________________
૧૯૮
લલિત વિસ્તરા : (૧૩) “vીખ્યઃ” પદ વ્યાખ્યાન
तदभ्युपगमवतामपि तथाविधलोकदृष्ट्यनुसारप्राधान्याद्, अनपेक्षितगुरुलाघवं तत्त्वोपलम्भशून्यप्रवृत्तिसिद्धेरिति ।
तदेवंभूतं लोकंप्रति भगन्तोऽपिअप्रदीपा एव, तत्कार्याकरणादित्युक्तमेतत् । ५
૧૪અર્થ—અને યાદિત લોકથી વ્યતિરિક્ત (જૂટ) એ તેનાથી અન્ય લોક અંધ તુલ્ય છે,–તેના (લોકપ્રદીપ ભગવંતના) દેશનાદિ કિરણ થકી પણ તાપતંભનો અભાવ છે માટે, સમવસરણમાં પણ સર્વેના પ્રધનું અશ્રવણ છે માટે, હમણાં પણ તેના વચન થકી પ્રબંધનું અદર્શન છે માટે, તેના અભ્યપગમવતને (માન્ય કરનારાઓને) પણ તથાવિધ લોકદષ્ટિ અનુસારનું પ્રાધાન્ય છે માટે, ગુલાઘવના અનપેક્ષિતપણે તોપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે માટે
તેથી એવંભૂત લોક પ્રતિ ભગવત પણ અપ્રદીપે જ છે,–તેના કાર્યના કિરણને લીધે, એમ આ ઉક્ત છે. ૨૫
ગ્નિ -તપુvમ-ઇત્યાદિ. તપુvમવતીકfi-તેના અનુપગમવંતેને પણ, ભગવત સર્વપ્રદીપ છે, –નહિં કે વિવક્ષિત સંત્તિમાત્રના જ એમ અંગીકારવંતની પણ– નહિં કે કેવલ પૂર્વોક્ત અંધક૫ લોકના એમ અપિ” પણ શબ્દનો અર્થ છે. તોપમન્યપ્રવૃત્તિરિ– તોપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિને લીધે એમ ઉત્તર સાથે થોગ (સંબંધ છે). કયા કારણથી? તે માટે કહ્યું –
તથવિધષ્યનHTધાન્યાહૂ–તથાવિધ કદષ્ટિ અનુસારના પ્રાધાન્યને લીધે. તથવિધ: –તથાવિધ, પરમાર્થથી અસ્ત એવી તથા રૂ૫ વસ્તુમાં પણ બહુરૂપ વ્યવહાર પ્રવૃત્ત, ચાલી ઢોલજ – અને તે લેક તે તથાપિસ્ટોલ–તથાવિધ લેક, તw gfe –તેની દૃષ્ટિ, અભિપ્રાય,–વ્યવહાર નય એમ અર્થ છે, તથાનિકાર તેને અનુસાર, અનુવૃત્તિ, તથ-તેના, બાપાતૃ-પ્રાધાન્યને લીધે. આ કહેવાનું થયું–ભગવતેના સર્વપ્રદીપત્ર અભ્યપગમમાં લેકવ્યવહાર જ પ્રાધાન્યથી અભ્યપગત થાય છે, નહિં કે વસ્તુતત્વ. કારણકે લેકવ્યવહારથી પ્રદીપ પ્રદીપ જ છે, નહિં કે અપ્રદીપ પણ, કુટ-કુટી આદિના જ અપ્રદીપ૫ણે રૂઢપણાને લીધે. તેમ ભગવંતે પણ સર્વ પ્રદીપે જ છે, નહિ કે કોઈને અનુપયોગ થકી અપ્રદીપ પણ. પણ ઋજુમૂત્રાદિ નિશ્ચયનય મતથી તે જે જ્યાં ઉપયોજાતું નથી, તે તેની અપેક્ષાએ ન કિંચિત્ જ છે. જેમ મંગલને ઉદ્દેશીને ભાગ્યકારે કહ્યું છે
" उज्जुसुयस्स सयं संपयं च जं मंगलं तयं पक्कं । नाईयमणुप्पन्न, मंगलमिठ्ठ परकं वा ॥ नाईयमणुप्पन्न, परकीय वा पयोयणाभावा ।
दिलुतो खरसिंगं, परधणमहवा जहा विहलं ॥" (અર્થાત) અનુસૂત્રને મતે સ્વયં અને સપ્રિત જે તે જ એક મંગલ છે–અતીત અનુત્પન્ન વા પારકું (પરકીય) મંગલ ઈષ્ટ નથી. (૧) અતીત, અનુત્પન્ન વા પરકીય પ્રયોજનઅભાવને લીધે ઈષ્ટ નથી. દૃષ્ટાંત–ખરઝંગ અથવા પરધન જેમ વિફલ છે. (૨)
તેથી ભગવતે ૫ણ સંસ્તિવિશેષ સિવાય અન્યત્ર અનુપયુક્ત થતા સતા અપ્રદીપે જ છે. કેવી રીતે ? તે માટે કહ્યું :–નિવેfસતાપર્વ-ગુરુલાધવ અનપેક્ષિતપણે. ગુ–ગુરુ, નિશ્ચયનય, તેનાથી ઇતર તે ટપુ –લઘુ, તમાર:–તે બન્નેને ભાવ તે કુરીયઘં–ગુલાઘવ. સંભૂતાર્થવિષયી સમ્યગુભાવગ્રાહક તેથી ગુરુપક્ષ તેમાં આશ્રય કર યુક્ત છે, નહિં કે ઈતર, એમ તત્ત્વપક્ષના ઉપક્ષથકી, અનક્ષિત જુહાપર્વ ચત્ર તથા મતતિ શિયાવિ પામેતત—ગુલાધવ જ્યાં અનપેક્ષિત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org