SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનિ તથા માર્ગનુસારિતા એ પહેલી બે યાચનાનો મર્મ ६२३ ગુરુ! તું આ જગમાં જય પામ! તું આ વિશ્વમાં જયવંતે વત્તા “મrafaહોવાના આમંત્રણ મેતત'–ભગવંત ત્રિલેકનાથનું આ આમંત્રણ ભાવસન્નિધાનાર્થે છે.”—માવત્રિપાનાર્ય ’–સનિધાનની જેમ સન્નિધાન અર્થે–તથારૂપ ભાવના ચિત્તમાં સ્થાપન કરવા અર્થે છે. (૧) “મને હારા પ્રભાવ થકી હો હે ભગવન્! મને હારા સામર્થ્ય થકી ઉપજે ભવનિર્વેદ-સંસારનિર્વેદ.” હે ભગવન! મને હાર પ્રભાવ થકી–સામર્થ્ય થકી ભવનિર્વેદ -સંસારનિર્વેદ હે! સંસાર પ્રત્યે કંટાળો–ભવવૈરાગ્ય ઉપજે! કારણ સંસારથી અવિરક્ત કે “ ઘોવિંvો મોક્ષાર ગત ' “આનાથી અનિર્વિણુ ક્ષાર્થે મેક્ષાથે યત્ન કરતો યત્ન કરતો નથી.” અર્થાત્ આ સંસારથી જે નિર્વેદ પામેલે નથી, નથી કંટાળેલ નથી, વિરક્ત થયેલ નથી, તે મોક્ષ અર્થે યન–પ્રયાસ કરતા નથી. શાને લીધે? “વારા તત્પતિવનપાત, તસ્મૃતિપન્ના જ તરતોડથ70ાતા'—અનિર્વિણના તત્પ્રતિબન્ધને લીધે અને ત—તિબદ્ધના યત્નના તત્વથી અયત્નપણને લીધે.” અર્થાત જે સંસારથી નિર્વેદ પામેલ નથી તેને તે સંસારને પ્રતિબન્ધ હોય છે, અને જેને સંસારને પ્રતિબન્ધ છે, તે મોક્ષાથે યત્ન કરે તે પણ તેને તે યત્ન અયત્ન જ છે. કારણ કે નિર્જલા તુચપY: ” “આ (યત્ન) નિજીવ ક્રિયા તુલ્ય હોય છે.” ભવપ્રતિબદ્ધને આ યત્ન નિર્જીવ-જીવ વગરની, નિશ્ચતનનિષ્ણાણ, ખાલી ખોખા જેવી ક્રિયા બરાબર હોય છે. તાત્પર્ય કે-મોક્ષમાર્ગના અધિકારી પણ જે ખરેખરા મુમુક્ષુભવબંધનથી છૂટવાની નિર્દભ અંતરંગ ઈચ્છાવાળા હોય તે જ હોય; આથી ઉલટું ભવાભિનંદી જી અત્ર અનધિકારી છે. સંસાર ભલો છે, રૂડે છે, એમ સંસારથી રાચનારા, ભવને અભિનંદનારા ( Hailing ) એવા વિષયાસક્ત ભવાભિનંદી છે આ મોક્ષમાર્ગ પામવા ધારે તે પણ પામી શકે નહિં. કારણકે ભવબંધનથી ખરેખર છૂટવા માગતા હોય તે જ છૂટે, પણ બંધાવા માગતે હેય તે કેમ છૂટી શકે? એટલા માટે જ અત્રે મિક્ષયત્નના મૂળરૂપ ભવનિર્વેદની-અંતરંગ વૈરાગ્યની યાચના કરી (૨) “માર્ગનુસારિતા'–અસબ્રહના વિજયથી તન્ત્રાનુસારિતા એમ અર્થ છે. “અરવિનર તરવાનુarfeતા. જે ભવનિર્વેદ પામી માત્ર મોક્ષને જ ઈચ્છે છે, એ ખરેખર મુમુક્ષુ પુરુષ તે મોક્ષમાર્ગનું અનુસાર શું માગે છે. કેમ મુક્ત થવું એ જ એની એક ઈચ્છા છે, એટલે તે સર્વત્ર અસંગ્રહ છેડી દઈ, અસગ્રહને વિજ્ય કરી સ–વસ્તુને જ પ્રહે છે, અર્થાત્ તે તત્વને જ–પરમાર્થને જ અનુસરનારો હોય છે. ભવનિર્વેદ પામેલે વૈરાગ્યવાસિત મુમુક્ષુ જીવ આવી માનુસારિતાની જ પ્રભુ પાસે યાચના કરે છે. ઈષ્ટફલસિદ્ધિ આદિ વચલી ચાર યાચનાનો ભાવાર્થ કથે છે – तथा 'इष्टफलसिद्धिः' - अविरोधिफलनिष्पत्तिः । अतो हीच्छाविघाताभावेन सौमनस्य. तत उपादेयादर:. न स्वयमन्यत्रानिवृत्तौत्सुक्यस्येत्ययमपि विद्वज्जनवादः । तथा 'लोकविरुद्धत्याग:'-लोकसंक्लेशकरणेन तदनर्थयोजनया महदेतदपायस्थानं । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy