SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ C પંચ પદ ભલે આ અદ્ભુત ભગવંતા આવા પુરુષોત્તમ-પુરુષસિ’હાર્દિ હૈ, પણ તેમાં બીજાનેલાકને આ શું? તે માટે બીજાઓને-લેાકેાને આ ભગવંતા થકી કેવા પરમ ઉપયાગપરમ ઉપકાર છે એ દર્શાવતા લેાકેાત્તમ, લેાકનાથ, લેાકહિત, ૪. સામાન્યથી ઉપયાગ- લાકપ્રદીપ, લેાકપ્રદ્યોતકર એ પંચ પદથી સ્નેાતવ્યસ’પદ્મની જ સામાન્યથી સદ્: લેાકેાત્તમચ્યાદિ ઉપયાગસ પ૬ કહી છે: (૧૦) લેાક એટલે સામાન્યથી ભવ્ય સત્ત્વલક, તેમાં ઉત્તમ સકલ કલ્યાણકનિષ્ઠ ધન તથાભવ્યત્વ ભાવે કરીને’ ઉત્તમ હેાવાથી આ ભગવતા લાકાત્તમા છે; (૧૧) લેાક એટલે ખીજાધાનાક્રિથી સ’વિભક્ત એવા વિશિષ્ટ ભવ્યલેાક, તેઓનુ` મીજાધાનાદિથી ચેાગ–ક્ષેમ કરવારૂપ યથાર્થ નાથપણું કર્યાંથી તેના નાથ હાવાથી આ ભગવંતા લાકનાથે છે; (૧૨) લેાક એટલે સકલ પ્રાણિલાક અથવા પાંચાસ્તિકાયાત્મક લેાક, તે સ પ્રત્યે સપરિણામ હિત કરનારા હાવાથી આ ભગવા લેાકહિતા છે; (૧૩) લેાક એટલે વિશિષ્ટ સ'નિલેાક, તે સમ્યગ્દૃષ્ટિચાગષ્ટિસંપન્ન લેક પ્રત્યે જ-નહિ" કે દૃષ્ટિશૂન્ય અજ્ઞાનાંધ લેક પ્રત્યે-આ ભુવનપ્રદીપ ભગવા દિવ્ય જ્ઞાનપ્રકાશ વડે તત્ત્વબોધરૂપ કાર્ય કરતા હૈ।વાથી આ ભગવતા લાકપ્રદીપેા છે; (૧૪) લેાક એટલે ઉત્કૃષ્ટમતિ ભવ્યસત્ત્વ લેાક–ગણધરવગ, તેઓને પ્રદ્યોત-પ્રકૃષ્ટ જ્ઞાનપ્રકાશ કરનારા હાવાથી આ ભગવા લાપ્રદ્યોતકરા છે. આમ વિવિધ અર્થાંમાં પ્રયુક્ત ‘ લેક' શબ્દથી વિવિધ પ્રકારના લાક પ્રત્યે સ્વસ્વચગ્યતા અનુસાર ઉપયેગથી-ઉપકારથી આ પરમ લેાકેાપકારી ભગવતાનું પરમ પરાકરણ-પરાપકારકરણ દાખવી, આ ભગવંતની સ્તતન્યસ'પની જ બીજાઓને-પરાને પરમ ઉપયાગરૂપ થઈ પડતી એવી સામાન્યથી ઉપયાગસપ ્ કહી. આવી આ ઉપયાગસપનૢ પણ શાને લીધે છે? તેના હેતુ દર્શાવતા અભયદ, ચક્ષુ, મા દ, શરણદ, એષિદ એ પંચ પદથી ઉપયેગસાંપની હેતુસ’પદ્ બતાવી છેઃ (૧૫) આ ૫. ઉપયોગસ’પત્ની હેતુ- ભગવાના ગુણુપ્રકરૂપપણાને લીધે, અચિત્ત્વશક્તિયુક્તપણાને સંપ૬: અભયાદિ પચપદ્મ લીધે, તથાભાવે અવસ્થિતિને લીધે, સČથા પરાકરણને લીધેઆમ આ સંકલના ચાર કારણને લીધે,− અભય' એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ્ય અર્થાત્ નિ:શ્રેયસ ધČભૂમિકાની નિબન્ધનભૂત ધૃતિ, તેની સિદ્ધિ આ ભગવંતા થકી જ ડાય છે, માટે આ ભગવતા અભયદો છે; (૧૬) જેના વિના તત્ત્વદર્શન હેાતું નથી ને જે ધમકલ્પ-વૃક્ષનું અવધ્ય ખીજ છે એવું શ્રદ્ધારૂપ ભાવચક્ષુ, તેની પ્રાપ્તિ આ ભગવંતા થકી જ હાય છે, માટે આ ભગવત ચક્ષુર્દ છે; (૧૭) ‘મા ’ એટલે ચિત્તનું અવક્રગમન, ‘ભુજંગમગમનનલિકાયામ તુલ્ય ’ ક્ષયે પશમવિશેષ– જેને અન્યદર્શીનીએ ‘સુખા' કહે છે, તેની પ્રાપ્તિ પણ આ ભગવંતા થકી જ હાય છે, માટે આ ભગવતે માદા છે; (૧૮) ‘શરણુ ' એટલે ભવારણ્યમાં સમાશ્વાસનસ્થાન સમું તત્ત્વચિંતારૂપે અધ્યવસાન—જેને ખીજાએ ‘વિવિદ્વિષા' કહે છે, તેની પ્રાપ્તિ પણ આ ભગવતા થકી હાય છે, માટે આ ભગવતા શણુદો છે; (૧૯) ‘એધિ એટલે જિનપ્રણીત ધર્માંપ્રાપ્તિ, તત્ત્વાર્થી શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન-જૈને જૈનેતર ‘વિજ્ઞપ્તિ' કહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy