________________
અશુદ્ધ જાત્ય રત્ન પણ અજાત્ય રત્ન સાથે સમાન નથી
૧૪૧
અર્થ:–અશુદ્ધ જાય રત્ન પણ અજાત્ય રત્ન સાથે સમાન નથી, અને ઈતર ઈતર સાથે (સમાન નથી) –તથા પ્રકારે સંસ્કાર યોગ સતે ઉત્તરકાળે પણ તે બન્નેના ભેદની ઉપપત્તિ છે માટે. કાચ ખરેખર! પદ્મરાગ થતો નથી,–જાતિના અનુછેદથી ગુણપ્રકર્ષને અભાવ છે માટે. ૩
વિવેચન "तेजः स्फुरन्मणिषु याति यथा महत्वं,
નિદં તુ જરા ડિજિ”—શ્રી ભક્તામર સ્તોત્ર અત્રે કઈ કહેશે કે–તીર્થકરપણાના હેતને લીધે ધિલાભ પરત્વે ભગવંતેની અન્ય સાથે અસમાનતા ભલે હે, પણ બીજી અવસ્થામાં અસમાનતા કેમ ઘટે? તેનું
સમાધાન અત્રે જાત્ય-અજાત્ય રત્નની પ્રતિવસ્તૃપમાથી બતાવ્યું છેઅશુદ્ધ જાત્યરત્ન પણ ના શુદ્ધfપ નાલ્યરત્ન તમામગત્યના જ રેતાહિતના અજાત્યરત્ન સાથે “અશુદ્ધ જાત્ય રત્ન (પદ્મરાગાદિ) પણ અજાત્ય રત્ન (કાચાદિ) સમાન નથી સાથે સમાન નથી” હતું, (તે પછી શુદ્ધ તે સમાન ક્યાંથી જ
હોય? એમ અપિ”—પણ શબ્દથી સૂચવ્યું છે, અને ઈતરઅજાત્ય રત્ન જાત્ય રત્ન સાથે સમાન નથી હોતું. કારણ કે તથા પ્રકારે અશુદ્ધ અવસ્થામાં અસમાનતા સતે શુદ્ધિના ઉપાયરૂપ ક્ષાર-માટી-પુટપાક આદિના સંસ્કારયેગે ઉત્તરકાળે પણ તે બન્નેના–જાત્ય અજાત્ય રત્નના ભેદની ઉત્પત્તિ છે, જાત્ય અજાત્ય રત્નને ભેદ ઘટે છે.
ખરેખર! ગમે તેટલા સંસ્કારગે પણ કાચ પદ્મરાગ બનતું નથી, “ર દિ વજઃ TRામતિ’ કારણ કે કાય આદિ જાતિના અનુચછેદે કરી ગુણપ્રકર્ષને અભાવ છે માટે, ચિનુ ગુપ્રિમાઘાત, અર્થાત કાચ આદિની જાતિને ઉછેદ (ઉલ્લંઘન) થતું નથી, કાચ કાચ મટી જતું નથી અને તેને ગમે તેટલે ઘસી ઘસીને ચકચકિત કરે
gfસ––ન જ, અમfજ–અશુદ્ધ પણ, મલગ્રસ્ત પણ, –જાત્ય રત્ન. પારાગાદિ. માન-સમાન, તુલ્ય, અગત્યરત્નન–અજાત્ય રત્ન સાથે, કાચ સાદિ સાથે. શુદ્ધ તેને સમાન હેતું જ નથી, એમ અપિ'-પણુ શબ્દનો અર્થ છે. ર વૈત -અને ઈતર, અજાત્ય રત્ન,
ઈતર સાથે, જાત્ય રત્ન સાથે. કયા કારણથી? તે માટે કહ્યું –તથા તથા, અશુદ્ધ અવસ્થામાં અસમાનતા સતે, જાણો–સંસ્કારગે, શુદ્ધિના ઉપાયરૂપ ક્ષાર-માટી-પુટપાક સગે, સત્તર
ટિમ -ઉત્તર કાળે ૫ણુ, તે પણ પૂર્વકાળે તે પૂછવું જ શું ? એમ “ અપિ'-પણનો અર્થ છે. તમેvપત્ત—તેને ભેદની ઉપપત્તિને લીધે. ને બન્નેના જાત્ય-અજાત્ય રત્નના અસાદસ્થઘટનથી ભેદ ઉપપત્તિ (છે). તે જ ભાવે છે–
જ દિ જા પામવતિ–કાચ પારાગ થતું નથી, સંસ્કારોને પણ એમ સમજાય છે. હેતુ કહ્યો –નારાનુએનિ–જાતિઅનુચ્છેદથી, કાચ આદિ સ્વભાવના અનુલ્લંધન વડે કરીને, ગુખકમાવાતગુણ પ્રાર્થના અભાવને લીધે, કાતિઆદિ ગુણેના વૃદ્ધિઅભાવને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org