________________
એધિલાભપ્રત્યયે કેમ કહ્યું? પ્રતિપાત ન થાય એ અર્થે પ્રાર્થના ઇષ્ટ
૪૫૩
‘ચિન્તામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક મહિમાવાળા આ એધિ-રત્નદીપક મ્હારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ પ્રકાશિત રહે !'
શ્રી પ્રજ્ઞાવાધ મામાળા, પા. ૧૨.
6
ત્યારે ક્ષાયિક સમ્યગૂદૃષ્ટિને એમ એધિલાભ પ્રાથનાની શી જરૂર? એવા પ્રશ્ન થશે. તેના ઉત્તર એ છે કે ક્ષાયિક સમ્યગ્રષ્ટિ અપેક્ષાએ પણ અક્ષેપફલસાધક આધિલાલની અપેક્ષાએ એમ ઉપન્યાસ છે; અક્ષેપે-કાલક્ષેપ વિના—વિના વિલંબે સત્વર મેાક્ષફૂલને સાથે એવા એધિલાભની અપેક્ષાએ એમ એ બન્ને પદ્મ મૂકવામાં આવ્યા છે.
શ્રાદિરહિતને આ કરવામાં આવતા કાર્યાત્સગ ઇષ્ટ અર્થ સાધના સમય થતુ નથી, એટલા માટે શ્રદ્ધાથી મેધાથી ઇ॰ સૂત્ર મૂકવાનું પ્રયાજન દર્શાવી, શ્રદ્ધાથી એ પદના અદ્ભુત
પરમાથ પ્રદર્શિત કરે છે—
१७अयं च कायोत्सर्गः क्रियमाणोऽपि श्रद्धादिविकलस्य नाभिलषितार्थप्रसाधनाया. लमित्यत आह
"
'सद्वाए मेहाए धोइए धारणाए अणुप्पेद्दार वडमाणीए ठामि काउस्सग्गंति । '
6
श्रद्धया - हेतुभूतया न बलाभियोगादिना । श्रद्धा - निजोऽभिलाषः, मिथ्यात्वमोहनीयकर्मक्षयोपशमादिजन्यश्चेतसः प्रसाद इत्यर्थः । अयं च जीवादितत्त्वार्थानुसारी समारोपविघातकृत् कर्मफल सम्बन्धास्तित्वादिसम्प्रत्ययाकारश्चित्तकालुष्यापनायी धर्मः ।
यथोदकप्रसादको मणिः सरसि प्रक्षिप्तः पङ्कादिकालुष्यमपनीयाच्छतामापादयति, एवं श्रद्धामणिरपि चित्तसरस्युपपन्नः सर्व चित्तकालुष्यमपनीय भगवदहेत्प्रणीतमार्ग सम्यग्भावयतीति ॥
૨૪૨
સિજા:શ્રદા—સમારોપ ઇત્યાદિ.
સમારોવિધાતત-સમારોપ:—સમારાપ એટલે અસત્ એવા સ્વભાવાન્તરનું મિથ્યાત્વમેાહના ઉદ્ભયને લીધે તથ્ય વસ્તુમાં અધ્યારાપણુ,--જેમ કાચકામલાદિતા ઉપધાતથી ચિન્દ્ર આદિ વિજ્ઞાનામાં, તવૃષિઘાતત્——તેને વિધાતકર, તેના વિનાશકારી,
માલસરન્યાસ્તિસ્ત્રાવિતંત્રત્યયાત્રા: । મૈં—કમ', શુભાશુભલક્ષણુ, હું ચ—અને ફ્રલ, તેનું કાય,—તથાવિધ જ, તો:—તે ખેતા,સમ્વધ:-સંબધ,—અનન્તથી કાર્ય કારણુભાવ લક્ષણુ, વાસ્તવ સયેાગ,—નહિ કે સુગતસુતથી રિકલ્પિત સતાનવ્યવઢાર આશ્રય જેવા ઉપચરિત,—જેમ તેઓએ કહ્યું' છે—
મનેય ઉદ્દે સન્તાને, ગાદિતા ધર્મવાસના । फलं तत्रैव सन्धत्ते, कापसे रक्तता यथा ॥ "
“
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org