SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ લલિત વિસ્તરા (૬) “પુરુષોત્ત:' પદ વ્યાખ્યાન તે પણ તે કાતિ આદિ ગુણની વૃદ્ધિને પ્રકર્ષ પામતે નથી. ગમે તેટલા સંસ્કાર અથવા “ગુખ વર્ષમાવતિ' (?) એ પાઠ લેતાં બીજી રીતે ઘટાવીએ તો યોગે કાચ પૌરાગ જાતિના અનુચ્છેદથી ગુણપ્રકર્ષને ભાવ હોય છે, અર્થાતુ કઈ કાચ ન થાય આદિ વસ્તુ વધી વધીને ગુણપ્રકર્ષ પામે તે પણ પોતાની સ્વજાતિને ઉછેદ-ઉલ્લંઘન કર્યા વિના જ, એટલે કે પિતાની જાતિની મર્યાદામાં–હદમાં રહીને જ તે પિતાના વધારેમાં વધારે કાતિ આદિ ગુણને પ્રકર્ષ પામી શકે છે, તેથી આગળ નહિં. આમ શુદ્ધ–અશુદ્ધ ગમે તે અવસ્થામાં જાત્ય–અજાત્ય રત્નને. પ્રગટ ભેદ સિદ્ધ છે. “સુમતિનાથ સાચા હો. પરિ પરિ પરબત હિ ભયા, જસા હીરા જાચા હે; ઔર દેવ સવિ પરિહર્યા, મેં જાણી કાચા હસુમતિ.”—શ્રી યશોવિજયજી આનું જ પ્રત્યેકબુદ્ધાદિ આગમવચનથી સમર્થન કરે છે– "इत्थंचैतदेवं प्रत्येकबुद्धादिवचनप्रामाण्यात, तदानुपपत्तेः, न तुल्यभाजनतायां तदभेदो न्याय्य इति । ६४ અર્થ:–અને આમ આ એમ પ્રત્યેકબુદ્ધ આદિ વચનના પ્રામાણ થકી છે – (અન્યથા) તેના ભેદની અનુપત્તિ છે માટે તુલ્ય ભાજનતામાં તેને ભેદ ન્યાય નથી એટલા માટે. ઉ૪ વિવચન “નાથ! તુમારી જેડિ, ન કે વિહુ લેક મેં રે પ્રભુજી પરમ આધાર, આ છે ભવિ શેકને રે...અનિલજિન.”- શ્રી દેવચંદ્રજી vસT-આ જ તંત્રયુક્તિથી સાધવાને કહ્યું– –આમ જ જાતિ અનુચ્છેદ વડે કરીને જ, - કારના અવધારણઅર્થપણાને લીધે, તત–આ, ગુણ પ્રકર્ષભવન લક્ષણ વસ્તુ. કયા કારણથી ? તે માટે કહ્યું –ામએમ, આ જાતિઅનુચ્છેદ વડે કરીને ગુણપ્રકર્ષભાવલક્ષણ પ્રકારથી, કવવુદારિયજનuruથાત-કચેવુઢારિ–પૃથફ-ભિન્મસ્વરૂપી એવા પ્રત્યેકબુદ્ધ, બુધિત, સ્વયં બુદ્ધ આદિના, વરનાનિ-વચનો, નિરૂપક વનિઓ, તે–તેઓનું, પ્રભાશં–પ્રામાણ્ય, આપ્તપદિષ્ટપણાએ કરીને અભિધેય અર્થનો અવ્યભિચારી ભાવ. તમ–તે થકી. વ્યતિરેકથી આના જ સમર્થન અર્થે કહ્યું –-તમાનુvvQ–તભેદની–તેના ભેદની અનુપત્તિને લીધે, અહીં અન્યથા શબ્દના અધ્યારોપથી “ન્યથા તમેઢાનુvપત્તે એમ જવા યોગ્ય છે તભેદાનુપ પત્તિ જ ભાવે છે - જ, તુજમાનનતયાંતુલ્યભાજનતામાં, તુલ્યોગ્યતામાં, તમે –તેઓને ભેદ, પ્રત્યેકબુદ્ધાદિ ભેદ, ચા –ન્યા યુનિસંગત, તિ એમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy