SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ થા એકસ્ત્રભાવવાળા એક થકી અનેક લના ઉય નથી ૪૧૯ ૧૫અર્થ :--એમ ઉભય પ્રકારે પણ ઉપાદાન-નિમિત્તના ભેદથી સર્વથા એકસ્વભાવ વાળા એક થકી અનેક ફૂલના ઉદ્દય નથી, કાઇના (લાના) અહેતુકપણાની ઉપત્તિને લીધે, એકના એકત્ર (લમાં) ઉપયોગથી અપત્ર (અન્યત્ર-લાન્તરમાં) અભાવને લીધે. ૨૨૭ વિવેચન “ઉપાદાન આતમા સહી રે, પુષ્ટાલંબન દેવ...જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે ફ્ે, પ્રગટ કરે પ્રભુસેવ....શ્રી સંભવ. ”—શ્રી દેવચ’દ્રજી હવે આ ઉપરથી પ્રસ્તુતમાં શું સિદ્ધ થયું? તે ફલિતા દર્શાવે છે. એમ ઉભય પ્રકારે પણ ઉપાદાન—નિમિત્તના ભેદથી સર્વથા એકસ્વભાવવાળા એક થકી અનેક ફલના ઉદય નથી. ’ અર્થાત્ એમ-ઉક્ત નીતિથી બન્ને પ્રકારે પણ ઉપાદાનભેદથી અને નિમિત્તભેદથી સથા–એકાન્તે એકસ્વભાવવાળા એક હેતુ થકી અનેક ફૂલના ઉદય નથી, ઐહિક–આમ્રુધ્મિક અનેક ફૂલને-કાર્ય ના ઉદ્ભય જેમ પરોથી પરિકલ્પાય છે તે તેમ નથી. તેઓના મતે તે રૂપ, આલાક, મનસ્કાર અને ચક્ષુ લક્ષણ રૂપવિજ્ઞાનજનનસામગ્રી છે. જેમ કહ્યું છે કે—“ રૂપ, આલેાક, મનસ્કાર અને ચક્ષુ થકી વિજ્ઞાન સપ્રવત્ત છે; મણિ, સૂર્ય, સર્વથા એકસ્વલ વવાળા એક થકી અનેક ફલને ઉદય નથી પન્ના:—પ્રકૃતસિદ્ધિ કહી:—་—એમ, ઉક્ત નીતિથી સમચથાપિ—ભય પ્રકારે પણ, પ્રકારથી પણુ, તે જ કહ્યું-૩૫ાવાનિમિત્તેમેન—ઉપાદાનભેદથી અને નિમિત્તભેદથી, ન—ન ન જ, સર્વઐશ્ર્વમાવત:એકાંત એકસ્વભાવવાળા, પત:—એક થકી, એક હેતુથકી, સનેજો:-અને ચ—અનેક—અહિક-આમુષ્મિકરૂપ, ST—લના, કાર્યના પ્રસવ,—જેમ પરાથી પરિકલ્પાય છે. તેઓના મતે તે રૂપ, લેક, મનસ્કાર અને ચક્ષુલક્ષણા રૂપવિજ્ઞાનજનનસામગ્રી છે. જેમ કહ્યું છે કે— 'रूपालोकमनस्कार चक्षुर्भ्यः सम्प्रवर्त्तते । विज्ञानं मणिसूर्यांशुगोसकृद्भ्य इवानलः ॥” (અર્થાત) રૂપ, માલાક, મનસ્કાર અને ચક્ષુથકી વિજ્ઞાન સપ્રવì છે,-મણિ-કિરણ, ગાસકૃતથી (છાણાથી) અનલની જેમ. "6 અને અન્ને રૂપવિજ્ઞાનના જનનાં પ્રાચ્ય જ્ઞાન ક્ષણુ લક્ષણૢ મનસ્કાર ઉપાદાનહેતુ છે, અને શેષ રૂપાદિ ત્રણ ક્ષા નિમિત્તેહેતુએ છે. એમ રૂપ–આલાક–ચક્ષુના પણ સ્વત્વ પ્રાચ્યક્ષા સ્વસ્વ કા જનનાં ઉપાદાનહેતુ છે, અને શેષ ત્રિતય નિમિત્તેહેતુ છે. એમ એકસ્વભાવવાળી એકવસ્તુથકી અન્ય અન્ય ઉપાદાન-હેતુથી અને અન્ય અન્ય નિમિત્તેહેતુરૂપ સહાયાથી અનેક કાર્યના ઉદય સ સામગ્રીઓમાં ચેાજ્ય છે. એના નિષેધના અનણુપગમમાં બાધક કહ્યું-વત્તું ઇત્યાદિ. એક થકી અનેક લના ઉદયમાં, વૈષશ્ચિત્—કાઇના, લાના, ૠતુત્યોપપત્તે:નિદ્વૈતુકપણાની ઉપપત્તિને લીધે, કેવી રીતે ? તે માટે કહ્યું-પાચ——એક હેતુ સ્વભાવના, પત્ર—એકત્ર, કુલમાં, યોગેન—ઉપયાગથી, વ્યાપારથી, પત્ર—લાન્તરમાં, અમાવાસ્—ઉપયોગના અભાવને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy