________________
સન્માનાદિના અર્થ : વન્તનાદિ ધિલાભ પ્રત્યયે, ધિલાલ નિસગ પ્રત્યયે
“જિન ભક્તિરત ચિત્તને રે...મન, વેધક રસ ગુણપ્રેમ રે....ભવિ સેવક જિન પદ્મ પામશે રે....મન રસવેષિત અય જેમ રે....વિ.” આ ‘વન્દેન-પૂજન-સત્કાર-સન્માન છુ' નિમિત્ત છે ? એટલા માટે કહ્યું-યોદિણામ. વત્તિયા-પૌષિજામપ્રત્યયં ૮ એધિલાભ પ્રત્યયે એધિલાભ નિમિત્ત, અર્થાત્ સ દ્રવ્યનું આલેખન પણ ભાવધની શ્રેણીએ ચઢવા માટે છે, એટલે આ વન્દનાદિ દ્વવ્યસ્તવનુ પ્રત્યેાજન પણ આત્મભાવરૂપ મેાધિલાભની પ્રાપ્તિ થાય એ જ છે. ‘જિનપ્રણીત ધર્માંની પ્રાપ્તિ તે ધિલાભ કહેવાય છે.' શુદ્ધ આત્મારૂપ જિન ભગવાન જેવા પ્રણેતા–પ્રકૃષ્ટ નેતાએ જે સ્વયં આચરણ કરી પ્રણીત-પ્રકૃષ્ટપણે નીત ( Led) કર્યાં છે, એવા જ્ઞાન-દર્શનમય શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મીમાં વર્તુવારૂપ ચારિત્રધર્માંની અર્થાત્ રત્નત્રયીરૂપ ધર્મની પ્રાપ્તિ થવી તે ધિલાભ છે; અને આ આધિલાલરૂપ ધર્મનું બીજરૂપ-મૂળભૂત સમ્યગ્દર્શન છે, એટલે તે એધિબીજરૂપ સમ્યગ્દર્શન પણ આધિ' કહેવાય છે, તેથી સમ્યગૂદનની પ્રાપ્તિ એ પણ માધિલાભ છે.
6
વન્દ્વનાદિ માધિલાભ પ્રત્યયે : એવિલાભ નિરુપસંગ પ્રત્યયે
4
હવે આ એધિલાભ જ શુ' નિમિત્તે ? તે માટે કહ્યુ -‘નિવૃત્તવૃત્તિયા’-નિપ સર્નપ્રત્યયં નિરુપસ પ્રત્યયે' નિરુપસ નિમિત્તો. નિરુપસ તે માક્ષ.—જન્માિ ઉપસČના અભાવે.' અર્થાત્ આ માધિલાલનું પ્રયાજન પણ નિરુપસ એવા માક્ષ જ છે. જન્મ-જરા-મરણાદિ ઉપસના-બાધાઓના હેરાનગતીઓના માક્ષમાં અભાવ હોવાથી માક્ષને જ ‘નિરુપસંગ ' નામ આપવામાં આવ્યું છે. જિનપ્રણીત રત્નત્રયી ધ રૂપ આધિલાભની પ્રાપ્તિનું ફૂલ નિરુપસગ મેક્ષ છે, એટલે પ્રસ્તુત ખેાધિલાભ પણ મેાક્ષને અર્થે જ છે. આમ છેવટ મેક્ષને અર્થેજ આ વન્દનાદિ અનુષ્ઠાન મુમુક્ષુ આત્માથી કરે છે. એમ ભાવ છે.
૪૧
સાધુ અને શ્રાવકને બેધિલાભ છે જ, તે તન્નિમિત્ત નિરુપસર્ગ પણ ઇચ્છવાની જરૂર નથી, તા પછી તે પ્રત્યયે કેમ શું? એ આશંકાનું સમાધાન કરે છે—
१६ आह– साधु श्रावकयोबधिलाभोऽस्त्येव, कथं तत्प्रत्ययं सिद्धस्यासाध्यत्वात् । पवं तन्निमित्तो निरुपसग्र्गोऽपि तथाऽनभिलषणीय एवेति किमर्थमनयोरुपन्यास इति ? |
उच्यते—क्लिष्टकम्मेदयवज्ञेन बोधिलाभस्य प्रतिपातसम्भवाज्जन्मान्तरेऽपि तदर्थित्वसिद्धेः निरुपसर्गस्यापि तदायत्तत्वात् सम्भवत्येवं भावातिशयेन रक्षणमित्येतदर्थमनयोरुपन्यासः । न चाप्राप्तप्राप्तावेवेह प्रार्थना, प्राप्तभ्रष्टस्यापि प्रयत्नप्राप्यत्वात् । क्षायिकसम्यग्दृष्टयपेक्षयाऽप्यक्षेपफलसाधकबोधिलाभापेक्षयैवमुपन्यासः ॥ २४५
૧૬અથ :—સાધુ અને શ્રાવકને ધિલાભ છે જ, તત્પ્રત્યયે કેમ ?–સિદ્ધનું અસાધ્યપણુ છે માટે. એમ ર્તાન્નમિત્તવાળા નિરુપસંગ પણ તથાપ્રકારે અર્નાભલષણીય જ છે. એટલા માટે શુ અર્થે આ બન્નેના ઉપન્યાસ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org