SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ બીજ-અંકુરવત અહજ-વચન અનાદિસિદ્ધ : વચનનું અર્થ-જ્ઞાન-શ-રૂપપણું ૫૫૧ કોઈ પણ વચન અોય નથી, પરુષેય જ છે, એ સિદ્ધાંત સ્થાપિત થયે. વિનુ આધે આધા નહીં રે, બિન આધેય આધાર, મુરગી બિન ઈંડા નહીં કરે, યા બિન મુરગડી નાર. ભુટા બીજ વિના નહીં રે, બીજ ન ભુટા ટાર નિસિ બિન દિવસ ઘટે નહીં પ્યારે, દિન બિન નિ સે નિધાર. વિચારી કહા વિચારે છે, તે આગમ અગમ અથાહ.”—આનંદઘનપદ કોઈ સર્વ અવચનપૂર્વક જ હશે એવી અપૌવવાદીની દલીલને પુનઃ બીજાં કરવત ન્યાયથી રદીઓ આપી, વચનના અર્થ-જ્ઞાન-શબ્દરૂપણાને લીધે કોઈને અવચનપૂર્વકપણામાં પણ દેવ નથી, એ મરદેવી માતાજી (આદિના દષ્ટાંતથા) સિદ્ધ કરે છે– नन्येव सर्वज्ञ एत्रास्य वक्ता सदा नान्यः, तदसाधुत्वप्रसङ्गादिति । सोऽवचनपूर्वक एव कश्चिन्नीतितः । ननु बीजाङ्करवत् इत्यनेन प्रत्युक्तं, परिभावनीयं तु यत्नतः । - તથાડનારકાધિકૃતઘરન# શકવવાના ભાવપૂર્વક gિ - बिहोष , मरुदेव्यादीनां तथाषणात, वचनार्थप्रतिपत्तित एव तेषामपि तथात्वसिद्धेस्तत्त्व. तस्तत्पूर्वकत्वमिति । भवति च विशिष्टक्षयोपशमादितो मार्गानुसारिबुद्धेर्वचनमन्तरेणापि तदर्थप्रतिपत्तिः, वचित्तथादर्शनात, संवादसिद्धेः ३०७ fસર–ાનું–વારુ, પરના અક્ષમામાં, એમ, પૌરુષત્વમાં, સર્વજ્ઞ પ–સર્વજ્ઞ જ, અજી-આને, વચનને, વ -વક્તા, નવા–સર્વકાલ, નાન્ય–તેનાથી વ્યતિરિક્ત એવો અન્ય નહિં. ક્યા કારણથી ? તે માટે કહ્યું–તરા–તેના; વચનના, અસાધુત્વાકાતુ-અસાધુવપ્રસંગને લીધે, અપ્રામાણ્યપ્રાપ્તિને લીધે. વક્તપ્રામાણ્યથી જ વચનપ્રામાણ્ય એ હતુને લીધે. સ:–તે, સર્વ , વવનgધવા પત્ત ચિ–અવચનપૂર્વક જ કોઈ ચિરકાલાતીત, નાતિત: –નીતિથી, અન્યથા અપૌરુષેય વચન હોય એમ નીતિ આશ્રીને અભ્યાગમ કરો થોગ્ય છે એમ સમજાય છે. અત્રે ઉત્તર–77–વારુ, વિતર્ક કર–વીનાકુરત–બીજા કરની જેમ એ ગ્રંથથી, – પ્રયુક્ત, આ નિરાકૃત છે, એ માનીએ તુ રત–પત્નથી પરિભાવનીય છે–તે સમ્યફ પરિભાવિત સતે પુનઃ આમ ઉપન્યાસના અયોગને લીધે. અને જેનોને કવચિત એકાન્ત નથી એમ પણ પ્રતિપાદન કરતાં કહ્યું – તથા–તથા, એ પક્ષાન્તરના સમુચ્ચયમ, જ્ઞાનરૂપવત-અર્થ-જ્ઞાન–શબ્દરૂ૫૫ણાને લીધે; અથ:–અર્થ, સામાયિક પરિણામ આદિ, શાનં–તદ્ગત જ પ્રતીતિ, -બ્દ, વાચક ધ્વનિ, જાતકૂ૫૫ણને લીધે, તસ્વભાવપણાને લીધે, અધિકૃત વનસ્થ—અધિકૃત વચનના, પ્રકૃત આગમના, તેથી. રાજનાથ શબ્દરૂપ વચનને અપેલીને, –ન જ, વચનથsf– અવચનપૂર્વકપણુમાં પણ, વારિત કેઈ સર્વદરિના, રોષ:-દેષ, અનાદિશુદ્ધવાદ આપત્તિલક્ષણ દેષ સમર્થક કહ્યું – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy