________________
ભાવનમસ્કારની અપેક્ષાવિશેષે ઇચ્છોગાદિમાં ઘટના
આમ ઈચછાગીએ શરૂ કરેલી મોક્ષરૂપ ઈષ્ટ સ્થાન ભણીની મુસાફરી અહીં પૂરી થાય છે. ગમાર્ગે અખંડ પ્રયાણ કરતાં, કવચિત્ મંદ – કવચિત્ તીવ્ર વેગે ચાલતાં ચાલતાં યોગી, શુભેચ્છાથી માંડી શેલેશીકરણ પર્યંતની સમસ્ત યોગભૂમિકાઓ વટાવી જઈને, અગ એવા શશીકરણરૂપ મોક્ષનગરના ભવ્ય દરવાજે આવી ઊભે છે, અને પછી તત્ક્ષણ મોક્ષનગરમાં પ્રવેશ કરે છે.
ઈચ્છાગે શ્રત ચુત અને જ્ઞાની તેયે પ્રમાદી શા હાયે થતપટું અતિ શ્રાદ્ધ ને અપ્રમાદી; સામર્થ્ય તે અનુભવ બલે ધર્મસંન્યાસ સાધે, શૈલેશીમાં પરમ પ્રભુને સંન્યાસ લાધે, શુદ્ધ ચિતન્યના સ્વામી, સહજાન્મસ્વરૂપ તે; સુયશા ભગવાન્ પામે, બ્રહ્માનંદ અનુપ તે.–શ્રી ગદષ્ટિકલશ (સ્વરચિત)
ભાવનમસ્કારની અપેક્ષાવિશેષે ઈચ્છાગાદિમાં ઘટના પ્રદર્શિત કરે છે–
तदत्र ‘नमोऽहंदभ्यः' इत्यनेनेच्छायोगाभिधानं । 'नमो जिनेभ्यो जितभयेभ्य' इत्यनेन तु वक्ष्यमाणेन शास्त्रयोगस्य, निर्विशेषणसम्पूर्णनमोमात्राभिधानात् , विशेषप्रयोजनं चास्य स्वस्थाने एवं वक्ष्याम इति ॥ तथा'इकोऽवि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स संसारसागराओ, तारेइ नरं व नारिं वा॥' -इत्यनेन तु पर्यन्तवर्तिना सामर्थ्य योगस्य, कारणे कार्योपचारात्, न संसारतरण सामर्थ्ययोगमन्तरेणेति कृत्वा ॥ २४
અર્થ –તેથી અત્રે “ ગ્ન:–“અહંતોને નમસ્કાર હો!' એ વડે ઇચ્છાયાગનું અભિધાન (કથન) છે. અને “નમો નિભ્ય નિમ:–“જિનાને જિતભાને નમસ્કાર હે!' એ વક્ષ્યમાણ વડે શાસગનું (અભિધાન) છે,–નિવિશેષણ સંપૂર્ણ નમે માત્ર અભિધાનને લીધે; અને આનું વિશેષ પ્રયોજન અમે સ્વસ્થાને જ કહીશું. તથા–
'इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स ।
संसारसागराओ तारेइ नरं व नारिं वा ॥' “જિનવરવૃષભ વર્ધમાનને એક પણ નમસ્કાર સંસારસાગરથી નર વા નારીને તારે છે,'
એ પર્યાવતિ (નમસ્કાર) વડે સામવેગનું (અભિધાન) છે,–કારણમાં કાર્યના ઉપચારને લીધે–સંસારતરણ સામગ વિના નથી એમ સમજીને
વિવેચન “એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય...શ્રી સંભવ” શ્રી દેવચંદ્રજી.
૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org