________________
પ્રત્યેકબુદ્ધાદિ આગમપુષ્ટિ : દરિદ્ર-ધનવાનનું અવિશિષ્ટ મૃત્યુ
૧૪૩ જાત્ય-અજાત્ય રત્નના ઉક્ત દષ્ટાંત પરથી ફલિત થતી ગ્યતાભેદરૂપ વસ્તુનું અત્રે શાકત યુક્તિથી સમર્થન કર્યું છે–
અને આમ જ આ જાતિઅનુચ્છેદથી ગુણપ્રકર્ષને ભાવ હોય છે, એ વસ્તુ એમ પ્રત્યેકબુદ્ધ આદિ વચનના પ્રામાણ્યથી–પ્રમાણપણથી સમર્થિત થાય છે. અર્થાત્ પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબેષિત, સ્વયંબુદ્ધ આદિ ભિન્ન ભિન્ન સ્વરૂપવાચક શબ્દ આગમમાં કહ્યા છે, તેના પ્રમાણથી આ એમજ છે, નહિં તે તેના ભેદની અનુપપત્તિ-અઘટમાન પણ હોય. કેવા પ્રકારે? તે કે “તુલ્યમાનતાયાં તમે ચાણ્ય તિ” “તુલ્ય ભજનતામાં તેને ભેદ ન્યાય્ય નથી. બધાની તુલ્ય-સરખી પાત્રતા ગ્યતા હોય તો આ પ્રત્યેકબુદ્ધાદિ ભેદ જાણ્યયુક્તિયુક્ત નથી
અને આ ઉપરથી મુકિતમાં પણ વિશેષ છે એમ નથી, એ સમજાવવા દરિદ્ર અને ધનવાનના અવિશિષ્ટ મૃત્યુનું દૃષ્ટાંત રજૂ કરે છે—
*न चात एव मुक्तावपि विशेषः कृत्स्नकर्मक्षयकार्यत्वात, तस्य चाविशिष्टत्वात् ।
दृष्टश्च दरिद्रेश्वरयोरप्यविशिष्टो मृत्युः, आयु: क्षयाविशेषात् । न चैतावता तयोः प्रागप्यविशेषः, तदन्यहेतुविशेषात् । निदर्शनमात्रमेतद् ।६९
ન્નિા –એમ સવભેદસિદ્ધિ સતે મુક્તિમાં પણ તેના ભેદને પ્રસંગ આવશે એમ પર આશંકાના પરિહારાર્થે કહ્યું –ા જન જ, ૩ત –આ થકી જ, અહીં સવભેદસિદ્ધિરૂપ હેતુ થકી જ, મુaif-મુકિતમાં પણ, મેક્ષમાં પણ કેવળ અહીં નહિં, વિશેષ:-વિશેષ, ભેદ–ત્યાં પણ સત્ત્વમાત્રના ભાવને લીધે કયા કારણ થી? તે કે–નર્મક્ષયાર્થાત–કૃત્ન કર્મક્ષયના કાર્યપણાને લીધે, નિખિલ કર્મક્ષયાનન્તર મુકિતના ભાવિપણને લીધે. એમ પણ શું? તે માટે કહ્યું – તા અને તેના, ક7 કર્મક્ષયના, અવિશિષ્ટત્યાત-અવિશિષ્ટપણાને લીધ, સર્વ ભૂતના એકાદશપણાને લીધે. તે જ અર્થાતર દર્શનથી ભાવે છે –
દૃશ્ય–અને દષ્ટ છે, ઉપલબ્ધ છે, રિફ્રેશ્વરજfv-દરિદ્ર અને ઈશ્વર (ધનવાન) એવા બે પુષવિશેષનું પણ, તે પછી અન્ય બે અવિશિષ્ટોનું તે પૂછવું જ શું ? એમ “અપિ” પણ શબ્દને અર્થ છે. દિ :–અવિશિષ્ટ, એકરૂપ, મૃત્યુ–મૃત્યુ પ્રાણોપરમ, કયા કારણથી? તે માટે કહ્યું –સાક્ષાવિશા–પ્રાણપરમના કારણરૂ૫ માપુ સાથ–આયુક્ષયન, વિરોધઅવિશેષને લીધે, અભેદને લીધે, કારણવિશેષપૂર્વક જ કાર્યવિશેષ હોય છે એટલા માટે. ત્યારે તે બન્નેને પૂર્વે પણ અવિશેષ હશે તે માટે કહ્યું – જૈતાવતા—અને એટલાથી જ, મૃત્યુના અવિશેષથી, ત —તે બન્નેને, દરિદ્ર-ઈશ્વરને, ઇજિપૂર્વે પણ, મૃત્યુકાલથી પૂર્વે પણ, વિરો:–ઉક્તરૂપ અવિશેષ. કયા કારણથી? તે કે-તન્યવિષતત્તરમત–તેનાથી, આયુક્ષયથી, અજે–અન્ય જે વિભવ–સત્ત્વ-અસવાદિ તવ:–હેતુઓ, સૈ–તે વડે કરીને, વિરા –વિશેષને લીધે, વિશિષ્ટીકરણને લીધે, નિરમાત૬ ત–આ નિદર્શનમાત્ર છે. ક્ષીણકર્મવાળા મુકોનું ક્ષીણ આયુકર્મીશ વિશેષવાળા દરિદ્ર-ઈશ્વર સાથે પરમાર્થથી કિંચિત્ સામ્ય નથી એમ આ દૃષ્ટાન્ત માત્ર છે.
|| તિ પુરુષોત્તમસિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org