________________
અંધ સમા અજ્ઞાનલક પ્રત્યે લોકપ્રદીપ ભગવંતે પણ અપ્રદીપ જ
વિવેચન “પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પલાય; વસ્તુ વિચારું જે આગમ કરી રે, ચરણ ધરણ નહિં ડાય”—શ્રી આનંદઘનજી
અને “જવF% વરિતોષ્યિતિરિક સ્તરો' યાદિત લેકથી વ્યતિરિક્ત—તેનાથી અન્ય લેક અંધ તુલ્ય છે. અર્થાત જે કહો તે સમ્યકજ્ઞાનસંજ્ઞાસંપન્ન સંસી જ્ઞાની સમ્યગદષ્ટિ લેકથી વ્યતિરિક્ત-જૂદ પડતે, એ તે શિવાયને જે અન્ય અસંજ્ઞી અજ્ઞાની મિથ્યાદષ્ટિ લેક છે તે તે આંધળા સમાન છે. એમ શાને લીધે
કહે છે? તે માટે ભાવિતાત્મા મહર્ષિ હરિભદ્રજી ઉત્તરોત્તર અંધ સમો યુક્તિસંકલનવાળી કારણપરંપરા (Chain of reasoning) દર્શાવે અજ્ઞાની લેક છેઃ (૧) “તરાનીઘંસુડા તોપજન્મમવા'તેના દેશનાદિ
અશુઓ (કિરણે) થકી પણ તત્વઉપલંભને અભાવ છે માટે તે લેકપ્રદીપ ભગવંતેના જ્ઞાનપ્રકાશ રેલાવનારા દેશનાઆદિ કિરણોથી પણ તે દષ્ટિઅંધ અસંસી અજ્ઞાની લેકેને તત્વઉપલંભનેતન્દ્રપ્રાપ્તિને–તઅનુભવને અભાવ છે માટે.
આમ શા આધારે કહો છે? તે માટે કહ્યું–(૨) “તમારો સર્વે કર્યોવાતા’ સમવસરણમાં પણ સર્વના પ્રબોધનું અશ્રવણ છે માટે. સમવસરણમાં–દેશનપરિષદુમાં કે જ્યાં આ ભગવંત શ્રીમુખે ભવદુઃખવારણ ને શિવસુખકારણ એવી શુદ્ધ
વાણી પ્રકાશે છે, ત્યાં પણ સર્વ શ્રેતા છ પ્રધ-પ્રતિબંધ વા ભગવદ્ વચનકિરણ આત્મજાગૃતિ પામે છે એમ શાસ્ત્રમાં સંભળાતું નથી, પણ કેઈ
થકી પણ કેઈ તથારૂપ યેગ્યતાવાળા ભવ્ય છે જ પ્રબોધ પામે છે એમ પ્રબંધને અભાવ સંભળાય છે. સમવસરણમાં “પણ” એમ કહ્યું, એટલે અન્યત્ર શું
તે પ્રકાર દશ્ય થાય છે? તે માટે કહ્યું–હા, જુઓ !–(૩) નામ તજનત: પ્રધાનતા - “ હમણું પણ તેના વચન થકી પ્રબોધનું અદશન છે માટે વર્તમાનમાં પણ તે ભગવંતના વચન થકી પ્રબંધનું દર્શન થતું નથી, અર્થાત્ આધુનિક કાળમાં–હાલમાં પણ ભગવંતના પરાક્ષ વચનરૂપ આગમવાણી ઘણા છે શ્રવણ કરે છે, વાંચન-વ્યાખ્યાનાદિ પણ કરે છે, તથાપિ તેઓને તેથી પ્રબંધ ઉપજતે દેખાતો નથી. તે જેમ હોય તે, આ ક્રિયાવિશેષણ છે. અથવા ગુણદોષવિષયી ગુલાઘવ અપેક્ષીને પ્રેક્ષાવંતની પણ કવચિત વ્યવહારથી તો પલંભશન્ય પ્રવૃત્તિ હેય. અને તે અત્રે ન્યાય નથી એટલા માટે તેના નિષેધાર્થે કહ્યું –
fક્ષતyહસ્ત્રાથમિકતા તેથી શું? તે માટે કહ્યું–
તપસ્ટમશૂન્ય પ્રવૃત્તિf -તોપલંભશન્ય પ્રવૃત્તિની સિદ્ધિને લીધે. તત્વોપરા – તોપલંભશૂન્ય,-વ્યવહારમાત્રના આશ્રયપણુથી –નહિં કે સ્તવનીયના સ્વભાવની સંવિત્તિમતી. પ્રવૃત્તિઃ–પ્રસ્તુત સ્તવલક્ષણાપ્રવૃત્તિ, તા: સિ–તેની સિદ્ધિથી, નિષ્પત્તિથી, તરાનાથંશુન્યોfr તપન્મમરા–તેના દેશનાદિ અંશઓ થકી પણ તોપલંભના અભાવને લીધે, એમ પૂર્વ સાથે સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org