SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ લલિત વિસ્તરા : પુષ્કરવરકી પદ્ધ સુવ, શ્રુતસ્તવ પણાની સિદ્ધિ હોય છે એ છે. જેમકે—જે આ તમારામાંથી કહેવામાં આવ્યું તે મહારાથી આપોઆપ જ જાણવામાં આવ્યું છે વા આચરવામાં આવ્યું છે, એમ પ્રકૃતિ અર્થના અવ્યભિચારની–અવિસંવાદની સિદ્ધિ હોય છે. અને એમ સર્વના વચનપૂર્વકપણાને લીધે વ્યક્તિ અપેક્ષાએ અનાદિશદ્ધવાદની આપત્તિ નથી, એમ શેષ દલીલને રદીઓ આપી અપરુષેયવાદીને નિરુત્તર કરે છે – एवं च व्यक्त्यपेक्षया नानादिशुद्धवादापत्तिः, सर्वस्य तथा तत्पूर्वकत्वात, प्रवाहतस्त्विष्यत एवेति । न ममपि तत्वतोऽपौरुषेयमेव वचनमिति प्रपश्चितमेतदन्यत्रेति नेह प्रयासः ॥३०८ અર્થ :–અને એમ વ્યક્તિ અપેક્ષાએ અનાદિશુદ્ધવાદની આપત્તિ નથી–સર્વનું તથા પ્રકારે તપૂર્વકપણું છે માટે પ્રવાહથી તે (અનાદિશુદ્ધ) ઈટ માનવામાં આવે જ છે. મહારૂં પણ તત્ત્વથી અપૌરય જ વચન નથી, એમ આ અન્યત્ર પ્રપંચિત છે. એટલે અહીં પ્રયાસનથી ૩૮ વિવેચન આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહિ હોય.”—શ્રી આત્મસિદ્ધિ અને “એમ વ્યક્તિએ પક્ષાએ અનાદિશુદ્ધવાદની આપત્તિ નથી, સર્વના તથા પ્રકારે તપૂર્વકપણને લીધે.” એમ વચનનું પરુષેયપણું સને, વ્યક્તિઅપેક્ષાએ—એકેક | સર્વદેશિને અપેક્ષીને અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી, કેઈ એક એમ વ્યક્તિઅપેક્ષાએ અનાદિશુદ્ધ સર્વદળ વક્તા હેવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી; અનાદિશુદ્ધવાદની કારણ કે સર્વનું તથા પ્રકારે–પૂર્વોકત પ્રકારે તપૂર્વકપણું–વચનપૂર્વક આષત્તિ નથી પણું છે માટે. પણ “પ્રવાહથી તે ઈષ્ટ માનવામાં આવે જ છે, પ્રવાહથી-પરંપરાથી તે અનાદિશુદ્ધ માનવામાં આવે જ છે, કારણકે પ્રવાહનું અનાદિપણું છે. એમ અમારું પડ્યું તરસથી અપૌરુષેય જ વચન નથી, rfસા–ઘઉં – અને એમ, વચનનું પરપ વ સતે, દ ક્ષિણા–વ્યક્તિઅપેક્ષાએ, એકેક સર્વદર્શીને અપેક્ષીને, નાનાવિશુક્રયાલાપત્તિ-અનાદિ શુદ્ધવાદની આપત્તિ નથી, કેઈ એક અનાદિશુદ્ધ સર્વદશ વક્તા આપન થતો નથી. ક્યા કારણથી? તે માટે કહ્યું-વસ્થ–સર્વના, સર્વદર્શિના, તથા–તથા પ્રકારે, પૂર્વોક્ત પ્રકારે, તપૂર્વાવતે--વચનપૂર્વક પણાને લીધે. વાતતુપણ પ્રવાહથી તે , પરંપરાને અપેક્ષીને, સુયત – અનાદિશુદ્ધ દષ્ટ માનવામાં આવે જ છે – પ્રવાહના અનાદિપણને લીધે. એમ ન મife તાવતા જર્ન–હારું પણ તત્ત્વથી આપૌરુષેય વચન નથી,જે તે પૂર્વે પ્રસંજિત કર્યું હતું. પશ્વિમતરર–આ અન્યત્ર–સર્વ સિદ્ધિ આદિમાં પ્રપચિત છે, રૂ૪ પ્રકાર:–અહીં પ્રયાસ-પ્રયત્ન નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy