SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રાર્થના નથી : થયેલા અથવા થનારા અપ્રસાદને ટાળવા પ્રાર્થના ६ १३आह-किमेषा प्रार्थना अथ मेति! यदि प्रार्थना न सुन्दरैषाऽऽशंसारूपत्वात् । अथ न, उपन्यासोऽस्या अप्रयोजन इतरो वा ? । अप्रयोजनश्चेदचार वन्दनसूत्र, निरर्थको पन्यासयुक्तत्वात् । अथ सप्रयोजन:, कथमयथार्थतया तसिद्धिरिति । __ अत्रोच्यते-न प्रार्थनषा, तल्लक्षणानुपपत्तेः । तदप्रसादाक्षेपिकैषा, तथा लोकप्रसिद्धत्वात्, अप्रसन्न प्रति प्रसाददर्शनात् अन्यथा तदयोगात्, भाव्यप्रसादविनिवृत्त्यर्थं च, उक्तादेव हेतोरिति । उभयथाऽपि तदधीतरागता । अत एव स्तवधर्मव्यतिक्रमः, अर्थापत्त्याऽऽक्रोशात्, अनिरूपिताभिधानद्वारेण । न खल्वयं वचन विधिरार्याणां, तत्तत्वषाधनात् । वचनकौश. लोपेगतम्योऽयं मार्गः। अप्रयोजनचिन्तायां तु न्याय्य उपन्यासः, भगवत्स्वरूपत्वात् । અર્થ :–શંકા–શું આ પ્રાર્થના છે? કે નથી? જે પ્રાર્થના છે તે આશંસારૂપપણને લીધે સુંદર નથી. જે નથી, તે આને ઉપન્યાસ અપ્રયોજન છે? કે ઇતર (સપ્રજન) છે? જો અપ્રજન છે તે વન્દનસૂત્ર અચાય છે–નિરર્થક ઉપન્યાસયુક્તપણને લીધે. જે સપ્રયજન છે, તે અયથાર્થતાથી તેની સિદ્ધિ શી રીતે? અને સમાધાન) કહેવામાં આવે છે–આ પ્રાર્થના નથી,–તેના લક્ષણની અનુપત્તિને લીધે. આ (પ્રાર્થના) તેના અપ્રસાદની આક્ષેપિકા છે,–તથા પ્રકારે પ્રસિદ્ધપણને લીધે, અપ્રસન્ન પ્રતિ પ્રસાદના દર્શનને લીધે, અન્યથા તેના અગને લીધે; અને (આ પ્રાર્થના ભાવિ અપ્રસાદની વિનિવૃત્તિ અથે (હય),–ઉક્ત જ હેતુને લીધે. ઉભય પ્રકારે પણ તેની અવીતરાગતા છે. અત એવ સ્તવધર્મને વ્યતિકમ છે, અર્થોપત્તિથી આકાશને લીધે – અનિરૂપિત અભિધાન દ્વારે કરીને. ખરેખર ! આર્યોને આ વચનવિધિ નથી,-તતતત્વના બાધનને લીધે. વચનકૌશલઉતિથી ગમ્ય એ આ માર્ગ છે. અપ્રજન-સપ્રજન ચિન્તા બાબત તે ઉપન્યાસ ન્યાય છે,–ભગવતસ્વરૂપપણાને લીધે. વિવેચન “રશે તે તુમહી ભલા, બીજા તે નવિ યાચું રે, વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે...સંભવ.”—શ્રી યશોવિજયજી અત્રે શંકા થવી સંભવે છે-શું આ પ્રાર્થના છે? કે પ્રાર્થના નથી? “જે પ્રાર્થના છે તે આ આશંસારૂપપણાને લીધે સુંદર નથી, આ મને પ્રાપ્ત છે એવી આશંસાસ્પૃહા-કામનારૂપ હોવાથી સારી નથી; અને જે પ્રાર્થના નથી, તે આ જે મૂકવામાં આવ્યું છે તે શું અપ્રજન છે કે સપ્રજન? હવે જે અયોજન છે, તે નિરર્થક મૂકવામાં આવ્યાથી વન્દનસૂત્ર અસુંદર થઈ પડશે અને જે સપ્રયેાજન છે તે કહે અર્થ તેમાં ઘટતે નહિં લેવાથી અયથાર્થપણાથી તે પ્રજનની સિદ્ધિ કેમ થશે? આ શંકાનું સમાધાન “આ પ્રાર્થના નથી,–તેના લક્ષણની અનુપત્તિને લીધે, “પ્રાર્થનૈપ તારુષનrગુva, તે પ્રાર્થનાનું લક્ષણ અત્રે ઘટતું નથી માટે. કારણ કે આ (પ્રાર્થના) તેના અપ્રસાદની આક્ષેપિકા છે,–આક્ષેપ કરનારી છે આ પ્રાર્થના અથવા અપ્રસાદ–અવકૃપાને આક્ષેપ થાય, દૂર ફગાવી દેવાય એવા ભાવવાળી છે. આમ તથા પ્રકારે પ્રસિદ્ધપણાને લીધે' છે, અને આ પણ “માર તિ પ્રસ્તાવના ' “અપ્રસન્ન પ્રતિ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy