________________
પ્રથમગુણસ્થાનભૂમિકાવાળાને આ આવું પ્રણિધાન ઉચિત
૨૧
પ્રથમ ગુણસ્થાનની ભૂમિકાવાળાને તે આ આવું પ્રણિધાન ઉચિત છે એમ આચાર્ચીના અભિપ્રાય કહી, તે સૂત્ર અવતારે છે—
प्रथम गुणस्थानस्थानां तावत् एवंविधमुचितमिति सूरयःजय वीराय ! जगगुरु ! होउ मम तुहप्पभावओ भयवं । भवनिव्वे मग्गाणुसारिया इट्ठफलसिद्धी ।। १ । लोयविरुद्धच्चाओ, गुरुजणपूया परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयसेवणा आभवमखंडा || २ || ३५७
(છાયારૂપ કાવ્યાનુવાદ )
વીતરાગ જય પામ! જગતગુરુ ! વીતરાગ જય પામ ! તુજ પ્રભાવથી મુજને હોજો, ભવનવે ભગવાન ! જગતગુરુ ! માર્ગ અનુસારિપણું હાજો, હાજો ઇષ્ટફલ મુજ; લાકવિરુધ્ધના ત્યાગ હજો ને, હજો ગુરુજનપૂજ ....
જગતગુરુ !
.....
પરોપકારકરણ મુજ હાજો, જો શુભગુરુજોગ; ભવપર્યંત તસ વચનના હાજો, અખંડ સેવનયેાગ
....જગતગુરુ !
ૐઅર્થ :-પ્રથમ ગુણસ્થાનસ્થાને તેા એવવિધ (આવા પ્રકારનું) પ્રણિધાન ચિત છે એમ સૂરિ કહે છે—
હે વીતરાગ ! હે જગગુરુ! તું જય પામ ! મને ત્હારા પ્રભાવ થકી હું ભગવન ! ભવનિવેદ, માર્ગાનુસારતા, ઇસિધ્ધિ, (૧) લાકવિરુદ્ધત્યાગ, ગુરુજનપૂજા, પરાકરણ, શુભ ગુરુયાગ, તેના વચનની સેવના,— ભવપર્યંત અખંડ હા ! (૨) ૩૫૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org