________________
અવ્યાબાધ, અપુનગવૃત્તિ, સિદ્ધિગતિ ને સ્થાન સંપ્રાપ્તિ પદોને પરમાર્થ ૩૭૧
તથા (૮) તે સ્થાન સિદ્ધિગતિ નામધેય છે. જેમાં “પ્રાણીઓ સિદ્ધ થાય છે, નિષ્કિતાર્થ થાય છે તે લેકારતક્ષેત્રલક્ષણે સિદ્ધિ અને તે જ ગમ્યમાનપણાને લીધે અતિ” છે. આવું સિદ્ધિગતિ એ જ જેનું નામધેય-ધન્ય નામ છે તે સિદ્ધિગતિ નામધેય.
જે ઉપાય બહુવિધની રચના, ગમાયા તે જાણે રે . શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે.
શ્રી અરજિન ભવજલને તારુ.” શ્રી યશોવિજયજી.
એવા સ્થાન પ્રાપ્તને પરમાર્થ પ્રદર્શિત કરે છે–
१७स्थानं प्रागुक्तमेव, इह च स्थानस्थानिनोरभेदोपचारादेवमाहेति । सम्प्राप्ताः રુતિ ર–ગોવાળુિચા ચણામને gfor માત્તાપરા પ્રાત: 31
અર્થ –(એવું) સ્થાન પૂર્વોક્ત જ–અને અહીં સ્થાન-સ્થાનીના અભેદ ઉપચારથી એમ કહ્યું છે તે સ્થાનને) સંપ્રાતિ-સમ્ય-અશેષ કવિણ્યતિથી સ્વરૂપગમન વડે પરિણામન્તર આપત્તિ થકી પ્રાપ્તિ.૧૬
વિવેચન “શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે, અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગામી રે.” શ્રીઆનંદઘનજી.
એવું અષ્ટ વિશેષણસંપન્ન સ્થાન તે પૂર્વોક્ત જ નિશ્ચયથી આત્મસ્વરૂપ જ, અને વ્યવહારથી સિદ્ધિક્ષેત્ર. અર્થાત્ સહજાન્મસ્વરૂપમાં સ્થિતિ એ જ નિશ્ચયથી સ્થાન અને સિદ્ધિક્ષેત્રમાં સ્થિતિ તે વ્યવહારથી સ્થાન. “અને અહીં સ્થાન-સ્થાનીના અભેદ ઉપચારથી એમ કહ્યું છે. તે સ્થાનને સંપ્રાપ્ત-“ પવનવિયુત્ય સ્વરૂપvમને” ઈ. સમ્યકૂપણે અશેષ કર્મવિમ્યુતિથી સ્વરૂપ ગમનવડે પરિણામાન્તર આપત્તિથી પ્રાપ્ત” અર્થાત્ સર્વક ખરી પડયા, એટલે શુદ્ધ ચેતન્યમૂર્તિ આત્માનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ જ અવશિષ્ટ રહ્યું. આમ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રત્યે ગમન વડે પરિણામન્તરની પ્રાપ્તિથી તેઓ તે સિદ્ધિગતિ નામધેય સ્થાનને સંપ્રાપ્ત છે.
“દેવચંદ્ર જિનચંદ્ર, ભક્ત રાહે ભવિ આતમરુચિ અવ્યય અક્ષય શુદ્ધ, સંપત્તિ પ્રગટે છે સત્તાગત શુચિજી.. મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે હે આજ તમારડે.”—શ્રીદેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org