________________
લલિત વિસ્તાર : શ્રેયમાર્ગના અધિકારી અપુનબંધકાદિ
- “ઉત્તમ ગુણ અનુરાગથી...સાહે. લહીએ ઉત્તમ ઠામ રે....ગુણ.
ઉત્તમ નિજ મહિમા વધે...સાહે. દીપે ઉત્તમ ધામ રે ગુણ.” શ્રીયશોવિજયજી “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી નેમિ.” શ્રી દેવચંદ્રજી.
ક
શ્રેયમાર્ગના અધિકારી અપુનર્બન્ધકાદિ મુમુક્ષુઓઃ ભવાભિનંદી અનધિકારી
આ શ્રેયમાર્ગ અપુનબંધકાદિને વ્યવસ્થિત છે, અન્યને અહીં અનધિકાર જ છે, એમ સ્પષ્ટ પ્રકાશે છે____ व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार एव, शुद्धदेशनाऽनर्हत्वात् ॥१२
અર્થ:–અને આ (શ્રેયમાર્ગ) મહાપુરુષ, ક્ષીણપ્રાય કર્મવાળા, વિશુદ્ધઆશચી, ભવઅબહુમાની, એવા અપુનર્બન્ધકાદિને વ્યવસ્થિત છે; અન્યોને પુન: અહીં અનધિકાર જ છે,–શુદ્ધ દેશનાના અનપણાને (અયોગ્યપણાને) લીધે.
વિવેચન કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ;
મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રોગ.”—શ્રી આત્મસિદ્ધિ. અત્રે કઈ એમ શંકા કરે કે–વારુ, આચાર્યજી! આપ તે આદર્શવાદી (Idealistic) હાઈ આપશ્રીએ આવી પ્રવચનગાંભીર્યનિરૂપણ આદિ ઉચ્ચ કક્ષાની આદર્શવાદી વાત કહી માગને નિર્દેશ કર્યો. પરંતુ વાસ્તવવાદી (Realistic) દષ્ટિએ જોતાં આપની આ શ્રેયમાર્ગની વાત તે “તક્ષક ફણિધરના ચૂડામણિને પ્રહવા જેવી” અશક્ય અનુષ્ઠાનરૂપ લાગે છે.
આ શંકાને નિર્દૂલ કરતાં ભાવિતાત્મા મહર્ષિ શાસ્ત્રકાર વદે છે–મહાનુભાવ! તમારી શંકા અસ્થાને છે. આ શ્રેમાર્ગ તે મહાપુરુષ–અપુનર્બન્ધકાદિને વ્યવસ્થિત જ છે.
mાિ –આ પ્રવચનગાશ્મીર્ય નિરૂપણાદિ ઉત્સર્ગ–અપવાદ સ્વરૂપ પરિજ્ઞાન હેતુ શ્રેયમાર્ગ ભલે છે, પરંતુ જવરહર તક્ષકના (નાગના) ચૂડાર– અલંકારના ઉપદેશવત્ (તે) અશકય અનુષ્ઠાન થશે એમ આશંકીને કહ્યું – દિથત ઈત્યાદિ.
afથત–અને વ્યવસ્થિત, અને સ્વયમેવ પ્રતિષ્ઠિત -અપુનર્બકાદિ મહાપુરુષેથી અનુદ્ધિતપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org