________________
પર૪
લલિત વિસ્તરો : લોગરસસૂત્ર, ચતુર્વિશતિસ્તવ (૧) જેના રાગ-દ્વેષ-મહાદિ કલેશ ક્ષીણ થયા છે, ક્ષય પામ્યા છે, એવા એ
ભગવતે પ્રસાદ પામતા નથી, અને એમના સદ્દભૂત પ્રસાદ નહિં છતાં ગુણની સ્તુતિરૂપ સ્તવ પણ વૃથા-વ્યર્થફેગટ નથી, કારણ સ્તવ શર્થ નથી કે તેને (ભક્તજનના) સ્વભાવની (અથવા સદુભાવની)
વિશુદ્ધિ થકી કર્મવિગમ-કર્મનું દૂર થવું એ પ્રયજન છે, માટે. હાર શુદ્ધ સ્વભાવને જી, આદરે ધરી બહુમાન તેહને તેહજ નીપજે છે, એ કઈ અદ્ભુત તાન-વિમલ.”–શ્રી દેવચંદ્રજી (૨) ત્યારે ભગવંતની સ્તુતિ કરવાનું પ્રયોજન શું? તે કે–પરમ ગુણેકર્ષરૂપથી આ વીતરાગ ભગવંતે સ્તુત્ય-સ્તુતિ કરવા ગ્ય પણ છે. ભલે એમ છે, પણ વીતરાગને
સ્તવવાથી ભક્તના પ્રોજનની સિદ્ધિ શી રીતે થશે? તે કેપ્રયોજન જુદા રાતના મનિપવિતા ક્ષિત્તિ:'—અચેતન એવા સિદ્ધિ મંત્રાદિના પણ જપાદિ થકી સિદ્ધિ પ્રગટ દષ્ટ છે, તે પછી આ તે
અચિંત્ય સામર્થ્યવાનું શુદ્ધ ચિતન્યમૂર્તિ ભગવાન, તે થકી સિદ્ધિ કેમ ન હોય?
નીરાગી સેવે કાંઈ હવે, એમ મનમાં નવિ આણું ફળ અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે,
....થાશું પ્રેમ બન્યું છેરાજ.”—શ્રી યશોવિજયજી (૩) પણ જે પ્રસાદ પામે છે એવા ભગવંતને કાં સ્તવતા નથી? તે માટે કહ્યું – જે સ્તુતિ કરવામાં આવતાં પ્રસાદ પામે છે, તે નિન્દા કરવામાં આવ્યું અવશ્ય શેષ પામે છે, એટલે સર્વત્ર અસમ ચિત્તવાળે તે મુખ્ય એ સ્તુત્ય-સ્તુતિ કરવા યોગ્ય કેમ હોય? 'सर्वत्रासमचित्तः स्तुत्यो मुख्यः कथं भवति' ?
“રાગી સેવકથી જે રાચે,
તસ ગુણ દાઝે તૃષ્ણા આં દીઠો દરિશણ.”–શ્રી દેવચંદ્રજી (૪-૫) પણ વીતરાગ થકી ફળની પ્રાપ્તિ શી રીતે હોય? તે અંગે દષ્ટાંતઃ શીતથી પીડિત જને પ્રત્યે અગ્નિ જેમ કેષ વા રાગ પામતે નથી વા તમે મને ભજે
એમ તેઓને આહ્વાન કરતું નથી, બોલાવતે નથી, તે પણ તેને ભવશીત દૂર કરી આશ્રિત જન ટાઢ ઊડાડવારૂપ પિતાનું ઈષ્ટ ફળ અનુભવે જ છે. શિવ પ્રાપ્તિ તેની જેમ જેએ ત્રિભુવન ભાવના પ્રભાવક એવા તીર્થકરોને
ભક્તિથી સમ્યફપણે ઉપાશ્રિત છે, આવીને આશ્રય કરે છે, તે જ ભવશીત દૂર કરી, સંસારની ટાઢ ઊડાડી, શિવને-ક્ષને પામે છે. “અરજી તમારા यान्ति शिवम् ।'
ચંદન શીતળતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે...
થાશું પ્રેમ બન્યું છે. રાજ.”—શ્રી યશોવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org