________________
વીતરાગ પ્રસાદ નહિ પામતાં છતાં સ્તવ વ્યર્થ નથી : ભવશીત ટાળી શિવપ્રાપ્તિ પર૩
एतदुक्तं भवति–यद्यपि ते रागादिभी रहितत्वान्न प्रसीदन्ति, तथापि तानुद्दिश्याचिन्स्यचिन्तामणिकल्पान अन्तःकरणशुद्धयाऽभीष्टं च कर्तृणां, तत्पूर्विकैवाभिलषितफलावा. वाप्तिर्भवतीति गाथार्थः ॥५॥२९१
(કાવ્યાનુવાદ : દેહરા) ક્ષીણકલેશ આ પ્રસન્ન ના, ન સ્તવ પણ વૃથાય; તેથી સ્વભાવ (સદ્દભાવ) વિશુદ્ધિથી, પ્રજનકર્મ વિદાય. ૧, પરમ ગુણત્કર્ષરૂપથી, સ્તુત્ય જ આ ભગવંત; અચેતન પણ મન્નાદિ જપ, આદિથી સિદ્ધિ દીસંત. . સ્તવતાં પ્રસન્ન તે નિંદતાં, પામે રોષ અવશ્ય સર્વત્ર અસમચિત્ત તે, કયમ હેય સ્તુત્ય જ મુખ્ય? ૩. શિૌતપહિતમાં અગ્નિ જ્યમ, ન રોગયુક્ત ન દ્વિષ્ટ; ન આમંત્રે તોય લહે, તસ આશ્રિત નિજ ઈષ્ટ, ૪, તેમજ ત્રિભુવન ભાવના, પ્રભાવક તીર્થ કાર ભજે ભક્તિથી તે જ, લહે શિવ ભવÍત ટાર. ૫,
અર્થ –ક્ષીણ કલેશ એવા એઓ નથી જ પ્રસાદ પામતા, સ્તવ પણ વૃથા નથી; તેથી સ્વભાવની (પાઠાંતર: સદ્દભાવની) વિશુદ્ધિ થકી કમવિગમ એ પ્રોજન છે. ૧.
આ ભગવતી પરમ ગુણેકરૂપ થકી સ્તુત્ય પણ છે. અચેતન છતાં પણ મન્નાદિના જપાદિ થકી સિદ્ધિ દુષ્ટ જ છે. ૨.
પણ જે સ્તુત થતાં પ્રસાદ પામે છે, તે નિન્દા સતે અવશ્ય રેષને પામે છે; (એટલે સર્વત્ર અસમચિત્તવાળે તે મુખ્ય એ સ્તુત્ય કેમ હોય? ૩.
શીતપીડિત પ્રત્યે અગ્નિ દ્રષવા રાગ પામતા નથી, તેમજ આહ્વાન કરતા નથી, તથાપિ તેના આશ્રિત સ્વઈષ્ટને અનુભવે છે. ૪.
તેની જેમ ત્રિભુવન ભાવના પ્રભાવક એવા તીર્થકરને ભક્તિથી જે સમુપાશ્રિત છે, તે જને ભવ-શીતને દૂર કરી શિવને પામે છે. પ. - આ કહેવાનું થયું–થાપિ તેઓ શગાદિથી રહિતપણાને લીધે પ્રસાદ પામતા નથી, તથાપિ અચિન્ય ચિન્તામણિ સમા તેઓને ઉદ્દેશીને અન્ત:કરણ શુદ્ધિથી કર્તાઓનું અભીષ્ટ હેય છે–તતપૂર્વિકાજ અભિલષિત ફલની પ્રાપ્તિ હેય છે. એમ ગાથાને અર્થ છે. પાલી
વિવેચન તુજ સેવ્યાં ફળ મા દેતાં, દેવપણે થાય કાશે; વિણ માગ્યાં વંછિત ફળ આપે, તિણે દેવચંદ્ર પદ સાચે...
સેવા સાર રે જિનની મન સાચે.”—શ્રી દેવચંદ્રજી અને આ જે ઉપરમાં કહ્યું તે બધું ય કેવી રીતે ન્યાયે છે તે અત્રે ટકેલ સુભાષિત પરથી પ્રતીત થાય છે ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org