SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરાઃ (૩) “ બ્યુઃ ' પદ વ્યાખ્યાન પૂછવું જ શું? એમ “અપિ”—પણ શબ્દથી સૂચવ્યું છે. 'જિનેતા vv - દેવોf મેવાતા' કારણ કે અનંતર–પરંપર હેતુઓને એ જે ભેદ ન હોય, તે તેના વિશિષ્ટપણું–અવિશિષ્ટપણાની અનુપત્તિ હોય,–તમક્રિશિષ્ટતાનુvપત્ત, તેના ફલના વિશિષ્ટપણા અને અવિશિષ્ટપણે એ બનેને યોગે ઘટે નહિં; અર્થાત વિશિષ્ટ-અવિશિષ્ટ હેતુભેદ વિના વિશિષ્ટ–અવિશિષ્ટ ફલભેદ સંભવે નહિં. એટલે જ મrfઢા ft ભગવંતને બેધિલાભ ફુટપણે પરંપરાથી ભગવદુભાવના નિર્વતન ( સજન) સ્વભાવવાળે છે,–જાવા મગધર્મનિર્તનમા, ભગવભાવ નીપજાવવાના સ્વભાવવાળો છે, પણ મરુદેવી માતા આદિ “અન્તકૃત કેવલિના બે ધિલાભની જેમ અતત્ સ્વભાવી નથી, સ્વ79તકસ્ટિોષિામવતભા, તે ભગવદ્દભાવ નહિં નીપજાવવાના સ્વભાવવાળે, નથી, કારણ કે “તત્રત' તેની પેઠે–અકૃત કેવલિના ધિલાભાદિની જેમ “તતઃ' તે તીર્થંકર ધિલાભથકી, તÇભાવની–અન્નકૃત કેવલિભાવની અસિદ્ધિ છે, માટે–ત-દ્વવાદિ . આમ ભગવંતને બેવિલાભ તીર્થકર ભાવનું સર્જન કરનારા હેવાથી તથા પ્રકારે વિશિષ્ટ છે, પણ જીવનના અંતે જે કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે એવા અન્તકૃત કેવલિને ધિલાભ તીર્થકર ભાવનું સર્જન કરનાર નહિં હોવાથી અવિશિષ્ટ છે. આમ તીર્થંકર-અતીર્થકરને વિશિષ્ટ-અવિશિષ્ટ ધિક્ષેત્ર સિદ્ધ થાય છે. એટલે સત્તા rru–તે તે કલ્યાણપરંપરાના આક્ષેપક”—આકર્ષક–ખેંચી આણનારા એવા અનાહિતામથતામાન તે “અનાદિ તથાભવ્યતા ભાવના ભાગી” એ તીર્થકરે છે અર્થાત તીર્થકરના આત્માની અનાદિ જ એવી કઈ તથા પ્રકારની વિશિષ્ટ તથાભવ્યતા–આત્મસ્વભાવગ્યતા છે, કે તે તે તે કલ્યાણપરંપરાને ખેંચી લાવી તેમની પાસે ઉપનત કરે છે, હાજર કરે છે. એમ સ્વયંસંબુદ્ધપણાની સિદ્ધિ છે. તિ વયંસંક્ષિજિક | ૯ || એમ ઑતવ્યસંપદની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપ કહી, એમ ઉપસંહાર કરે છે – १६एवमादिकर्तृणां तीर्थकरत्वमन्यासाधारणस्वयंसम्बोधेनेति स्तोतव्यसम्पद एवं प्रधाना साधारणासाधारणरूपा हेतुसम्पदिति ॥२॥५० । અર્થ એમ આદિકર્તાઓનું તીર્થકરપણું અને અસાધારણ એવા સ્વયંસંબંધ વડે કરીને છે, એમ સ્તોતવ્યસંપદુની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપ૬. ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy