SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વન્દનાકાયાત્સગ સૂત્ર (સમાધાન) કહેવામાં આવે છે-ક્લિષ્ટ કર્માંના ઉદય વશે ઐધિલાભના પ્રતિપાતસંભવથી જન્માન્તરે પણ તેના અત્વિની સિદ્ધિ છે માટે; નિરુપસંગનું પણ તદાયત્તપણું છે માટે, એમ ભાવાતિશયથી રક્ષણ સભવે છે, એટલા માટે એ અર્થે આ મન્નેને ઉપન્યાસ છે, અને અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ અહીં પ્રાથના નથી, પ્રાપ્તથી ભ્રષ્ટ પણ પ્રયત્નથી પ્રાપ્યપણું છે માટે. ક્ષાયિક સભ્યષ્ટિની અપેક્ષાએ પણ અક્ષેપફલસાધક ધિલાભની અપેક્ષાએ એમ ઉપન્યાસ છે. ૨૪૫ વિવેચન “ વાચક હે પ્રભુ! વાચક યશ તુમ દાસ, વિનવે હૈ। પ્રભુ ! વિનવે અભિનંદન ! સુાજી; કયે હૈ પ્રભુ કઈયેં મ દેશેા છેડ, દેજો હા પ્રભુ દેજો સુખ દરિશણ તણાજી. ” —શ્રી યશોવિજયજી ૪૫ર અત્રે શકા થવી સ ́ભવે છે કે જે સાચા સાધુગુણસ'પન્ન ભાવસાધુ છે તેને, અને જે સાચા શ્રાવકગુણસંપન્ન ભાવશ્રાવક છે તેને તા આ એષિલાભ છે જ, તેા પછી તે ‘ એધિલાભ પ્રત્યયે’ એમ કેમ કહ્યું ? કારણ કે જે સિદ્ધ થઈ ચૂકયુ' છે તેનુ' સાધવાપણુ' રહ્યું નથી, અને તે એધિલાભ જેનુ નિમિત્ત–કારણ છે, એવા નિરુપસ મેક્ષ પણ તેનુ કાર્ય હાઈ તે એધિલાભના ફળરૂપે અવશ્ય મળશે જ, એટલે તેવા પ્રકારે તેની પણ અભિલાષા—ઇચ્છા કરવાની રહેતી નથી. તા પછી મેાધિલાભપ્રત્યયે અને નિરુપસ પ્રત્યયે એ એ પઢ શા માટે મૂકવામાં આવ્યા છે? આધિલાભપ્રત્યયે કેમ કહ્યું? 6 તેનુ સમાધાન એમ છે કે-દુષ્ટ મેચિયોન ક્લિષ્ટ કર્મના ઉદ્દય વશે – કિલષ્ટ કના ઉત્ક્રય થતાં તેના વશે કરીને પ્રાપ્ત થયેલ મેાધિલાભના પ્રતિપાતને –પડી જવાને સભવ છે. ‘ વોધિામન્ય પ્રતિપાતનુંમથાત ' એટલે આ જન્મમાં તે શું, પણુ બીજા જન્મમાં પણ તે ખેાધિલાભ પ્રતિપાત ન પામે—પડી ન જાય તેના અસ્થિ પણાની સિદ્ધિ છે જ, ‘નમ્માન્તરેપિતથિસ્કૃત્તિū: '; અર્થાત્ તેવા પ્રકારે પ્રાર્થના કરવી ઘટે જ છે. અને નિરુપસ જ મેાક્ષ છે, તે પણ તે ખેાધિલાભને આધીન છે, એટલે તેનુ પણ તેવા પ્રકારે ‘ એમ ભાવાતિશયથી રક્ષણ સભવે છે.' એટલા માટે બાધિલાભપ્રત્યયે ને નિરુપસ ંપ્રત્યયે એ બન્ને પદ મૂકવામાં આવ્યા છે. અને ‘અપ્રાપ્તની પ્રાપ્તિમાં જ અહી પ્રાર્થના નથી, પ્રાપ્તથી ભ્રષ્ટનું પણ પ્રયત્નથી પ્રાપ્યપણું છે માટે.' અર્થાત્ જે પ્રાપ્ત નથી થયું તેની પ્રાપ્તિ માટે જ પ્રાના નથી કરાતી, પણ પ્રાપ્ત થઈ જે ભ્રષ્ટ થયુ છે, પ્રતિપતિત-પડી ગયુ છે, તે પણ પુન: મહા મહેનતે પ્રાપ્ત થવા ચેાગ્ય છે, એટલે પ્રાપ્ત થયા પછી પ્રતિપાત ન થાય એ અથે પણ પ્રાથના કરવા ચૈન્ય છે. સમુદ્રમાં નષ્ટ થયેલું રત્ન જેમ ફરી પ્રાપ્ત થવું દુર્લભ છે, તેમ પ્રાપ્ત થઇને ભ્રષ્ટ થયેલુ એધિરત્ન પણ પુનઃ પ્રાપ્ત કરવું દુસ છે, એમ જાણી મુમુક્ષુજના પ્રાથે છે કે પ્રાપ્ત થયા પછી પ્રતિપાત ન થાય એ અર્થ પ્રાર્થના ઇષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy