SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ લલિત વિસ્તરા : અનેકાન્ત પ્રતિષ્ઠા (વ્યવહાર વિરોધી નથી તથાદશનની ઉપપત્તિને લીધેઅર્થાત દર્શન તે જ એકાનેકસ્વભાવવાળી અનેકાન્ત વસ્તુમાં તે આ વ્યવહારવિરોધ અભ્યપગમ છે, આવતે જ નથી, કારણ કે તથા પ્રકારે દર્શનની ઉપપત્તિ છે માટે માટે અનેકાન્તમાં જેવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ અમારાથી અભ્યાગત છે–માનવામાં વિરોધ નથી આવ્યું છે, તેવું જ પ્રત્યક્ષ દર્શન થાય છે, સાક્ષાત્ વસ્તુસ્વરૂપ દેખાય છે, એટલે અનેકાન્તમાં સકલ વ્યવહારનું સર્વથા ઘટમાનપણું અવિકલ જ છે. કારણ કે પિતૃવાસનાનું નિમિત્તસ્વભાવપણું જ પુત્રવાસનાનું નિમિત્તસ્વભાવપણું નથી; એક-અનેક સ્વભાવવાળી વસ્તુમાં જે પિતૃવાસના ઉપજાવનારૂં નિમિત્તસ્વભાવપણું છે, તે જ પુત્રવાસન ઉપજાવનારું નિમિત્તસ્વભાવ પિતૃવાસના- પણું નથી. અર્થાત્ કઈ પુત્ર છે, તે તેના પિતાને પિતૃવાસના નિમિત્તસ્વભાવપણું ઉપજાવનારું નિમિત્ત છે, પણ પુત્રવાસના ઉપજાવનારું નિમિત્ત નથી. તે જ પુત્રવાસના- એટલે પિતૃવાસના ઉપજાવનાર નિમિત્તસ્વભાવ ને પુત્રવાસના નિમિત્ત સ્વભાવપણું ઉપજાવનાર નિમિત્તસ્વભાવ એ બન્ને પ્રગટ ભિન્ન ભિન્ન જ છે. નથી અને એમ જે ન હોય તે બાધા આવે છે. શાને લીધે? “નીલ પીત આદિમાં પણ તદ્દભાવની આપત્તિને લીધે.અર્થાત્ એક નિમિત્તસ્વભાવપણાનું અન્યનિમિત્તવભાવપણું હોય, તે પછી લીલી વસ્તુમાં નીલ વાસનાનું નિમિત્તસ્વભાવપણું જ તે પતિ આદિ વાસનાનું નિમિત્ત સ્વભાવપણું થઈ પડવાને પ્રસંગ પ્રાપ્ત થશે! એટલે લીલી વસ્તુ લીલી વાસના ઉપજાવવાને બદલે લાલ-પીળી ઈત્યાદિ વિપર્યસ્ત વાસના ઉપજાવવાના અનિષ્ટ પ્રસંગની આપત્તિ થશે! પીળું લીલું દેખાશે ને-લીલું પીળું દેખાશે ઈત્યાદિ હાસ્યાસ્પદ સ્થિતિને પ્રસંગ પ્રાપ્ત થશે! એટલે “આ પરિભાવનીય છે?—આ જે કહ્યું તે બધું ફરી ફરીને સર્વ પ્રકારે ભાવન કરવા યોગ્ય છે. અર્થાત્ એક જ વસ્તુ વાસના વશે કરીને વિચિત્ર વ્યવહારપ્રવૃત્તિને હેતુ હતી જ નથી, નહિં તે તેના થકી જ સર્વ વ્યવહારની સિદ્ધિ માત્ર મને ગત વિચિત્ર થઈ જાય, એટલે પછી જગતવૈચિત્ર્યના અભ્યપગમથી શું? વાસના થકીજ અર્થાત્ માત્ર મને ગત વિચિત્ર વાસના થકી જ આ પિતા-પુત્રાદિ વિચિત્ર જગવ્યવહાર વિચિત્ર વ્યવહાર પ્રવૃત્તિ થઈ જતી હોય, પતી જતી હોય, તે ઘટતો નથી પછી પિતા-પુત્રાદિ વ્યવહાર જ્યાં છે એવા આ જગતનું વિચિત્ર પણું માનવાની જરૂર જ શી રહી? એમ બંને પ્રકારે ઉપાદાનભેદથી અને નિમિતભેદથી સર્વથા એકસ્વભાવી એક થકી અનેક કલનો ઉદય નથી, ઇ. યુક્તિથી નિરસન કરી એકાન્તવાદનું ઉત્થાપન કરે છે– १५एवं उभयथाऽपि उपादाननिमित्तभेदेन न सर्वथैकस्वभावादेकतोऽनेकफलोदयः, केषाश्चिदहेतुकत्वोपपत्ते, एकस्यकत्रोपयोगेनापरत्राभावात् ।२२७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy