SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ પર લલિત વિસ્તરા : લેગસત્ર, ચતુવિ તિતત્ર પ્રસાદના દર્શનને લીધે, અન્યથા તેના યેગને લીધે' છે, અર્થાત્ તેવા પ્રકારે લેાકપ્રસિદ્ધ 'પણ' છે, માટે; કારણ કે જે અપ્રસન્ન હોય તે પ્રતિ પ્રસાદનું રીઝવવાનુ' દર્શીન હેાય છે, નહિ' તે તે પ્રસાદ ઘટે નહિ. ‘અને આ (પ્રાÖના ) ભાવિમપ્રસાદની વિનિવૃત્તિ અર્થે હાય, ‘માવ્યપ્રસાવિત્તિવૃયર્થ ચ’‘ઉક્ત જ હેતુને લીધે.' અર્થાત્ ભવિષ્યમાં અપ્રસાદ ન થાય તે અર્થે પણ પ્રાર્થના કરવામાં આવે છે, અને તે પણ ઉક્ત હેતુને લીધે કરવામાં આવે છે. આામ થયેલા અપ્રસાદને અથવા થનારા અપ્રસાદને ટાળવા ગમે તે પ્રકારે પ્રાર્થના કરાતી હાય, તેા અને પ્રકારે પણ જેની પ્રાર્થના કરવામાં આવે છે તેની અવીતરાગતા છે. અત એવ સ્તવધના વ્યતિક્રમ છે,' એટલે જ જેવા છે તેવા સદ્ભૂત ભાવનું કથન કરવું એવા જે સ્તવધમ છે, તેનુ ઉલ્લંઘન થાય છે,—‹ અર્થા પત્તિથી આક્રોશને લીધે,' જે અપ્રસાદ પામે છે ને તેથી જેને પ્રાર્થના કરવી પડે છે, તેનામાં આક્રોશ-ક્રોધ અવશ્ય હાવા જોઈએ એમ અર્થપત્તિ ન્યાયથી ફલિત થાય છે. અને આમ · અનિરૂપિત અભિધાન દ્વારે કરીને’–વગર વિચાર્યું કથન દ્વારે આ આક્રોશ લિત છે. ખરેખર ! આર્ચીને આ વચનવિધિ નથી,’ TM વળ્વય વચનવિધિાર્જનાં', આર્ચી આવા અનિરૂપિત--વગર વિચાર્યો વચનનું કથન કરે એવી રીતિ નથી; કારણ કે તે તેા તત્ત્તવનુ અત્તત્ત્વનું જ માધન થાય. માટે વચનકૌશલઉપેતથી ગમ્ય એવા આ માર્ગ છે.— વચનારાજોપેતોય માર્ગ: ' 6 - થયેલા અથવા થનારા અપ્રસાદને ટાળવા પ્રાર્થના અને આ મૂકવામાં આવેલ છે તે અપ્રયાજન છે કે સપ્રયાજન છે? એ ચિંતન અંગે કહેવાનુ કે આ મૂકવામાં આવેલ છે તે ન્યાય્યન્યાયસંપન્ન છે, યુક્તિયુક્ત છે. શાને લીધે ? · ભગવત્સ્વરૂપપણાને લીધે' ભગવંતનુ સ્વરૂપ જ તેવા પ્રકારનું છે માટે. 6 ઉક્તના સમનમાં અત્ર પાંચ સુભાષિત બ્લેક ટાંકી, તે ભગવા રાગાદિરહિતપણાને લીધે જો કે પ્રસાદ પામતા નથી, તેપણ અચિન્ય ચિન્તામણિ સમા તેને ઉદ્દેશીને સ્તુતિકર્તાને અન્તઃકરણશુદ્ધિથી ઇષ્ટ સિદ્ધિ હાય છે એમ તાત્પ દર્શાવે છે— १४ उक्तं च Jain Education International “ શ્રીનવઙેશા તે, ન દ્દિ પ્રસીદ્દન્તિન સૌત્તિ વૃથા | તત્ત્વમાવ ( સર્વમાન્ય) વિશુદ્ધે, પ્રયોનનો ધર્મવિમ કૃતિ ॥ ૨ ॥ स्तुत्या अपि भगवन्तः परमगुणोत्कर्ष रूपतो ह्येते । દૃષ્ટા ચિંતનાત્ત, મન્ત્રવિજ્ઞપાવિત: નિăિ; । ૨ ।। यस्तु स्तुतः प्रसीदति, रोषमवश्यं स याति निन्दायाम् । સર્વત્રાસમચિત્ત:, તુલ્યો મુખ્ય: વર્થ મતિ ? ॥ રૂ ॥ शीतार्दितेषु हि यथा, द्वेष बहूनि र्न याति रागं वा । नाह्वयति वा तथापि च तमाश्रिताः स्वेष्टमनुवते ॥ ४ ॥ तत्तीर्थकरान्ये, त्रिभुवनभावप्रभावकान् भक्त्या | समुपाश्रिता जनास्ते, भवशीतमपास्य यान्ति शिवम् ॥ ५ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy