SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ લલિત વિસ્તરા : પુષ્કરવરફ્લીપાઈસત્ર, શ્રુતસ્તવ અર્થ :–શંકા-વા, એમ તો સર્વજ્ઞ જ આને વક્તા સદા હેય, અન્ય નહિં– તેના અસાધુત્વના પ્રસંગને લીધે. તે અવચનપૂર્વક જ કોઈ નીતિથી છે. (સમાધાન ઉત્તર)–વારુ, બીજકરવત એ પરથી (આ) પ્રત્યુક્ત છે. (એ) યત્નથી પરિભાવનીય છે. તથા -- અધિકૃત વચનના અર્થ-જ્ઞાન-શબ્દરૂપપણાને લીધે શબ્દવચન અપેક્ષાએ કેના અવચનપૂર્વકપણામાં પણ દોષ નથી,-મરુદેવી આદિના તથા શ્રવણને લીધે, વચનાથે પ્રતિ પત્તિ થકી જ તેઓનું પણ તથા–સિદ્ધિને લીધે તત્વથી તપૂર્વકપણું છે. અને વિશિષ્ટ પશમાદિ થકી માગનુસારિ બુદ્ધિાંતને વચન વિના પણ તેના અર્થની પ્રતિપત્તિ હોય છે -કવચિત તથાદશનને લીધે, સંવાદસિદ્ધિને લીધે વિવેચન પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અર્થ પ્રમાણે તે સૌ શાસ્ત્ર અનાદિ છે.”–શ્રીમદ દેવચંદ્રજી. અત્રે અપૌરુષેયવાદી પુનઃ શંકા કરશે-વારૂ, એમ તે સર્વજ્ઞ જ આને વક્તા સદા હાય, અન્ય નહિં,તેના અસાધુત્વના પ્રસંગને લીધે. તે અવચનપૂર્વક જ કઈ નીતિથી છે.” અર્થાત્ એમ જે પૌરુષેય જ વચન માનશે તે સર્વજ્ઞ જ અપૌરુષેયવાદીની આ વચનને વક્તા સદા-સર્વકાલ હોય, તેનાથી વ્યતિરિક્ત એ પુનઃ તે જ દલીલ અન્ય અસર્વજ્ઞ નહિં. કારણ કે તેના વચનને અસાધુપણાને અસમ્યક્ષપણાને-અપ્રમાણપણને પ્રસંગ પ્રાપ્ત થાય–વક્તાના પ્રમાણપણથી જ વચનનું પ્રમાણ પણું હેય માટે. એટલે અતિ અતિ ચિરકાલ પૂર્વે અતીત–ભૂત કાળમાં એ કેઈ સર્વજ્ઞ અવચનપૂર્વક જ થઈ ગયેલે હવે જોઈએ એમ નીતિથી–ન્યાયથી સિદ્ધ થાય છે નહિં તે અવચનપૂર્વક જ જે ન હોય તે તે મ ચાવી નાં–મદેવી આદિના, પ્રથમ જિનજનની પ્રાતિના–સ્વયમેવ પકવ ભવ્યત્વવંતના, તથor-તથા શ્રવણને લીધે, શબ્દરૂપ વચનની અપેક્ષાએ જ સર્વદર્શિત્વના શ્રવણને લીધે. હવે “તપુષિા મરા ' તપૂર્વિકા અહંતા એ વચનને સમર્થન કરતા કહ્યું–થવનાથ તિત્તિતા gણ–વચનાર્થ પ્રતિપત્તિ થકી જ. વચનથી સાધ્ય જ્ઞાનાનુષ્ઠાન લક્ષણ સામાધિકાદિ અર્થા–અર્થની, અતિરિત gg–પ્રતિપત્તિ થકી જ, અંગીકરણ થકી જ, નહિં કે અન્યથા, તેવામf–તેઓને પણ, મરુદેવી આદિને પણ, ગ—િપણ શબ્દથી ઋષભાદિને, તથતિ :–તથાત સિદ્ધિને લીધે, સર્વદર્શિત સિદ્ધિને લીધે, તરંવત:-તત્વથી, નિશ્ચયવૃત્તિથી, ન તે વ્યવહારથી પણ, તપૂર્વવત્વતપૂર્વકત્વ, વચનપૂર્વક. એ જ ભાવે છે – મતિ = વિરાણોઘરામયિતા–અને હેય છે, પરિણા–વિશિષ્ટ-દર્શનમેહનીય આદિ ગોચર ક્ષય-ક્ષપશમ થકી, માનુનrfqધે –સમ્યગ-દર્શનાદિ મોક્ષમાર્ગીનુયાયી પ્રજ્ઞાવતને, નમ્ -ઉક્તલક્ષણ વચન—ચન્તનrfg-વિના પણ તથતિ:ત્તિ:-વચનના અર્થની પ્રતિપત્તિ. કયા કારણથી? તે માટે કહ્યું–જાવ-પ્રજ્ઞાપનીયમાં, તથાફાના7-વચનાથપ્રતિપત્તિના દર્શનને લીધે. મા ક્યા કારણથી ? તે માટે કહ્યુ ઈંવાર–સંવાદસિદ્ધિને લીધે. જે આ હારાથી કહેવામાં નાવ્યું તે હારાથી સ્વત એવ જ્ઞાત વા અનષ્ઠિત છે એમ પ્રત અર્થના અવ્યભિચારની સિદ્ધિને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy