________________
પs?
લલિત વિસ્તરો : લેગસ્સસૂત્ર, ચતુર્વિશતિરત સિંધુ શાંતિ સુધાતણ, કરૂણ રસના ફૂપ; વિશ્વ શાંતિકર શાંતિ તે, આપ શાંતિ અનુપ ૧૬ કુમાર્ગને કુંઠિત કર્યા, સ્થાપન કરી સુધર્મ, કુંથુનાથ એવા નમી, કુંઠિત કરૂં કુકર્મ. ૧૭ આરે ભવને ટાળશે, ભવતારક અરનાથ; એ શ્રદ્ધા અવિચલ રહે, મુજ અંતર્ જગનાથ. ૧૮ મેહ મલ્લને મારીને, માર્યા મલ મહાલક ભાવમલ્લ મલ્લિ નમું, ભાવશત્રુ પ્રતિમલ. ૧૯ મુનિસુવ્રત ઉપદેશિયા, મુનિસુવ્રત મુનિનાથ, મુનિસુવ્રતને જે ભજે, જન તે ધન્ય કૃતાર્થ. ૨૦ કર્મ નમાવ્યા નમિ જિને, નમે જેહને દેવ; તે નમિ મુનિવરને નમી, માગું ભવભવ સેવ. ૨૧ ચક્ર-નેમિ ભવચકની, ભાંગી જેણે સાવ તે અરિષ્ટનેમિ હરે, સર્વ અરિષ્ટ વિભાવ. ૨૨ પ્રગટ પ્રભાવી પાજી, પાર્થ રહો નિશદિન પા નામ સન્મત્રથી, મેહ મહાહિ ક્ષીણ, ૧૭ કર્મ વિદારી રાજતા, તવીર્યથી ધીર; વિરપણું તે વીર છે, ક્ષમાવીર મહાવીર. ૨૪ ચતુર્વિશતિ જિનતણી, સ્તવના સૌખ્યનિદાન મરતાં વાંચ્છિત પૂરશે, મનનંદન ભગવાન. ૨૫
-(વરચિત)
જી
કીર્તન કરી ચિત્તશુદ્ધિ અર્થે પ્રણિધાનરૂપ પાંચમી ગાથાની વ્યાખ્યા પ્રકાશે છે– ૨ાજા જૂથ ચેત:
રાઈ કનિધિમાएवं मए अभिथुआ, बिहुअरयमला पहीणजस्मरणा। चवीसपि जिणवरा, तित्थयरा मे पसोयतु ।। ५॥ શ્વાહા
एवम्-अनन्तरोदितेन विधिना, मयेत्यात्मनिर्देशमाह, अभिष्टुता इति आभिमुख्येन स्तुता अभिष्टुताः स्वनामभिः कीर्तिता इत्यर्थः ।
૧. પાઠાંતર–fષાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org