________________
ચિત્તશુદ્ધ અથે પ્રણિધાન : આવા વિશિષ્ટ તીર્થકરો મહારાપર પ્રસાદ કરે! ૧૯
ffiાદાત્તે? વિધૂતરનો મજા: ૪૪–૪ મહું જ જોમ વિધૂ-નાસિરો अनेकार्थत्वाद्धातूनाम् अपनीते रजोमले यैस्ते तथाविधाः । तत्र बध्यमानं कर्म रजी भण्यते, पूर्वबद्धं तु मलमिति, अथवा बद्धं रज: निकाचितं मलः, अथवैर्यापथं रज: साम्प. रायिकं मलमिति ।
વર્તવમૂતા મત gવ પ્રજામનr:, કારWITમાહિત્યર્થતા તz–ના વરિलक्षणा, मरणं प्राणत्यागलक्षणं, प्रक्षीणे जरामरणे येषां ते तथा विधा: । .. चतुर्विशतिरपि, अपिशब्दादन्येऽपि, जिनवरा-श्रुतादिजिनप्रधानाः। ते च सामान्यकेवलिनोऽपि भवन्ति अत आह-तीर्थकरा इत्येतत्समानं पूर्वेण । मे-मम, किं ? प्रसीदन्तु-प्रसादपरा भवन्तु ॥२८९
અર્થ:–કન કરીને ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધિ (પ્રણિધાન) કહ્યું – એમ મેં સ્તવ્યો રજ-મલ ધુણ્યા, જરા મર પ્રહણ તીર્થકરે મુજ પ્રસન્ન હ! ચોવીશે વર જિન. ૫.
એમ હારાથી જે અભિસ્તુત છે, રજ-મલ જેણે વિધૂત ર્યા છે, જરા-મરણુ જેના પ્રક્ષીણું છે, એવા ચોવીશે જિનવરે તીર્થકરો મ્હારા પર પ્રસાદ કરે !
વ્યાખ્યા
–એમ, અનન્તરે દિત વિધિથી, મજા-મહારાથી, એમ આત્મનિર્દેશ કહો, અમિ દુતા અભિસ્તુત,–ગામિમુહર સ્તુત–આભિમુખ્યથી સ્તુત તે અભિસ્તુત, સ્વનામથી કીર્તિત એમ અર્થ છે.
તેઓ શું વિશિષ્ટ છે?—
વિધુતાનોમટા–રજ-મલ જેણે વિધૂત કર્યા છે એવા. તેમાં રજ અને મલાતે રમલ, વિધૂત-પ્રકપિત, ધાતુઓના અનેકાર્થપણાને લીધે અપનીત છે રો-મલ જેથી તે તથા વિધ. તેમાં (૧) બંધાતું કમ તે “રજ કહેવાય છે, પૂર્વબદ્ધ પુન: “મલ કહેવાય છે; (૨) અથવા બદ્ધ તે રજ, નિકાચિત તે મલ (૩) અથવા ઇર્યાપથ તે રજ, સાપરાયિક તે મલ,
અને કારણ કે એવંભૂત છે અત એવ–એટલા માટે જ
કક્ષાનામા –પ્રક્ષણ છે જરા-મરણ જેના એવા –કારણુઅભાવને લીધે એમ અથ છે. તેમાં–જરા-વહાનિલક્ષણ, મરણ–પ્રાણત્યાગ લક્ષણ, જરા અને મરણ પ્રક્ષણ છે જેના તે તથાવિધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org