________________
શત્ર, અચલ, અ, અનત, અક્ષય, એ પદોના પરમા
અનન્ત અક્ષય પદનું ભાવન કરે છે
११ तथा नास्यान्तो विद्यते : इत्यनन्तं केवलात्मनोऽनन्तत्वात् । तथा नास्य क्षयो विद्यत इत्यक्षयं, विनाशकारणाभावात् सततमविनश्वरमित्यर्थः । १९३
અર્થ :—તથા આના અન્ત વિદ્યમાન નથી તે અનન્ત,—કેવલ આત્માના અનન્તપણાને લીધે. તથા આના ક્ષય વિદ્યમાન નથી તે અક્ષય,——વિનારા કારણના અભાવને લીધે; સતત અનર્ એમ અર્થ છે.
૧૯૩
વિવેચન
'येनात्माऽबुध्यतात्मैव, परत्वेनैव चापरम् | અક્ષયાનન્તવોષાય તમે સિદ્ધાત્મને નમ:।”—શ્રી પૂજ્યપાદવામીકૃત સમાધિશતક
66
“ દેવચંદ્ર જિનચંદ્ન ભક્તિ મનમે ધરા રે,
तथा
ત્યર્થ: ।
૩૬૯
તથા—(૪) અનન્ત—તે સ્થાન જેના અન્ત છે નહિ એવું અનન્ત છે,— ૮ વામનોઽનન્તવાસ્ ’. કેવલ આત્માના અનન્તપણાને લીધે,' કેવલ–શુદ્ધ આત્મા શિવાય બીજું કાંઈ જ્યાં છે નહિ એવા કૈવલ આત્માનુ અનન્તપણું છે માટે. અર્થાત્ કેવલ શુદ્ધ આત્મારૂપ તે સહજાત્મસ્વરૂપ પદમાં સ્થિતિરૂપ સ્થાનના કેઈ કાળે અંત નથી માટે તે નિશ્ચયથી અનંત છે; અને તે સિદ્ધિ ક્ષેત્રે સ્થિતિરૂપ સ્થાનના પણુ કાઈ કાળે અંત નથી માટે તે વ્યવહારથી પણ અનંત છે.
અવ્યાબાધ અનંત અક્ષય પદ્મ આદરી રે....
તથા (૫) અક્ષય—તે સ્થાન જેને ક્ષય છે નહિ એવું અક્ષય છે,— વિનાશ કારણના અભાવને લીધે;' વિનાશના કારણના અભાવ છે માટે, અર્થાત્ ‘સતત અનશ્વર એમ અર્થે છે.' તે સહજાત્મસ્વરૂપ પદ્મ એ જ કદી પણ ક્ષય—વિનાશ નહિ પામનારૂ એવુ' નિશ્ચયથી અક્ષયસ્થાન છે; અને તે સિદ્ધિક્ષેત્ર પણ અવિનશ્વર એવું વ્યવહારથી અક્ષય સ્થાન છે.
१९४
અવ્યાબાધ ને અપુનરાવૃત્તિ વિશેષણાને ભાવા કહે છે.
१२ तथा अविद्यमानव्याबाधमन्याबाधं, अमूर्त्तत्वात्, तत्स्वभावत्वादिति भावना | न पुनरावृत्तिर्यस्मादपुनरावृत्ति,
आवर्त्तनमावृत्तिर्भवार्णवे तथातथाऽऽवर्त्तनमि
૪૭
પ્રણમે શ્રી અરનાથ શિવપુર સાથે ખરારી.”—શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org