકી મન:પ્રસાદ-ચિત્તપ્રસાદ હોય છે. અત્રે તીવ્ર સંવેગમાં પણ તારતમ્ય-તરતમતા હોય છે, એટલે તીવ્ર સંવેગના મૃદુપણાથી-સુકુમાર પણથી, મધ્યપણાથી–અજઘન્ય અનુત્કૃષ્ટપણાથી, અધિમાત્રપણાથી–ઉત્કૃષ્ટપણાથી, તે થકી પણ–તીવ્રસંગ થકી પણ વિશેષ હોય છે, એટલે આસન, આસન્નતા, આસન્નતમ સમાધિ હોય છે. આદિ શબ્દથી “મૃદુ-મધ્ય ને અધિમાત્ર એવા યમનિયમાદિ ઉપાયથી સમવાય કરતાં” આ આસનાદિ ત્રિવિધ સમાધિના ત્રણ ત્રણ ભેદ કરતાં નવ પ્રકાર થાય છે. જેમકે–આસન મૃદુ સમાધિ, આસન મધ્ય સમાધિ, આસન અધિમાત્ર સમાધિ, આસન્નતર મૃદુ સમાધિ, આસન્નતર મધ્ય સમાધિ, આસન્નતર અધિમાત્ર સમાધિ આસન્નતમ મૃદુ સમાધિ, આસનતમ મધ્ય સમાધિ, આસનતમ અધિમાત્ર સમાધિ. આમ પ્રણિધાન તીવ્રસંગહેતુ હોય છે અને તીવ્ર વેગવંતને સમાધિ આસન નિકટ વતે છે, એટલે આમ પ્રણિધાન -પ્ર+નિધાન-પ્રકૃષ્ટ નિધાનની જેમ, આત્માને ગગુણ રત્નને પ્રણિધાન-પ્રકૃષ્ટ નિધાન થઈ પડે છે, એટલે તેને “પ્રણિધાન' નામ આપવામાં આવ્યું છે તે યથાર્થ જ છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ પ્રથમગુણસ્થાનભૂમિકાવાળાને આ આવું પ્રણિધાન ઉચિત ૨૧ પ્રથમ ગુણસ્થાનની ભૂમિકાવાળાને તે આ આવું પ્રણિધાન ઉચિત છે એમ આચાર્ચીના અભિપ્રાય કહી, તે સૂત્ર અવતારે છે— प्रथम गुणस्थानस्थानां तावत् एवंविधमुचितमिति सूरयःजय वीराय ! जगगुरु ! होउ मम तुहप्पभावओ भयवं । भवनिव्वे मग्गाणुसारिया इट्ठफलसिद्धी ।। १ । लोयविरुद्धच्चाओ, गुरुजणपूया परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयसेवणा आभवमखंडा || २ || ३५७ (છાયારૂપ કાવ્યાનુવાદ ) વીતરાગ જય પામ! જગતગુરુ ! વીતરાગ જય પામ ! તુજ પ્રભાવથી મુજને હોજો, ભવનવે ભગવાન ! જગતગુરુ ! માર્ગ અનુસારિપણું હાજો, હાજો ઇષ્ટફલ મુજ; લાકવિરુધ્ધના ત્યાગ હજો ને, હજો ગુરુજનપૂજ .... જગતગુરુ ! ..... પરોપકારકરણ મુજ હાજો, જો શુભગુરુજોગ; ભવપર્યંત તસ વચનના હાજો, અખંડ સેવનયેાગ ....જગતગુરુ ! ૐઅર્થ :-પ્રથમ ગુણસ્થાનસ્થાને તેા એવવિધ (આવા પ્રકારનું) પ્રણિધાન ચિત છે એમ સૂરિ કહે છે— હે વીતરાગ ! હે જગગુરુ! તું જય પામ ! મને ત્હારા પ્રભાવ થકી હું ભગવન ! ભવનિવેદ, માર્ગાનુસારતા, ઇસિધ્ધિ, (૧) લાકવિરુદ્ધત્યાગ, ગુરુજનપૂજા, પરાકરણ, શુભ ગુરુયાગ, તેના વચનની સેવના,— ભવપર્યંત અખંડ હા ! (૨) ૩૫૭ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ લલિત વિસ્તરો : પ્રણિધાનસૂત્ર–“જય વીરાય સૂત્ર વિવેચન જગતગુરુ જાગતે સુખકંદ રે, સુખકંદ અમંદ આણંદ.”—શ્રી યશોવિજયજી હવે અત્રે જે આ પ્રણિધાન કરવામાં આવે છે તે “પ્રથમ ગુણસ્થાને સ્થાને તે એવવિધ ઉચિત છે એમ સૂરિઓ કહે છે –“પ્રથમ ગુજરાનરથનાં તાકત રાષમુરિ.' પ્રથમ ગુણસ્થાનની ભૂમિકાએ જે સ્થિતિ કરે છે. એવા પ્રથમ ભૂમિકાવાળાઓને તે આ કહેવામાં આવી રહ્યું છે (જયવીયરાય ઈ.) એવા પ્રકારનું પ્રણિધાન જ ઉચિત છે; તેમની પ્રાથમિક ભૂમિકાને ગ્ય છે, એમ આચાર્ય ભગવંતને અભિપ્રાય છે. આ સૂત્રની સવિસ્તર વ્યાખ્યા કરતાં પરમ સંગરંગી આચાર્ય હરિભદ્રજી ભવનિર્વેદ તથા માર્ગોનુસારિતા એ પહેલી બે યાચનાને મને સમજાવે છે – 'जय वीतराग! जगदगुरो !' भगवतस्त्रिलोकनाथस्याऽऽमन्त्रणमेतत् भावसन्निधानार्थ । - “મવત મમ વસ્ત્રમાવતો જાય છે ત્ય«ામન ‘મવન'! किं तदित्याह 'भवनिर्वेदः'-संसारनिर्वेदः । न ह्यतोऽनिर्विणो मोक्षाय यतते, अनिविण्णस्य तत्प्रतिबन्धात , तत्प्रतिबद्धयत्नस्य च तत्त्वतोऽयत्नत्वात्, निर्जीव क्रियातुल्य एषः । तथा 'मार्गानुसारिता' असद्ग्रहविजयेन तत्त्वानुसारितेत्यर्थः । ३५८ *અર્થ-આની વ્યાખ્યા – જય વીતા ! જાદૂગુ !–હે વીતરાગ ! જગાડ્યુ! તું પામ! ભગવંત ત્રિલોકનાથનું આ આમંત્રણ ભાવસન્નિધાનાથે છે. મતુ મમ માવત:–મને હારા પ્રભાવ થકી હે ! મને હારા સામર્થ્યથી ઉપજો ! માનવ ! હે ભગવન! તે શું ? તે માટે કહ્યું – મને–ભવનિર્વેદ, સંસારનિર્વેદ, કારણ કે આનાથી (સંસારથી) અનિવિણ મેક્ષાથે યત્ન કરતા નથી, અનિવિણના તતપ્રતિબન્ધને લીધે, અને ત—તિબદ્ધતા તત્ત્વથી અયપણાને લીધે, આ (યત્ન) નિજીવ ક્રિયાતુલ્ય હોય છે. તથા– માનુરારિતા –માર્ગનુસારિતા, અસહુના વિજયથી તત્યાનુસારિતા એમ અર્થ છે.૩૫૮ વિવેચન શ્રી શુદ્ધમતિ હે જિનવર પૂર, એડ મનોરથ માળ, સેવક જાણું હે મહેરબાની કરી, ભવસંકટથી ટાળશ્રી શુદ્ધમતિ” શ્રી દેવચંદ્રજી. હવે “જય વિયરાય!'—જય વીતરાગ! ઈ. એ સૂત્રની વ્યાખ્યા–“હે વીતરાગી છે જગદ્ગુરૂ! તું જય પામ!” જેના રાગાદિ વ્યતીત થયા છે એવા હે વીતરાગ! અને સમસ્ત જગત કરતાં જેનું ગુણગણગૌરવ ગુરુ છે, અધિક છે, ભારી છે, એવા હે જગદુ Page #726 -------------------------------------------------------------------------- ________________ ભવનિ તથા માર્ગનુસારિતા એ પહેલી બે યાચનાનો મર્મ ६२३ ગુરુ! તું આ જગમાં જય પામ! તું આ વિશ્વમાં જયવંતે વત્તા “મrafaહોવાના આમંત્રણ મેતત'–ભગવંત ત્રિલેકનાથનું આ આમંત્રણ ભાવસન્નિધાનાર્થે છે.”—માવત્રિપાનાર્ય ’–સનિધાનની જેમ સન્નિધાન અર્થે–તથારૂપ ભાવના ચિત્તમાં સ્થાપન કરવા અર્થે છે. (૧) “મને હારા પ્રભાવ થકી હો હે ભગવન્! મને હારા સામર્થ્ય થકી ઉપજે ભવનિર્વેદ-સંસારનિર્વેદ.” હે ભગવન! મને હાર પ્રભાવ થકી–સામર્થ્ય થકી ભવનિર્વેદ -સંસારનિર્વેદ હે! સંસાર પ્રત્યે કંટાળો–ભવવૈરાગ્ય ઉપજે! કારણ સંસારથી અવિરક્ત કે “ ઘોવિંvો મોક્ષાર ગત ' “આનાથી અનિર્વિણુ ક્ષાર્થે મેક્ષાથે યત્ન કરતો યત્ન કરતો નથી.” અર્થાત્ આ સંસારથી જે નિર્વેદ પામેલે નથી, નથી કંટાળેલ નથી, વિરક્ત થયેલ નથી, તે મોક્ષ અર્થે યન–પ્રયાસ કરતા નથી. શાને લીધે? “વારા તત્પતિવનપાત, તસ્મૃતિપન્ના જ તરતોડથ70ાતા'—અનિર્વિણના તત્પ્રતિબન્ધને લીધે અને ત—તિબદ્ધના યત્નના તત્વથી અયત્નપણને લીધે.” અર્થાત જે સંસારથી નિર્વેદ પામેલ નથી તેને તે સંસારને પ્રતિબન્ધ હોય છે, અને જેને સંસારને પ્રતિબન્ધ છે, તે મોક્ષાથે યત્ન કરે તે પણ તેને તે યત્ન અયત્ન જ છે. કારણ કે નિર્જલા તુચપY: ” “આ (યત્ન) નિજીવ ક્રિયા તુલ્ય હોય છે.” ભવપ્રતિબદ્ધને આ યત્ન નિર્જીવ-જીવ વગરની, નિશ્ચતનનિષ્ણાણ, ખાલી ખોખા જેવી ક્રિયા બરાબર હોય છે. તાત્પર્ય કે-મોક્ષમાર્ગના અધિકારી પણ જે ખરેખરા મુમુક્ષુભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઈચ્છાવાળા હોય તે જ હોય; આથી ઉલટું ભવાભિનંદી જી અત્ર અનધિકારી છે. સંસાર ભલો છે, રૂડે છે, એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા ( Hailing ) એવા વિષયાસક્ત ભવાભિનંદી છે આ મોક્ષમાર્ગ પામવા ધારે તે પણ પામી શકે નહિં. કારણકે ભવબંધનથી ખરેખર છૂટવા માગતા હોય તે જ છૂટે, પણ બંધાવા માગતે હેય તે કેમ છૂટી શકે? એટલા માટે જ અત્રે મિક્ષયત્નના મૂળરૂપ ભવનિર્વેદની-અંતરંગ વૈરાગ્યની યાચના કરી (૨) “માર્ગનુસારિતા'–અસબ્રહના વિજયથી તન્ત્રાનુસારિતા એમ અર્થ છે. “અરવિનર તરવાનુarfeતા. જે ભવનિર્વેદ પામી માત્ર મોક્ષને જ ઈચ્છે છે, એ ખરેખર મુમુક્ષુ પુરુષ તે મોક્ષમાર્ગનું અનુસાર શું માગે છે. કેમ મુક્ત થવું એ જ એની એક ઈચ્છા છે, એટલે તે સર્વત્ર અસંગ્રહ છેડી દઈ, અસગ્રહને વિજ્ય કરી સ–વસ્તુને જ પ્રહે છે, અર્થાત્ તે તત્વને જ–પરમાર્થને જ અનુસરનારો હોય છે. ભવનિર્વેદ પામેલે વૈરાગ્યવાસિત મુમુક્ષુ જીવ આવી માનુસારિતાની જ પ્રભુ પાસે યાચના કરે છે. ઈષ્ટફલસિદ્ધિ આદિ વચલી ચાર યાચનાનો ભાવાર્થ કથે છે – तथा 'इष्टफलसिद्धिः' - अविरोधिफलनिष्पत्तिः । अतो हीच्छाविघाताभावेन सौमनस्य. तत उपादेयादर:. न स्वयमन्यत्रानिवृत्तौत्सुक्यस्येत्ययमपि विद्वज्जनवादः । तथा 'लोकविरुद्धत्याग:'-लोकसंक्लेशकरणेन तदनर्थयोजनया महदेतदपायस्थानं । Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૪ લલિત વિસ્તરા : પ્રણિધાનસૂત્રય વીયરાય' સૂત્ર तथा - ' गुरुजनपूजा - मातापित्रादिपूजेति भावः । तथा - ' परार्थकरणं च १ - जीवलोकसारं पौरुषचिह्नमेतत् । પઅર્થ :-તથા— ફ્રfનંદ: ' ઇસિદ્ધ, અવિરેત્રિ ફલ નિષ્પત્તિ; કારણકે આ (ઇસિદ્ધિ ) થકી ઇચ્છાવિદ્યાતઅભાવથી સૌમનસ્ય હોય છે, તે ( સૌમનસ્ય ) થકી ઉપાયમાં આદર હોય છે; પણ અન્યત્ર જેનું ઔય નિવૃત્ત થયું નથી તેને આ (ઉપાદેયઆદર) નથી હોતા, એમ આ પણ વિદ્ભજ્જનવાદ છે. ३५९ તથા— સ્રોવિન્દ્રસ્થાનઃ '—લાકવિરુદ્ધંત્યાગ, લેાકના સક્લેશકરણ વડે કરીને તેની અનાજનાથી આ મહત્ અપાયસ્થાન છે. તથા गुरुजनपूजा · ’—ગુરુજનપૂજા, માતાપિતાદ્રિની પૂજા એમ ભાવ છે. તથા- પાર્થવાળું = ’—અને પરાકરણ, જીવલેાકસાર એવુ આ પૌચિન્તુ છે.ઉપ વિવેચન “ પતિત ઉદ્ધારણ હા તારણુવત્સલુ, કર અપણાયત એહ; પાસે નિત્ય નિરાગી હા નિસ્પૃહ જ્ઞાનની, શુદ્ધ અવસ્થા દેહ....શુદ્ધમતિ”—શ્રી દેવચ’દ્રજી (૩) તથા ઇષ્ટસિદ્િ—અવિધિ ફૂલ નિષ્પત્તિ' આ પ્રાથમિક ભૂમિકાવાળા મુમુક્ષુ પેાતાના મને ચ્છિત ઇલની સિદ્ધિ—અવિધિ ફૂલની પ્રાપ્તિ પ્રભુ પ્રાથે છે. કારણ કે આ થકી ઇચ્છાવિદ્યાતઅભાવથી સૌમનસ્ય હાય છે.' —‘ગતો દર્‰વિધાતામાવેન સૌમનસ્યં', આ પેાતાના મનાવાંચ્છિત ઈષ્ટ ફ્લૂની સિદ્ધિ થકી ઇચ્છાવિદ્યાતને ઇચ્છાભગના અભાવ હોય છે, એટલે એક પ્રકારનું સૌમનસ્ય— સુમનસ્પણું—ચિત્તપ્રસાદ હોય છે. અને તે થકી ઉપાદેયમાં આદર હાય છે,’~~ ‘તત ગુપાવૈયા:’, તે સૌમનસ્ય થકી—ચિત્તપ્રસન્નતા થકી તે ઉપાદેય એવા દેવ પ્રત્યે ને તે દેવની પૂજા-ભક્તિ આદિ પ્રત્યે આદર-પ્રયત્ન હોય છે. · પણ અન્યત્ર જેનું ઔત્સુકય નિવૃત્ત થયું નથી તેને આ (ઉપાદેય આદર) નથી હાતે, એમ આ પણ વિદ્વજનવાદ છે.’ અન્યત્ર-અન્ય મન:કામના સંબંધી જેવું ઉત્સુકપણું દૂર થયું નથી, મન:કામના પૂરી નહિ થવાથી જેના મનને નિરાંત નથી, તેને વ્યગ્રતાને-આકુલતાને લીધે પ્રસ્તુત દેવાદિ ઉપાદેય પ્રત્યે આદર હાતા નથી. એટલા માટે ચિત્તની નિરાકુલતા અર્થે આ મનેાાંચ્છિત ઈટ ફ્લની સિદ્ધિ હૈા એવી પ્રભુ પાસે યાચના આ પ્રાથમિક ભૂમિકાવાળા મુમુક્ષુને સમુચિત છે, એમ વિજ્જને વદે છે. પન્ના—વ્રતો ઉત્તિ ઈત્યાદિ અંત:—મા થકી ઇષ્ટફલસિદ્ધિ થકી, દ્દિકારણ કે, રૂ‰ાવિધાતામવેન—ઇચ્છાવિધાતના અભાવથી અભિલાષભંગની નિવૃત્તિથી, શું ? તે માટે કહ્યું —સૌમનસ્યં—સુમનસ્પણું, ચિત્તપ્રસાદ. તતઃ——તે થકી સૌમનસ્ય થકી, ૩પ તૈયાર:-૩પ ચે—ઉપાદેયમાં, દેવપૂજાદિમાં, સ્રાવ:—આદર, પ્રયત્ન. અન્યથા પણ કાઈને આ હાય એમ આશકીને કહ્યું:-ન તુ—પુનઃ યમઆ, ઉપાદેય આદર, સભ્યત્ર—જીવનઉપાય આદિમાં, નિવૃત્તૌત્સુચચ—જેનું ઔત્સય નિવ્રુત્ત નથી તેને, જેનેા આકાંક્ષાતિરેક અવ્યાવૃત્ત છે તેને,——તેના ઔસુકયથી ચિત્તના વિઠ્ઠલીકૃતપણાને લીધે, Page #728 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટફલસિદ્ધિ આદિ ચાર યાચનાનો ભાવાર્થ ૨૫ (૪) તથા “કવિરદત્યાગ––લેકના સંકલેશે કરણ વડે કરીને તેની અનર્થ. યોજનાથી આ મહત અપાયસ્થાન છે.' લેકથી વિરુદ્ધ હોય એવું આચરે તે લેકને સંલેશ ઉપજે, તેથી તે લેક તરફથી અનર્થઘટના થાય, અને તેથી કરીને પોતાને મોટું ચિત્ત અસમાધિરૂપ અપાયનું–આત્મહાનિનું-નુકશાનીનું–સંકલેશનું સ્થાન હોય, એટલા માટે લેકવિરુદ્ધને ત્યાગ કરવા યોગ્ય છે, એમ જાણી મુમુક્ષુ ચિત્તસમાધિને અર્થે લેકવિરુદ્ધત્યાગની પ્રાર્થના પ્રભુ પાસે કરે છે. (૫) તથા “ગુરુજનપૂજા”—માતાપિતાદિની પૂજા એમ ભાવ છે.” માતાપિતાકલાચાર્ય વગેરેની પૂજા. આ પિતાના ઉપકારી ગુરુજનની પૂજા તે પૂર્વસેવાને પ્રકાર છે. ગુરુઓ એટલે માતા, પિતા, કલાચાર્ય, એઓના જ્ઞાતિઓ–ભાઈ–બહેન વગેરે, તથા ધમને ઉપદેશ કરનારા વૃદ્ધો–જ્ઞાનવૃદ્ધ અને જને. આ શિષ્ટ જનેને ઈષ્ટ એ ગુરુવર્ગ છે. તેના પ્રત્યે નમન, વિનય, અભ્યસ્થાનાદિ કરવા તે પૂજનપ્રકાર છે. અને તે પિતાની ફરજ છે એમ જાણી મુમુક્ષુ પ્રભુ પાસે તેની પ્રાર્થના કરે છે. (૬) તથા પરાર્થકરણ”—-saોવાના વિમેતા જીલેકસાર એવું આ આ પૌરુષચિહ્ન છે.” બીજા જે પ્રત્યે ઉપકાર કરે–પરોપકાર કરે એ જગતમાં સારભૂત એવું પુરુષાર્થનું ચિહ્ન છે. એટલે મોક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પિતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ અન્ય જીના ઉપકાર અર્થે ખર્ચવી એ જ ઉચિત છે. એમ જાણી મુમુક્ષુ જીવ પ્રભુ પાસે આ પાપકારકરણની પ્રાર્થના પણ કરે છે. આટલું લૌકિક સૌન્દર્ય સતે લકત્તર ધર્મને અધિકારી હોય છે એ રહસ્ય કહી, શુભગુગ ને તવચતસેવના એ છેલ્લી બે યાચનાને પરમાર્થ પ્રકાશે છે– सत्येतावति लौकिके सौन्दर्ये लोकोत्तरधर्माधिकारीत्यत आह'शुभगुरुयोगो'-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः । अन्यथाऽपान्तराले सदोष. पथ्यलाभतुल्योऽयमित्ययोग एव । तथा 'तद्वचनसेवना' यथोदितगुरुवचनसेवना, न जातुचिदयमहितमाहेति ।३६० અર્થ:-આટલું લૌકિક સૌન્દર્ય સતે લકત્તર ધર્મને અધિકારી હોય, એટલા માટે કહ્યું – “મજુ '--શુભગુગ, વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યને સંબંધ, અન્યથા અપાન્તરાલમાં સદેષ પથ્યલાભ તુલ્ય આ (હે) એટલા માટે અયોગ જ છે. - તથા–તાવના–તેના વચનની સેવના, યદિત ગુરુવચનની સેવના–કદી પણ આ (શુભ ગુરુ) અહિત કહે નહિ એટલા માટે ૬૦ Page #729 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર : પ્રાણિધાન સત્ર-જ્ય વીયરાય સૂત્ર વિવેચન પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન પ્રભુ મેળવવા ગુરુ ભગવાન.”–શ્રીમદ્ રાજચંદ્રજી અને–“સતાવતિ વિજા વર્ષે – “આટલું લોકિક સૌન્દર્ય સતે લકત્તર ધમને અધિકારી હોય,–“રોધમffધrt'. અર્થાત્ આ ભવનિર્વેદથી માંડીને પરાર્થકરણ પર્યત જે કહ્યું તેટલું લોકિક ભાવનું સોન્દર્ય–સુન્દરપણું હેય, તે જ લેકે ત્તર ધર્મને અધિકારી–ગ્ય પાત્ર હોય અને પ્રાથમિકમાં પ્રાથમિક એવું પૂર્વસેવારૂપ આટલું લૌકિક સૌન્દર્ય પણ ન હોય, તે કેત્તર ધર્મની ગમે તેટલી મટી વાત કરે તે પણ તે તેને વાસ્તવિક ખરેખર અધિકારી થઈ શકતું નથી, એટલા માટે કહ્યું– | (૭) “મપુરા: – શુભગુગ–વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યને સંબંધ વિદિશારિત્રશુક્રાચાર:'. વિશિષ્ટ–જ્ઞાનદર્શન પ્રધાન ચારિત્રસંપન્ન એવા આચાને સંબંધ–સદ્ગુરુના યક્ત લક્ષણ જેનામાં છે તેવા જ સાચા સતગુરુને એગ તે શુભગુગ છે. “અન્યથારના રોજ રાત્રીમતુલચમ્'–અન્યથા અપાતરાલમાં સદોષને પથ્યલાભ તુલ્ય આ હાય એટલા માટે આ એગ જ છે. “ જા '. નહિ તે વચમાં જ સદોષને–જવરાદિષવંતને પથ્યલાભ તુલ્ય આ થઈ પડે, એટલે શુભગુગ પણ અલગ જ થઈ પડે. અર્થાત્ ઉપરોક્ત પૂર્વસેવાને ઉચિત ભવનિવેદાદિ ષટુ લૌકિક સોંદર્યસંપત્તિ જેને હજુ પ્રાપ્ત નથી કરી, એવા અધિકારી જીવને શુભગુરુને એ પણ જવરાદિ દેલવંતને પથ્યલાભ બરાબર હેઈ, તે અગ જ થઈ પડે છે. એટલા માટે પ્રસ્તુત લૌકિક સૌન્દર્યની પ્રાપ્તિ પછી જ આ શુભગુરુગની પ્રાર્થના કરી. (૮) તથા–તવચન સેવના–તેના વચનથી સેવના, યાદિત ગુરુવચનની સેવના, -“કદી પણ આ (શુભગુરુ) અહિત કહે નહિં એટલા માટે –“જ્ઞાતુfજયતિ . માતિ' અર્થાત્ યક્ત ગુરુના વચનનું પાલન, સેવન, આરાધન કરવું,-એમ જાણીને કે આ શુભગુરુ કદી પણ અહિત-જીવનું અકલ્યાણકારી કહે જ નહિ, પણ હિત જકલ્યાણકારી જ કહે, માટે. આ અષ્ટવિધ પ્રાર્થના કરી તેની પ્રાપ્તિ “ભવ પર્યત અખંડ” હે એ પદને અર્થ સ્પષ્ટ કરી, આટલી કલ્યાણપ્રાપ્તિ સતે શીધ્ર જ નિયમથી મોક્ષ હોય છે. અને આ પ્રાર્થનારૂપ પ્રણિધાન અચિત્ય ચિન્તામણુ ભગવંતના પ્રભાવથી ફળે જ છે, એમ આ બે ગાથાનો અર્થ પૂર્ણ કરે છે – "न सकृत् नाप्यल्पकालमित्याहઆમામgger’–સાગરમ જાવંત્તા વા તપૂછ માસુ અમેતિ एतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्ग: । फलति चैतदचिन्त्यचिन्तामणेभगवत: प्रभावेनेति गाथाद्वयार्थः ॥३६१ Page #730 -------------------------------------------------------------------------- ________________ ભવપર્યત અખંડ પ્રાર્થનારૂપ પ્રણિધાન અચિત્ય ચિતામણિ ભગવંત થકી કેળે જ છે ર૭ અર્થ-નહિ કે એકવાર, નહિ કે અપકલ પણ, એટલા માટે કહ્યું – “સમયમver'—આભવ (ભવ પર્યત) અખંડ. આજન્મ આ સંસાર સંપૂર્ણ મને હે! આટલા કલ્યાણની અવામિ સતે શીધ્ર જ નિયમથી અપવર્ગ (હેય છે), અને આ (પ્રણિધાન) અચિન્ય ચિન્તામણિ ભગવંતના પ્રભાવ થકી ફળે જ છે. એમ ગાથાદ્વયને અર્થ છે. વિવેચન વારંવાર જિનરાજ! તુજ પદ સેવા હે હે નિમળી; તુજ શાસન અનુયાયી, વાસન ભાસન હે તવરમણ વળીસે ઈશ્વર દેવ” –શ્રી દેવચંદ્રજી આ પ્રાર્થના કરી તે “નહિં કે એકવાર, નહિં કે અ૯પકાલ પણ” માટે, એટલા માટે કહ્યું “આમવમવ –આભવ અખંડા, આજન્મ વા આસંસાર સંપૂર્ણ મને હે!” જન્મ પર્યત વા સંસાર પર્યત મને સંપૂર્ણ હે! અને –“તત્વવાળવાળં” આટલા કલ્યાણની અવાપ્તિ સતે શીધ્ર જ નિયમથી અપવર્ગ (હોય છે)–ાવ ઉનામrva:, આટલું જ યાચ્યું તેટલું કલ્યાણ જે પ્રાપ્ત થયું, તે પછી શીધ્ર જ વિના વિલંબ નિયમે કરીને અવશ્ય મેક્ષ હોય છે. “અને સ્વતિ વિતત', આ (પ્રણિધાન) અચિત્ય ચિન્તામણિ ભગવંતના પ્રભાવ થકી ફળે જ છે, –“ત્તિ વિના મળે માવતઃ અમાર' આ જે પ્રણિધાન–કલ્યાણપ્રાર્થના છે તે અચિન્ય ચિન્તામણિ ભગવંતના માહાઓથકી અવશ્ય ફળવતી હોય જ છે. મેક્ષ છે ફળ જેનું એવું આ પ્રણિધાન નિદાન નથી, પણ અસંગતાસક મહાન ચિત્તવ્યાપાર છે, એમ પ્રણિધાનને પ્રશંસે છે – 'सकलशुभानुष्ठाननिवन्धनमेतत्, अपवर्गफलमेव, अनिदान, तल्लक्षणायोगादिति दर्शितं । असङ्गतासक्तचित्तव्यापार एष महान् ।३६२ ।। ‘અર્થ-સકલ શુભ અનુષ્ઠાનનું નિબન્ધન એવું આ અપવર્ગ (મોક્ષ) ફલવાળું જ છે; અનિદાન છે, તેના લક્ષણના અગને લીધે,-એ દર્શાવવામાં આવ્યું છે. આ અસંગતાસકા એ મહાન ચિત્ત વ્યાપાર છે. વિવેચન હેશે તે તુમહી ભલા. બીજા તે નવિ યાચું રે, વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે...સંભવ.”—શ્રી યશોવિજયજી Page #731 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : પ્રશ્થિાન સૂત્ર—‘જય વીયરાય' સૂત્ર અને ‘સકલ શુભ અનુષ્ઠાનનું નિબન્ધન, એવું આ (પ્રણિધાન) અપવર્ગ ફળવાળું જ છે.’-' સર્વજનુમાનુષ્ઠાનનિયમ્પનમેતત્', આ પ્રણિધાન સ શુભ-પ્રશસ્ત અનુšાનનું— સક્રિયાનું કારણ છે, અને એનું ફળ અપવ-મેાક્ષ જ છે,-- માક્ષલવાળુ” “આ ‘ સપનટમેવ ’; સાચા શુદ્ધ ભાવથી કરવામાં આવેલુ આ પ્રણિધાન પ્રણિધાન અનિદાન માક્ષફળ આપે જ છે. તેમજ—‘અનિયાન'' આ પ્રણિધાન · અનિદાન છે, તેના લક્ષણના અયાગને લીધે, એ દર્શાવવામાં આવ્યું છે.' અર્થાત્ આ પ્રણિધાન છે તે નિદાન નથી, કારણ કે ધકલ્પદ્રુમને જે આશંસાભાવથી કાપી નાંખે છે એવું આ નિદાન તા દ્વેષ-અભિધ્વીંગ-મેહરૂપ છે, એનું લક્ષણ અત્ર પ્રણિધાનમાં ઘટતું નથી, એ પુષ્કરવરદ્વીપાદ્ધ સૂત્રમાં વિસ્તારથી વિવેચાઇ ચૂકયુ' છે. અને ‘આ પ્રણિધાન અનિદાન છે એટલું જ નિહું પણ ‘આ અસંગતાસક્ત એવા મહાન્ ચિત્તવ્યાપાર છે.’—‘ન:સાસત્તિવ્યાપારપત્ર માન.' આ પ્રણિધાન તા અસગતામાં સક્ત-ચેટેલે અથવા અસંગતામાં-અનાસક્તપણામાં આસક્ત એવા મહાન્ ચિત્તવ્યાપારચિત્તપ્રવૃત્તિ છે; એમાં રાગ-દ્વેષ-મેહરૂપ સંગના સ્પર્શે છે જ નહિ, પણ અસગપણાને જ સંગ છે. ક પ્રણિધાન વિના પ્રવ્રુત્તિ આદિ નથી, માટે આ એમ કત્તવ્ય જ છે, ઇ. યુક્તિથી દર્શાવી આચાર્યજી મુક્તકă આ પ્રણિધાનને! મહામહિમા સંગીત કરે છે. च प्रणिधानादृते प्रवृत्त्यादयः, एवं कर्त्तव्यमेवैतदिति । प्रणिधानप्रवृत्तिविघ्नजयफलविनियोगानामुत्तरोत्तरभावात्, आशयानुरूपः कर्म्मबन्ध इति । न खलु तद्विपाकतोऽ स्यासिद्धिः स्यात् । युक्त्यागमसिद्धमेतत् । अन्यथा प्रवृत्याद्ययोगः, उपयोगाभावादिति । ३६३ । અર્થ :–અને પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આર્દિ નથી, એમ આ ક`વ્ય જ છે, પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્રુજય, ફલ, વિનિયોગના ઉત્તરોત્તર ભાવને લીધે. આશયાનુરૂપ કન્વ છે એટલા માટે. ખરેખર ! તેના (કર્મીના ) વિપાક થકી આની (પ્રણિધાનની ) અસિદ્ધિ ન હાય. યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે; અન્યથા પ્રવૃત્તિ આદિના અયોગ (હાય),—ઉપયોગ– અભાવને લીધે.૩૬૩ વિવેચન “ એક અરજ સેવક તણી રે, વધારો જિનદેવ ! કૃપા કરી મુજ દ્વીજિયે રે,આનંદઘન પાસેવ....વિમલ જિન.”શ્રીન‘દઘનજી હવે આચાર્યજી મુક્તક ઠે આ પ્રણિધાનના મહામહિમા સંગીત કરતાં વદે છે *ન ચ મળિધાનાટતે પ્રવૃત્ત્વાચ’:' અને પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આદિ નથી.’પ્રથમ ભૂમિકારૂપ પ્રણિધાન આશય ન હોય, તે ઉત્તરભૂમિકારૂપ પ્રવૃત્તિપ્રણિધાન શિવાય વિધ્રુજય આદિ આશય હાય જ નહુિ', ‘એમ આ કર્ત્તન્ય જ પ્રવૃત્તિ આદ્ધિ નથી છે, એટલા માટે આ પ્રણિધાન કરવા ચેગ્ય જ છે. શા માટે તે કે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિજ્ઞજય, ફુલને વિનિયેાગના ઉત્તરોત્તર ભાવને લીધે, આશયાનુરૂપ કર્મબન્ધ છે એટલા માટે', અર્થાત્ પ્રધાન, પ્રવૃત્તિ, વિજ્ઞજય, Page #732 -------------------------------------------------------------------------- ________________ માફલવાળું આ પ્રણિધાન અનિદાન : પ્રણિધાન શિવાય પ્રવૃત્તિ આદિ નથી દર સિદ્ધિ, વિનિયોગ એ ઉત્તરોત્તર વિશાળ આશયની પ્રાપ્તિ ઉત્તરોત્તર કમે જ હોય છે, એટલે જે જે તે તે આશય તે તે તેને અનુરૂપ-રોગ્ય કર્મબન્ધ હોય છે એટલા માટે. “નારાયનુFT: માપ: તિ, અને પ્રણિધાનથી પણ તેને અનુરૂપ શુભકર્મ– બન્યું હોય છે એટલે “ખરેખર! તેના (કર્મના) વિપાકથી આની (પ્રણિધાનની) અસિદ્ધિ ન હોય”, અર્થાત્ તે શુભ કર્મબંધ ઉદય આવી તેને વિપાક-ફળઉદય દાખવે છે એ પરથી સિદ્ધ થાય છે તે પ્રણિધાનની અસિદ્ધિ નથી, અર્થાત્ સિદ્ધિ જ છે. “યુક્તિ અને આગમથી આ સિદ્ધ છે, અન્યથા પ્રવૃત્તિ આદિને અગ (હાય),-ઉપગઅભાવને લીધે.” એમ જે પ્રણિધાનની સિદ્ધિ ન હોય, તે પ્રવૃત્તિ આદિ આશયને વેગ પણ ન ઘટે, કારણ કે તેના મૂળભૂત પ્રણિધાનને અભાવ છે માટે. આ પ્રણિધાન આદિનું સ્વરૂપ સમજવું મુમુક્ષુને ખાસ ઉપયોગી હોવાથી, તે સમજવા માટે પડશક ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિએ પ્રદર્શિત કર્યું છે તે અનુસાર કંઈક વિચાર કરીએ છીએ – ધર્મ છે તે ચિત્તપ્રભવ-ચિત્તથી જન્મ પામનાર ધર્મ ચિત્તપ્રભવ' છેઅર્થાત્ ધર્મનું મૂળ ઉદ્ભવસ્થાન ચિત્ત છે. કારણ કે જે કિયા અને પુષ્ટિ-શુદ્ધિમદ્ છે તે અધિકરણાશ્રયી કાર્ય છે, અર્થાત્ પિતાના આધારભૂત ચિત્ત તે ધર્મ આશ્રયનું કાર્ય તે જ કિયા છે. એટલે મલવિંગમરૂપ ક્રિયાથી પુષ્ટિ આદિમંત જે આ ચિત્ત તે જ આ ધર્મ છે. અત્રે રાગાદિ તે મલ છે ને તેને વિગમ નિશ્ચય કરીને આગમના સોગ થકી હેય છે; આમ મલવિગમરૂપ ક્રિયા વડે કરીને ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ હોય છે, અર્થાત્ પુષ્ટિ એટલે પુણ્યને ઉપચય ને શુદ્ધિ એટલે પાપના ક્ષયથી નિર્મલતા હોય છે. આ પુણ્યઉપચય ને પાપક્ષય એ ઉભય અનુબંધિ—ઉત્તરોત્તર અનુબંધવાળું હેતાં કેમે કરીને પરા મુક્તિ હોય છે, પણ પ્રણિધાન આદિ આશયની સંવિસંવેદના-અનુભૂતિ શિવાય આ ઉભય સાનુબંધ હેતું નથી, અને ભિનયંથિ નિર્મલ બોધવંતને આ પ્રણિધાનાદિ આશયની સંવિસંવેદના–આત્માનુભૂતિ પરા ઉત્કૃષ્ટ હોય છે. અત્રે આ શુભાશય પ્રણિધાન, પ્રવૃત્તિ, વિક્રય, સિદ્ધિ અને વિનવેગ એમ પ્રાયે પંચ પ્રકારને ધર્માએ કહ્યો છે. એનું સ્વરૂપ આ પ્રકારઃx “धर्मश्चित्तप्रभवो यत: क्रियाऽधिकरणाश्रयं कार्यम् । मलविगमेनतत् खलु पुष्टयादिमदेष विज्ञेयः ।। रागादयो मला: खल्वागमसद्योगतो विगम एषाम् । तदय क्रियाऽत एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य । पुष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेण निर्मलता। अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया । न प्रणिधानाचाशयसंविदव्यतिरेकतोऽनुबन्ध्येतत् । મિનિટ વધવત: સ્થાતિ ચ ggT II. प्रणिधिप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगभेदतः प्रायः । જાહયાત ગુમારાજ: શ્ચાsત્ર વધ | Page #733 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર-જય વીયરાય” સૂત્ર તેમાં–જે પ્રણિધાન છે “તત્સમયે સ્થિતિમત્ ” અર્થાત્ તે સમયે જે અમુક ધર્મસ્થાન આરાધન પ્રસ્તુત હોય તેમાં એકાગ્રતારૂપ (Concentration) સ્થિતિવાળું– સ્થિરતાવાળું હોય છે, તેમજ “તદધઃ કૃપાનુગ” અર્થાત્ પિતાનાથી પ્રણિધાન નીચેની દશાવાળા અન્ય છ પ્રત્યે તુચ્છકાર ભાવવાળું નહિં, પણ કૃપાપરાયણ એવું હોય છે. અને વિશુદ્ધ ભાવનારૂપ આ જે પ્રણિધાન કરવામાં આવે છે તે “નિરવદ્ય વસ્તુવિષયી” અર્થાત્ નિષ્પાપ નિર્દોષ વસ્તુ સંબંધી જ કરાય છે, તેમજ તે “પરાર્થ નિષ્પત્તિથી સાર’–પરોપકારસિદ્ધિથી સારભૂત એવું હોય છે. તે અધિકૃત ધર્મસ્થાનમાં જ યત્નતિશયથી પ્રવર્તવું તે પ્રવૃત્તિ છે. તે કેવી હોય? શુભ-સાર ઉપાય સંગતા”—તે ધર્મસ્થાનના સાધક એવા શુભ-પ્રશસ્ત અને સાર-સાર ભૂત-શ્રેષ્ઠ–ઉત્તમ ઉપાયથી યુક્ત એવી હોય; તેમજ “સુજ્ય પ્રવૃત્તિ વિવજિતા જ” અર્થાત ફલ માટેની અધીરજરૂપ ઉત્સુકતાથી અથવા અન્ય કઈ પણ પ્રકારની આકુળતારૂપ ઉત્સુકતાથી સર્વથા રહિત એવી ધીરજવાળી નિ:સુક નિરાકુલ જ હોય; આ સપ્રવૃત્તિ અવન્ય–અચૂક ફલદાયિની છે એવા દઢ નિશ્ચયને લીધે, ફલમાં વિલંબ થાય તે પણ ધીરજ ખૂટે નહિં ને પ્રવૃત્તિ છૂટે નહિં એવી ધીર હેય. વિજય તે હીન મધ્યમ ને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે અને માર્ગમાં કંટક વિક્ત-જવરવિન–મેહવિનના જય સમે તે હીન–મધ્યમ-ઉત્કૃષ્ટ વિનય વિજય જાણવે. આ વિજય પ્રવૃત્તિ ફલવાળો” છે, અર્થાત્ | વિજયનું ફળ પ્રસ્તુત ધર્મસ્થાનમાં એર જોરથી શૂરવીરપણે પ્રવૃત્તિ ચાલુ રાખવી એ જ છે. કારણ કે– * “rf તરણw fથતિમ તવર્ષ: કૃપાનુ દિલ | निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥ तत्रैव तु प्रवृत्ति: शुभसारोपायसङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता चैव ॥ विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः। मार्ग इह कण्टकज्वरमोहजयसमः प्रवृत्तिफल: ॥ सिद्धिस्तत्तद्धर्मस्थानागप्तिरिह तात्त्विको ज्ञेया । अधिके विनयादियुता हीने च दयाणिगुणसारा ॥ सिद्धेशोत्तरकार्य विनियोगोऽवन्ध्यमेतदतस्मिन् । सत्यन्वयसम्पत्त्या सुन्दरमिति तत् परं यावत् ॥ आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः। માડયમન વિના વેરા દ્રષ્યવિયા તુચ્છા ! ”—ડિશક, ૩. Page #734 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન આદિ પંચવિધ આશયનું રરૂપ અમુક સ્થળે જવા નીકળેલે વટેના માર્ગમાં કાંટે વાગે કે તાવ આવે, કે દિશા ભૂલે, તે પણ તે તે વિદન દૂર કરી જેમ આગળ ચાલે છે તેમ ધર્મમાગે પ્રવર્તતે પણ વચ્ચે જઘન્ય કંટકવિન માં શીત તાપ નડે, કે મધ્યમ જવરવિનસમાં જવર આદિ બાહ્ય વ્યાધ નડે, કે ઉત્કૃષ્ટ દિગમેહ વિલન સમા મિયાદર્શનરૂપ-દષ્ટિભ્રમરૂપ અંતર્ધ્યાધિ નડે, તે પણ તે તે વિદને જય કરી આગળ ધપે છે. અર્થાત પિતાની ઈષ્ટ ધર્મપ્રાપ્તિના માર્ગમાં ગમે તેટલા વિદનના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સક્તિાઓ વચ્ચે નડે, તે પણ આત્માર્થી મુમુક્ષુ પોતાના ઈષ્ટ ધ્યેયને કેડે કદી મૂકતો નથી, પણ ઉલટે દ્વિગુણિત ઉત્સાહબળથી તે વિદ્ગોને-અંતરાને પણ પરાજય કરી આગળ વધવા મથે છે, “ધીઠાઈ કરી માર્ગે સંચરે છે ” આવા અપૂર્વ પુરુષાર્થશીલ પરમ આત્મપરાક્રમી જ્ઞાની પુરુષના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે – ગમે તેમ છે, ગમે તેટલા દુઃખ વેઠે, ગમે તેટલા પરિસહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિ આવી પડે, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તે જીવનકાળ એક સમયમાત્ર છે, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ! ટકે નથી.” – શ્રીમદ્ રાજચંદ્રજી “ઘાતિ ડુંગર આડા અતિ ઘણ, તુજ દરિશણ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કેઈન સાથ...અભિનંદન.”–શ્રી આનંદઘનજી તે તે ધર્મસ્થાનકની તાત્વિક પ્રાપ્તિ થવી તે અહીં સિદ્ધિ જાણવી અને તે સિદ્ધિ પિતાનાથી અધિક ચઢીયાતી દશાની પ્રાપ્તિવાળા પ્રત્યે વિનયસિદ્ધિ બહુમાન આદિ યુક્ત હોય–નહિં કે દ્વેષ-મત્સરયુક્ત અને પિતાનાથી હીન ઉતરતી દશાવંત પ્રત્યે દયા-પ્રેમ આદિ ગુણથી સારભૂત હેય, –નહિં કે તુચ્છકાર-તિરસ્કાર આદિ તુચ્છભાવથી નિઃસાર. અને સિદ્ધિનું ઉત્તરકાર્ય તે વિનિયોગ છે, અર્થાત પિતે સિદ્ધિ કર્યા પછી જ તેને બીજામાં વિનિયોગ થઈ શકે, પ્રથમ પિતે આત્માર્થ સાધે, પછી જ પરાર્થ સાધી શકે, પિતે આત્માર્થ સાધ્યા વિના પરાર્થ સાધી શકાય જ નહિં. વિનિયોગ કારણ કે પિતાને જે ધર્મસ્થાનની પ્રાપ્તિ-સિદ્ધિ થઈ તેને બીજા ને પણ લાભ થાય એમ તેને યથાયેગ્યપણે નિષ્કારણ કરુણાથી–પરમાર્થ પ્રેમથી પરમાર્થે–પરોપકારાર્થે ઉપયોગ કરે તે વિનિયેગ. આ વિનિયેગ છે તે અવધ્ય છે, અચૂક અમેઘ કદી ખાલી ન જાય એવું એક્કસ ફલ આપનાર છે. એટલે આ વિનિગ સતે અન્વયસંપત્તિથી સુંદર એવું તે કાર્ય પર યાવત્ હોય છે. અર્થાત્ પિતાને પ્રાપ્ત થયેલ આત્મલાભને જે પરમાર્થે–પરોપકારાર્થે ઉપયોગરૂપ વિનિયોગ કર્યો, તે ઉત્તરોત્તર અવયસંપત્તિથી–ઉત્તરોત્તર ચઢતી કળાવાળી પરમાર્થ લાભસંપત્તિથી થાવત્ પરમફળ–ક્ષફળ પ્રાપ્ત થાય ત્યાંસુધી તેને ફલઅનુબંધ ચાલુ રહે છે, પરમાથે વિનિયોગ કરે તે યાવત્ મેક્ષફળ પામે જ છે.. Page #735 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર-જય વીયરાય” સૂત્ર આમ ઉત્તરોત્તર વિશાલ ચઢીયાતી દશાવાળા જે આ પ્રણિધાનઆદિ પંચવિધ આશય છે, તે સર્વેય ખરેખર! તરતથી અર્થાત્ પરમાર્થથી તથારૂપ દશાવાળા હોય તે જાણવા, અને જે આ આશય છે તે ભાવ છે, એટલે આ યથેક્ત સદાશયરૂપ ભાવવિનાની ચેષ્ટા તે દ્રવ્યકિયા તુચ્છ છે. આ પ્રણિધાન અનધિકારીઓને હોય નહિં, ને આના અધિકારીઓ પણ જે વન્દનાના અધિકારીઓ કહ્યા હતા તે જ છે, એમ સ્પષ્ટ કથે છે– नानधिकारिणामिदं। अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथाएतद्बहुमानिनो विधिपरा उचितवृत्तयश्चोक्तलिङ्गा एव।३६४ અર્થ-અર્થ-આ (પ્રણિધાન) અનધિકારીઓને ન હોય અને આના અધિકારીઓ જે વંદનાના કહ્યા હતા તેઓ જ છે. તે આ પ્રકારે–પતgમાનનો વિધિwા કવિતવૃત્ત : –એના બહુમાની, વિધિપરા, ચિતવૃત્તિવાળા,–ક્તિલિંગવાળા જ વિવેચન સાહેબ વદ તેહ હજૂર, જેના પ્રગટે પુણ્ય પંપૂર”—શ્રી યશોવિજયજી. એટલે આવું પ્રવૃત્તિ આદિ આશયનું નિબન્ધન મહામહિમાવાન “આ ( પ્રણિધાન) અનધિકારીઓને ન હોય.—“નાનધિરિજfમF” “અને આના અધિકારીઓ જે વદનાના કહ્યા હતા તેઓ જ છે અને તેના મુખ્ય લિંગ-પ્રગટ લક્ષણ “પતકુમાનિનો વિધિ જિતવૃત્તાઃ '—એના બહુમાની, વિધિપરા, ઉચિત વૃત્તિવાળા” એ જેનામાં હોય તે જ અત્ર અધિકારી જાણવા. આ અધિકારી-અધિકારી વિવેક આ ગ્રંથની પ્રસ્તાવનામાં વિસ્તારથી વિવેચાઈ ચૂક્યો છે, એટલે તેનું અત્ર પિષ્ટપેષણ કરવાની જરૂર નથી; ( જુએ પૃ. ૨૨-૨૬) તે સ્થળેથી જ પુનઃ વિચારી જવું. પ્રણિધાનનું લિંગ તે વિશુદ્ધ ભાવનાદિ છે, એ બ્લોક ટાંકી દર્શાવે છે– *rfધાન િ7 વિક્રમવાદિા થf– " विशुद्धभावनासारं, तदर्थापितमानसम् । यथाशक्तिक्रियालिङ्गं, प्रणिधान मुनिजगौ ॥१॥ इति ।३६५ અર્થ:-પ્રણિધાનનું લિંગ તે વિશુદ્ધ ભાવનાદિ છે. જેમ કહ્યું છે – વિશુદ્ધ ભાવનાથી સાર, તેના અર્થમાં અર્પિત માનસવાળું, યથાશક્તિ ક્રિયાલિંગવાળું પ્રણિધાન મુનિએ કહ્યું છે.૬૫ Page #736 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનસિંગ–વિશુદ્ધભાવનાદિ : પ્રણિધાન થકી પ્રધાન ધર્મ કાયાદિ લાભ વિવેચન સાચી ભક્તિ રે ભાવન રસ કહ્ય, રસ હેય તિહાં દેય રીઝે.” – શ્રી યશોવિજયજી. આ મહિમાવંત પ્રણિધાનનું લિંગ શું છે? તે માટે કહ્યું-“પ્રણિધાનનું લિંગ તે તે વિશુદ્ધ ભાવનાદિ છે” છે. અત્રે પ્રણિધાનના ત્રણ લિંગ-ચિ દાખવ્યા-(૧) વિશુa માવનારા–“વિશુદ્ધ ભાવનાથી સાર',–ષ-અભિવંગ-મોહરૂપ પ્રણિધાનનું લિંગ નિદાનથી રહિત વિશુદ્ધ ભાવનાથી જ આ સારભૂત છે; અથવા વિશુદ્ધ ભાવનાદિ રાગ-દ્વેષ-મોહ રહિત શુદ્ધ સાચા હૃદયની ભાવના એ જ એને સાર છે. (૨) –“તથfપંતમાનરમ્’–‘તદ્અર્થમાં અર્પિત માનસવાળું –જે સૂત્ર ઉચ્ચારાય છે તેના અર્થમાં માનસ–સમગ્ર મન (The whole mind) જેમાં અર્પણ કરાયેલ છે (Applied & Dedicated) એવું આ પ્રણિધાન છે. (૩) અને “થરાજિ ” “યથાશક્તિ ક્રિયાલિંગવાળું'–પિતાની શક્તિ ઉપરવટ થયા વિના પિતાની જેવી જેવી શક્તિ હોય તે પ્રમાણે તે પૂરેપૂરી પ્રજીને યથાશક્તિ ક્રિયા કરવી એ તેનું લિંગ છે. આમ વિશુદ્ધ ભાવના, અર્થમાં ચિત્તસમર્પણ, અને યથાશક્તિ ક્રિયા એ આ પ્રણિધાનનું લિંગ મુનિએ કહ્યું છે. સ્વ૮૫ કાલ પણ આ પ્રણિધાન કરવામાં આવે તે પણ પ્રશસ્ત છે, કારણ કે તે સકલ કલ્યાણને આક્ષેપ–આકર્ષણ કરે એવું અતિગંભીર ઉદારરૂપ છે, અને એ થકી પ્રધાન ધર્મકાયાદિ લાભ કેવી રીતે હોય છે, તે વિવરી દેખાડે છે— १२स्वल्पकालमपि शोभनमिदं, सकलकल्याणाक्षेपात् । अतिगम्भीरोदाररूपमेतत् । अतो हि प्रशस्तभावलाभाद्विशिष्टक्षयोपशमादिभावत: प्रधानधर्मकायादिलाभः ।३६६ અર્થ:સ્વલ્પ કાળ પણ આ શોભન છે, સકલ કલ્યાણના આક્ષેપને લીધે. આ અતિ ગંભીર ઉદારરૂપ છે, કારણકે આના થકી પ્રશસ્ત ભાવના લાભ લીધે વિશિષ્ટ ક્ષપદમાદિ ભાવથી પ્રધાન ધર્મકાયાદિ લાભ (હોય છે) vf – ઈત્યાદિ, વાવાઇકપ્રિ-પરિમિત કાલ પણ, શમનં – શોભન, ઉત્તમાર્થ– હેતુતાથી, રં–આ, પ્રણિધાન. ક્યા કારણ? તે માટે કહ્યું-સાથrળાપકૂ–સલ કલ્યાણના આક્ષેપને લીધે, નિખિલ અભ્યદય-નિયસના અવંધ્ય નિબન્ધનપણાને લીધે, એ જ ભાવે છે. અતિક્રમી હાર–અતિગંભીર-ઉદાર, પૂર્વવત, ઉત–આ, પ્રણિધાન. ક્યા કારણથી? તે માટે કહ્યું–અત:–આ થકી, પ્રણિધાન થકી, હિ-કારણ કે, ઇરાતમાથામાતુ–પ્રશસ્ત ભાવના લાભને લીધે,-રાગ-દ્વેષ–મોહથી છુપ્ત પ્રણિધાનની પ્રાપ્તિને લીધે શું? તો કે fafફાટશ-વિશિષ્ટ, મિથ્યાત્વમેહનીયાદિના અને શુદ્ધ મનુજગતિ–સુસંસ્થાન સુસંહનન આદિ કર્મના યથાર્ગ એકદેશક્ષયલક્ષણ ક્ષયરામ0–ક્ષપશમના, મારિ શબ્દથી બંધના, માવત:–ભાવ થકી, સત્તા થકી, પ્રત્યપર જઈ પ્રધાનધર્મજયવિટામ:-નગ્ન–પ્રધાન એટલે દઢ સંહનન-શુભ સંસ્થાનતાથી સર્વેકષ્ટ એવા. ઘ ણા - ધર્મકાય, ધર્મ આરાધનાઉં શરીરને, મારિ શખદથી ઉજજવલ કુલ-જાતિ-આયુ-દેશ-કલ્યાણનિત્રાદિને, ત્યામ-લાભ, પ્રાપ્તિ. Page #737 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂવ—જ્ય વીદાય ' સૂત્ર વિવેચન “મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ; ઘનનામી આનંદઘન સાંભળે, એ સેવક અરદાસ ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશે હે પ્રીત.” –શ્રીઆનંદઘનજી અને “સ્વ૯૫કાળ પણ આ શેભન છે,–સકલ કલ્યાણના આક્ષેપને લીધે – ઘ રમા મનમિ, સાવરવાળryત'–સ્વલ્પ–અતિ શેડે વખત પણ આ પ્રણિધાન કરવામાં આવે તો પણ આ શેભન-શુભભાવસંપનસકલ કલ્યાણ આક્ષેપ સુંદર છે; કારણ કે તે સર્વ કલ્યાણને આક્ષેપ-આકર્ષણ કરે છે, ખેંચી લાવી હાજર કરે છે, એવું સમર્થ છે. અને આ અતિગંભીર ઉદારરૂપ છે--ધતિ મોરપતિત,--આ પ્રણિધાન પૂર્વે કહ્યું હતું તેમ અતિ ગંભીર અને ઉદાર છે, કારણ કે-૩૪તો ft કરાતમવામ' –આના થકી પ્રશસ્ત ભાવના લાભને લીધે વિશિષ્ટ ક્ષપશમાદિ પ્રધાનધર્મકાદિલાભ ભાવથી—“વિરાટક્ષયપામાહિમાવતઃ–પ્રધાન ધર્મકાયાદિ લાભ (હોય છે)–પ્રધાનધર્માચારિત્રામ: --અર્થાત્ આ પ્રણિધાન થકી રાગ-દ્વેષ–મેહથી અસ્કૃષ્ટ પ્રશસ્ત-શુભ ભાવની પ્રાપ્તિ હોય છે, એથી કરીને મિથ્યાત્વમોહનીયાદિ કર્મને વિશિષ્ટ પશમ હોય છે, તેમજ મનુષ્ય ગતિ-સુસંસ્થાનસુસંહનન આદિ વિશિષ્ટ શુભ કર્મની પ્રકૃતિને બંધ હોય છે, અને તેથી કરીને પરભવને વિષે પ્રધાન ધર્મકાર્ય-ધર્મ આરાધનાને માટે એવા દઢ સંહનન-સંસ્થાનવાળા પ્રધાન સર્વેકૃષ્ટ શરીરને, તેમજ આદિ શબ્દથી ઉત્તમ કુલ, જાતિ, આયુ, દેશ, કલ્યાણમિત્ર આદિને લાભ-પ્રાપ્તિ હોય છે. આમ પ્રણિધાન થકી શુભ ભાવ, શુભ ભાવ થકી શુભ કર્મ ને શુભકર્મ થકી ધર્માનુકૂળ શરીરાદિની પ્રાપ્તિ હોય છે. ત્યાં પ્રધાન ધર્મક યાદિ લાભ જેને થયો છે એવા આડે નિરંતર શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિથી સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે, એમ આ પ્રણિધાનનું ફલ પ્રશંસી, આ પ્રણિધાન તે ભવજલનૌકારૂપ પ્રશાંતવાહિતા” એમ આ અંગે અન્યદર્શનીઓને સંવાદ દર્શાવે છે– १३तनास्य सकलोपाधिविशुद्धिः, दीर्घकालनैरन्तर्यसत्कारासेवनेन श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञावृध्ध्या । न हि समप्रसुखभाक् तदङ्गहीनो भवति, तद्वैकल्येऽपि तद्भावेऽहेतुकत्वप्रसङ्गात् । न चतदेवं भवतीति योगाचार्यदर्शनम् । सेयं भवजलधिनौ: प्रशान्तवाहितेति परैरपि गीयते ।३६७ અર્થ -ત્યાં આની (પ્રણિધાનકર્તાની) સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે – દીર્ઘકાલ રાયથી સત્કાર સેવન વડે કરીને શ્રદ્ધા-વીર્ય–સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિથી. કારણકે Page #738 -------------------------------------------------------------------------- ________________ ત્યાં શ્રદ્ધાની સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિની સકલઉપાધિવિશુદ્ધિ: પ્રશાંતવહિતા ૩૫ સમયસુખભાગી તરંગહીન હોય નહિં,-તક પણ ભાવે અહેતુકપ્રસંગને લીધે. અને આ એમ નથી હોતું એવું યોગાચાર્યદર્શન છે. તે આ ભવજલધિ-નૌકા “પ્રશાન્તવાહિતા' એમ પરથી પણ ગવાય છે. વિવેચન “નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણે; નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણે....પ્રણો શ્રી અરનાથ. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમ એહ વખાણી...પ્રણમ—શ્રી દેવચંદ્રજી. અને “ત્યાં આની સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે – તન્નાદ્ય સાષિશુક્રઃ'–ત્યાં ધર્મકાય આદિને લાભ થયે આ પ્રણિધાનકર્તાને સર્વ ઉપાધિની-સર્વ ઉપકારી ઉપકરણરૂપ નિષ્કલંક નિર્દોષ સામગ્રીની વિશુદ્ધિ-વિશે શ્રદ્ધા-વીય-સ્મૃતિ- કરીને શુદ્ધિ હોય છે. શાથી? “દીર્ઘકાલ નરન્તર્યથી સત્કાર સેવન સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ વડે કરીને શ્રદ્ધા–વીર્ય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિથી. દીર્ધકાલ– લાં બે વખત સુધી નિરન્તરપણે–સતતપણે સસાધનના આદરથી ગ્રહણરૂપ સત્કાર અને પુનઃ પુનઃ સેવનરૂપ-અભ્યાસરૂપ આસેવન વડે કરીને શુદ્ધમાગ– રુચિરૂપ શ્રદ્ધા, અનુષ્ઠાનશક્તિરૂપ વીર્ય, અનુભૂત અર્થવિયા જ્ઞાનવૃત્તિરૂપ સ્મૃતિ, ચિત્તસ્વારૂપ સમાધિ, અને બહુ-બહુવિધ આદિ ગહન વિષય અવબોધશક્તિરૂપ પ્રજ્ઞાની સિ –તે થકી શું ? તે માટે કહ્યું. તત્ર–ત્યાં ધર્મકાયઆદિ લાભે-૪–આની પ્રણિધાનકર્તાની, Harifધવષ્ણુ –સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે, પ્રલીન નિખિલ કલંકસ્થાનતાથી સર્વ વિશેષ શહિ. કેવી રીતે? તે માટે કહ્યું,-હર્ષા –દીર્ઘકાલ–પૂર્વલક્ષ આદિ પ્રમાણુતાથી, નિરકતા નિરન્તર્યથી, નિરંતરાય સાતત્યથી, સારા-સકારનું, જિનપૂજાનું, ગાયનમ્ –આસેવન, અનુભવ, તેર–તે વડે, પ્રજ્ઞા – શ્રદ્ધા, શુદ્ધમાર્ગ રુચિ, વીર્ય–વીર્ય, અનુષ્ઠાનશક્તિ, રકૃતિ–મૃતિ, અનુભૂત અર્થવિષયા જ્ઞાનવૃત્તિ, સમાધિ:-સમાધિ, ચિત્તસ્વાસ્થ, પ્રજ્ઞા-પ્રજ્ઞા, બહુ-બહુવિધ આદિ ગહનવિષયા અવબોધ શક્તિ, તારાં–તેઓની, ચા–વૃદ્ધિથી, પ્રકર્ષથી. કારણ કે જેણે સત્કાર સેવિત નથી કર્યો તે જન્તુને અદષ્ટ કલ્યાણતાએ કરીને તેની આકાંક્ષાના અસંભવથી ચિત્તના અપ્રસનપણને લીધે શ્રદ્ધાદિને તથાવિધ વૃદ્ધિ અભાવ હોય છે. એ જ વ્યતિરેથી પ્રતિવસ્તુ ઉપન્યાસથી કહી. જ, f–કારણ કે, તમાકુલમજી–સમસુખભાગી, સંપૂર્ણ વૈયિક શર્મસેવક, તવન –-તરંગહીન હેય; તથ-તેને, સમગ્ર સુખન, જ્ઞાન-અંગો હેતુ–વય-વેચક્ષય દાક્ષિણ્ય-વિભવ-ઔદાર્ય–સૌભાગ્યાદિ, તેના–તેઓથી હીન-રહિત હેય વિપક્ષમાં બાધક કહ્યું– R sfg-તેના પૈકયમાં પણ, તેના અંગના અભાવે પણ, તદ્દા–તભાવમાં સમગ્રસુખભાવમાં. તુવરાત–અહેતુકલના પ્રસંગને લીધે, નિહેતુ વપ્રાપ્તિને લીધે. સૈ તુ આ પ્રણિધાનલક્ષણ, પ્રશાન્તવાહિતા–રાત:-પ્રક્ષત, રાગાદિક્ષય થોપશમવાનું વર-વહે છે, વર્તે છે, તરછa :–અને તતશીલવાળો જે છે, ન તથા–તે તથા, તમાવતરા–તેને ભાવ તે તશા, પ્રશાંતવાહિતા. Page #739 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર—“જ્ય વીયરાય” સૂત્ર વૃદ્ધિથી તેને સકલ ઉપાધિવિશુદ્ધિ હોય છે. અર્થાત લાંબે વખત જિનભક્તિ-શ્રતભક્તિ આદિ સસાધનના સત્કાર-આસેવનથી તેની શ્રદ્ધા-વીર્ય–સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ થયા કરે છે, એટલે તેને સર્વ ઉપકરણ-સાધનસામગ્રીની વિશુદ્ધિ સંપ્રાપ્ત થાય છે. કારણ કે–“સમગ્રસુખભાગી તદંગહીન હેય નહિં,–તવૈકહ્યું પણ તભાવે અહેતુક–પ્રસંગને લીધે” સમગ્ર–સંપૂર્ણ વિષયસુખને જે ભાગી–સેવનાર છે, તે તે સમગ્ર સુખના અંગરૂપ-હેતુરૂપ વય-વચક્ષણ્ય-દાક્ષિણ્ય-વિભવ–ઔદાર્ય– “સમગ્રસુખભાગી સૌભાગ્યાદિ હીન-રહિત હોય નહિં; કારણ કે તે તે સુખહેતુભૂત તરંગહીન હોય નહિં.' સામગ્રી ન હોય, છતાં તે સમગ્ર સુખ હેય એમ માનવામાં અહેતુકપણાને પ્રસંગ આવે છે,–તે તે સુખસામગ્રી વિના તે સમગ્ર સુખ સંભવતું જ નથી માટે. “અને આ એમ નથી હતું એવું યેગાચાર્યદર્શન છે” આપ્રણિધાન એમ તરંગહીન–તેના અંગભૂત હેતુભૂત સામગ્રીથી રહિત નથી હોતું અર્થાત્ તેના અંગભૂત સકલ સામગ્રીથી સહિત હોય છે, એવું ગાચાર્યનું દર્શન છે. અને “તે આ ભવજલધિનૌકા પ્રશાન્તવાહિતા છે એમ પરથી પણ ગવાય છે.” અર્થાત્ આ જે પ્રણિધાન છે તે ભવસાગરમાં નૌકા સમાન પ્રશાન્તવાહિતા છે. જેમ શાંત સમુદ્રમાં નૌકા આપોઆપ વહ્યા કરે, તેમ ભવસાગરથી તારનારી પ્રશાંતવાહિતા આ પ્રણિધાનરૂપ નૌકા પ્રશાંતપણે આપોઆપ વહ્યા કરી, આગળ ને આગળ આત્મવિકાસરૂપ પ્રગતિ કર્યા કરી, ઉચ્ચ ઉચ્ચતર આશયની વૃદ્ધિ કરી, ભવસાગર પાર પહોંચાડે છે, એટલે તેને ભવજલધિમાં નોકા સમાન પ્રશાંતવાહિતા” અન્યદર્શનીઓએ કહી છે તે યથાર્થ જ છે. ( અને આવા આ પ્રણિધાનકુલભાગીને) આ અજ્ઞાતના જ્ઞાપનકલવાળો અમારો સદુપદેશ એકતિ હૃદયાનંદકારી થઈ પરિણમે છે અને જ્ઞાત સતે તો ભાવથી અખંડન જ હોય છે, ઈ. માર્મિક કથન લલિતવિસ્તરારજી કથે છે– १४मयमज्ञातज्ञापनफलः सदुपदेशो हृदयानन्दकारी परिणमत्येकान्तेन; ज्ञाते त्वखण्डनमेव भावतः। अनाभोगतो भोगतोऽपि मार्गगमनमेव सदन्धन्यायेनेत्यध्यात्म चिन्तका ॥३६८ અર્થ:- અજ્ઞાતના જ્ઞાપન ફલવાળે સદુપદેશ હૃદયાનકારી એકાતથી પરિણમે છે, –જ્ઞાત સરે તે ભાવથી અખંડન જ છે. અનાગથી, ભેગથી પણ માગમન જ સઅન્યાયથી ( હોય છે, એમ અધ્યાત્મચિન્તકો કહે છે. | વિવેચન “શાતિ સ્વરૂપ એહ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે શાંતિજિન!” --શ્રી આનંદઘનજી Page #740 -------------------------------------------------------------------------- ________________ આવાને અજ્ઞાતના જ્ઞાપન ફલવાળા આ સદુપદેશ હુદયાનંદકારી પરિણમે છે ઈ. ૬૩૭ હવે ઉપસંહાર કરતાં લલિતવિસ્તાકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી વદે છે –– “સચમતજ્ઞાપન: સદુદ્દે દૃઢચારવા પરામચેંજાનતેર”—–આ અજ્ઞાતના જ્ઞાપન ફલવાળે સદુપદેશ (દયાનન્દકારી એકાન્તથી પરિણમે છે – અજ્ઞાતના શાપન ફલ- જ્ઞાત સતે તો ભાવથી અખંડન જ છે. --“ક્ષત્તેિ ત્યgઇનર વાળે આ સદુપદેશ માવત:' અજ્ઞાતનું–નહિં જાણવામાં આવેલનું જ્ઞાપન–જણાવવું એ જ હૃદયાનંદકારી જેનું ફલ છે, એ આ જે અમે કહ્યું તે સદુપદેશ–વસ્તુ - સંબંધીને ઉપદેશ એકાને હૃદયને આનંદકારી પરિણમે છે અને જ્ઞાત સતે-જાણવામાં આવેલ સતે, જાણવામાં આવ્યું, તે ભાવથી અખંડન જ છે. અર્થાત્ આ પરમ સત્ એવા અહંતુ, ભગવત્તા ચ યવન્દન સંબંધી જે લલિતપદે વિસ્તારતી આ લલિતવિસ્તરાથી સદુપદેશ-સત્ ઉપદેશ કરવામાં આવ્યો, તે આના સ્વરૂપથી અજ્ઞાતનેઅજાણને આનું મહામહિમ સ્વરૂપ જ્ઞાપન કરશે-જણાવશે અને તેના હૃદયને એકાન્તથી આનન્દકારી થઈને પરિણમશે, એમ અમારો આત્મા સાક્ષી પૂરે છે; જ્ઞાત સતે ભાવથી અને જ્ઞાત સતે- જાણવામાં આવેલ તે ભાવથી અખંડન જ છે. અખંડન જ અથવા બીજી રીતે ઘટાવીએ તે આ અજ્ઞાતનું જ્ઞાપન કરવું એ જેનું ફળ છે એ આ સદુપદેશ આ પ્રશાંતવાહિતાવંતને–પ્રણિધાનકર્તાને દયાનંદકારી થઈ એકાને પરિણમે છે, અને તે જ્ઞાત સતે તે તેના ભાવનું અખંડન જ હોય છે. આમ તેની પ્રશાંતવાહિતાને અખંડ એકધારે, પ્રવાહ પ્રવહ્યા કરે છે. અને આમ––“અનામત માતisfy માજમના' –-અનાગથીગથી પણ માર્ગગમન જ સદન્યાયથી (હાય છે)--“સ ચાર” –- એમ અધ્યાત્મચિન્તકો વેદે છે.” અનાગથી– અનુપગપણે-અજાણપણે અને ભેગથી – જાણતાં-અજાણતાં જાણપણે પણ માર્ગગમન જ સદત્પન્યાયથી હેાય છે એમ અધ્યાત્મસદધૂન્યાયથી માગમન વિષયના ચિંતક-વિચારક પુરુષે કહે છે. અર્થાત્ માર્ગેગમન દેખતે છા પુરુષ કરે તે આગથી-ઉપગથી-જાણપણે કરે છે, અને માર્ગને નહિ દેખતે એ અજાણ–અજ્ઞાનઅંધ તે દશા દેખતા પુરુષના અવલંબનેઆશ્રયે-નિશ્રાએ ચાલે છે તે પણ અનાભોગથી-અનુપગથી-અજાણપણે પણ માર્ગગમન કરે છે. જેમ દેખતે પુરુષ માર્ગ દેખીને ચાલે, તેની આંગળીએ વળગી કે તેની સૂચના પ્રમાણે પાછળ પાછળ આંધળો પણ ચાલે છે તે પણ માર્ગગમન કરે, તેમ આ દષ્ટાંત પરમાર્થમાર્ગમાં તે જ પ્રકારે ઘટાવી શકાય છે. એટલા માટે જ શાસ્ત્રમાં એક ગીતાર્થ વિહાર ને બીજે તનિશ્ચિત-ગીતાર્થ નિશ્ચિત વિહાર કહ્યો છે, ત્રીજે વિહાર કર્યો જ નથી. " गीयत्थोय विहारो, बीओ गीयत्थनिस्सिओ भणिओ। દત્તા તથા વિહા, નાજુક્યાય નિદિ –શ્રી આવશ્યકનિતિ. એવા શુભ ફલવાળા પ્રણિધાન પર્યત આ ચૈત્યવંદન છે, એમ ઉપસંહાર કરતાં મહર્ષિ હરિ. ભદ્રાચાર્યજી “કુમહવિરહથી' યચિત કરવાની છેવટની ભલામણ કરે છે– Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ લલિત વિસ્તરા : પ્રણિધાન સૂત્ર—‘જ્ય વીયર' સૂત્ર १५तदेवंविधशुभफलप्रणिधानपर्यन्तं चैत्यवन्दनं । तदन्वाचार्यादीनभिवन्द्य यथोचितं करोति कुर्वन्ति वा कुग्रहविरहेण ॥३६९ 1"અર્થ:-તેથી એવંવિધ શુભફલવાળા પ્રણિધાન પર્યત ચૈત્યવદન છે. તે પછી આચાર્યાદિને અભિવન્દી યાચિત (એક) કરે છે વા (બહુ) કરે છે, સુવfવળ – કુહવિરહથી. વિવેચન ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમ છે ચતુર સુજાણુમનના માન્યા; સેવા જાણે દાસની રે, દેશે ફળ નિર્વાણ....મનના માન્યા.” –શ્રી યશોવિજયજી. અને “તેથી એવંવિધ શુભ ફલવાળા પ્રણિધાન પર્યંત ચિત્યવન્દન છે. તેથી એમ દર્શાવ્યું તે શુભ-પ્રશસ્ત ફળ છે જેનું એવા પ્રણિધાન પર્યત આ પ્રસ્તુત ચિત્યવન્દન છે. અને તે પછી આચાર્યોને અભિવન્દી, યચિત (એક) કુગ્રહ ‘વિરહની કરે છે વા (બહુ) કરે છે,–“કુ વિર –કુહવિરહથી. તે ભલામણ પછી આચાર્યોની સન્મુખ જઈ તેને વન્દન કરી, પિતાપિતાને ગ્ય –ઉચિત કર્તવ્ય કરે છે, અને તે પણ કેવી રીતે કરે છે? તે કે કુહ વિરહથી – કુંદવિન’–સર્વત્ર કુહ-કુત્સિત પ્રહને પરિત્યાગ કરીને. આ કુહ કુટિલ આવેશરૂપ પકડ-અભિનિવેશ પ્રહની જેમ અતિ અતિ વિષમ-વસમે છે. કુતકને વિષમ ગ્રહની” ઉપને અનેક પ્રકારે ઘટે છેઃ (૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહ આદિ પ્રહ. તેમાં દુષ્ટ પ્રહ-અનિષ્ટ પ્રહ જેમ મનુષ્યને પીડાકારી વસ થઈ પડે છે, નડે છે, તેમ કુતરૂપ દુષ્ટ પ્રહ મનુષ્યને હેરાન હેરાન કરી નાંખી કુત વિષમ ગ્રહ વસમે પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા રાહુ જે પાપગ્રહ જેમ ચંદ્રને પ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ કુતકરૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને પ્રસી લઈ તેને અત્યંત તાપ પમાડે છે. આમ તે ભારે વસમે ગ્રહ છે. (૨) અથવા પ્રડ એટલે ભૂત-પિશાચ-ઝોડ. જેમ કેઈને વસમું ભૂત, પિશાચ કે ઝેડ વળગ્યું હોય, તે તેને કેડે ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાન-પરેશાન કરી નાંખે; તેમ આ કુતરૂપ ભૂત, પિશાચ કે ઝેડ જીવને જે વળગ્યું હોય, તે તે તેને કેડે મૂકતું નથી, તેને ગ્રહી–પકડી–જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભરી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે. આમ પણ કુતક “વિષમ પ્રહ” છે. (૩) અથવા ગ્રડ એટલે મગર. મગર જો કેઈને રહે, પકડે, તે તેની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ-વસમું છે, તેમ કુતરૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયે તેની દાઢમાં જે ભીડાયે, તેને પણ તેના સકંજામાંથી Page #742 -------------------------------------------------------------------------- ________________ કપ્રહ “વરહ ની ભલામણ : હરિભદ્રજીને વિશિષ્ટ “વિરહાક' છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ કુતક ખરેખરા વિષમ ગ્રહ છે. આમ દુષ્ટ પ્રહ, ભૂત કે મગર-એમ ગ્રહના કોઈ પણ અર્થમાં કુતકને “ગ્રહ” નામ આપ્યું તે યથાર્થ છે, અને તે પણ “વિષમ” ગ્રહ છે, વસ-શમાવ વિકટ, સમ કરે-સીધે પાંસરો કરે દુર્ઘટ એ છે.” શ્રી ગદષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત), પૃ. ૩૨૪-૨૫. આમ અસદુઅભિનિવેશરૂપ કુગ્રહ ગ્રહની જેમ અત્યંત દુષ્ટ છે એટલે જ તેને વિરહ”-વિગ-અભાવ કરવાનું સૂચન કરી, શાસ્ત્રકર્તા મહર્ષિએ “વિરહશબ્દથી વિરહાંકવાળી પિતાની ગ્રંથપદ્ધતિનું સૂચન કર્યું છે. ભવવિરહને ઝંખતા હરિભદ્રજીને વિશિષ્ટ એવા આ ભાવિતાત્મા મહાત્માએ પોતાના આ ગ્રંથના અંતભાગમાં વિરહાક ત્રણ વાર આ “વિરહ’ શબ્દને વિશિષ્ટ પ્રવેશ કર્યો છે, તેમને આ કુગ્રહ વિરહ” એ પ્રથમ પ્રયોગ છે. અને અત્રે આ “વિરહ શબ્દ કુહ સાથે જોડી સર્વત્ર કુહને સર્વથા ત્યાગ કરવાને મુમુક્ષુઓને સદુપદેશસઉપદેશ આપે છે એમ ધ્વનિત થાય છે. જય હરિભદ્ર! ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचितायां मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदहेमविशोधिनीटीकाभिधानेन विवेचनेन सविस्तरं विवेचितायां ललितविस्तरायां प्रणिधानपर्यंतं चत्यवन्दनम् ॥ ડા Page #743 -------------------------------------------------------------------------- ________________ ચૂલિકા વ્યાખ્યાનઃ મહર્ષિ હરિભદ્રાચાર્યજીનો અંતિમ સદ્બોધ અને આ કુપ્રવિરહથી થેાચિતની સિદ્ધિ અર્થશાસ્ત્રકોં મહુષ ભિદ્રાચાર્ય જી ઉપસંહાર કરતાં અત્રે ટૂંકા ટચ તે ચેકમા ચક્ર સૂત્રાત્મક અમૃત વાકયોથી ચૂલિકારૂપે છેવટને સદ્ઉપદેશ આપે છે, કે જે આ આચાર્ય ચૂડામણિના સુવણૅ મય કીર્તિ કલશ સમા આ ગ્રંથમાં ચૂડામણિરૂપે શાી રહ્યો છે. તે આ પ્રકારે— 'एतत्सिद्धये तु - यतितव्यमादिकर्म्मणिः परिहर्त्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि; न लङ्घनीयोचितस्थितिः, अपेक्षितव्यो लोकमार्गः: माननीया गुरुसंहतिः, भवितव्यमेतत्तन्त्रेण; प्रवर्त्तितव्यं दानादौ कर्त्तव्योदारपूजा भगवतां, निरूपणीयः साधुविशेषः; श्रोतव्यं विधिना धर्मशास्त्रं भावनीयं महायत्नेन प्रवर्त्तितव्यं विधानतः, 3 अवलम्वनीयं धैर्य, पर्यालोचनीया आयतिः, अवलोकनीयो मृत्युः भवितव्यं परलोकप्रधानेन; सेवितव्यो गुरुजनः कर्त्तव्यं योगपटदर्शन, स्थापनीय तद्रूपादि चेतसि, निरूपयितव्या धारणा, परिहर्त्तव्यो विक्षेपमार्गः, यतितव्यं योगसिद्धौ; कारयितव्या भगवत्प्रतिमाः, लेखनीयं भुवनेश्वखचनं; कर्त्तव्यो मङ्गलजापः प्रतिपत्तव्यं चतुःशरणं; गर्हितव्यानि दुष्कृतानि अनुमोदनीय कुशलं; पूजनीया मन्त्रदेवताः, श्रोतव्यानि सच्चेष्टितानि भावनीयमौदार्य. वर्त्तितव्यमुत्तमज्ञातेन ॥ ३७० Page #744 -------------------------------------------------------------------------- ________________ અર્થ-અને આની સિદ્ધિને અર્થે તે – આદિ કર્મમાં યત્ન કરવા યોગ્ય છે; અકલ્યાણમિત્રને યોગ પરિહરવા યોગ્ય છે, કલ્યાણમિત્રો સેવવા યોગ્ય છે; ઉચિત સ્થિતિ લંઘવા યોગ્ય નથી, લોકમાર્ગ અપેક્ષવા યોગ્ય છે; ગુરુસંહતિ માનનીય છે, એના તંત્રથી (આધીનપણે) થવા યોગ્ય છે; દાનાદિમાં પ્રવર્તવું એગ્ય છે, ભગવંતની ઉદાર પૂજા કર્તવ્ય છે, સાધવિશેષ નિરૂપવા ગ્ય છે; ધર્મશાસ્ત્ર વિધિથી શ્રવણ કરવા યોગ્ય છે, મહાયત્નથી ભાવવા યોગ્ય છે, વિધાનથી પ્રવર્તવા યોગ્ય છે; વૈર્ય અવલંબવા યોગ્ય છે, આયતિ (ભવિ પરિણામ) પર્યાલાચવા યોગ્ય છે, મૃત્યુ અવલોક્વા યોગ્ય છે, પરલોકપ્રધાન થવા યોગ્ય છે; ગુરુજન સેવવા યોગ્ય છે, ગપરદર્શન કરવા યોગ્ય છે, તપાદિ ચિત્તમાં સ્થાપવા યોગ્ય છે, ધારણા નિરૂપવા યોગ્ય છે, વિક્ષેપમાર્ગ પરિહરવા યોગ્ય છે, ગસિદ્ધિમાં યત્ન કરવા યોગ્ય છે; ભગવત્પતિમાઓ - [E કરાવવા ગ્ય છે, ભુવનેશ્વરનું વચન લખાવવા ગ્ય છે કે 3. મંગલ જાપ કરવા યોગ્ય છે, ચતુદશરણુ પ્રતિપત્તિ 5 [ (અંગીકાર) કરવા યોગ્ય છે; દુષ્કત ગઈવા યોગ્ય 5 છે, કુશલ અનુમોદવા યોગ્ય છે; 5 મ–દેવતાઓ પૂજવા ગ્ય છે, સછિતો એ | શ્રવણ કરવા યોગ્ય છે, ઔદાર્ય ભાવવા યોગ્ય છે, તે | ઉત્તમ જ્ઞાતથી (દણતથી) વર્તવા યોગ્ય છે. એ FR FREE /૧ Page #745 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા ઃ મહર્ષિ હરિભદ્રાચાય ના અંતિમ સદ્ભાધ વિવેચન સપદે વિસ્તરેલી, લલિત લલિત વાગ્યે લલિતવિસતરા આ સૂત્ર સ્વર્ણ શુ થેલી.--(સ્વરચિત, આ ગ્રંથનું મંગલાચરણ) આમ પદે પદે પરમ પરમા ગભીર લલિત પદે વિસ્તારતી આ સુવર્ણ મય લલિતવિસ્તરાની પૂર્વ તત્ત્વકલામય ગૂથણી જેણે કરી છે, એવા આ ગ્રંથના કર્તા પુરુષ મહિષ હરિભદ્રસૂરિ આ શાસ્ત્રના ઉપસંહાર કરતાં અત્રે ચૂલિકારૂપે છેવટના સદ્ઉપદેશ આપે છે; અને આ સદ્ઉપદેશ પણ એવા ટૂંકા ટચ ને ચોખા ચઢ માધુર્ય મય લલિત પદોથી ભર્યાં છે, કે તે આ પદલાલિત્યમય ગ્રંથની યશકલગીમાં ચૂડામણિરૂપે શે।ભી રહ્યો છે, અને આ અમૃત-અમર ગ્રંથકર્તાના અમૃત વચનભર્યું સુત્ર મય કાન્તિકલશ સમા આ ગ્રંથમાં મુમુક્ષુને માદક એધપ્રકાશ ઝળકાવી રહ્યો છે. તે આ પ્રકારે :--- ૬૪૨ (૧) ‘અને આની સિદ્ધિને અર્થ આદિ માં યત્ન કરવા યોગ્ય છે.' આની એટલે કુઞઢવિરહથી યથેાચિતની સિદ્ધિ અર્થે જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજીને આચરવારૂપ ઉચિતપણાની પ્રાપ્તિ અર્થે, સૌથી પ્રથમ તે માર્ગોનુ આકિમમાં યત્ન સારિપણાને અનુકૂળ એવું જે આદિ ધાર્મિકને-ધર્મની શરૂઆત કરનારને ચેાગ્ય આદિકમ–પ્રારંભિક ક્રિયા તેમાં યત્ન કરવા ચેાગ્ય છે; માર્ગોનુસારિપણાની ભૂમિકા પ્રાપ્ત થાય તે પૂર્વે પણ કેટલાક ગુણા આત્મામાં આણુવા ચેાગ્ય છે, એવી પૂર્વસેવા આદરવા ચેગ્ય છે. (૨) ‘અકલ્યાણમિત્રના ચાગ પરિહરવા ચૈાગ્ય છે, કલ્યાણમિત્રો સેવવા ચૈગ્ય છે.' જેથી આત્માનું અકલ્યાણુ થાય એવા અકલ્યાણમિત્રને દુષ્ટ કલ્યાણમિત્ર ત્યાગ, દુર્જનાદિના સંબંધ સથા પરિત્યજવે ચેગ્ય છે, અને જેથી કલ્યાણમિત્ર સેવન આત્માનું કલ્યાણ થાય એવા કલ્યાણમિત્રો-શિષ્ટ સજનાદિ ઉપાસવા ચેાગ્ય છે. અર્થાત્ અસત્સંગના પિરત્યાગ કરી, સત્સંગની પ પાસના કરવા ચેાગ્ય છે. “ સ`પરમાના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપના નિવાસ છે, બધા કાળમાં તેનુ દુશ્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત કુલ્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપના નિર્ધાર કરે તે માત્ર પેાતાના સ્વચ્છંદના ઉદયને વેઢે છે, એમ વિચારવું ઘટે છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ ગણી, નિર્વાણુના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વોપણપણે ઉપાસવા ચેાગ્ય છે, કે જેથી સં સાધન સુલભ થાય છે, એવા અમારા આત્મસાક્ષાત્કાર છે.” (જીએ)--શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૧૪૨૮-૫૧૮ ઇ “દુષ્ટ જન સંગતિ પરિહરી, Page #746 -------------------------------------------------------------------------- ________________ અકલ્યાણમિત્રત્યાગ, કલ્યાણમિત્રસેવન ઇ : દાનપૂજાદિ, ધર્મશાસૂઝવણભાવનાદિ ૬૪૩ ભજે સુગુરુ સંતાન રે...શાંતિ જિન!”—-શ્રી આનંદઘનજી. (૩) “ઉચિત સ્થિતિ લંઘવા યોગ્ય નથી, લેકમાર્ગ અપેક્ષવા યોગ્ય છે.” દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવ વિચારી, પિતાના સમય-શક્ત-પરિણામ આદિ ઉચિતસ્થિતિ અનુલંઘન: જોઈ પોતાની સ્થિતિ-અવસ્થા-દશાને ઉચિત–ગ્ય સ્થિતિ ઉલ્લંઘન લોકમાર્ગ અપેક્ષા કરવા યોગ્ય નથી, અર્થાત પિતાની સ્થિતિ પ્રમાણે વર્તવા ચોગ્ય છે. અને લેકમાર્ગની અપેક્ષા રાખવા યોગ્ય છે, લેક કયે માર્ગે ચાલી રહ્યો છે ને તેનું વલણ કેવા પ્રકારનું છે, ઈત્યાદિ દરકાર રાખવા યોગ્ય છે, કે જેથી કરીને પિતાના ચિત્તને અસમાધિનું કારણ ન થાય. (૪) “ગુરુસંહતિ માનનીય છે, અને એના તંત્રથી (આધીનપણે ) થવા યોગ્ય છે.” માતાપિતા, કલાચાર્ય આદિ ગુરુવર્ગને માન-આદર આપવા ગુસવ માન્યતા યોગ્ય છે, અને એ કહે તેમ-એ રાજી રહે તેમ એના તંત્રથી આજ્ઞાધીનપણે વર્તવા ગ્ય છે. (૫) “દાનાદિમાં પ્રવર્તાવા યેગ્ય છે, ભગવંતની ઉદાર પૂજા કરવા ગ્ય છે, સાધુવિશેષ નિરૂપવા ગ્ય છે.” દાન-શીલ-તપ-ભાવ એ ચતુર્વિધ વ્યવહારધર્મમાં પ્રવર્તવું યોગ્ય છે. સ્વવિભવ અનુસાર પરમ જ્ઞાનાદિ ઐશ્વર્ય સંપન્ન દાન-પૂજાદિમાં પ્રવૃત્તિ ભગવંતની–પૂજાઈ દેવેની કુપણુતારહિત વિશાલ ભાવવાળી ઉદાર પૂજા-અર્ચા કરવા એગ્ય છે અને સાચા સાધુમાં લેવા ગ્ય ગુણેથી જે વિશિષ્ટ છે એવા સાધવિશેષ નિરૂપણ કરવા એગ્ય છે, પરીક્ષાપૂર્વક જેવા તપાસવા યોગ્ય છે. (૬) “ધર્મશાસ્ત્ર વિધિથી શ્રવણ કરવા યોગ્ય છે, મહાયત્નથી ભાવવા એગ્ય છે, વિધાનથી પ્રવર્તાવા ગ્ય છે.” એવા સાચા સાધુગુણસંપન્ન સદ્ગુરુમુખે ધર્મશાસ્ત્ર વિનય-ભક્તિ આદિ વિધિથી શુશ્રુષાપૂર્વક-અપૂર્વ શુષારસથી ધર્મશાસ્ત્ર શ્રવણ- શ્રવણ કરવા ગ્ય છે; શ્રવણ કરીને મહાયત્નથી ભાવન કરવા ભાવનાદિ ગ્ય છે, ફરી ફરી ચિંતન–અનુપ્રેક્ષન કરવા યોગ્ય છે, અને તે શાસ્ત્રમાં દર્શાવેલ વિધાનથી તદનુસાર પ્રવર્તાવા યેગ્ય છે. () “ શૈર્ય અવલંબવા ગ્ય છે, આયતિ પર્યાલેચવા ગ્ય છે, મૃત્યુ અવલોકવા યોગ્ય છે, પરલોકપ્રધાન થવા એગ્ય છે. યક્ત ધર્માનુષ્ઠાન આચરતાં, વિલંબ થાય તો પણ ફલ માટે ઉત્સુક ન થતાં ધર્ય અવલંબન કરવા ગ્ય છે, ધર્યાદિ અવલંબન ધીરજ ધરવા યોગ્ય છે અને લાંબે ગાળે પણ આ ધર્માનુષ્ઠાન પલેપ્રધાનતા અવશ્ય ફલદાયિ થશે જ એ દઢ નિશ્ચય રાખી આયતિ–ભવિષ્ય પરિણામ પર્યાલેચન કરવા ગ્ય છે અથવા કઈ પણ કાર્ય કરતાં તેની આયતિ–ભાવિ પરિણામ-લાંબા ગાળાનું પરિણામ સર્વ પ્રકારે પર્યાલેચવા Page #747 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરો : મહર્ષિ હરિભદ્રાચાર્યજીનો અંતિમ સબંધ ગ્ય છે, દીર્ધદષ્ટિથી વિચારવા ગ્ય છે; અને છેવટે મૃત્યુ તે છે જ એમ મૃત્યુ પ્રત્યે દષ્ટિ રાખવા ગ્ય છે, અને એટલે જ આ ભવના છેડા સુખ માટે પરભવ ન હારી જવાય એટલા માટે પાપથી સદા ડરતા રહી પરકપ્રધાન થઈને રહેવા યોગ્ય છે, અર્થાત્ પરલેકને પ્રધાન ગણું પરભવમાં પણ જેમ આત્માનું શ્રેય થાય એમ પ્રવર્તવું યોગ્ય છે. અને એટલા માટે જ (૮) “ગુરુજન સેવવા યોગ્ય છે, ગપટદર્શન કરવા યોગ્ય છે, તરૂપદિ ચિત્તમાં સ્થાપવા એગ્ય છે, ધારણા નિરૂપવા એગ્ય છે, વિક્ષેપમાર્ગ પરિહરવા ગ્ય છે, યોગ સિદ્ધિમાં યત્ન કરવા યોગ્ય છે. ગુરુજન–પંચપરમેષ્ઠિરૂપ ગુરુવ, ગુરજનસેવા: પંચ પરમ ગુરુ સેવવા યોગ્ય છે, ઉપાસવા ગ્ય છે, આરાધવા ગાટ દર્શન- ગ્ય છે. અને એ પંચ પરમ ગુરુની આરાધનાર્થે જેમાં એ પંચ ધ્યાન-ધારણાદિ પરમેષ્ટિનું રૂપ આલેખ્યું છે એવા ગપટનું દર્શન કરવા ગ્ય છે; તે પંચ પરમ ગુરુના રૂપ-વર્ણ–આકાર–ગુણ-સ્વરૂપાદિ ચિત્તમાં નિધાનની જેમ સ્થાપન કરવા ગ્ય છે, અને તેની વિસ્મૃતિ-વિશ્રુતિ ન થાય એમ તે અરિહંતાદિ પંચ પરમ ગુરુના સ્વરૂપની ધારણા ધારવા યોગ્ય છે; અને તે ધારણામાં વિક્ષેપરૂપ થઈ પડે એવા ડામાડોળ કરનારા વિક્ષેપમાર્ગને પરિહરવા-દૂરથી ત્યજવા યોગ્ય છે, અને આમ દઢ ધારણ ધારણ કરી ધ્યાન-સમાધિરૂપ યોગની સિદ્ધિમાં યત્ન કરવા ગ્ય છે. * જિનરાજની સેવા કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી રે.....મનમોહના જિનરાયા”– શ્રી દેવચંદ્રજી (૯) “ભગવપ્રતિમાઓ કરાવવા એગ્ય છે, ભુવનેશ્વરનું વચન લખાવવા યોગ્ય છે.” અને આ જે પરમ ગુરુની ભક્તિથી પિતાને આત્મલાભ થયે તે આત્મલાભ બીજા ભક્તિમાન આત્માઓને પણ સુલભ થાય એટલા માટે, જ્યાં જ્યાં તેની ભગવત પ્રતિમા કારણ જરૂર હોય તેવા સ્થળે એગ્ય વિવેક વાપરી ભગવતપ્રતિમાઓ કરાવવા છે, અર્થાત્ ભગવંતના વીતરાગ સ્વરૂપનું જે પ્રતિ બિમ્બ પાડે છે એવી શાંતમૂર્તિરૂપ તેની પ્રતિકૃતિ-પ્રતિમા સ્થાપન કરાવવા ગ્ય છે, કે જેના નિર્વિકાર પ્રશાંત વીતરાગ ભાવના ધ્યાનાલંબને ભક્તિમાન જીવને તે “જિન પડિમા જિન સારિખી” થઈ પડે. એટલે જ્યાં જ્યાં ને જેટલી જેટલી જરૂર હોય ત્યાં ત્યાં તે ઔચિત્ય પ્રમાણે જ પોતાની ને સમાજની વિવાદિક શક્તિ લક્ષમાં રાખીને વિવેકથી, પ્રતિમાઓ કરાવવા ગ્ય છે એમ આશય સમજાય છે. આમ જિન ભગવાનના વિરહે જેમ “જિન પડિમા જિન સારિખી” ગણી અવશ્ય આરાધના કરવા યોગ્ય હોવાથી તેની સ્થાપના કરવા યોગ્ય છે, તેમ તે ભગવંતના વિરહ તેમનું આગમરૂપ વચન જ ભવ્ય જેને પરમ આલંબનરૂપ પરમ ભુવનેશ્વર વચન ઉપકારી થઈ પડે છે, એટલા માટે તે “ભુવનેશ્વરનું વચન લખાવવા એગ્ય છે, તે પરમ પુરુષના અપૂર્વ વચનામૃતના ગુણગૌરવને છાજે એવી સર્વાંગસુંદર રીતે તેના લેખન-પ્રકાશનાદિ લેખન Page #748 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનસેવા, ધ્યાનધારણાદિ: ભગવતપ્રતિમાકરણ, ભુવનેશ્વરવચન લેખનાદિ ૬૪૫ કરાવવા યોગ્ય છે, કે જેથી કરીને જગને વિષે તે ભુવનેશ્વરના પરમથુતની પ્રભાવના થઈ તેમણે પ્રદર્શિત કરેલા વિશ્વકલ્યાણકારી મોક્ષમાર્ગને જગતમાં ઉઘાત થાય. આમ ભગવંતના વિરહ જિનપ્રતિમા અને જિનઆગમ એ બે પુષ્ટ આલંબન છે, તેને અત્ર બોધ કર્યો. પરમ ભાવિતાત્મા મહામુનિ દેવચંદ્રજી પણ અનન્ય ભાવથી ગાઈ ગયા છે કે – વીર થકા પણ શ્રુત તણે રે, હો પરમ આધાર; હવે ઈહ શ્રુત આધાર છે રે, જિન પડિમાસુખકંદરે.... વીર પ્રભુ સિદ્ધ થયા..મારગ દેશક મોક્ષનો રે ત્રણે કાળે સવિ જવને ૨, આગમથી આનંદ સે ધ્યાવે ભવિ જનારે, જિન પડિમા સુખ કરે.વીર પ્રભુ. ગણધર આચારજ મુનિર, સહુને એણી પેરે સિદ્ધ ભવભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે....વીર પ્રભુ.” – શ્રી દેવચંદ્રજી. સશત્રને લખો લખવૉને ભક્તિ ભારી લહે છે, પૂજે અર્થે શ્રવણ બહણે અર્થ તેને કહે છે, ભવ્ય પાસે પ્રગટ કરતે તેહ સજઝાય દાવે, ચિતે ભાવે પરમશ્રતને વિશ્વમાંહી પ્રભાવે.” - શ્રી યોગદાષ્ટકલશે (સ્વરચિત), ૨૩. (૧૦) “મંગલ જાપ કરવા યોગ્ય છે, ચતુશરણ પ્રતિપત્તિ (અંગીકાર) કરવા યોગ્ય છે.” મેં + ગલ-પાપને ગાળનારા એવા મંગલ મંત્રને જાપ, તે ને તે મંત્રીપદનું પરાવર્તન કરવા યોગ્ય છે, ભાવન–રટણ કરવા ગ્ય છે, ધૂન લગાવવા યોગ્ય મંગલ જાપ: છે, કે જેથી કરીને તેના અંતસ્તત્વ પ્રત્યે જીવનું લક્ષ્ય કેન્દ્રિત ચઉ શરણુ પ્રતિપત્તિ થાય. વેગને પ્રથમ ભેદ અધ્યાત્મ છે, અને તે અધ્યાત્મને પ્રાથમિક પ્રકાર મંત્રજપ છે; આ દેવતાસ્તવરૂપ મંત્ર એ પણ ભક્તિપ્રધાન હેઈ, ભક્તિમય અધ્યાત્મના માર્ગે ચઢવાને ઉત્તમ પ્રકાર છે. આ મંગલ મંત્રમાં પ્રથમ મંગલરૂપ મંત્રશિરોમણિ નમસ્કાર મંત્ર છે-“નમો અરિહંત'–ઇત્યાદિ. અર્થાત્ અરિહંત ભગવંતને હું નમસ્કાર કરું છું, સિદ્ધ ભગવંતને હું નમસકાર કરું છું, આચાર્ય ભગવંતેને હું નમસ્કાર કરું છું, ઉપાધ્યાય ભગવંતને હું નમસ્કાર કરું છું, સર્વ સાધુ ભગવંતેને હું નમસ્કાર કરું છું, ઈત્યાદિ ભાવવાળે મંગલ જાપ કરવા ગ્ય છે. “શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે નહિં એક સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લહે.” -- શ્રીમદ્ રાજચંદ્રજી Page #749 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : મહર્ષિ હભિદ્રાચાર્યજીનો અંતિમ સધ અને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ એ ચાર શરણ પ્રતિપત્તિ કરવા ગ્ય-અંગીકાર કરવા ચોગ્ય છેઃ અનન્ય ભાવશરણના દાતાર અરિહંત ભગવંતેનું હું શરણ ગ્રહું છું, શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ ભગવંતનું હું શરણ ગ્રહું છું, મૂત્તિમાન સમાધિસ્વરૂપ સાધુ ભગવંતેનું હું શરણ ગ્રહું છું, કેવલિ ભગવંતે ભાખેલા આત્મસ્વભાવ ધર્મનું હું શરણ ગ્રહું છું. ચઉ ગતિને ઉછેદ કરનારા આ ચઉ શરણને મેં આશ્રય કર્યો છે, તે મને હવે ભય છે? વિક્ષેપ છે? ચિંતા શી? “ધગ ધણી માથે કિયે રે, કુણ ગંજે નર બેટ?.વિમલજિન દીઠા લેયણ આજ.”–શ્રી આનંદઘનજી “મેટાને ઉલ્લંગ, બેને શી ચિંતા ? પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા.” –શ્રી દેવચંદ્રજી (૧૧) “દુષ્કૃતે ગઈવા ગ્ય છે, કુશલ અનુદવા ગ્ય છે.” દુષ્ટ કાર્યની ગહ– ગુરુ સાક્ષીએ નિન્દા કરવા ગ્ય છે, કુશલ–શુભ કાર્ય-શુભ કરણ દુષ્કૃતગહ: અનુદન કરવા યોગ્ય છે. જેમકે– સુકૃત અનુમોદને “આત્મસ્વરૂપની આરાધના ચૂકી મેં અનાચારથી, અવ્રતથી, વિષયથી, કષાયથી આ ભવ-પરભવને વિષે જે કંઈ આત્મવિરાધના કરી હોય, તેને હું હવે પશ્ચાત્તાપ કરી મિથ્યાદુષ્કત માગું છું. મિચ્છામિ ઉં પ્રાણાતિપાતાદિ અઢાર પાપથાન કે જે મેં આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ પ્રમાદદોષથી સેવ્યાં હોય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે અનુદ્યા હોય, તે સર્વે હું ત્રિવિધ ત્રિવિધે સરાવું છું; આત્મસાક્ષીએ નિન્દુ છું, સદ્ગુરુ સાક્ષીએ ગહું છું અને આત્મામાંથી વિસર્જન કરું છું. નિરામિ નિરામિ અgiઈ વોસિરામિ. ધન્ય છે આને! આનામાં વિદ્યા–વિનય-વિવેક-વિજ્ઞાનને કે વિકાસ છે! આ કે જ્ઞાનવાન, કે ચારિત્રવાનું છે! ધન્ય છે આ આત્મારામી મુનીશ્વરની પરમ નિગ્રંથ વીતરાગ વૃત્તિને! અહે આ મહંતનું મહા અસિધારાવત! અહે આ બ્રહ્મનિષ્ઠ મહાત્મા એની બ્રાહ્મી સ્થિતિ ! આ સદ્ધર્મપરાયણ સં સ્થા પણ ધન્ય છે! બનને ફળને અજવાળનારી આ સતી સ્ત્રીઓને ધન્ય છે! આવા સર્વ સુકૃતીઓના સુચરિત સંકીર્તનને રસાસ્વાદ લેવડાવી હે ચેતન ! તું હારી રસનાને “રસના” કર ! ગુણવંતની ગુણગાથા શ્રવણ કરાવી લ્હારા શ્રવણને તે “શ્રવણ” કર! અન્યના ઐશ્વર્યના પ્રસન્ન અવલોકનથી હાર લેચનને તું “લેચન' (રેચન) કર ! અને આમ સાચા નિર્દભ પ્રમોદભાવથી અન્યના સુકૃતમાં મફતને ભાગ પડાવી હારી જીભના, હારા કાનના ને હારા નેત્રના નિર્માણને કૃતાર્થ કર !” –શ્રી પ્રજ્ઞાવધ મોક્ષમાળા, પાઠ ૮, પર. (સ્વરચિત) શુભ કરણી અનુમોદીએ, ભાવ ભલે મન આણ.” –શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ સ્તવન Page #750 -------------------------------------------------------------------------- ________________ શરણ : દુષ્કૃતગાઁ-સુકૃતઅનુમાદના અાદિ ૬૪૭ મંત્રદેવતાએ પૂજવા યોગ્ય છે, સચ્ચષ્ટિતે શ્રવણ કરવા ચેાગ્ય છે, ઔદાર્ય ભાવવા ચાગ્ય છે, ઉત્તમ જ્ઞાતથી (દૃષ્ટાંતથી) વવા યેાગ્ય છે.' જેનું દૈવત અચિંત્ય છે એવા મંત્રદેવતાએ પૂજવા ચેાગ્યઆરાધવા ચાગ્ય છે. સત્પુરુષાના સત્યેષ્ટિતા-સચરણાસરિત્રે શ્રવણુ કરવા યોગ્ય છે, અને તે પરમ ઉદારત સત્પુરુષોના ચરિત્રો શ્રવણ કરી ઔદાઉદારપણું-હૃદયનું વિશાલપણું ભાવન કરવા ચેાગ્ય છે; અને આમ ઉત્તમ પુરુષના જ્ઞાતથી-જાણીતા દૃષ્ટાંત પ્રમાણે ઉંચા જોણુ રાખી વર્તાવા ચાગ્ય છે, સદા ઉંચી શ્રેણીમાં લક્ષ રાખી જેમ બને તેમ આપણે આત્મા ઊધ્વગામી થાય એવા ઉત્તમ દાખલા લઈને વવું ચેોગ્ય છે. મ'ગલજાપ, (૧૨) સત્રદેવતા પૂજા, સક્સ્ચેષ્ટિતશ્રવણ : ઉત્તમ દૃષ્ટાંતથી વન · સદ્વિદ્યાના મુધપ્રિય જ એ શુભ્ર સંસ્કાર ઝીલી, પૂણેન્દુવત સલ સુકલા પૂર્ણ ભાવેય ખીલી; આત્માથી હૈ ! વિજય વરજે ધમ ને મેાક્ષકામી ! યાત્રા હારી મુગતિપથમાં હ। સદા ઊધ્વગામી !’ —શ્રી પ્રજ્ઞાવએાધ મેાક્ષમાળા, પાઠ, ૧૦૮, (સ્વરચિત ) એવા ઉક્તગુણસંપન્ન એવંભૂત દશાવંતની અહી... સવ જ પ્રવૃત્તિ રૂડી ઢાય તે માર્ગાનુસારી એવા તે પુનબન્ધકાદિ જ ઢાય, એમ મમ પ્રગટ કરે છે — एवंभूतस्य येह प्रवृत्तिः सा सर्वैव साध्वी । मार्गानुसारी ह्ययं नियमादपुनर्बन्धकादिः, तदन्यस्यैवंभूतगुणसम्पदोऽभावात् । ३७१ અ:-એવ’ભૂતની જે અહીં પ્રવૃત્તિ, તે સર્વે જ સાધ્વી હોય છે. કારણ કે માર્ગાનુસારી એવા આ નિયમથી અપુનમન્ત્રકાદિ છે,—તેનાથી અન્યને એવ ભૂત ગુણસ પદ્મા અભાવ છે માટે.૩૧ વિવેચન “ અપુનમ ધકથી માંડીને, જાવ ચરમ ગુણુઠાણું; ભાવઅપેક્ષાએ જિનઆણુા, મારગ ભાષે જાણુ.” --શ્રી યશોવિજયજીકૃત સા‚ ત્ર. ગા, સ્ત. અને ‘શ્ર્વભૂતસ્ય ચેદ પ્રવૃત્તિ: ત્તા સર્વત્ર સાથી ’— એવ ભૂતની જે અહી' પ્રવૃત્તિ, તે સર્વે જ સાધ્વી હાય છે.' આ જે ઉપરમાં ગુણુગણુ ગણાવવામાં આવ્યે તે જેનામાં Page #751 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તર: મહર્ષિ હરિભદ્રાચાર્યજીને અતિમ સધ હોય, એવંભૂત-એવા પ્રકારની દશાને જે પામેલ હોય, તેની એવંભૂત દશાવંતની અહીં જે પ્રવૃત્તિ છે, તે સર્વે જ સાધ્વી-સભ્ય-સમાર્ગનુ સર્વજ પ્રવૃત્તિ સાથ્વી: સારિણી હોય છે. કારણ કે “માનુસાર ઘાં નિરમragધાર:– અને તે અપુનબંધ માર્ગોનુસારી એવે આ નિયમથી અપુનબંધકાદિ છે,–તેનાથી અન્યને કાદિ જ હોય એવંભૂત ગુણસંપ અભાવ છે માટે--તારી યંભૂતકુળ સંvોડમાવત'. એવંભૂત ગુણસંપન દશાવાળો જે હોય તે સન્માગને અનુસરનારો એ માર્ગાનુસારી હોય ને એ માર્ગાનુસારી હોય તે અપુનબંધકાદિ દશાવાળ હોય, આ નિયમ છે. કારણ કે તે અપુનબંધકાદિથી અન્યને–પુનર્બન્ધકાદિ દશાવાળાને એવભૂત ગુણસંપન્ને અભાવ હોય. એટલે આ જે કહ્યા તે ગુણ જેનામાં હોય તે માર્ગાનુસારી એ અપુનબંધકાદિ દશાવાળો જ હેય. in એટલા માટે પહેલેથી માંડીને આ અપુનર્બન્ધકની પ્રવૃત્તિ સતપ્રવૃત્તિ જ છે, અને કુઠારાદિ પ્રવૃત્તિ પણ પનિમણુપ્રવૃત્તિ જ છે” તેની જેમ તે ધર્મગામિની છે––ધર્મબાધિતી નથી, કારણ કે એનું હૃદય તત્ત્વવિરોધક છે ને તે થકી સમન્તભદ્રતા હોય છે, એમ સમતભદ્ર હરિભદ્રજી તસ્વરહસ્ય પ્રકાશે છે– રાત સહિત ૩rષ્ણાદા પ્રવૃત્તિ: શ્રવૃત્તિ વૈજનાના ચિત્રોfજ પ્રથાप्रवृत्तिकल्पा । तदेतदधिकृत्याहु: "कुठारादिप्रवृत्तिरपि रूपनिर्माणप्रवृत्तिरेव"। तद्वदादिधाम्मिकस्य धर्मे कात्स्न्येन तद्गामिनी न तद्वाधिनीति हार्दाः ॥ तत्त्वाविरोधकं (पाठांतर विराधकं ) हृदयमस्य, ततः समन्तभद्रता, तन्मूलत्वात्सकलचेष्टितस्य ।३७२ ifસવ-કુટાર ઇત્યાદિ. કુટારાવિકૃત્તિf-કુટા -કુટારાદિમાં, પ્રસ્થાઉચિત દાસછેદમાં ઉપયોગી શસ્ત્રમાં, પ્રવૃત્તિઃ –પ્રવૃત્તિ, ઘટન-દંડસંગ-તીશુકરણ આદિકા પણ, પ્રસ્થક ઉકિરણદિક તે દૂર રહે, દifમાંળ પ્રવૃત્તિવિં–રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે, પ્રથકાદિ આકારની નિષ્પત્તિને વ્યાપાર જ છે,–ઉપકરણપ્રવૃત્તિ વિના ઉપકર્તવ્ય પ્રવૃત્તિના અયોગને લીધે. તદ્રત-તેની જેમ, રૂપનિર્માણમાં કુઠારાદિ પ્રવૃત્તિની જેમ, સત્તર -અપુનબંધકની, ધર્મવિ –ધર્મવિષ્યમાં જે પ્રવૃત્તિ, દેવગથી પ્રમાદિકા, તે સદેષા પણ કન્વેન કાન્ચેથી, સામસ્યથી, તમિન-ધર્મગામિની -ન પુનઃ તHTી ધર્મબાધિકા, કુતિ-એમ, દાર: દંપર્ધાન્ત ગવેષીઓ. કહે છે એમ શેષ છે. ક્યા કારણથી આ આમ છે? તે માટે કહ્યું – તાવિરોધ–તત્વઅવિરોધક, દેવાદિ તત્વને અપ્રતિકૂલ, ચર:-કારણ કે. દવાહૃદય, અસ્થ-આનું, અપુનબંધૂકનું, નહિં કે પ્રવૃત્તિ પણ,-અનાગના જ તેમાં અપરાધીપણાને લીધે. તતા–તે થકી, તરવવિધક હાય થકી, સમરતમાતા–સમન્તભદ્રતા, સર્વતઃ કલ્યાણુતા–નહિં કે પ્રવૃત્તિ થકી, તેના (પ્રવૃત્તિના) કુશલ (યના ઉપકરિપણાને લીધે, અને તેના (કુશલ હૃદયના) તેના (પ્રવૃત્તિ) વિના પણ કવચિત કલહેતુપણાને લીધે. કયા કારણથી ? તે માટે કહ્યું–તમૂત્રત્યાત—તમૂલપણને લીધે, તત્ત્વવિરુદ્ધ હૃદયપૂર્વપણાને લીધે, સ્ટણિતશ્ય-શુભાશુભરૂ૫ પુરુષાર્થ પ્રવૃત્તિરૂપ સંકલ. ચેષ્ટિતના, Page #752 -------------------------------------------------------------------------- ________________ એવભૂત દશાવંતની સર્વ જ પ્રવૃત્તિ સાથ્વી: માર્ગાનુસારી તે અપુનબંધકાદિ જ હોય ૬૪૯ અથ:-એથી કરીને આદિથી આરંભીને આની (અપુનર્બન્ધકની) પ્રવૃત્તિ સતપ્રવૃત્તિ જ (છે),–તૈગમાનુસારથી ચિત્ર છતાં પણ પ્રસ્થક પ્રવૃત્તિ સમી છે. તેથી આને અધિક્ત કરીને કહ્યું છે કે “કુઠારાદિપ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે.” તેની જેમ આદિ ધામિકની ધર્મમાં (પ્રવૃત્તિ) કન્યથી તદુગામિની છે, નહિં કે તબાવિની એમ હા (હાઈ જાણનારાઓ) કહે છે. કારણ કે આનું (અપુનર્બન્ધકનું) હદય તવાવિધક (પાઠાં તાવિરાધક) છે, તે થકી સમન્તભવતા હોય છે, સકલ ચેતિના ભૂલકપણને લીધે ? વિવેચન “વીતરાગ ગુણરાગ ભક્તિરુચિ ગમે છે લાલ”—-શ્રી દેવચંદ્રજી આ અપુનર્બક એવંભૂત દશાવાળ હોય છે, “એથી કરીને આદિથી આરંભીને આની પ્રવૃત્તિ સતપ્રવૃત્તિ જ છે--મત સહિત સારા પ્રવૃત્તિ: પ્રવૃત્તિ'– નિગમાનુસારથી ચિત્ર છતાં પણ પ્રસ્થક પ્રવૃત્તિ સમી છે-- આદિથી માંડીને “નામાનુસાળ ત્રિા ઘરથાન્નિાહા.- આ માર્ગાનુસારી અપુનર્બન્ધકની પ્રવૃત્તિ અપુનર્બઘકાદિ દશાવાળ હોય એટલા માટે જ, પહેલેથી–શરૂઆતથી સતપ્રવૃત્તિ જ માંડીને આની પ્રવૃત્તિ સત્તા અનુસંધાનવાળી સપ્રવૃત્તિ જ છે, નગમનય અનુસારે ચિત્રનાના પ્રકારની છતાં પ્રસ્થક પ્રવૃત્તિ સમી છે. “તેથી આને અધિકૃત કરીને કહ્યું છે કે-કુઠારાદિપ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે.”—-જુદા વિઝવૃત્તિ નિમણારૂત્તિવ ”-– પ્રસ્થકના આકાર કેતરવાની પ્રવૃત્તિ તે દૂર રહે, પણ કુહાડી વગેરે પ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે. અર્થાત્ પ્રસ્થકને ગ્ય કાષ્ઠ કાપવામાં ઉપયોગી એવી કુહાડી અંગેની પ્રવૃત્તિ જેમકે-કુહાડી બનાવવી, તેમાં હાથે ભેરવ, કુહાડીને તીક્ષ્ણ અણીદાર કરવી, પછી તે વડે તેવું રૂપ બનાવવા યેગ્ય કાષ્ઠ કાપવું, એ વગેરે પ્રવૃત્તિ પણ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે, કુઠારાદિપ્રવૃત્તિ પણ પ્રકાદિ આકારની નિષ્પત્તિને વ્યાપાર જ છે, કારણ કે તેવા પ્રકારની રૂપનિર્માણ પ્રવૃત્તિ જ ઉપકરણ પ્રવૃત્તિ વિના તેવા પ્રકારની રૂપનિર્માણ પ્રવૃત્તિને વેગ જ ઘટ નથી. એટલે કુહાડી બનાવાય ત્યાંથી માંડીને તેવું કાષ્ઠરૂપ તૈયાર થાય ત્યાં સુધીની બધી પ્રવૃત્તિ રૂપનિર્માણના અંગભૂત હેઈ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ છે.સાત મહિષાવિહ્ય મ ાન-તેની જેમ આદિ ધાર્મિકની ધર્મમાં પ્રવૃત્તિ કાર્ચથી તડ્યામિની છે, તબાધિની નથી--‘ તમને ન તાધિન” ધર્મબાધિની નહિ, એમ હાર્દો (હાર્દ જાણનારાઓ) કહે છે.”—–“તિ દા:* -રૂપપણ ધમેગામિની જ નિર્માણની બાબતમાં કુઠારાદિ પ્રવૃત્તિ જેમ સામસ્યથી-સમસ્તપણે સર્વ પ્રવૃત્તિ તે રૂપનિર્માણ પ્રત્યે લઈ જનારી તદુગામિની છે, તેની બાધા કરનારી–તબાધિની નથી, તેમ આદિ ધાર્મિકની એટલે કે ધર્મના પ્રાથમિક (Preliminary ) અધિકારી માર્ગાનુસારી એવા અપુનર્બન્ધકની જે ધર્મવિષયમાં Page #753 -------------------------------------------------------------------------- ________________ ૫૦ લલિત વિસ્તરા : મહર્ષિ હરિભદ્રાચાર્યજીના અંતિમ સદુધ દેવ-ગુરુ-ધર્મ સંબંધી ભક્તિ આદિ પ્રવૃત્તિ છે, તે કાર્ચથી-સામસ્યથી–સમસ્તપણે તે ધર્મ પ્રત્યે લઈ જનારી એવી તગામિની છે, પણ તે ધર્મને બાધન કરનારી તદુબાધિની નથી; અર્થાત્ માર્ગાનુસારી અપુનબંધકની સમસ્ત ધર્મ પ્રવૃત્તિ પહેલેથી માંડીને ધર્મના સાધનરૂપ હોય છે, પણ ધર્મને બાધનરૂપ હોતી નથી, એમ આ વસ્તુનું હાઈ-હૃદય-મર્મ સમજનારા હાર્દી–સહુદય સંતજને સારી પેઠે જાણે છે. કારણ કેતરરાવિરોધ દરમ, તતો સમન્નમત્રતા' ઈ.-“આનું (અપુનર્બધકનું) હૃદય તત્વવિરોધક (પાઠાંઃ તત્ત્વવિરાધક) છે.” આ અપુતબંધકનું હૃદય તત્ત્વનું ધર્મતત્વનું અથવા દેવ-ગુરુ-ધર્મ તત્વનું અવિરોધક (અથવા અવિરાધક) છે, આ અપુનબંધકનું અપ્રતિકૂલ છે, દેવ-ગુરુ-ધર્મતત્તનું વિરોધન કે વિરાધન કરનાર હૃદય તાવિરોધક: નથી; ભલે કદાચ તેનું બાહ્ય આચરણપ્રવૃત્તિ અનાભેગથી જાણતાં તે થકી સમતભદ્રતા -અજાણતાં તે તે તત્વનું વિરોધનો વા વિરાધન કરે, તે પણ તેનું હૃદય તે સાચું છે, તત્વઅવિરોધક-તવઅવિરાધક જ છે. “તે થકી સમન્તભદ્રતા હોય છે –સકલ ચેષ્ટિતના તન્યૂલકપણને લીધે.’ તે તત્તાવિરેાધક હૃદય થકી સમન્તભદ્રતા–સર્વતેભદ્રતા–સર્વતઃ કલ્યાણતા હોય છે, કારણકે હૃદય એ જ સકલ ચેષ્ટિતનું -સર્વ શુભાશુભ પ્રવૃત્તિનું મૂલ-ઉદ્ભવસ્થાન છે, એટલે હૃદય જે સાચું છે, તવાવિરોધકતન્હાવિરાધક છે, તે તેની સકલ પ્રવૃત્તિ પણ કલ્યાણરૂપ છે. આથી ઊલટું હૃદય જે ટું હોય તે પ્રવૃત્તિ પણ છેટી હાઈ કલ્યાણરૂપ નથી થતી. આમ બધે આધાર હૃદય પર-અંતરના સાચા ભાવ પર રહેલે હેઇ, અપુનબંધકનું તત્ત્વવિરોધક-તત્તાવિરાધક હૃદય સાબૂત છે, એટલે તેને સમતભદ્રતા હોય છે, એમ સમન્તભદ્ર-સર્વતોભદ્ર એવા હરિભદ્રજી વદે છે. એમ જિનદાનમાંથી નિકળેલા તે તે અન્યદર્શનાનુસારે બીજા દષ્ટાંત પણ અહીં ધટાવવાનું સૂચન કરે છે – ४एवमतोऽपि विनिर्गततत्तदर्शनानुसारतः सर्वमिह योज्यं-सुप्तमण्डितप्रबोधदर्शनादि । न ह्येवं प्रवर्त्तमानो नेष्टसाधक इति ।३७३ mfજા -gવં—એમ, પ્રરથક દષ્ટાંત જેમ, અતfu–આમાંથી પણ, જૈન દર્શનમાંથી જ વિનિતાનિ–વિનિમંત, પૃથભૂત તે જે, નાન–દર્શને, નયવાદો, તેvi અનુસરત:–તેઓના અનુસારથી, તેમાં ઉક્ત એમ અર્થ છે, સર્વF–સ, દષ્ટાન્તજાલ, –અહીં, દર્શનમાં, જો – જવા યોગ્ય છે. શું–વિશિષ્ટ ? તે માટે કહ્યું – સુમતિવીધીનારિ–જેમ કાઈ–મુcતા રત–સુ હતાં, વંદિત-કંકુમાદિથી મંડિત થયેલાને, પ્રવો –પ્રબોધ થયે, નિદ્રાઅપગમે, અન્યથાભૂત અને સુંદર એવા આત્મનું (પોતાનું) સુનમૂ-દર્શન, અવલોકન આશ્ચર્યકારિ હેય છે; તેમ અપુનબંધકને–અનાભેગવંતને (પાઠ: Page #754 -------------------------------------------------------------------------- ________________ આદિથી અપનબંધકની સતપ્રવૃત્તિ ધર્મગમિની: આ અંગે અન્યશીનીઓને સંવાદ ૬૫ અર્થ:-એમ આમાંથી જ (જેનમાંથી જ) વિનિર્ગત (નીકળેલા) તે તે દર્શન અનુસારથી “સુમમંડિત પ્રબેધદશનાદિ સર્વ અહીં યોજવા ગ્ય છે. કારણ કે એમ પ્રવર્તમાન (અનબન્ધક) ઇષ્ટસાધક ન હોય એમ નહિ, (અપિ તુ હેય જ.). વિવેચન રચના જિન ઉપદેશકી, પરમે.ત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને “ચમતો નિતતત્તદાનુસારત: સfમદ ચોક'—એમ આમાંથી જ (જૈનમાંથી જ) વિનિર્ગત તે તે દર્શન અનુસાર–સુમમંડિત પ્રબોધદર્શનાદિ સર્વ અહીં એજ્ય છે. એમ–પ્રસ્થક દષ્ટાંત જેમ ક્યું તે જ પ્રકારે આ સુમંડિત-પ્રબોધ જૈનદર્શનમાંથી જ નિકળેલા જે અન્ય દર્શને છે, તેઓના અનુસાર દર્શનાદિ દષ્ટાંત ઘટના “સુમંડિત પ્રધદર્શનાદિ સર્વ દૃષ્ટાંતજાલ અહીં આ દર્શનમાં જવા દે છે. તે આ પ્રકારે –જેમ કેઈ સૂતા હતા, ત્યાં જ તે કુંકુમાદિથી મંડિત થયે; પછી તે જાગે, એટલે તેને પિતાનું બદલાઈ ગયેલું સુંદર અલંકૃત સ્વરૂપ દીઠું, તેથી તેને આશ્ચર્ય થયું. તેમ અનાભેગવંત એ અપુનબંધક અનભેગથી અજાણપણે પણ વિચિત્ર ગુણેથી અલંકૃત હોય છે, તેને જ્યારે પ્રબંધ થાય છે ત્યારે સમ્યદર્શનાદિ લાભકાળે પિતાના આત્માના વિસ્મયકારી સ્વરૂપદર્શનથી આશ્ચર્ય થાય છે. આદિ શબ્દથી બીજા દષ્ટાંત-–નૌકામાં સુતો હોય, ત્યાં જ સુતા સુતાં સમુદ્ર ઓળંગી જાય, ને જાગીને જુએ તે પિતે સમુદ્ર પાર ઉતરી ગયું છે એમ દેખે. તેમ અપુનબલ્પકભાવરૂપ નૌકામાં સૂતેલે જીવ સંસારસમુદ્ર ઓળંગી જાય છે ને જાગૃત થતાં પિતે સંસારસાગર તરી ગયે છે એમ દેખે છે. કારણ કે “એમ પ્રવર્તમાન ઈષ્ટસાધક ન હોય એમ નહિં (હોય જ).” એમ પ્રસ્થકર્તન ન્યાયથી પ્રવર્તી રહેલે અપુનર્બન્ધક ઈષ્ટસાધક, પ્રસ્થક તુલ્ય સમ્યક્ત્વાદિને સાધક ન હોય એમ નહિ, અપિ તુ ઈષ્ટસાધક-સમ્યક્ત્વાદિસાધક હોય જ. સમ્યફ આચારથી ભગ્ન થાય તે પણ અપુનબંધક પુનઃ તેમાં યત્ન કરે એ જ એનું લિંગ-પ્રગટ ચિન્હ છે; આ એવંભૂત દશાસંપન્ન અપુનબંધક અંગે અન્યદર્શને સાથે જૈનદર્શનનો સમન્વય દર્શાવે છે – અનામેગથી ) વિચિત્ર ગુણાલંકૃત એવાને, સમ્યગદર્શનાદિ લાભકાળે વિસ્મયકારિ એવું આત્માનું દર્શન હેય છે. કરિ શબ્દથી નાવાદિથી સુપ્ત હેત સમુથી ઉત્તીણને બધે પણ (જાગત) તીર્થદર્શનાદિ ગ્રાહ્ય છે. દાર્જીનિક સિદ્ધિ અર્થે કહ્યું – -ન જ, fz-કારણકે, gવં–એમ, પ્રસ્થક કર્તન ન્યાયથી. પ્રવર્તમાન-પ્રવર્તમાન અપુનબંધક, -ન જ, ઇરાધ:-દષ્ટસાધક, પ્રસ્થક તુલ્ય સમ્યવાદિ સાધક, અપિ તુ સાધક જ. Page #755 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તાર મહર્ષિ હરિભદ્રાચાર્યજીનો અંતિમ સોઈ भग्नोऽप्येतद्यत्न लिङ्गोऽपुनर्बन्धक इति तं प्रत्युपदेशसाफल्यं । नानिवृत्ताधिकारायां प्रकृतावेवंभूत इति कापिलाः, न अनवाप्तभवविपाक इति च सौगताः, अपुनर्बन्धकास्त्वेवंभूता इति जनाः ॥३७४ ।। અર્થ:-ભગ્ન પણ આના યત્નલિંગવાળો અપુનર્બન્ધક છે, એટલા માટે તેના પ્રતિ ઉપદેશસાફલ્ય છે. અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ સતે એવંભૂત ન હોય એમ કપિલે કહે છે; અને ભવવિપાક અપ્રાપ્ત છે એ (એવંભૂત ) નથી એમ સૌગતે કહે છે; અપુનબંધકે તે એવંભૂત છે એમ જેને કહે છે.૩૪ વિવેચન જે ગાયે તે સઘળે એક, સકલ દર્શને એ જ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી.”–શ્રીમદ્ રાજચંદ્રજી અને આ અપુનબંધક કેવ છે.?—મન ડચૈતન્નતિજ્ઞsgષક'–“ભગ્ન પણ આના યત્નલિંગવાળે અપુનર્બનધક છે. અપુનર્બન્ધકને ઉચિત ભગ્ન પણ આના યત્ન સમાચારથી–સમ્યક્ આચારથી ભગ્ન છતાં, કેઈ પ્રકારે ગ્રુત છતાં, લિંગવાળે અપુનર્બન્ધક પુના સ્વઉચિત આચારમાં યત્ન કરે, એ જ અપુનર્બન્ધકનું લિંગ પ્રગટ ચિહ્ન છે. અને આમ અપુનર્બન્ધક ક્વચિત ભગ્ન થાય તેપણ યથત સ્વઉચિત આચારમાં યત્નવંત હેય, એટલા માટે તેને પ્રતિ ઉપદેશસાફલ્ય છે.’–‘વં પ્રતિ ફેરાના ''–અર્થાત્ અપુનબંધક દશાવંત પ્રત્યે જે ઉપદેશ દેવામાં આવે તેનું સફળ પણું છે. આ અંગે આ શાસકર્તા આચાર્યજી અન્યદર્શનીઓની સંમતિ દર્શાવે છે – “નિવૃત્તષિરાજ પ્રતાવંમતઃ' – “અનિવૃત્ત અધિકારવાની પ્રકૃતિ સતે એવભૂત ન હોય' એમ કપિલે કહે છે, અને “ર નવાવતમવિશ— આ એવંભૂત “ભવવિપાક અપ્રાપ્ત છે એ (એવંભૂત) નથી,' એમ સીગતે કહે અપુનધિક અંગ છે. અર્થાત્ પ્રકૃતિને અધિકાર-પુરુષને અભિભૂત કરનારી-દબાવનારી અન્યદર્શન સાથે સત્તા જ્યાંલગી નિવૃત્ત થઈ નથી, ટળી નથી, ત્યાં લગી એવભૂતજનદર્શનનો સમન્વય એવા પ્રકારની ઉક્ત માર્ગાનુસારી અપુનર્બન્ધક દશાવાળો હોય નહિં, એમ કપિલાનુયાયી સાંખે વદે છે. અને જેને ભવને વિપાકપરિપાક થયે નથી એ એવભૂત-એવી યક્ત ગુણવાળી–અપુનર્બન્ધક દશાવાળે ન પશ્ચિમ–અપુનશ્વકનું જ લક્ષણ કર્યું–મનો ભગ્ન પણ, અપુનબંધકચિત સમાચારથી કથંચિત ચુત પણ, ઇતન્નરિ–આના યત્નલિંગવાળ, પુતઃ ચિત આચારના પ્રયત્નથી જાણો, સપુનર્વધવા-અપુનબંધક, આદિ ધાર્મિક Page #756 -------------------------------------------------------------------------- ________________ અર્થ જાણ્યા વિનાનું અધ્યયન શુષ્કક્ષચર્વણસમું: રસતુલ્ય અર્થ હાય, એમ સુગતાનુયાયી બોદ્ધો વદે છે. આમ વ્યતિરેકથી અન્યદર્શનીઓની ઉક્તિ કહી, અન્વયથી જૈનના અભિપ્રાયથી તે જ વસ્તુ કહે છે – “પુના રવૈયંમૂતાઃ”— અપુનર્જકે તે એવભૂત છે” એમ જૈને કહે છે. અપુનબંધક તે એવભૂત-એવી ઉક્ત ગુણલક્ષણવાળી દશાવાળા હોય જ, એમ જિનદર્શનના અનુયાયી જૈને વદે છે. અર્થાત્ વ્યતિરેકથી જે વસ્તુ અન્યદર્શનીએાએ કહી, તેની સાથે સમન્વયરૂપ મિત્રીને હાથ મીલાવતાં અન્વયથી જૈનદર્શનની ઉક્તિ કહી. આમ આ બા. માં સર્વદર્શનેની એકવાક્યતા ને સમન્વય સિદ્ધ થયા. તેથી આ ચૈત્યવંદન વ્યાખ્યાન આદરથી શ્રવણ કરવા યોગ્ય ને સૂક્ષ્મ બુદ્ધિથી પરિભાવન કરવા યોગ્ય છે એવી ભલામણ કરી, આ પરમ સંગરંગી ભક્તશિરોમણિ આચાર્યજી હરિભદ્રજી ચિન્તામણિ રત્નસમા સંવેગ કાર્ય માં સમ્યગ્ર ગુણ જાણી શ્રદ્ધાદિ અતિશય ભાવથી “ અવધિવિરહથી પ્રવર્તત મહાકલ્યાણસિદ્ધિ છે, એમ ઉપસંહાર કરે છે– तिच्छ्रोतव्यमेतदादरेण, परिभावनीयं सूक्ष्मबुध्ध्या । शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्य. ચા કરતુ ાત્રાર્થઃ, હુ છાયત્તરામાનં, તતઃ સંદ્રિસિદ્ધિા, થાત્વदर्शनात्। तदर्थ चष प्रयास इति न प्रारब्धप्रतिकूलमासेवनीय, प्रकृतिसुन्दरं चिन्तामणिरत्नकल्पं संवेगकार्य चैतदिति महाकल्याणविरोधि न चिन्तनीयं । चिन्तामणिरत्नेऽपि सम्य. गज्ञातगुण एव श्रद्धाद्यतिशयभावतोऽविधिविरहेण महाकल्याणसिद्धिरित्यलं प्रसङ्ग्रेन ॥३७५ અર્થ:-તેથી આ (ચવન્દન વ્યાખ્યાન) આદરથી શ્રવણ કરવા યોગ્ય છે, સૂક્ષ્મ બુદ્ધિથી પરિભાવન કરવા યોગ્ય છે. અવિફાત અર્થવાળું અધ્યયન શુષ્ક ઇક્ષુના ચર્વણ જેવું છે. અત્રે ફુટપણે રસ તુલ્ય અર્થ છે તે જ ખરેખર ! અત્તરાત્માને પ્રસન્ન કરે છે - તે થકી સવેગાદિની સિદ્ધિ હોય છે માટે, અન્યથા તે અદર્શન છે માટે. અને તે અર્થે આ પ્રયાસ છે. એટલા માટે પ્રારબ્ધથી પ્રતિકૂલ આસેવન કરવા ગ્ય નથી, અને પ્રકૃતિ સુંદર, ચિન્તામણિરત્ન સમું આ સંવેગકાર્ય છે, એટલા માટે મહાકલ્યાણવિધિ ચિત્તવવા યોગ્ય નથી. ચિન્તામણિરત્નમાં પણ સમ્યગણાતગુણ સતે જ, શ્રદ્ધાદિ અતિશય ભાવથકી “મવિધિવિરા'—અવિધિવિરહથી મહાકવાણસિદ્ધિ હોય છે. એટલે પ્રસંગથી સાપ fજકા–uત-આ, આ જ પ્રકૃત ચયવન્દન વ્યાખ્યાન, મદા ઈત્યાદિ. મત:-મહત એવા, સત વન્દનાદિ, થાળા-કલ્યાણનું, કુશલનું, વિધિ–વિધિ, બાધક, અવજ્ઞા-વિપ્લાન આદિ, -ને જ, નિત્તનીયં-ચિનનીય, અધ્યવસેય. કયા કારણથી ? તે માટે કહ્યું–નિત્તાનિ ઈત્યાદ, સુગમમ. Page #757 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ લલિત વિસ્ત: મહર્ષિ હરિભદ્રાચાર્યજીનો અંતિમ સબંધ વિવેચન “નિર્મળ તત્ત્વરુચિ થઈ રે, મન. કરજો જિનપતિ ભક્તિ રે ભવિ. દેવચંદ્ર પદ પામશે રે મન. પરમ મહદય યુક્તિ રે....ભવિ. જંગમ સુતરરુ સારિખે રે મન. સેવે ધન્ય ધન્ય તેહરે ભવિ.” – શ્રી દેવચંદ્રજી આમ અપુનબંધકાદિ અંગેનું વક્તવ્ય સમાપ્ત કરી આચાર્યજી હરિભદ્રજી ઉપસંહાર કરે છે--તેથી—‘ત ગમતા પરમારની સ્ત્રમયુદ્ધચા–‘આ (ચત્યવન્દન વ્યાખ્યાન) આદરથી શ્રવણ કરવા યોગ્ય છે, અને સૂમ બુદ્ધિથી આના આદરથી પરિભાવન કરવા ગ્ય છે.” આમ જેના પદે પદે પ્રજ્ઞાતિશયના શ્રવણની અને સૂક્ષ્મ ચમત્કાર દેખી સુજ્ઞ પ્રાણજને ધન્ય ધન્ય પિકારે છે, એ આ બુદ્ધિથી પરિભાવનની લલિતવિસ્તરા ગ્રંથ આટલા બધા પરિશ્રમથી જેણે નિષ્કારણ ભલામણ કરુણાથી અને અપૂર્વ ભક્તિભાવથી ગૂંચે છે, એવા પરોપકાર પરાયણ ગ્રંથકર્તા મહર્ષિ હરિભદ્રાચાર્યજી અત્રે વિવેકી શ્રોતાજનને છેવટની ભલામણ કરે છે કે-અહે મુમુક્ષુઓ ! આ ચિયવન્દ ભગવત્ અર્હત્ જેવા પરમ વિષયને આશ્રયી છે, એટલે આ પરમ અત્ વિષયને અ– અનુરૂપ આ ચિત્યવન્દનસૂત્રનું વ્યાખ્યાન અમે પરમ આદરથી અહંતુભક્તિ ને શ્રુતભક્તિથી પ્રેરાઈને કર્યું છે, માટે તમે પણ સર્વ વિક્ષેપ છોડીને આદરથી–બહુમાનથી અપૂર્વ શુશ્રષારસથી આ શ્રવણ કરજો! અને સૂક્ષ્મબુદ્ધિથી ફરી ફરીને પરિભાવન–સર્વ પ્રકારે ભાવન કરજો! કારણ કે-“શુકુળ વિજ્ઞતાર્થ ચાર્જ, નતુ ત્રાર્થ – અવિજ્ઞાત અર્થવાળું અધ્યયન શુષ્ક ઈશુના ચર્વણ જેવું છે. અત્રે ફુટપણે રસતુલ્ય અર્થ છે; તે જ ખરેખર! અન્તરાત્માને પ્રસન્ન કરે છે,–તે થકી સંવેગાદિની સિદ્ધિ અર્થ જાણ્યા વિનાનું હોય છે માટે, અન્યથા તે અદર્શન છે માટે. અર્થાત જેને અધ્યયન અર્થ અવિશાત છે—જાણવામાં આવ્યો નથી, એવું સૂત્રઅધ્યયન શુષ્કઇક્ષુચર્વણ સમું : (સૂત્રઅભ્યાસ) શુષ્ક-સુકી રસહીન શેરડીના ચાવવા જેવું છે, રસ તુલ્ય અર્થ કારણ કે અત્રે અર્થ છે તે રસ બરાબર છે, અને તે જ ખરેખર ! અન્તરાત્માને પ્રસન્ન કરે છે, રીઝવે છે. કારણ કે તે થકી સંવેગાદિની સિદ્ધિ હોય છે, નહિં તે સંવેગાદિનું દર્શન હોતું નથી. અર્થાત્ ઈશ્નરસ જેમ મીઠાશ ઉપજાવી પ્રસન્નતા કરે છે, તેમ સૂત્રરૂ૫ ઈસુને અર્થરૂપ રસ સંવેગારિરૂપ માધુર્ય—મીઠાશ ઉપજાવી અન્તરાત્માની પ્રસન્નતા કરે છે, પણ સુકી–રસ નીચેવી કાઢેલ શેરડી (ઈશુ) મીઠાશ ઉપજાવી પ્રસન્નતા કરતી નથી, તેમ અર્થરૂપ રસ વિનાનું સૂત્રનું શુષ્ક અધ્યયન સંવેગમાધુર્ય ઉપજાવી અંતરાત્માની પ્રસન્નતા કરતું નથી. અને-સા ઘણા ઉત જ રાષતિમ દિન'' તે અર્થે આ પ્રયાસ Page #758 -------------------------------------------------------------------------- ________________ ચિ મણિ સમા આ સંવેગકાર્યમાં શ્રદ્ધાદિથી અવિધિવિરહથી મહાકલ્યાણસિદ્ધિ ૬૫૫ છે, એ. એ માટે પ્રારબ્ધથી પ્રતિકૂલ આસેવન કરવા યોગ્ય નથી.” અને તે સંવેગમાધુર્ય ઉપજાવે એ અર્થરૂપ રસ નીપજે એ અર્થે જ અમે આ તે અર્થે આ પ્રયાસ: અર્થપ્રતિપાદનને પ્રયાસ કર્યો છે. એટલા માટે જેને અર્થે આ ચિંતામણિ સમું અમારો પ્રયાસ પ્રારબ્ધ છે તેનાથી પ્રતિકૂળ આસેવન કરવા ગ્ય આ સંગ કાર્ય નથી. અને પ્રકૃતિસુંદર, ચિન્તામણિ રત્ન સમું આ સવેગકાર્ય છે, એટલા માટે મહાકલ્યાણવિધિ ચિત્તવવા ગ્ય નથી.” આત્મગત શ્રમ ચિંતવ્યા વિના અમારા આ અર્થપ્રતિપાદનરૂપ પ્રારબ્ધ પ્રયાસનું ફળ પ્રકૃતિસુંદર-સ્વભાવથી સુંદર એવું ચિતામણિરત્ન સમું આ સંવેગકાર્ય છે, એટલા માટે આવા મહાકલ્યાણથી વિરોધી–પ્રતિકૂળ એવું કાંઈ પણ ચિતવવા યોગ્ય નથી. 'प्रकृतिसुन्दरं चिन्तामणिरत्नकल्पं संवेगकार्य चतदिति महाकल्याणविरोधि न चिन्तनीय।' કારણ કે “ચિત્નામણિ રત્નમાં પણ સમ્યક જ્ઞાતગુણ સતે જ, શ્રદ્ધાદિ અતિશય ભાવથી અધિવિન” અવિધિવિરહથી મહાકલ્યાણસિદ્ધિ હોય છે.” ચિન્તામણિ– રત્નની બા. માં પણ તેને ગુણ-મહિમા સમ્યક્ જાણવામાં આવ્યું જ, અત્રે શ્રદ્ધાદિ અતિશય શ્રદ્ધાદિ અતિશય ભાવથી અવિધિવિરહ-અવિધિ છોડીને વિધિપૂર્વક ભાવથી અવિધિવિરહથી તેની આરાધના કરે તે મહાકલ્યાણની સિદ્ધિ હોય છે, તેમ આ મહાકલ્યાણસિદ્ધિ તે અચિન્ય ચિન્તામણિરત્ન સમાં અહંત ભગવંતની ભક્તિરૂપ આ ચિત્યવન્દન અચિત્ય ચિન્તામણિરત્ન સમું છે, અને તેના અચિત્ય મહિમાનું ઉત્કીર્તન કરતું આ વ્યાખ્યાન સૂત્ર પણ તેવું જ છે, એમ તેને ગુણાતિશયરૂપ મહિમા સમ્યફપણે જાણવામાં આવ્યું જ શ્રદ્ધા–મેધા-વૃતિ-ધારણ-અનુપ્રેક્ષાના અતિશય ભાવથી અવિધિવિરહ-અવિધિ છેડીને તેની આરાધના કરે તે મહાકલ્યાણની સિદ્ધિ હોય છે. (અત્રે વિવિ' એમ ઉપસંહારમાં બીજીવાર વિરહાંકને પ્રયોગ કર્યો.) એટલે પ્રસંગથી સર્યું ! જ Page #759 -------------------------------------------------------------------------- ________________ ..." ... ... ઉપસંહાર આ લલિત વિતરા શાસ્ત્રની પૂર્ણાહુતિરૂપ પંચક રચતા ભાવિતાત્મા આર્ષદષ્ટ મહર્ષિ હરિભદ્રાચાર્યજી, છેવટે “ આ કૃતિથી શુભભાવ થકી મેં જે પુણ ઉપાજ હોય, તેના વડે સર્વ અને પરમ માત્સર્યવિરહ હે !' એવી મંગલ મશિન્ અર્પે છે– आचार्यहरिभद्रेण, दृब्धा सन्न्यायसङ्गता। चैत्यवन्दनसूत्रस्य, वृत्तिललितविस्तरा ॥१॥ य एनां भावयत्युच्चै मध्यस्थेनान्तरात्मना । सद्वन्दनां सुबीजं वा, नियमादधिगच्छति ॥२॥ पराभिप्रायमज्ञात्वा, तत्कृतस्य न वस्तुनः । गुणदोषौ सता वाच्यौ, प्रश्न एव तु युज्यते ॥शा प्रष्टव्योऽन्यः परीक्षार्थमात्मनो वा परस्य च । ज्ञानस्य वाऽभिवृध्यर्थ; त्यागार्थ संशयस्य च ॥४॥ कृत्वा यदर्जितं पुण्यं; मगनां शुभभावतः । तेनास्तु सर्वसत्वानां मात्सर्यविरहः परः ॥५॥ ॥ इति ललितविस्तरानाम चैत्यवन्दनवृत्तिः समाप्ता।। कृतिर्द्धमतो याकिनीमहत्तरा-सुनोराचार्यहरिभद्रस्येति ॥ (14॥३५ च्यानु: a) આચાર્ય હરિભદ્ર ગુંથી, સન્યાય સંગત આમ, ચૈત્યવન્દનવૃત્તિ આ, લલિતવિસ્તરા નામ. ૧ મધ્યસ્થ અન્ત આત્મથી, ભાવે અતિ આ જેહ; સવંદના સબ્રીજ વા, પામે નિયમે તેહ. ૨ Page #760 -------------------------------------------------------------------------- ________________ મહાવિતિ હરિભજની મંગલ આશિર્વસનો માત્સર્ય વિરહ હો! ૬૫૭ પરઅભિપ્રાય જાણ્યા વિના, તતકૃત વસ્તુતણ જ; ગુણદોષ સંતે વાચ્ય ના, પ્રશ્ન જ યુક્ત છે હ્યાં જ. ૩ પૂછવા યોગ્ય જ અન્ય છે, સ્વ-પર પરીક્ષા કાજ; જ્ઞાનની વૃદ્ધિ કાજ ને, સંશય કરવા ત્યાજ. ૪ આ કરી મેં શુભભાવથી, પુણ્ય જે અર્યો ભાવ; તેથી હે સહુ જીવને, માત્સર્યવિરહ સાવ! ૫ આચાર્ય હરિભકે સન્યાયસંગત એવી આ યવન્દન સૂત્રની લલિતવિરતરા વૃત્તિ સંદિગ્ધ કરી છે. ૧ જે આને મધ્યસ્થ અતરાત્માથી અત્યંતપણે ભાવે છે, તે નિયમથી સર્વના વા સબીજ પામે છે. ૨ પનો અભિપ્રાય જણ્યા વિના તત કૃત વસ્તુને ગુણ-દોષ સંતે કહેવા યોગ્ય નથી, પણ પ્રશ્ન જ યુક્ત છે. ૩ અન્યને પિતાની વા પરની પરીક્ષાર્થે, વા જ્ઞાનની અભિવૃદ્ધિ અર્થ અને સંશયના ત્યાગ અર્થે પ્રશ્ન કરવા ગ્ય છે. ૪ - આ કરીને મહારાથી જે પુષ્ય શુભભાવ થકી અર્જિત છે, તેના વડે કરીને સર્વ સને પરમ “માત્સર્યવિર:–માત્સર્યવિરહ હે! | ઇતિ લલિતવિસ્તા નામ ચિત્યવદનવૃત્તિ સમાપ્ત કૃતિ ધર્મથી યાકિનીમહારાસ્ત્રનું આચાર્ય હરિભદ્રની | વિવેચન પ્રતિપદ જ પરોવ્યા ન્યાય મોક્તિક અંગે, ઋષિવર હરિભદ્દે ભક્તિ સંવેગ રંગે. (સ્વરચિત) હવે છેવટે આ શાસ્ત્રની પૂર્ણાહુતિરૂપ પ્રશસ્તિ કરતાં આચાર્યશ્રી વદે છે– ૧) આચાર્ય હરિભકે સન્યાયસંગતા એવી ચિત્યવન્દન સૂત્રની લલિત વિસ્તરો વૃત્તિ સંદબ્ધ કરી છે, “યાકિની મહત્તરારૂનુ" તરિકે જાણીતા એવા હરિભદ્ર પન્ના- (માત્તા) कष्टो ग्रन्थो मतिरनिपुणा सम्प्रदायो न ताक्, शास्त्र तन्त्रान्तरमतगतं सन्निधौ नो तथापि । स्वस्य स्मृत्ये परहितकृते चात्मबोधानुरूप,-मागामागः पदमहमिह व्यापृतश्चित्तशुद्धया ॥ (અર્થાત) ગ્રંથ કઠિન છે, મતિ અનિપુણ છે, તાદશ સંપ્રદાય નથી, તન્ત્રાન્તરમતગત શાસ્ત્ર સંનિધિમાં (પાસમાં) નથી, તથાપિ સ્વની સ્મૃતિ અર્થે અને પરહિતકાજે આત્મબોધને અનુરૂપ એવું આગ: પદને (કલ્યાણપદને) અહીં ચિત્તશુદ્ધિથી બાકૃત થયેલે હું પામ્યો છું. ॥ इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां ललितविस्तरापञ्जिकायांसिद्धमहावीरादिस्तवःसमाप्तः ॥ Page #761 -------------------------------------------------------------------------- ________________ લલિત વિસ્તરા : મહાવિભૂતિ હરિભદ્રજીની છેલી શિખ' નામના આચાચે આ ચૈત્યવન્દનસૂત્રની વૃત્તિ સંદબ્ધ કરી છે–સમ્યક્ પ્રકારે ગૂંથી છે; ન્યાયના આકર સમી આ વૃત્તિ તૂન્યાયથી પ્રચુર હોવાથી સન્યાયસંગતા છે. (૨) “જે અને મધ્યસ્થ અત્તરાત્માથી અત્યંતપણે–ઉચ્ચભાવથી ભાવે છે, તે નિયમે કરીને સદવદના અથવા સુબીજ પામે છે.” આમ અત્રે તેને ફ્લનિર્દેશ કર્યો. () “પરને અભિપ્રાય જાણ્યા વિના તત્કૃત વસ્તુના ગુણદોષ સંતે કહેવા યોગ્ય નથી, પણ પ્રશ્ન જ યુક્ત છે.” બીજાને અભિપ્રાય-આશય જાણ્યા વિના તેણે કરેલી વસ્તુના ગુણદેવ સજજને-સંત જને કહેવા ગ્ય નથી, પણ આશય ન સમજાય હોય તે આ બાબતમાં આપને અભિપ્રાય શું છે એમ પ્રશ્ન કરવો જ યુક્ત છે. (૪) “ અન્યને પિતાની વા પરની પરીક્ષાર્થે, વા જ્ઞાનની અભિવૃદ્ધિ અર્થે, વા સંશયના ત્યાથે પ્રશ્ન કરવા ચોગ્ય છે.” બીજાને પ્રશ્ન અત્રે જણાવેલા ત્રણ પ્રયોજન અર્થે પૂછવા યેગ્ય છેઃ-(i) કાં તો પિતાની કે પરની પરીક્ષાને અર્થે; મહારો અભિપ્રાય સાચે છે કે બીજાને અભિપ્રાય સાચે છે એમ તેની મધ્યરથ પરીક્ષાર્થે. (ii) અથવા પિતાના વા પરના જ્ઞાનની અભિવૃદ્ધિ અર્થે. પ્રશ્ન એવો કરે કે જેથી સ્વ-પરના જ્ઞાનની વૃદ્ધિ થાય. (ii) અથવા પિતાને વા પર સંશય દૂર કરવા અર્થે પ્રશ્ન કરવા યોગ્ય છે. () “આ કરીને મહારાથી જે પુણ્ય શુભ ભાવ થકી અર્જિત છે, તેના વડે કરીને સર્વ સને પરમ માત્સર્યવિરહ હો!” આ લલિતવિસ્તરા વૃત્તિની રચના કરીને મહારા આત્માએ શુભ ભાવ થકી જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તે પુણ્યના પ્રભાવ વડે સર્વ પ્રાણીઓના માત્સર્યને–ગુણપ્રતિ દ્વેષરૂપ મત્સરભાવને પરમ સર્વસનો પરમ વિરહ–આત્યંતિક વિરહ હો! આમ અત્રે ગ્રંથપ્રાન્ત “માતર્યવિરઃ” માસ ‘વિરહ હો! એમ ‘વિરહ’ શબ્દ ત્રીજી વાર પ્રજી ભાવવિરહ ઝંખતા આ મહાવિભૂતિ મહર્ષિએ ગ્રંથપ્રાતે વિરહાંક મૂક્યાની પિતાની વિશિષ્ટ શવનું સૂચન કર્યું છે, એટલું જ નહિ પણ જગતમાં સર્વત્ર જે માત્સર્ય–ગુણઠેષ વ્યાપી રહ્યો છે, તેને આ ગ્રંથરચનાના પુણ્યપ્રભાવે આત્યંતિક વિરહ હે ! એવી શુભાશિષ આપી પિતાની શુદ્ધ આત્માઈપ્રધાન નિષ્કારણ કરૂણાશીલ પરમાર્થ પ્રવૃત્તિને પરિચય આપે છે. જે દેખી સુજ્ઞ ગુણાનુરાગી સંતજનોના હૃદયેગાર નીકળી પડે છેધન્ય હરિભદ્ર! જય હરિભદ્ર! જય લલિતવિસ્તર ! ॥ इति महर्षि श्री हरिभद्राचार्यविरचिता मनःसुखनंदनेन भगवानदासेन हेमदेवीसुजातेन चिदुहेमविशोधिनीटीकाभिधानेन विवेचनेन सविस्तरं विवेचिता ललितविस्तरा समाप्ता ।। | | ઇતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરચેલી અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુર ડો. ભગવાનદાસે હેમદેવી સ્વરચિત “ચિહેમવિશે ધિની” ટીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલી લલિતવિસ્તરા | Page #762 -------------------------------------------------------------------------- ________________ ટીકાકાર-વિવેચનકારની પ્રશસ્તિ છours શિખરિણી વહાવી છેઆવી સુરસતિ આ ભક્તિરસની, હરિભ દ્રાચાર્યે લલિત પદની અમૃત ઘ ની; નિજી ત્યાં ભક્તિ અમૃત પ બુધ અમૃત બને, ટકા સરવાણી ત્યાં મુજ મળી કરે અમૃત મને. ૧ વસંતતિલકા– ચિ હેમ ધા તુ મ લ અંત ૨ શો ધ નારી, ચિ ૬ હેમ શો ધ ન ટી કા બુધ બે ધના રે; શ્રી હે દેવી સત આ ભ ગ વા ન દાસે, ભકયા વિવેચન મથી રર્ચા આ ઉલાસે. ૨ હાજન શાર્દૂલવિક્રીડિત– શ્રીમદ્ શ્રી જિનરાજ ચંદ્ર મહિમા ચિત્ચંદ્રિકા વર્ષની, વાણી શ્રી હરિભદ્રની બુધગણે તસ્વામૃતે હર્ષતી; તેનો કેક પ્રકાશ ત્િ સરવરે સ્વચ્છ પડ્યો તે ઝીલી, આ ચિહેમવિધિની કમલિની સદ્ભક્તિભાવે ખીલી. ૩ અનુષ્ય-- વિકમ ઢિસહસ્ત્રાણ, વર્ષે મુંબઈમાં રહી, સ્વાધ્યાય તપ કીધું આ, સત્ પુણ્ય નિર્જરા લહી. ૪ કાક દષ્ટિ વયે નિંઘ, કૃશતા ગુણ દર્શને હંસદષ્ટિ સ્વયં વંધ, હર્ષતા ગુણદર્શને. પ | વસંતતિલકાચૈતન્ય મૂર્તિ સ હ જા ત્મ સ્વરૂપ સ્વામી, જે શુદ્ધ બુદ્ધ ભગવાન જિન શિવ નામી; તત્ ચ ણે ભક્તિ કુસુમાં જ લિ ભક્તિ ભાવે, આ એપ દાસ ભગવાન્ પરિતેષ આવે. ૬ સાંતિ: શાંતિ: શાંતિ: |ઇતિ શ્રી હેમ વીસુત ભગવાનદાસે “લલિતવિસ્તરા” મહાપૂજામાં સમપેલી સ્વરચિત ચિહેમવિધિની ટીકારૂપ ભક્તિકુસુમાંજલિ | Page #763 -------------------------------------------------------------------------- ________________ Page #764 -------------------------------------------------------------------------- ________________