________________
૩૨૨
લલિત વિસ્તરા : (૨૬) ‘જ્ઞિનૈમ્ય: જ્ઞાવશેઃ ' પદ્મ વ્યાખ્યાન
છે એમ વદનારા આ કલ્પિતઅવિઘાવાદીઓનું વચન છે કે ‘પ્રાન્તિમાત્રમસત અવિવા’• ભ્રાંતિમાત્ર અસત્ અવિદ્યા;' અર્થાત્ અવિદ્યા ભ્રાંતિમાત્ર-માત્ર વિભ્રમરૂપ હાઈ અસત્ છે, અવિદ્યમાન છે. આવા કલ્પતઅવિદ્યાવાદી આ તત્ત્વાન્તકારી ઔદ્ધો ' શૌદ્ધોનિ' ઇ. શ્લોકમાં કહ્યા પ્રમાણે ભલે શબ્દ માત્રથી જિનાદિ માનતા હૈા, પણ પરમાથી—તત્ત્વથી તા તેઓ અજિનાદિ જ છે એમ એએના ઉક્ત વચન પરથી ફિલત થાય છે. એટલે તેના નિરસન અર્થે અત્રે • ત્તિનેપ્થ: પ5:’—જિનાને-જાપકાને એ વિશિષ્ટ
સૂત્રપદ મૂકયું છે.
66
શુદ્ધ નિમિત્તી પ્રભુ હેા, કરી અશુદ્ધ પર હેય હા મિત્ત ! આત્માલખી ગુણલયી, સહુ સાધકના ધ્યેય હૈ। મિત્ત !....કયું જાણું, જિમ જિનવર આલંબને, સધે એકતાન હૈ। મિત્ત ! તિમ તિમ આત્માલ બની, હે સ્વરૂપ
નિદાન હૈા મત્ત !—કયું જાણું.” શ્રી દેવચ’દ્રજી.
રાગાદિના જેતાપણા થકી જિતા એમ વ્યાખ્યા કરી, અસત્ રાગાદિને જય હાય નહિ ને ભ્રાંતિ– માત્ર કલ્પના પણ અસંગતા જ છે, કારણુÈ નિમિત્ત વિના ભ્રાંતિ ધટે નહિ, એમ યુક્તિથી સિદ્ધ કરે છે—
" तत्र रागद्वेषकषायेन्द्रियपरीषहोपसर्गघातिकर्मजेतृत्वाजिनाः । न खल्वेषामसतां जयः, असत्त्वादेव हि सकलव्यवहारगोचरातीतत्वेन जयविषयताऽयोगात् । म्रान्तिमात्र. .१६५ कल्पनाप्येषामसङ्गतैव, निमित्तमात्रमन्तरेण भ्रान्तेरयोगात् ।
અર્થ તેમાં રાગ-દ્વેષ, કષાય-ઈન્દ્રિય, પરીષહ-ઉપસ, અને ઘાતિકના જેતાપણાને લીધે જિના. ખરેખર ! અસત્ એવા એના ( રાગાદિના ) ય ન હોય,—અસત્ત્વપણા થકી જ સ્ફુટપણે સકલ વ્યવહારગાચરાતીતપણાએ કરીને વિષયતાના અયોગ હાય માટે; એએની (રાગાદિની ) શ્રાંતિમાત્રની કલ્પના પણ અસંગતા જ છે,—નિમિત્ત વિના ભ્રાંતિના અયાગ હાય માટે, ૧૬૫
બ્રિજા:-ન ઇત્યાદિ. ન વુછુ—ન જ, વાં—આતા, રાગાદિના, અત્તતાં—અસત્ એવા, અવિદ્યમાનાના, નચ:—જય, નિગ્રહ. કયા કારણથી ? તે માટે કહ્યું--અસરવારેવ—અસત્પુણા થકી જ, અવિદ્યમાનપણા થકી જ, .િ સ્ફુટપણે, સચવાતોષરાતીતત્ત્વજ્ઞ——સકલ વ્યવહાર ગેાચરથી અતીતપણાએ કરીતે, નિખિલ લેકવ્યવહારની યેાગ્યતાના અપેતપણાએ કરીને,—વાધ્યેય ( વ વ્યાપુત્ર ) આદિની જેમ, જ્ઞ{વષયસાડયોગાત્—યક્રિયા પ્રતિ વિષયભાવના અયાગને લીધે.
શ્રાન્તિમાત્રજપનાઽવિ—ભ્રાંતિમાત્ર કલ્પના પણ,—‘ માન્તિમાત્રમસનું અવિધમાન' શ્રાંતિ માત્ર અસત્—-વિદ્યમાન એ વચનથી,નહિ કે કેવલ જય એમ પ' પણ શબ્દના અથ છે, વાં—એએની, રાગાદિની, અસતથ-અસંગતા જ, અધયાના. કયા કારણથી ? તે માટે કહ્યું—— નિમિત્તે—નિમિત્ત,—જીવવા પૃથક્ એવું કર્મરૂપ, અન્તરે—વિના, પ્રાન્તયોગાત્—શ્રાંતિના અયેાગને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
C
www.jainelibrary.org