________________
લલિત વિસ્તરા : વન્દનાકાયોત્સર્ગ સૂત્ર
બ્રહ્માદિવિહીનનુ' એવુ' ઉચ્ચારણ મૃષાવાદ છે એ શંકા સત્ય છે, પણ પ્રેક્ષાવાન એવા પ્રકારે વદતા નથી એમ કહી, શ્રદ્ધાદિના મંદતીત્રાદિ ભેદને તે તેના આદરાદિ લિગતા નિર્દેશ કરે છે—
४७०
२६ आह— श्रद्धादिविकलस्यैवमभिधानं मृषावादः को वा किमाहेति ।
सत्यम्, इत्थमेवैतदिति तन्त्रज्ञाः, किन्तु न श्रद्धादिविकलः प्रेक्षावानेवमभिधत्तं, तस्यालोचितकारित्वात् ।
मन्दतीत्रादिभेदाश्चैते, तथादरादिलिङ्गा इति, नातद्वत आदरादीति । अतस्तदादरादिभावेऽनाभोगवतोऽप्येत इति । २५५
૨૧અ :- શકા—શ્રદ્ધાદિવિકલન' (રહિતનુ' ) એમ અભિધાન તે મૃષાવાદ છે. કોણ ? વા શુ ખેલ્યા ? એટલા માટે
સમાધાન—સત્ય છે. એ એમ જ છે એમ તત્ત્વજ્ઞા કહે છે; પરંતુ શ્રદ્ધાદિવિકલ એવા પ્રેક્ષાવાન્ એમ વઢતા નથી,—તેનું આલેાચિતકારિપણું' છે માટે.
અને મન્દ–તીત્રાદિ ભેદવાળા આ (શ્રદ્ધાદિ) તથાપ્રકારના આદરાદિ લિંગવાળા છે,—અત’તને (અશ્રદ્ધાદિમતને) આદર્શાદ નથી એટલા માટે. એથી કરીને તેના (કાચાસના) આદિ ભાવે નાભાગવતને પણ આ (શ્રદ્ધાદિ) હેાય છે, ૨૫૪
વિવેચન
። શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ જેહ કિરિયા કરી,
છાર પર લિપણા તેહ જાણે!....ધાર તરવારની,” શ્રી આનંદઘનજી,
અત્રે શંકા થવી સંભવે છે કે- શ્રદ્ઘાતિવિલ્ટસ્થથમિયાન મૃષાવાવ: । શ્રદ્ધાદિ વિકલનું એમ અભિધાન તે મૃષાવાદ છે ઇ॰' અર્થાત્ શ્રદ્ધાદિ રહિત એમ–એવા
'
પષ્રિજ્ઞા-વારુ, કદાચિત્ શ્રદ્ધાદિવિકલ પ્રેક્ષાવાન પણ એમ વદતા દેખાય છે, એમ આશકાને કહ્યું— મન્ત્ર ઇત્યાદિ, મન્દ:—મૃદુ, તીવ્ર:—પ્રકૃષ્ટ, ર્િ શબ્દથી તે ઉભયને મધ્યવત્તી, મધ્યમ, તવ મેવા:–તે જ ભેદ, વિશેષા, ચેષાં તે તથા—જેઓના છે તે તથા. —સમુચ્ચય અર્થમાં. પતે—ા, શ્રદ્ધાદિ. શું વિશિષ્ટ ? તે માટે કહ્યું—તથા—તે પ્રકારે, જે જ્ઞાાથ: ક્ષમાણુ આદ રાદિ, ત વ લિંક ચેાં—તે જ લિંગ છે જેમાનું, તે તથા—તે તથા. તિ—એ વાકયસમાપ્તિમાં,
વારુ, એએનું લિંગપણું શી રીતે સિદ્ધ છે ? તે માટે કહ્યું—T— જ, અતદત:અત તને, અશ્રદ્ધાદિમ'તને,કારણ કે એમ સમજાય છે, સાત્િવક્ષ્યમાણુ જ અાદરાદિ, તિ—ખેથી કરીને, શ્રદ્ધાદિકારણપણા થકી, લિંગ છે. તેથી શુ સિદ્ધ થયું ? તે માટે કહ્યું—અત:—એથી કરીને, શ્રદ્ધાદિ કારણપણાને લીધે, તવા મિાવે—સત્ર—તેમાં, કાયાસČમાં, આવાવે: જિલૢસ્ય-આદરાદિ લિગના, માથે—સત્તામાં; અનામોગવતોઽપિ-અનાભાગવતને પણુ, ચચિત્તતાથી પ્રકૃત સ્થાન–વર્ણાગ્નિ ઉપયેાગના વિરહે પણુ, તા પછી આભેગે તા પૂછ્યું જ શું? એમ વિ—પણ શબ્દના અર્થ છે. તે, શ્રદ્ધાદિ,—કાઈ કારણના કાર્ય અવિનાભાવિપણાને લીધે,-જેમ પ્રદીપના પ્રકાશથી વા વૃક્ષના છાયાથી, પ્રતિ—વાકષપરિસમાપ્તિમાં, એટલા માટે મન્દતાથી શ્રાદિના અનુપલક્ષણે પણ માદરાદિ ભાવે સૂત્ર ઉચ્ચારતાને પણ પ્રેક્ષાવત્તાક્ષતિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org