SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ લલિત વિસ્તરા (૨૭) જિજ્ઞ: Tvખ્યઃ ” પદ વ્યાખ્યાન ઉપરમાં બ્રાંતિમાત્રનું અસપણું માનવામાં અનુભવબાધા આવે છે એમ કહ્યું, તે અનુભવબાધા શી રીતે આવે છે, તેનું કારણ અત્રે વ્યતિરેકથી પ્રતિવસ્તુઉપમાના ઉપન્યાસથી ભાવન કરતાં કહ્યું – દિ મૃગતૃળિયાવ િનસ્રાવનુભવો મૃગતૃષ્ણાદિ “મૃગતૃષ્ણિકા આદિમાં પણ જલાદિ અનુભવ અનુભવાત્માથી (અનુભવ અનુભવ સ્વરૂપથી) પણ અસતુ જ નથી,“અનુમવારમનાગરવ”—અનુભવસ્વરૂપે આ આવિદ્વઅંગનાદિને સિદ્ધ છે. મૃગતૃષ્ણિકા, દ્વિચન્દ્ર એ આદિ અસત નથી મિથ્થારૂપ બ્રાંતિમાત્ર વિષયમાં પણ જે તદ્દાનવૃત્તિરૂપ અનુભવ છે, તે “અનુભવાત્માથી –જ્ઞાનરૂપ અનુભવસ્વરૂપથી પણ અસત્ જ છે એમ નથી. અર્થાત્ ઝાંઝવાના જલ વગેરે જે છે, તે મિથ્યા બ્રાંતિમાત્ર છે, છતાં આ ઝાંઝવાના જ છે એમ અનુભવ તે થાય જ છે અને આ અનુભવ તેના વિષયને આશ્રી ભલે અસત્ છે, પણ આ ઝાંઝવાના જ છે” એવા અનુભવસ્વરૂપે તે તે અસત્ જ છે એમ નથી, અપિ તુ તે અનુભવ તે સાચે જ છે. એમ આ વસ્તુ વિદ્વાનથી માંડી સ્ત્રી આદિ પર્વતને સિદ્ધ છે, સર્વ જનને પ્રતીત છે. હવે વાદી કહેશે કે આ અનુભવ તે પુરુષમાવનિમિત્તે છે, તેને ઉત્તર આપતાં કહ્યું–બર સાથે પુરુષમાત્રનિમિત્ત –“અને આ (મૃગતૃષ્ણિકાદિ અનુભવ) પુરુષમાત્રના નિમિત્તવાળ નથી,' –સર્વત્ર સદા અભાવની અનુપત્તિ હોય માટે, મૃગતૃષ્ણાદિ અનુભવ આ ઝાંઝવાના જલ આદિ અનુભવ છે તે પિતાનાથી જૂદા એવા પુરુષ માત્ર નિમિત્તવાળો સૂર્યકિરણાદિ કારણથી નિરપેક્ષપણે માત્ર પુરુષના જ નિમિત્ત હોય છે નથી એમ નથી. કારણ કે જે એમ હોય તે સર્વત્ર-સર્વક્ષેત્રે સર્વ દુષ્ટામાં સદા-સર્વ કાલ તેના અભાવનું અઘટમાનપણું હેય, અનુપરમપ્રાપ્તિ હોય. અર્થાત્ સૂર્યકિરણાદિ કારણની અપેક્ષા વિના માત્ર પુરુષના નિમિત્તે જ તે મૃગજલને અનુભવ થતું હોય, તે સર્વક્ષેત્રે સર્વ દષ્ટાને સર્વ કાલે તે અનુભવ થયા જ કરે જોઈએ, પણ પુરુષ માત્રનિમિત્ત તે અનુભવ થતે દેખાતું નથી. સિવા–આ જ (અનુભવબાધા) વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપન્યાસથી ભાવતાં કહ્યું – દિ Emafromજાgિ-નહિં મૃગતૃષ્યિકાદિમાં પણું, ભમરીચિકા-દિચન્દ્ર આદિ મિથ્થારૂપ વિષયમાં પણ. સત્ય અભિમત જલાદિની વાત તે દૂર રહેવું અનુમવા–તજ્ઞાનવૃત્તિ, અનુમવામા -અનુભવાત્માથી, જ્ઞાનામાથી -પણું, અરજોર--અસત્ જ, --સવિષયતાથી તે અસત્ હેય પણ એમ ” અપિ” પણ શબ્દનો અર્થ છે. માસિનાલિસિતત--આ વિદ્વાથી માંડી સ્ત્રીઆદિ પર્વતને સિદ્ધ છે, સર્વજનને પ્રતીત છે એમ અર્થ છે. અત્રે જ વિશેષ કહ્યો-- સાથે--અને નથી આ, મૃગતૃષ્ણિકાદિ અનુભવ, g શનિશિન– ત્ર-પુરુષ જ, સ્વવ્યતિરિક્ત રવિકરાદિ કારણુનિરપેક્ષ તેને અનુભવવાન, નિમિ-હેતુ, ન તથા--જે છે તે તથા, પુરુષમાત્ર નિમિત્ત. કયા કારણથી? તે માટે કહ્યું -- સત્ર--સર્વત્ર ક્ષેત્રે વા દૃષ્ટામાં, નવા--સર્વકાલ, માથાનુvપત્તે --અભાવની અનુપત્તિને લીધે, અનપરમ પ્રાપ્તિને લીધે. પ્રસ્તુત યોજના કહી---ન જ, ઘઉં--એમ, મૃતૃષ્ણિકાદિ અનુભવવત , ત્તિwrgઉનાના --રાગાદિ ચિતિમાત્ર નિબન્ધનવાળા, કિન્તુ ચૈતન્ય વ્યતિરિક્ત પૌદગલિક કમરૂપ સહકારિ નિમિત્તવાળા, દૂતિ મવની--પૂર્વવત્ આની ભાવના કાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy