SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ તીને આયુષ્કાન્તર જેમ ભવાધિકારાન્તર નથી : મૃત તે અમૃતભાવે નથી ૩૩૧ તીર્ણને આયુષ્કાન્તર જેમ ભવાધિકારાન્તર નથી ને ભવાધિકાન્તર હોય તો અત્યંત મરણવત મુક્તિની અસિદ્ધિ છે, એમ, મૃત તે અમૃતભાવે નથી એવી પ્રતિવસ્તુપમાં રજૂ કરી અન્વય-વ્યતિરેકથી પ્રતિપાદન કરે છે— न ह्यस्यायुष्कान्तरवद्भवाधिकारान्तरं, तद्भावेऽत्यन्तमरणवन्मुक्त्यसिद्धेः । तत्सिद्धौ च तद्भावेन भवनाभावः, हेत्वभावात् । न हि मृतः तद्भावेन भवति, मरणभावविरोधात् ।१७० અર્થ:-કારણ કે આને તીણ) આયુષ્ઠાન્તરવત્ ભવાધિકારાન્તર નથી–તભાવે (આયુષ્કાન્તરના અને ભવાધિકારાન્તરના ભાવે) અત્યન્ત ભાગવત મુક્તિની અસિદ્ધિને લીધે અને તેની અત્યંત મરણની વા મુક્તિની) સિદ્ધિ સતે તદભાવથી (આયુષ્કાન્તરથી અને ભવાધિકારાન્તરથી સાધ્ય ભાવથી) ભવન અભાવ હેય,-હેતુ અભાવને લીધે. કારણ કે મૃત ખરેખર તભાવે (અતીત અમૃત ભાવે) હેતો નથી,-મરણ ભાવના વિરોધને લીધે. વિવેચન “શ્રીધર જિન નામ બહુ નિસ્તર્યા, અલપ પ્રયાસે હો જેહ; મુજ સરિખે એટલે કારણ લહે, ન તરે કહે કિમ તેહ?”....શ્રી દેવચંદ્રજી તીણને–તરી ગયેલાને ભવાવ નથી હતા, કારણ કે આને (તીર્ણને) આયુષ્કાન્તરવત્ ભવાધિકારાતર નથી,”—૧ ઘાયુ વાતાવ મવધિવત્ત.” તીર્ણને નારકાદિ અન્ય આયુષ્યની જેમ ભવાધિકારાતર–બીજે તીર્ણને ભવાધિકાર નથી, કે જેથી કરીને તે અહીં પુનઃ આવર્ત કરે, આયુષ્કાતર જેમ ફરી ભવફેરો ફરે. અર્થાત્ વિતાવ7માં–બીજે જન્મફેર થાય છે ભવાધિકારાન્તર નથી તેમાં તે એક આયુષ્ય પૂરું થયા પછી નર-નારકાદિ બીજા આયુષ્યવિશેષના હેવાપણાને લીધે જીવિતાવ7–બીજો જન્મ હોય છે. પણ તીર્ણ તે અષ્ટકમ ઉદય લક્ષણવાળા ભવને ચને કર્મસંબંધગ્યતારૂપ ભવાધિકારને vઉત્તરા- એ જ ભાવે છે–૪– જ, f–કારણ કે, અg –આને, તીર્ણન, પુજાતરવ7-- આયુષ્કાન્તર જેમ, નારાદિ આયુષ્કવિશેષવત મવિિધકારતાં – ક્ષીણ તદુભવાધિકારથી અન્ય ભવાધિકાર –જેથી કરીને તે અહીં પુનઃ આવી છે. વિપક્ષે બધા કહી–તવા-તભાવે; તસ્ય–તે આયુષ્કાન્તરના અને ભવાધિકારાન્તરના, મા–સત્તામાં, અચત્તમરાવત સર્વ પ્રકારના જીવિતક્ષયથી મરણની જેમ, મુfe:-મુ–મુક્તિની, તીર્ણતાની, અરિ–અસિદ્ધિને લીધે, અયોગને લીધે. વ્યતિરેક કહ્યો તણિ –અને તU - તેની, અત્યંત મરણની વા મુક્તિની, –સિદ્ધિ અભ્યાગત સતે, તમન–તભાવથી, આયુષ્કાન્તરથી સાધ્યું અને ભવાધિકારાન્તરથી સાધ્ય ભાવથી, માનામાવ:–ભવનને અભાવ, પરિણતિને અભાવે. કયા કારણથી ? તે માટે કહ્યું-દેત્રમવાત-હેતો – હેતુના, આયુષ્કાન્તર અને ભવાધિકારાન્તરને, ૩માવત–અભાવને લીધે. પુનઃ તે જ પ્રતિવસ્તુઉપમાથી ભાવે છેઃ-7 દિ-નહિ, મૃત–મરેલે, પ્રાણુ ચાલી ગયેલ, તમન–તભાવથી, અતીત અમૃત ભાવથી, મવતિ–હેત. કેમ? તે માટે કહ્યુંમરમાવવિધાત–મરણ ભાવના વિરોધને લીધે, ભરણુ-અમરણને આત્યંતિક વિરોધ છે એટલા માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy