SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ લલિત વિસ્તરો : પ્રણિધાનસૂત્ર–“જય વીરાય સૂત્ર વિવેચન જગતગુરુ જાગતે સુખકંદ રે, સુખકંદ અમંદ આણંદ.”—શ્રી યશોવિજયજી હવે અત્રે જે આ પ્રણિધાન કરવામાં આવે છે તે “પ્રથમ ગુણસ્થાને સ્થાને તે એવવિધ ઉચિત છે એમ સૂરિઓ કહે છે –“પ્રથમ ગુજરાનરથનાં તાકત રાષમુરિ.' પ્રથમ ગુણસ્થાનની ભૂમિકાએ જે સ્થિતિ કરે છે. એવા પ્રથમ ભૂમિકાવાળાઓને તે આ કહેવામાં આવી રહ્યું છે (જયવીયરાય ઈ.) એવા પ્રકારનું પ્રણિધાન જ ઉચિત છે; તેમની પ્રાથમિક ભૂમિકાને ગ્ય છે, એમ આચાર્ય ભગવંતને અભિપ્રાય છે. આ સૂત્રની સવિસ્તર વ્યાખ્યા કરતાં પરમ સંગરંગી આચાર્ય હરિભદ્રજી ભવનિર્વેદ તથા માર્ગોનુસારિતા એ પહેલી બે યાચનાને મને સમજાવે છે – 'जय वीतराग! जगदगुरो !' भगवतस्त्रिलोकनाथस्याऽऽमन्त्रणमेतत् भावसन्निधानार्थ । - “મવત મમ વસ્ત્રમાવતો જાય છે ત્ય«ામન ‘મવન'! किं तदित्याह 'भवनिर्वेदः'-संसारनिर्वेदः । न ह्यतोऽनिर्विणो मोक्षाय यतते, अनिविण्णस्य तत्प्रतिबन्धात , तत्प्रतिबद्धयत्नस्य च तत्त्वतोऽयत्नत्वात्, निर्जीव क्रियातुल्य एषः । तथा 'मार्गानुसारिता' असद्ग्रहविजयेन तत्त्वानुसारितेत्यर्थः । ३५८ *અર્થ-આની વ્યાખ્યા – જય વીતા ! જાદૂગુ !–હે વીતરાગ ! જગાડ્યુ! તું પામ! ભગવંત ત્રિલોકનાથનું આ આમંત્રણ ભાવસન્નિધાનાથે છે. મતુ મમ માવત:–મને હારા પ્રભાવ થકી હે ! મને હારા સામર્થ્યથી ઉપજો ! માનવ ! હે ભગવન! તે શું ? તે માટે કહ્યું – મને–ભવનિર્વેદ, સંસારનિર્વેદ, કારણ કે આનાથી (સંસારથી) અનિવિણ મેક્ષાથે યત્ન કરતા નથી, અનિવિણના તતપ્રતિબન્ધને લીધે, અને ત—તિબદ્ધતા તત્ત્વથી અયપણાને લીધે, આ (યત્ન) નિજીવ ક્રિયાતુલ્ય હોય છે. તથા– માનુરારિતા –માર્ગનુસારિતા, અસહુના વિજયથી તત્યાનુસારિતા એમ અર્થ છે.૩૫૮ વિવેચન શ્રી શુદ્ધમતિ હે જિનવર પૂર, એડ મનોરથ માળ, સેવક જાણું હે મહેરબાની કરી, ભવસંકટથી ટાળશ્રી શુદ્ધમતિ” શ્રી દેવચંદ્રજી. હવે “જય વિયરાય!'—જય વીતરાગ! ઈ. એ સૂત્રની વ્યાખ્યા–“હે વીતરાગી છે જગદ્ગુરૂ! તું જય પામ!” જેના રાગાદિ વ્યતીત થયા છે એવા હે વીતરાગ! અને સમસ્ત જગત કરતાં જેનું ગુણગણગૌરવ ગુરુ છે, અધિક છે, ભારી છે, એવા હે જગદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy