________________
૪૫૪
લલિત વિસ્તરા : વન્દનાકોત્સર્ગ સૂત્ર
અર્થ:–અને આ કાયોત્સર્ગ કરવામાં આવતાં છતાં પણ શ્રદ્ધાદિવિકલને અભિલષિત અર્થના પ્રસાધનાર્થે સમર્થ નથી, એટલા માટે કહ્યું–
'सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए षडमाणीए ठामि काउस्सग्गं ।'
શ્રદ્ધાથી, મેધાથી, ધૃતિથી, ધારણાથી, વધમાન એવી અનુપ્રેક્ષાથી હું કાત્સર્ગ સ્થિત છું.
શ્રદ્ધા–હેતુભૂત એવી શ્રદ્ધાથી, નહિ કે બલાભિયોગ આદિથી. શ્રદ્ધા-નિજ અભિલાષ; મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષપશમઆદિજન્ય એ ચિત્તને પ્રસાદ એમ અર્થ છે. અને આ જીવાદિ તત્વાર્થ અનુસારી, સમારે પવિઘાતકર, કર્મ-ફલ સંબંધના અસ્તિત્વાદિના સંપ્રત્યયરૂપ, એ ચિત્તકાલુખ્ય દૂર કરનારે ધર્મ છે.
જેમ ઉકપ્રસાદક મણિ સરમાં પ્રક્ષિપ્ત થતાં પંકાદિ કાલુળ દૂર કરી અચ્છતા આપાદન કરે છે; એમ શ્રદ્ધા-મણિ પણ ચિત્ત-સરમાં ઉપપન્ન થતાં, સર્વ ચિત્તકાલુષ્ય દૂર કરી, ભગવઅહંતાણીત માર્ગને સમ્યક ભાવે છે કે
વિવેચન પ્રભુ મુદ્રાને વેગ પ્રભુતા લખે છે લાલા
દ્રવ્ય તણે સાધમ્મ સ્વસંપત્તિ એળખે હે લાલ ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે છે લાલ,
રુચિ અનુયાયિ વીર્ય ચરણધારા સધે લાલદી સુવિધિ.”—શ્રી દેવચંદ્રજી
આ કાયોત્સર્ગ છે તે શ્રદ્ધાદિવિકલન–શ્રદ્ધાદિ રહિતને “અભિલષિત અર્થના પ્રસાધનાર્થે સમર્થ નથી,” ઈષ્ટ અર્થ–પ્રયજન સાધવા સમર્થ થતું નથી, એટલા માટે “શ્રદ્ધાથી, મેધાથી” ઈ. સૂત્ર કહ્યું છે. પ્રસિવિરહ્ય નામિwતાર્થ viાયનાયાસ્ટ’ છે.
અથ –જે જ સંતાનમાં કર્મવાસના આહિત છે, તેમાં જ ફલ સંધાન પામે છે – જેમ કપાસમાં રક્તતા.
તા–તેનું, તિરસભાવ, આરિ–આદિ રાબ્દથી– " आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण ।
मुक्तश्च तद्वियोगादिसाऽहिंसादि तद्धेतु ॥” इत्यादि.
(અત) આત્મા છે, તે પરિણામી છે, તે વિચિત્ર એવા સતકર્મથી બંધાયેલો છે, અને તેના વિગથી મુક્ત છે, હિંસા-અહિંસાદિ તેના (બંધ-મેક્ષના ) હેતુ છે. ઈત્યાદિ ચિત્ર પ્રવચનિક વસ્તુનું પ્રહણું છે.
તા–તેને, સંસ્થા :-સભ્યશ્રદ્ધાનયુત પ્રતીતિ, મારા રામ ચ ર તથા– તે આકાર-સ્વભાવ છે જેને તે તથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org