SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ વચનનું અર્થ-જ્ઞાન-શબ્દરૂપપણું : અનાશુિદ્ધવાદની આપત્તિ નથી ૫૫૩ વચનપૂર્વક જ હે જોઈએ, એટલે વચન અપોયિ જ છે એમ તમારે ન્યાયથી માન્ય કરવું પડશે. એને ઉત્તર આપે-વારુ, બીજાંકુવરવત્ એ પરથી (આ) પ્રત્યુત છે. (એ) યત્નથી પરિભાવનીય છે.” બીજ-અંકુરના દૃષ્ટાંતથી આ તમારી દલીલને રદીઓ અપાઈ ચૂક છે, એટલે પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. એ દૃષ્ટાંત જ યત્નથી બીજાંકુરવત પરિભાવન કરવા ચગ્ય છે. એ સમ્યક્રપણે પરિભાવન કરશે એટલે એ પરથી રદીઓ તમારું સમાધાન થઈ જશે. તેમજ–અનેકાન્તવાદી જેનો કયાંય એકાન્ત છે નહિં, એટલે “અર્થgliારાસ્થાપિતાના અધિકૃત વચનના અર્થ-જ્ઞાન–શબ્દરૂપણને લીધે શબ્દવચન અપેક્ષાએ કાઈના અવચનપૂર્વકપણામાં પણ દેષ નથી, “દવાનાવચનનું અર્થ-જ્ઞાન- ક્ષar ના વપૂર્ણs જયવિર કોષ:, મરુદેવી આદિના શબ્દ રૂપપણું તથાશ્રવણને લીધે ” અર્થાત્ અધિકૃત વચન–પ્રસ્તુત આગમ વચન છે તે (૧) અર્થરૂપ-સામાયિક પરિણામોદિ ભાવરૂપ, (૨) જ્ઞાનરૂપતદુગતપ્રતીતિરૂપ, અને (૩) શબ્દરૂપ–વાચકધ્વનિરૂપ એમ ત્રણ પ્રકારે છે. એટલે વાચક ધ્વનિરૂપ-શબ્દરૂપે વચનની અપેક્ષાએ કેઈ સર્વસના અવચનપૂર્વકપણામાં પણ અનાદિશુદ્ધવાદની આપત્તિરૂપ દેષ નથી. કારણ કે આદિ તીર્થકર ઋષભદેવજીના માતા મરુદેવીજી આદિનું ભવ્યત્વ સ્વયમેવ પરિપાક પામ્યું હતું એમ તથા પ્રકારનું શ્રવણ થાય છે, શબ્દરૂપ વચનની અપેક્ષા વિના જ એઓને સર્વજ્ઞ-સર્વદર્શિ પણું પ્રાપ્ત થયું હતું એમ આગમમાં સંભળાય છે. હવે “તપૂર્વિકા મહત્તા” એ વચનને સમર્થિત કરતાં કહ્યું–‘વચનાર્થ પ્રતિપત્તિ થકી જ તેઓનું પણ તથા–સિદ્ધિને લીધે તત્વથી તતપૂર્વકપણું છે.” અર્થાત્ વચન થકી સાધ્ય એ જે જ્ઞાનાનુષ્ઠાનરૂપ સામાયિક પરિણામ આદિ અર્થ, વચનાર્થ પ્રતિપત્તિથી તેની તો તેઓએ પ્રતિપત્તિ કરી જ છે. અંગીકરણ કર્યું જ છે; સર્વાપણાની સિદ્ધિ એટલે આ અર્થરૂપ-સામાયિકાદિ ભાવરૂપ પ્રતિપત્તિ થકી જ તેઓને—મરુદેવી માતાજી આદિને પણ તથાત્વની–તથા પ્રકારના સર્વજ્ઞ–સર્વદર્શિપણાની સિદ્ધિ છે, એટલા માટે તત્વથી–નિશ્ચયવૃત્તિથી તે મરદેવીજી આદિને પણ તપૂર્વકપણું–વચનપૂર્વકપણું સિદ્ધ થયું. અને—મતિ = વિfારક્ષયારામતિ માનુરારિ'–વિશિષ્ટ ક્ષપદમાદિ થકી માર્ગાનુસારિ બુદ્ધિવંતને વચન વિના પણ તેના અર્થની પ્રતિપત્તિ હોય છે –“વચનમતા િતર્થપ્રતિપત્તિ: –“કવચિત્ તથાદર્શનને લીધે. સંવાદસિદ્ધિને લીધે અર્થાત્ દર્શનમોહનીય આદિ કર્મ સંબંધી ક્ષય-ક્ષેપમ–ઉપશમ થકી સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગને અનુસાર–અનુયાયિ બુદ્ધિવંત-પ્રજ્ઞાવતને ઉક્તલક્ષણવાળા વચન વિના પણ તે વચનના અર્થની પ્રતિપત્તિ-અંગીકરણ હોય છે, કારણકે કવચિત્ તથા પ્રકારનું વચનના અર્થની પ્રતિતપત્તિનું દર્શન થાય છે, અને તેનું કારણ પણ તેવા પ્રકારે સંવાદની-મળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy