SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ રાગાદિના જેતાપણથકી તાત્વિક જિન-જાપક સિદ્ધિ ૩ર૭ આ ઉપરથી ફલિત થાય છે. કે એમ રાગાદિ ” ચિતિમાત્ર નિબન્ધનવાળા નથી એમ ભાવનીય છે–ા જિતિમાત્રનિજના વય ; જેમ મૃગજલાદિ અનુભવ પુરુષમાત્ર નિમિત્તવાળા નથી, પણ અન્ય નિમિત્તવાળા પણ છે; રાગાદિ ચિતિમાત્ર તેમ રાગાદિ પણ ચિતિમાત્ર નિબનવાળા-ચૈતન્યમાત્ર કારણવાળા નિબંધનવાળા નથી, નથી, પણ ચૈતન્ય વ્યતિરક્ત પોલિક કર્મ રૂપ સહકારિ નિમિત્ત પણ પગલિક વાળા પણ છે. અર્થાત્ મૃગજલ બૅતિમાત્ર અસત્ છે, છતાં તેને કર્મનિમિત્તવાળા અનુભવ અનુભવરૂપે અસત્ નથી અને આ અનુભવ પુરુષમાત્રનિમિત્તે પણ છે. જ ઉપજતો નથી, પણ પુરુષના તેમજ સૂર્યકેરણાદિ અન્ય સહકારી કારણના સંગે ઉપજે છે. પણ રાગાદિ છે તે તે ભ્રાંતિમાત્ર પણ નથી ને અસત્ પણ નથી, તે પછી તેને અનુભવ તે અસત્ કયાંથી જ હોય? અને આ અનુભવ પણ માત્ર ચિતન્યના જ નિમિત્ત ઉપજતું નથી, પણ ચૈતન્યના અને પૌગલિક કર્મરૂપ સહકારી કારણના સંયેગે જ ઉપજે છે, એમ ભાવન કરવા ગ્ય છે. આમ રાગાદિ બ્રાંતિમાત્ર નથી, અસત્ નથી, પણ અનુભવસિદ્ધ છે, એટલે તેના જેતાપણથી જિને તે યથાર્થ જ કહ્યું છે. એટલે જ ઉપસંહાર કર્યો-“અને એમ તથાભવ્ય ત્વાદિ સામગ્રીથી સમુદ્ભૂત ચરણપરિણામ થકી રાગાદિના જેતૃત્વ આદિ રાગાદિના વડે તાત્વિક જિનાદિની સિદ્ધિ છે.” એવા પ્રકાર તથાભવ્યત્વ આદિ જેતાપણાથકી સામગ્રીથી ઉપજેલા ચારિત્ર પરિણામ થકી રાગાદિના જેતાપણુતાવિકજિનાદિસિદ્ધિ જાપકપણુ વડે તાવિક જિન-જાપકની સિદ્ધિ છે. રાગાદિના જેતાપણુથી તેઓ પિતે તે જિન હેય છે, એટલું જ નહિં પણ બીજાના રાગાદિને જય કરાવવામાં પણ સ્વગત સ્વરૂપચિંતનાદિ ભક્તિપ્રકારથી ઉપકારી સહાય નિમિત્ત થઈ “જાપક” પણ છે. એમ “જિનેને જાપકોને’ એ પદ સિદ્ધ થયું. છે શુતિ વિખ્યઃ નાખ્યઃ | ૨૭ છે. G Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy