SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : લેગસ્સસુવ, ચતુર્વિશસિરસ્તવ હતુતિરપિ–ચતુર્વિશતિ પણ, એવી પણ અપિ–પણ શબ્દથી અજે પણ, ભાજપ–જિનવરે, શ્રતાદિ જિનામાં પ્રધાન અને તેઓ સામાન્ય કેવલીએ પણ હેય છે, એટલા માટે કહ્યું–તીવા –તીર્થકરે, એમ એ પૂર્વથી સમાન છે. જે-જમ–મહારે પર, ઝરીનુ–પ્રસાદપરા હે!«€ વિવેચન એક અરજ સેવકતણી રે, અવધારે જિન દેવ! કૃપા કરી મુજ દીજીયે રે, આનંદઘન પદ સેવ......વિમલજિન દીઠા લેયણ આજ – શ્રી આનંદઘનજી આમ અહંત ભગવંતના નામનું કીર્તન કરી ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધ અથવા પ્રણિધાન કહે છે, અર્થાત પ્રકૃષ્ટ નિધિ અથવા નિધાન જેમ ચિત્તમાં સ્થાપન કરવા ગ્ય ભાવ કહે છે–એમ અભિસ્તુત” ઈ. અર્થાત ચિત્તશુદ્ધિ અર્થ એમ હમણાં જ કહેલ વિધિથી જે મહારાથી અભિસ્તુત થયા, પ્રણધિ વા આભિમુખ્યથીસન્મ અપણાથી સ્તવવામાં આવ્યા, નામ લઈને પ્રણિધાન કીર્તન કરવામાં આવ્યા, તે વીશ પણ જિનવર તીર્થકરે. મ્હારા પર પ્રસાદ કરે ! અનુગ્રહદ્રષ્ટિ-કૃપાદ્રષ્ટિ ક તે તીર્થકર કેવા વિશિષ્ટ–વિશેષણસંપન્ન છે? વિતરજમલ “જિબૂતરોમ:' અર્થાત જેણે ૨ બંને મત વિધૂત-પ્રકાશિત કર્યા છે, ધૂણી ન ખ્યા છે—ખંખેરી નાંખ્યા છે, દૂર કર્યા છે, એવા છે. અત્રે (૧) બંધાતું કર્મ તે રજને પૂર્વે આવા વિશિષ્ટ બંધાયેલું તે મલ; (૨) અથવા પ્રદેશસ્પર્શથી બદ્ધ-શિથિલ બંધાયેલું તીર્થકરે તે રજ ને ગાઢ ચીકણું નિકાચિત તે મલ; (૩) અથવા ઇર્યાપથમહાર પર ગમનાગમનથી લાગતું તે રજ ને સંપરાય-કષાયથી લાગતું સાંપરાયિક પ્રસાદ કરે! તે મલ. આમ ત્રણે અર્થમાં રજ ને મલ જે અવધૂતેએ વિધૂત કર્યા છે, દૂર ફગાવી દીધા છે એવા તે વિધૂતરજમલ એવંભૂત છે, કર્મરજ–કમમલ રહિત તથારૂપ પ્રગટ આત્મદશાવાળા છે. તેઓ પ્રક્ષીણુજરામરણ – કામગ:” છે, અર્થાત્ જેના જરા-મરણ પ્રક્ષણ-સર્વથા ક્ષીણ થયા છે એવા છે. આ વિશેષણથી વિશિષ્ટ એવા જે જિનવ છે, કૃતાદિ જિનેમાં વર-પ્રધાન છે, તે તીર્થંકર મહારા પર પ્રસાદપરા હો ! મહારા પર કૃપાદૃષ્ટિની વૃષ્ટિ કરે! “દીનદયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર લાલ રે, દેવચંદ જિન સેવના, પરમામૃત સુખકાર લાલ રે દેવયશા” શ્રી દેવચંદ્રજી. આ શું પ્રાર્થના છે કે નહિ? જે પ્રાર્થના છે તે તે આશંકારૂપ હોઈ સુંદર નથી; જે નથી તે તે સમયેાજન છે કે અપ્રોજન અને બન્ને પક્ષમાં દોષ છે, એ શંકાનું સવિસ્તાર સમાધાન કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy