________________
લલિત વિસ્તરા : (૩૨) ‘શિવાષટાલિસિદ્ધિ તિસ્થાનસંપ્રાપ્ત:’પદ્મ વ્યાખ્યાન
૧ અ તથા વિદ્યમાન વ્યામાધાવાળુ તે અવ્યાબાધ,—અમૃત્તપણાને લીધે, તત્વભાવપણાને લીધે,—એમ ભાવના છે. તથા જેમાંથી પુનરાવૃત્તિ નથી તે અપુનરાવૃત્તિ. આવન-આવૃત્તિ, ભાવમાં તથાતથા ( તેવા તેવા પ્રકારે ) આવત્તન એમ અર્થ છે.
૧૯૪
૩૭૦
વિવેચન
“ એક પ્રદેશે તાહરે, અવ્યાબાધ. સમાય....હા જિનજી;
તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય....હૈ। જિનજી !....
શ્રી સુપાર્શ્વ આનંદમે‚ ગુણુ અનંતને ક હૈ। જિનજી! ”—શ્રી વચ'દ્રજી.
તથા (૬) તે સ્થાન અવ્યાબાધ છે. જ્યાં વ્યાખાધા છે નહિં તે અવ્યાબાધ,
C
અમૂ પણાને લીધે, તત્ત્વભાવપણાને લીધે.' અર્થાત્ તે આત્મસ્વરૂપ પદનું અમૂ પણું
છે માટે, અને તે અમૃત્તપણું પણ તેનું સ્વભાવપણું છે માટે, તે સહજાત્મસ્વરૂપ સ્થાનને કોઈ કાળે પણ કંઈ પણ ખાધા પ્હોંચવાના સંભવ નથી, એટલે તે સહેજાત્મસ્વરૂપ સિદ્ધિ
સ્થાન અવ્યાખાધ છે.
તથા—(૭) તે સ્થાન અપુનરાવૃત્તિ છે. ‘જેમાંથી પુનરાવૃત્તિ નથી' અર્થાત ભવાવમાં તેવા તેવા પ્રકારે પુન: આવૃત્તિ-વત્તન નથી, ફરીથી ભફેરા નથી, એવું અપુનરાવૃત્તિ—તે સહુજાત્મસ્વરૂપ સ્થિતિરૂપ સિદ્ધિ સ્થાન છે.
“ અવ્યાબાધ રુચિ થઈ રે, સાધે અવ્યાબાધ..હૈા જિનજી ! દેવચંદ્ર પદ તે લડે, પરમાનદ સમાધ....હા. શ્રીસુપા ”—શ્રીદેવચંદ્રજી.
સિદ્ધિગતિનામધેય પદ ભાવે છે—
१३ तथा सिध्यन्ति - निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति सिद्धि: - लोकान्तलक्षणा, सैव च गम्यमानत्वाद्गतिः, सिद्धिगतिरेव नामधेयं यस्य तत्तथाविधमिति
. १९५
13અર્થ :—તથા સિદ્ધ થાય છે—આમાં પ્રાણીઓ નિષ્ઠિતા થાય છે તે સિદ્ધિ— લેાકાન્તલક્ષણા; અને તે જ ગમ્યમાનપણાને લીધે ગતિ; સિદ્ધિગતિ જ છે નામધેય જેનું તે તથાવિધ ( સિદ્ધિગતિ નામધેય ), ૧૯૫
વિવેચન
તાપણુ ભકતે અમ મનમાંહિ પેઠા; ભાણા ખડખડ દુ:ખ સહેવું.... સાહેબા ! વાસુપૂજ્ય જિષ્ણુદા !——શ્રી યશેાવિજયજી.
સાત રાજ અલગા જઈ બેઠા, અળગાને વળગ્યા જે રહેવું, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org