________________
૧૩૭
૧૩૭
સ્તતવ્યસંપદ્રની જ પ્રધાન સાધારણુ-અસાધારણરૂપ હેતુસંપ
વિવેચન અનંતજ્ઞાની છે અનંતદર્શની, અનાકારિ અવિરુદ્ધ કાલેક હે જ્ઞાયક સુલંકરૂ, અનાહારી સ્વયં બુધ.”
– શ્રી દેવચંદ્રજી એમ–ઉક્ત પ્રકારે વિવરી બતાવ્યું તેમ, એ આત્માદિગમી જન્માદિ પ્રપંચના આદિકરો છે
એવા આ અહંત ભગવંતેનું શુદ્ધ આત્મધર્મરૂપ તીર્થનું સ્થાપન કરવારૂપ તીર્થંકરપણું તીર્થયાત્વે અન્યને અસાધારણ (સાધારણ નહિં એવા) સ્વયંસંધ વડે કરીને છે, અથાણાયારાસભ્યોના
આમ આદિકરપણુ વડે અન્ય અને સાધારણ અને સ્વયંસંબુદ્ધ તીર્થકરપણા વડે અન્ય જીને અસાધારણ એવી પ્રધાન હેતુસંપન્ દર્શાવી, તેતવ્યસંપદુની જ પ્રધાન એવી સાધારણ અસાધારણરૂપ હેતુસંપદુ કહી.
॥इति प्रधाना साधारणाधारणरूपा हेतुसम्पद् ॥२॥
*
****
૧. પાઠાંતર–તીર્થ
નાખ્યા.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org