SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર-અતીર્થકરને બેધિભેદ પણ ન્યાય જ ૧૩૫ t"અર્થ:- તીર્થકર—અતીર્થકરને બેધિભેદ પણ ન્યાય જ છે,–વિશિષ્ટ–અવિશિષ્ટ એ બે ફલના પરંપરા હેતુઓને પણ ભેદ છે માટે, એના અભાવે તેના વિશિષ્ટિપણાઅવિશિષ્ટપણની અનુપત્તિ છે માટે, કારણ કે ભગવંતન બેધિલાભ સ્કુટપણે પરંપરાથી ભગવદ્ભાવના નિર્વત્તન (સર્જન) સ્વભાવવાળો છે, પણ અન્નકૃત કેવલીના બધિલાભની જેમ અતતસ્વભાવી નથી,–તેની પેઠે તેના થકી તદુભાવની અસિદ્ધિ છે માટે. એટલે તે તે કલ્યાણના આક્ષેપક (આકર્ષક) એવા અનાદિ તથા ભવ્યતા ભાવના ભાગી એઓ છે એમ સ્વયંસંબુદ્ધત્વની સિદ્ધિ છે. છે ઈતિ સ્વયંસંબુદ્ધત્વસિદ્ધિ ૫ વિવેચન સ્વામી રવયંપ્રભને જાઉં ભામ, હરખે વાર હજાર વસ્તુ ધર્મ પૂરણ જસુ નીપને, ભાવ કૃપા કિરતાર. સ્વામી –શ્રી દેવચંદ્રજી હવે “વરબોધિની પ્રાપ્તિથી” એમ જે કહ્યું હતું, તેની સિદ્ધિ અર્થે કહ્યું– “પિsfજતી રાતીચોદવા – તીર્થકર-અતીર્થકરને ધિભેદ પણ ન્યાપ્ય જ છે.” સમ્યક્ત્વાદિ મોક્ષમાર્ગભેદ પણ યુક્તિયુક્ત જ છે, તે તીર્થંકર-અતીર્થકરને પછી તદાશ્રયી વિભૂતિ આદિની વાત તે દૂર રહે, એમ “અપિ” બાધિભેદ પણ શબ્દનો અર્થ છે. આ તીર્થકર-અતીર્થકરના બોધિભેદ અંગે યુક્તિ આ પ્રકારે–વિશિષ્ટ ફલ અને તેથી ઈતર અવિશિષ્ટ ફલા એ બન્નેના પરંપરહેતુઓને પણ ભેદ હોય, તે પછી અનંતર હેતુઓના ભેદનું તે rf –વરબોધિની પ્રાપ્તિથી એમ કહ્યું, તેની સિદ્ધિ અર્થે કહ્યું જ sfબવિભેદ પણ, સમ્યક્ત્વાદિ મેક્ષમાર્ગભેદ પણ, તદાશ્રયી વિભૂતિ આદિના ભેદની વાત તે દૂર રહો, તીર્થરાજાતીથરાયો—તીર્થંકર ને અતીર્થંકરને, ચાધ્ય પર્વ-ન્યાય જ, યુક્તિયુક્ત જ છે. યુક્તિ જ કહે છે શિરેતરો : ઉપાધેf – વિશિષ્ટ ફલન અને ઈતર (અવિશિષ્ટ) ફલના પરંપરા હેતુના-વ્યવહિત કારણનાતે પછી અનંતર કારણનું તો પૂછવું જ શું? એમ “અપિ” પણ શબ્દનો અર્થ છે. માત-ભેદથી, પરસ્પર વિશેષથી, કયા કારણથી? તે માટે કહ્યું–તમારે આના અભાવે, પરંપરા હેતુઓના ભેદ અભાવે. તિિારેતરવાનુંપત્તેિ તા–તેનું ફલનું જે વિદિત્યં- વિશિષ્ટ અને સુતરā–ઈતરત્વ-અવિશિષ્ટત, તો –તે બન્નેના સાત્તિ-અને લીધે, એ જ ભાવે છે. માત્f સ્ટમ–ભગવત ધિલાભ, પwા –પરંપરાથી, અનેક ભવવ્યવધાનથી, મામાવનિર્તનસ્વમાવ:-ભગવદ્ભાવના નિર્વર્તન સ્વભાવવાળો છે. ભગવભાવ-તીર્થંકરપણું. વ્યતિરેક કહ્યો-7 સુ-ન પુનઃ, અત્તરટિવ વિટામવદૂ-અન્તત-મરુદેવી આદિ કેવલિના બધિલાભની જેમ, તમrષો-અતસ્વભાવી, ભગવભાવ અનિર્વત્તા સ્વભાવી. એ પણ કેવી રીતે? તે માટે કહ્યું–તા–તેની જેમ, અન્તકૃત કેવલિના બે લાભાદિની જેમ, તતા–તેના થકી, તીર્થંકર બધિલાભ થકી, તંદ્રાકારિ–તભાવનીતીર્થંકરભાવની અસિદ્ધિને લીધે. 1 [તિ રઘુદ્ધત્વત્તિ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy