________________
૫૮૮
લલિત વિસ્તર : “સિદ્ધાણં બુદ્ધાણ ” યુવ, સિદ્ધસ્તવ આનું સમાધાન–ફરતા ચકને હાથે મૂકી દીધા છતાં તે ચક પૂર્વ આવેશથીઆવેગથી અમુક વખત ફર્યા કરે છે, તેમ પૂર્વ પ્રાગાદિ કારણના યોગે કરીને એક સમય માત્ર જ અવિરુદ્ધ એવી સિદ્ધગતિ હોય છે. એટલા માટે અત્રે દોષ નથી.
આ એવંભૂત સર્વ સિદ્ધોને સદા નમસ્કાર હે !” એ સૂવને મર્મ સમજાવી, “સર્વ પદથી આક્ષિપ્ત પંદર ભેદે સિદ્ધોને નિર્દેશ કરે છે-- "एतेभ्यः एवंभूतेभ्यः किमित्याह
नमः सदा सर्वसिध्धेभ्यः । નમ: તિ શિargવું, વા-નવર્સિ, પ્રારતમજૂરળતાથર્થમ િવશિત્રાभिग्रहभाववदित्याचार्याः, सर्वसिद्धेभ्यः-तीर्थसिद्धादिभेदभिन्नेभ्यः । यथोक्तम्
"तित्थसिद्धा १, अतित्थसिद्धा २, तित्थगरसिद्धा ३, अतित्थगरसिद्धा ४, सयंबुद्धसिद्धा ५, पत्तेयबुद्धसिद्धा ६, बुद्धबोहियसिद्धा ७. थीलिंगसिद्धा ८, पुरिसलिंगसिद्धा ९, नपुंसकलिंगसिद्धा १०, सलिंगसिद्धा ११, अण्णलिंगसिद्धा १२, गिहिलिंगसिद्धा १३ एगસિદ્ધા ૨૩, ગૌrfar ,” તા ૨૮ અથર–એને એવંભૂતને શું? તે માટે કહ્યું–
નમ: સદા સર્વસિદ્ધોને ! નમ:-નમસ્કાર હો એ ક્રિયાપદ છે. સદા-સર્વકાલ-પ્રશસ્ત ભાવપૂરણ આ અયથાર્થ છતાં ફલવત છે, ચિત્ર અભિગ્રહ ભાવ જેમ, એમ આચાર્યો કહે છે; સર્વસિદ્ધોને–તીર્થસિદ્ધ આદિ ભેદથી ભિન્નોને. કહ્યું છે કે
૧. તીર્થસિદ્ધો, ૨. અતીર્થસિદ્ધો, ૩. તીર્થકરસિદ્ધો, ૪. અતીર્થકરસિદ્ધો, ૫. સ્વયં બુદ્ધ સિદ્ધો, ૬. પ્રત્યેકબુદ્ધ સિદ્ધો, ૭. બુદ્ધાધિત સિદ્ધો, ૮. સ્ત્રીલિંગ સિદ્ધો, ૯. પુરુષલિંગ સિદ્ધો, ૧૦, નપુંસકલિંગ સિદ્ધો, ૧૧. સ્વલિંગ સિદ્ધો, ૧૨. અન્યલિંગ સિદ્ધો, ૧૩. ગૃહીલિંગ સિદ્ધ, ૧૪. એક સિદ્ધો, ૧૫. અનેક સિદ્ધો ૩૨૮
વિવેચન સકલ પ્રદેશ હે કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ આતમ ગુણની હે જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનુપ.....સ્વામી સ્વય”
–શ્રી દેવચંદ્રજી સિ –જિત્રામિદમાવતુ–ચિત્રઅભિગ્રહભાવ જેમ. જેમ ગ્લાન પ્રતિજાગરણ (માંદાની સારસંભાળ) આદિ વિષયી ચિપ અભિગ્રહભાવ નિય અસંપદ્યમાન વિષયવાળો છતાં શુભભાવનો આપૂરક છે, તેમ નમ: સદા સર્કસભ્ય:–નમસ્કાર હે સદા સર્વ સિદ્ધોને–એ પ્રણિધાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org