________________
તૃતીય અધિકાર સ્તતવ્યસંપન્ની જ અસાધારણ હેતુસંપદ્
૬. પુરુષોત્તમઃ પુત્તન્ય પદ વ્યાખ્યાન
પુરુષોત્તમ' પદનું પ્રયોજનઃ સર્વસત્તએવભાવવાદી બૌદ્ધવિશેષને નિરાસ–
एते च सर्वसत्वैवंभाववादिभि बौद्ध विशेषैः सामान्यगुणत्वेन न प्रधानतयाऽङ्गी क्रियन्ते ‘नास्तीह कश्चिदभाजनं सत्त्वः' इति वचनात, तदेतन्निराचिकीर्षयाऽऽह ॥ ६१
* પુષ્પો અર્થઅને એ સર્વ સના એવંભાવવાદી બૌદ્ધવિશેષથી સામાન્યગુણપણાએ કરીને પ્રધાનતાથી અંગીકાર કરવામાં આવતા નથી,– અહીં કેઈ સત્ત્વ અભાજન નથી.” એ વચનથી–તેથી આના નિરાકરણ કરવાની ઈચ્છાથી કહ્યું—
પુરુત્તમોને”
વિવેચન “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ,
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ....” શ્રીમદ રાજચંદ્રજી. f –સારવ ઇત્યાદિ. પરવાનાં–સર્વ સોનો, નિખિલ જીવોને, મા – એવંભાવ, વિવક્ષિત એક પ્રકારપણું, વસ્તીત્યઘંટા –વદે છે એવું શીલ છે જેઓનું, તૈ–તે,
દવિ –બૌદ્ધવિશેષાથી, સૌમતભેદથી. વૈભાષિકેથી એમ સમજાય છે,–તેઓના જ નિરુપચરિત અસ્તિત્વના અભ્યપગમને લીધે.
સામરથr:–સામાન્ય, સાધારણ, ગુIT:–પરપકરણાદિ ગુણ, શેષાં–છે જેઓના, તે તથા તે તથા સામાન્ય ગુણ, તમારત્તરવં–તેને ભાવ તે તરવું, સામાન્યગુણત્વ, તેજ–તેના વડે કરીને, ન—ન જ, gષાનતયા-પ્રધાનતાથી, અતિશાયતાથી મીશિયન્ત-અંગીકાર કરાતા, માનવામાં આવતા. કયા કારણથી? તે માટે કહ્યું–રાતિ–છે નહિ, વિદ્યમાન નથી, ફુદ–અહીં, લોકમાં,
શ્ચિત-ઈ, નર-નારકાદિ, સમાજનYઅજાજન, અપાત્ર, અયોગ્ય એમ અર્થ છે, સરસવ, પ્રાણી, તિ વવનાત-એવા વચનથી, એવંરૂપ આપ્ત ઉપદેશથી,
પુ ખ્ય :–પુરુષોત્તમને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org